________________
૩૧
ધન અને સ્ત્રીઓમાં આસક્ત, રાગ–દ્વેષથી કર્મોળના સંચય કરે છે. ૧૦
તએ પુદ્દે આય કેણ, ગિલાણા પરિતાપઈ પક્ષીઓ પરલેાગસ, કમ્માણપેહિ અપા
૧૧
પછી આ અજ્ઞાની જીવ પરિણામે ઉગ્ર રાગોથી પીડીત અને પરલાકથી ડરતા પેાતાના દુનેિ યાદ કરીને પશ્ચાતાપ કરે છે. ૧૧ સુયા મે નએ ડાણા, અસીલાણું થ જા ગઈ માલાણ રકમ્માણ, પગાઢા જત્થ વેયણા
૧૨
હે જમ્મૂ ! મેં નર્સ્થાનાના વિષયમાં સાંભળ્યુ છે અને દુઃશીલાની ગતિ શી થાય છે તે પશુ સાંભળ્યું છે. ત્યાં ક્રૂર કી અજ્ઞાનીને તીવ્ર વેના થાય છે. ૧૨
તથાવવાય ઠાણું, જહા મે ચ મહુસુય’। અહાકસ્મેહિ ગચ્છન્તા, સેા પચ્છા પરિતપઈ
૧૩
મેં સાંભળ્યું છે કે નરકમાં ઉત્પન્ન થતાં દુઃખમય સ્થાન ઉપર જતા જીવ પશ્ચાતાપ કરે છે. ૧૩
જહા સાડિએ જાણું, સમં હિચ્ચા મહાપહું ધ વિસમ' મગમાણ્ણા, અકખે ભગશ્મિ સાયઈ
૧૪
જેવી રીતે જાણી બુઝીને ગાડાવાળા રાજમાને છેડીને વિશ્વમ મા ઉપર જાય છે અને ગાડાનું ઘૂંસરું તૂટે છે ત્યારે ખેદ કરે છે. ૧૪
એવ' ધમ્મ' વિકલ્મ્સ, અર્જુમ્મ' પડિવજ્જિયા 1 માલે મક્રુમુહ પત્તે, અખે ભગે વ સાયઈ
૧૫
એવી રીતે અજ્ઞાની આલ જીવે ધમ માને છેડીને અધમમાને ગ્રહણ કરે છે, પરંતુ જ્યારે મૃત્યુના મુખમાં આવે છે ત્યારે પેલા "સરૂ ભાંગેલ ગાડાવાળાની માફક ખેદ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org