Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Author(s): Chandrakant Shantilal Kothari Publisher: Chandrakant Shantilal Kothari View full book textPage 6
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર [ મૂળ અને ભાષાંતર ] વિયસુયં પઢમં અલ્ઝયણ. (૧) સંજોગા વિક્રુસ, અણુગારસ ભિખુણા; વિણય' પાઉ ફરિસ્સામિ, આયુવિ સુણેહ મે. હું શિષ્ય ! એ સાધુઓના વિનય ધર્માંતે પ્રગટ કરૂ ખાદ્ય અને અભ્યન્તર સયાગાથી રહિત, ધરાર તથા આરંભપરિગ્રહને! ત્યાગ કરીને ભિક્ષાથી જ નિર્વાહ કરવાવાળા છે. વિનયનૅ અનુક્રમે સાંભળેા. ૧ છું. જે આણાનિર્દેસકરે, ગુરુણમુવવાયકારએ; ઇંગિયાગારસ’પન્ન, સે વિણીએ ત્તિ લુચ્ચઈ. (૨.) વિનીત શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરનાર, ગુરુની પાસે રહેનાર અને ગુરુના ઈંગિત-શારા તથા આકારથી મનાભાવ જાણીને કાર્યો કરનાર હોય છે. આવા શિષ્ય વિનીત કહેવાય છે. ૨ આણાનિર્દેસકરે, ગુરુણમજીવવાયકારએ; પરિણીએ અસ બુધે, અવિણીએ ત્તિ લુથ્થઈ. (૩.) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 374