Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 12
________________ ગ્રંથ પ્રકાશન અર્થસહયોગ દાતા ત્રિપુટિનું અભિવાદન મારા લગભગ ચાલીસ જેવા પુસ્તકોના પ્રકાશનનો અર્થસહયોગ મુખ્યત્વે અમેરિકાના સંઘો, સોસાયટી, સ્વાધ્યાયગ્રુપ કે સુજ્ઞ મિત્રોનો રહ્યો છે. તેમાં અમદાવાદના સ્વાધ્યાય ગ્રુપના મિત્રોનો ફાળો પણ ખરો જ. આ બંને સ્થળોના જિજ્ઞાસુઓ આનંદ સુમંગળ પરિવાર તરીકે ઓળખાય છે. દર વર્ષે તેઓ પૃચ્છા કરે આ વખતે કયું પુસ્તક લખો છો ? અને મારી તો અપેક્ષા પણ ન હોય અને તેઓ પ્રકાશનનો લાભ લઈ લે, આપી દે, તેમના આ સભાવ માટે હાર્દિક ધન્યવાદ આપું છું. આ વર્ષે નીચેના સંઘોમિત્રો એ લાભ લીધા છે ત્યાંના સત્સંગ પ્રવાસ દરમિયાન સેવા આદરપૂર્વક કરે જેથી આ જૈફ વયે પણ મારી સત્સંગયાત્રા તેઓના સહકારથી સફળ અને સંતોષજનક રહે છે સૌનું આત્મકલ્યાણ હો. તમે સૌ આ ગ્રંથ વાંચજો વિચારજો એમાં અમારા આ મિત્રોને આનંદ છે. - સુનંદાબહેન 'ગ્રંથપ્રકાશનના અર્થસહયોગ દાતા ૧. જૈન સંઘ તુલસા ઓકલાહોમ. OK U.S.A. હસ્તે-નિલેશભાઈ ભાઉ પરિવાર, ૨. જૈન સંઘ ઓરલાન્ડો. ફ્લોરિડા. FL. U.S.A. હસ્ત-સ્વાધ્યાય ગ્રુપના અભ્યાસી મિત્રો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 282