Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ - નિરંજન પરમાત્માની પ્રાપ્તિ શી રીતે થાય? સાક્ષાત તીર્થકરનો યોગ મળે, એ પણ દ્રવ્યપ્રાપ્તિ છે. તદ્રુપ બની જવું એ ભાવપ્રાપ્તિ છે. દૂધમાં બદામ પડે એ બદામની દ્રવ્યપ્રાપ્તિ છે. પણ ઘાસ વગેરે દ્રવ્ય પાચનક્રિયા દ્વારા દૂધરૂપ બની જાય, તે ભાવપ્રાપ્તિ છે. તે પર્યાયરૂપે પરિણમવું એનું નામ ભાવપ્રાપ્તિ. | નિરંજન પરમાત્માની ભાવ-પ્રાપ્તિ કરવી હોય તો CEWHERE are you finding it? It's inside you !!! અંજનથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવો પડે. રાગ-દ્વેષ-મોહ You yourself are pleasure જેમ જેમ ઘટતા જાય, તેમ તેમ પરમાત્માપદ વધુ ને વધુ નજીક એમનું નામ દેવ. આવા દેવનું ધ્યાન કરવું જોઈએ. આવતું જાય. જેટલા જેટલા અંશે રાગ-દ્વેષ-મોહ ઘટતા જાય, તેટલા તેટલા અંશે પરમાત્માની ભાવપ્રાપ્તિ થાય. દ્રવ્યપ્રાપ્તિ आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे... પણ ઉપાદેય છે, તેનો પણ ઘણો મહિમા છે. પણ તેનું કારણ | બહુ માર્મિક વાત અહીં એ સમજવાની છે કે પરમાત્માનું. એ જ કે એ ભાવપ્રાપ્તિનું કારણ બને છે. જો દ્રવ્યપ્રાપ્તિ એ ધ્યાન એટલે બંધ બારણે એકાંતમાં પલાઠી લગાવીને પરમાત્માનું ભાવપ્રાપ્તિનું કારણ ન બને, તો એ વ્યર્થ છે. આ ભાવપ્રાપ્તિની ચિંતન કરવું, એ જ ધ્યાન છે એવું નથી. પરમાત્માના જે ગુણોનું દિશામાં પ્રામાણિક પ્રયત્ન એટલે જ નિરંજન દેવનું ધ્યાન. અહીં વર્ણન કર્યું છે, તે ગુણોનો અભ્યાસ અને તેની પરિણતિ શુદ્ધ નિરંજન ફેવ ધ્યા રે.... એ પણ આપેક્ષિક રીતે પરમાત્માનું ધ્યાન છે. એક ન્યાય છે - નિરંજનત્વના ધ્યાનનો પ્રામાણિક પ્રયત્ન કોને गुणगुणिनोऽभेदः કહેવાય? ધારો કે પરમાત્માનું ધ્યાન કરવા કોઈ સાધક બેઠો ગુણ અને ગુણવાન એ બે વચ્ચે ભેદ હોતો નથી. માટે છે, એ સમયે કોઇ કોલાહલ કરે, અને સાધકને ગુસ્સો આવે. જે આનંદ છે એ જ પરમાત્મા છે. જે શુદ્ધ ચૈતન્ય છે, એ જ અડધો કલાકનું ધ્યાન કરવું છે, વચ્ચે ઊભા થવું નથી, બોલવું પરમાત્મા છે, જે નિરંજનત્વ છે, જે દેવત્વ છે, એ જ પરમાત્મા નથી. માટે મુદ્રા તો ધ્યાનની જ છે, પણ મનમાં સમસમી ગયો પરિણતિ, આ ગુણો સાથેનું તાદાભ્ય, છે. જાતજાતના વિચાર-વિકલ્પો ઝપાટાબંધ પસાર થઈ રહ્યા એ પણ પરમાત્માનું ધ્યાન છે. આ ધ્યાન પરાકાષ્ઠાએ પહોંચે છે. આમાં જાતનો રાગ છે. કોલાહલ કરનાર પ્રત્યે દ્વેષ છે. અને ત્યારે પરમાત્માની સમાપત્તિ થાય છે. આત્મા સ્વયં પરમાત્મા નિરંજનના ધ્યાનને બદલે હું અંજનના દુર્યાનમાં ચડી ગયો છું બની જાય છે. આનંદઘનજી મહારાજે એક અન્ય પદમાં આ જ - આ વાસ્તવિકતાનું અજ્ઞાન = મોહ છે. ધ્યાનની અભિલાષા વ્યક્ત કરી છે - ભલા માણસ ! આવું કોઇ નિમિત્ત આવે, છતાં ય તું નિરંનન યR નો વૈસે મિલેંડો... નિરંજનત્વની પરિણતિને અવિચ્છિન્ન રાખવામાં સફળ બને, એ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36