Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 30
________________ ૧૮ તાકાની સાગરમાં દ્રિવ્યદીપ’ અનરે એટલી વિનંતિ અમ, નાથ ! ઉર ધરજે એ....લેવા મુકિતના સુખ અવિકારા (૯) બધી કુમારીકાએ હલે ચઢયાં રે હૈયા હેલે ચઢયા રે હૈયા હેલે ચઢયા હૈ, હૈયા હેલે ચઢયા આધારા રે મંગળધામના ગગને લહેરાતી વીર જિનની પતાકા, સુરેન્દ્રનગરમાં અંજનશલાકા, આન ંદના સાગરીયા હૅલે ચઢયા બહુ ચિરંજીવ | માત ત્રિશલાના યા, ધન્ય આ જીવન ધન્ય અવસરિયા આવ્યા, ઉત્તમ ચેાગે જનમ્યા શ્રી વીર પ્રભુજી, જગને ઉદ્ધારનાર જ્ઞાની વિભુજી, દ્દન દીઠે કાજ સઘળા સર્યા જન્મકલ્યાણક ઉજવવાને આવી, છપ્પન દ્વિમારી નિજ સામગ્રી લાવી, કરતા નિજ કર્મ નયના નેહું ભર્યા જન્મ કલ્યાણક ગીત .... દુહા જ્યારે ધરતી પરનાં લેાકા, ધનધાન્ય આ ભારતભરના, Jain Education International .. વિજય “રામચ ંદ્રસૂરિષ્ઠ નિશ્રાવ હૈયા હેલે ચઢયા. દિવસ-ર For Private & Personal Use Only આનદે છલકાતાં, પુરનગર ઉભરાતા. ઘા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44