Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 43
________________ (મા પાવા તે ગઢથી ઉતર્યા) લોક ગીત ' પ્રભુ, મારે તે મદિરે આવજે તમે રહેવાને | ગુરુ તારા છે આધાર પાર ઉતરવાને....મારે તે પ્રભુ, ભક્તિનું લેટયું લાવીચા તને ધરવાને ગુરુ, ઉતારા ભવપાર શિવસુખ લેવાને.... મારે તે પ્રભુ, સમકિત સુખડી આપજો હિત કરવાને અમે આવ્યો દેડી તુજ પાસ આશિષ વાને....મારે તે પ્રભુ, કમે.તણાં હૃળ ગડગડે તે વાને | અમે આવ્યા ધરી તુજ નતી વાને....સારે તે પ્રભુ, ભકિત હૃદયથી આવીયા : અબ ન કહેવાને દે જે પાવન તારો સાથ ભવજળ તરવાને.... મારે તે પ્રભુ, આંગણે મારા આવીયા દુઃખ હરવાને એ તો ભારતના શણગાર તિરિ ચીરવાને... મારે તે પ્રભુ, આવ્યા તે હાંશ ઘણી ધરી તને નસવાને તુ જીવજે જુગ જુગ નાથ ! જગઉદ્ધરવાને....મારે તે પ્રભુ, આથડિયા ભવરાનમાં દુઃખ સહેવાને હવે ‘દિવ્યદિપક ધરો હાથ સુઠિત વરવાને....મારે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44