________________
૧૭
તત્વ સે ચિટ્ઠમાણસ, ઉવસગ્ગાભિધારએ; સંકાભીએ ન ગઢેજા,
ત્તા અન્નમાસણ ૨૧
૨૧
ઃ સ્મશાનાદિમાં બેઠેલા હોય અને જો ઉપસર્ગ આવે તે દ્રઢતાથી તે સહન કરે, પરંતુ ભયભીત થઈ ને ત્યાંથી બીજી જગ્યાએ જાય નહિ. ઉચ્ચાવયાહિ સેજ્જાહિ, તવસી ભિકપ્પુ થામવ નાઇવેલ વિહન્ગેજ્જા, પાવદિ િવિહન્નઈ
૩
સમથ તપસ્વીને ઊંચીનીચી પથારી મળે તેા સંયમની મર્યાદાનું ઉલ્લંધન ન કરે, કારણ કે પાપદષ્ટિવાળાને સયમ ભંગ થાય છે ૨૨ પઇરિ ધ્રુવસય લધું, કલાણ અદુવા પાવય; કિમેગરાઇ કરિસ્સ', એવં તત્વ હિયાસએ.
૨૩
સ્ત્રી આદિથી રહિત સારૂં અથવા ખાટુ' સ્થાન મળે, એક રાતમાં શું કરી લઈશ ? એવું વિચારીને સમભાવથી સુખદુઃખ સહન કરે. ૨૩ અક્રોસેજ્જા પરે ભિક્′, ન તુસિ ડિસજલે; સિરસા હેાઈ બલાણું, તન્હા ભિખ્ખુ ન સજલે ૨૪
બીજાએ સાધુઓને ગાળ આપે, અપમાન કરે તે સાધુ ગુસ્સો ન કરે, ક્રેાધ કરવાથી એ પેાતે અજ્ઞાનીના જેવા થઇ જાય છે. ૨૪ સાચ્ચાણ ફસા ભાસા, દારુણા ગામકટગા । તુસિણીએ ઉવેહેજ્જા, ન તા મણસીકરે
૨૫
કાનમાં કાંટાની માફ્ક ખુંચતી ભાષા સાંભળીને ભિક્ષુ મૌનથી ઉપેક્ષા કરે અને મનમાં સ્થાન ન આપે. ૨૫
હુએ ન સજલે ભિખ્ખુ, મણું પિ ન પસએ I તિતિક્ષ્’ પમ નથ્થા, ભિખ્ખુ ધમ' વિચિન્તએ ૨૬
Jain Educationa International
ભિક્ષુને કાઇ મારે તેા ભિક્ષુ તેના ઉપર ક્રોધ ન કરે, મનમાં પણ દ્વેષ ન કરે. ક્ષમા પરમ ધ' છે એવુ' જાણીને ધ'નું જ ચિ'તન કરે. ૨૬
૨
For Personal and Private Use Only
www.jainelibrary.org