________________
સમણું સંજયં દન્ત, હજજા કેઈ કલ્થઈ છે નથિ જીવસ નાસુ ત્તિ, એવં પહેજજ સંજએ ર૭
ઇન્ડિયનું દમન કરનાર સંયમી સાધુને કે મારે તે જીવને કયારે પણ નાશ થતો નથી એવો શ્રમણ વિચાર કરે. ૨૭
દુલારે ખલુ લે નિર્ચ, અણગારસ્સ ભિખુણે સવૅ સે જાઈયં હેઇ, નત્યિ કિંથિ અજાઈયં ૨૮
હે શિષ્ય! ખરેખર અણગાર ભિક્ષુનું જીવન દુષ્કર છે. એને આહારાદિ માંગ્યા પછી જ મળે છે, માંગ્યા વિના કોઈપણ મળતું નથી. ૨૮ ગાયરગપવિઠસ, પાણીને સુપસારએ સેએ અગારવામુત્તિ, ઈહ ભિખુ ન થિન્તએ ૨૯
ગોચરી ગયેલ સાધુને હાથ માંગવાને માટે સહેજ ઉપડતું નથી. આનાથી આગાર-ગૃહસ્થાવાસ શ્રેષ્ઠ છે, એવું સાધુ મનમાં પણ ન ચિત. ૨૯
પરેસ ઘાસમેસેજ, ભાયણે પરિણિરિએ લધે પિંડે અલધે વા, નાણુતપેજજ પંડિએ ૩૦
ભોજન તૈયાર થઈ ગયા પછી સાધુ ગૃહસ્થના ઘેર ભોજન માટે નીકળે, આહાર પ્રાપ્ત થાય કે અપ્રાપ્ત થાય પરંતુ પંડિત મુનિ ખેદ ન કરે. ૩૦ અજેવાણું ન લક્લામિ, અવિ લાભે સુએ સિયા જે એવં પડિસંચિખે, અલાભે તે ન તજજએ ૩૧
આજે મને આહાર ન મળ્યો તો સંભવ છે કે, કદાચ મને કાલે ભિક્ષા મળે એવું વિચારીને જે ભિક્ષુ દીનતા ન લાવે તેને અલાભ પરિષહ સતાવતો નથી. ૩૧ નગ્યા ઉપઇયં દુખે, વેયણાએ દુહરિએ અદી થાવએ પનપુઠે તત્ય હિયાસએ ૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org