Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ જય ને વિજયથી નિજ સ્વામીને જગાડતી, નૃપ વાત સુણી હરખત કુળમુદ્ર, કુલાધાર કુળમાંડણુ, મને હાર કુળધ્વજ ‘ કુળ દ્વિવ્યદ્વિપક’ તુજ સુત થાશે જાશે તે મુક્તિ માઝાર છપ્પન દિકુમારીનુ પ્રભુજીના જન્મ મહાત્સવ સહુ સાહેલી મળી સાથ, રમતી ગમતી આ સાથે આવતી રે ઉર્ધ્વલાકથી ભરી Jain Education International દિવસ ર (૧) મારપીંછી :– ( રાગ– હંસલે ચાલ્યે જવાને એકલે) અવસરે રે દીપ ઝળકતા ઉલ્લાસ ધૂપ મહેકતા દીપ ઝળકતા (આખી) ચન્દ્ર વિશાખા ચેગમાં જન્મ્યા જગદાધાર સાત નરક અજુવાળીયા, ચઉ દીશિ જયજયકાર જયજયકાર (૨) પ્રભુજીના આવી ઈશાનઅષ્ટ કુમારિકા હૈ, પ્રણમી માતાજીને સુવિધાન, ચેજન એક અશુચિ ટાળીને હૈ, કીધી ભૂમિ વિશુદ્ધ રસાળ, પ્રભુજીના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44