Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 6
________________ વાચકમિત્રોને એક વિનંતી [ ગ્રંથનું અધ્યયન શરૂ કરતાં પહેલાં પૂ. આચાર્યશ્રીના મંગળ આશિષ આદરપૂર્વક વાંચજો, ઘૂંટજો. તેના પરિણામે ગ્રંથવાચન સરળ બનશે. આનંદની અનુભૂતિ મળશે. પ્રેસમાં મોકલતાં પહેલાં પાંચેક વાર વાંચ્યું, ઘૂંટ્યું અને આનંદ અનુભવ્યો. પૂ.શ્રીએ ગ્રંથ લેખન સાર્થક બનાવી દીધું. આપણે પણ જીવનને ‘અમૃતધારામાં વહાવીને સાર્થક કરીએ તેવી અભ્યર્થના. રત્નોથી ગૂંચ્યાં હોય તેવાં શબ્દોના સ્વાગતરૂપી મંગળઆશિષ સૌને આત્મપ્રેરક હો. - સુનંદાબહેન ] પરમ પૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી સદા પ્રસન્ન મુદ્રામાં, અથાગપણે સંયમ સ્વાધ્યાયમાં મગ્ન, સાધકો માટે અધ્યાત્મપ્રેરક નિ:સ્પૃહ સદ્ગુરુને સાદર વંદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 282