Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ વાદળા, સૂરજ, સુધી લક્ષ્યવેધ થઇ શકે તેમ નથી. પ્રસ્તુતમાં આ જ ‘થિયરી' ને આકાશમાં ઉડતા અપનાવવાની છે. જ્યાં સુધી પરભાવો પ્રત્યે આંતરદૃષ્ટિ વિક્ષિપ્ત પંખીઓ દેખાય છે, ત્યાં સુધી આત્મજાગૃતિનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે તેમ નથી. છે. તમે ય દ્રોણાચાર્યની વિચારધારા આપણે સમજી શકીએ દેખાઓ છો. છીએ... ‘‘ભલા માણસ ! તને વૃક્ષ ને આકાશ ને વાદળા અને આ જોવાનું શું કામ છે? અમને બધાને જોઇને તને શું ફાયદો છે? મારા ભાઇઓ ત્યાં જ જો ને? કે, જ્યાં તારે લક્ષ્યવેધ કરવાનો છે.” પણ દેખાય છે. કેમ અવધૂત આનંદઘન પણ કાંઇક આવી જ હદયઉર્મિઓથી લાગે છે ગુરૂદેવ ?” દ્રોણાચાર્ય કહે, કહી રહ્યા છે - થઇ રહ્યું, બેસી જા ભાઈ ! બેસી જા.” વીલે મોઢે ભીમ પણ બેસી ગયો. क्याँ सोवे उठ जाग बाउ रे... - હવે અર્જુનને ઇશારો થયો. નિશાન તાકીને અર્જુન રાહ રે મૂર્ખ ! પરભાવો પ્રત્યેની પ્રવૃત્તિથી આવી ઘોર જોઈ રહ્યો છે આદેશની. ‘ગુરુદેવ ! બાણ છોડું.’’ ‘વત્સ ! નિદ્રામાં કેમ સૂતો છે? પરદ્રવ્યની પરિણતિનું તારે શું કામ છે? પહેલા કહે કે તને શું દેખાય છે.” ‘‘ગુરુદેવ ! મને તો માત્ર ઉઠ, જાગ... માત્ર ને માત્ર આત્મપરિણતિમાં લીન થઇ જા. પક્ષી જ દેખાય છે, બીજું કાંઈ જ દેખાતું નથી.” આત્મા સિવાયની બધી વસ્તુઓ પરથી તારું ધ્યાન ઉઠાવી લે. ' આ સાંભળીને દ્રોણાચાર્યની આંખોમાં ચમક આવી આ સિવાય તારો લક્ષ્યવેધ તદ્દન અસંભવિત છે. એના વિના ગઈ. ““વત્સ! હજી બરાબર નિશાન તાક. બોલ, હવે શું દેખાય તારા સાધ્યની સિદ્ધિ અત્યંત અશક્ય છે. છે?” ‘ગુરુદેવ ! હવે તો માત્ર પક્ષીનું માથું જ દેખાય છે.” | ‘ઉઠ’ શબ્દ દ્વારા આનંદઘનજી મહારાજ ઉદાસીનતાને દ્રોણાચાર્યના ચહેરા પર લાલી આવી ગઈ. “વત્સ! હજી આત્મસાત્ કરવાની પ્રેરણા કરે છે. આત્મા સિવાયની બધી બરાબર નિશાન લેવા પ્રયત્ન કર, બોલ, હવે?’’ “બસ, ગુરુદેવ! વસ્તુ પરદ્રવ્ય છે. તે સર્વમાં મધ્યસ્થ ચિત્તવૃત્તિ, તેનું નામ હવે તો એ પક્ષીની આંખ સિવાય બીજું કશું જ દેખાતું નથી.'' ઉદાસીનતા. ‘ઉદાસ’ શબ્દ વર્તમાનમાં ‘ગમગીન’ અર્થમાં દ્રોણાચાર્યે પૂર્ણ પ્રસન્નતા સાથે કહ્યું, ‘શાબાશ વત્સ! પ્રવૃત્ત થયો છે. એ અર્થ પ્રસ્તુતમાં લેવાનો નથી. ઉદાસમાં બે શાબાશ, હવે બાણ છોડ.” બીજી જ ક્ષણે બાણ છૂટી ગયું અંશ છે – અને લક્ષ્યવેધ થઇ ગયો. (૧) ઉત્ = ઉંચે (૨) આસ = બેસવું - દ્રોણાચાર્યની પદ્ધતિ બિસ્કૂલ ‘પરફેક્ટ’ હતી. જ્યાં રાગ-દ્વેષની નીચ ભૂમિકાથી મુક્ત બનીને ઉચ્ચ સુધી લક્ષ્ય સિવાયની વસ્તુઓ પ્રત્યે પણ દૃષ્ટિ વિક્ષિપ્ત છે, ત્યાં ભૂમિકાએ બેસવું, એનું નામ ઉદાસીનતા. નીચેથી ઉપર ઉઠવાની


Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36