________________
૫
તલ્થ ડિપ્થા જહાાણ”, જખ્ખા આઉખએ ચુયા1 ઉવેન્તિ માજીસ. જોણિ', 'સે દસંગે ભજાયએ
૧૬
આ દેવ પેાતાનું આયુષ્ય ક્ષય થયા પછી ત્યાંથી ચ્યવીને મનુષ્યચેાનિને પ્રાપ્ત કરે છે, ત્યાં તેને દશ અંગાની પ્રાપ્તિ થાય છે. ૧૬ ખેત્ત વત્સું હિરણ્ ચ, પસવા દાસપાસ । ચત્તારિ કામખધાણિ, તત્વ સે ઉવવજઇ
૧૭
જ્યાં તેને ચાર રકધા, ક્ષેત્ર, (ખેતર) બગીચા, મહેલ, સેાનું– ચાંદી કે દાસી–દાસી તથા પશુ હોય ત્યાં તેની ઉત્પત્તિ થાય છે. ૧૭ મિત્તવ નાયવ હેાઈ, ઉથ્થાગાએ ય વર્ણવ । અમ્પાય’કે મહાપને, અભિજાએ જસે મલે
૧૮
મનુષ્ય જન્મમાં તે મિત્ર, જ્ઞાતિ, ઉચ્ચ ગાત્ર, સુંદર, નિરોગી, મહાબુદ્ધિશાળી, યશસ્વી અને અલવાન થાય છે. ૧૮
ભોચ્ચા માણસએ ભોએ, અપરુવે અહાઉય । પુબ્લિ’ વિરુદ્ધસદ્ધમ્મે, કેવલ બેહિ હ્યુઝિયા
૧૯
આયુષ્ય અનુસાર મનુષ્યના ઉત્તમ ભાગને ભોગવીને પૂ ભવમાં શુદ્ધ ધર્મનું આચરણ કરવાથી શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ૧૯ ઉર્ગ દુલહ` નચ્ચા, સંજમ' પડિજ્જિયા । તવસા યકમ્ સે, સિધ્ધે વઈ સાસએ ! ૨૦૫ત્તિ એમિ.
ધર્માંના આ ચાર અંગ દુ`ભ જાણીને સંયમ–ચારિત્ર ગ્રહણ કરીને તપ વડે કર્માંતે આળીને જીવ શાશ્વત સિદ્ધ થાય છે. ૨૦
Jain Educationa International
। ઇતિ ત્રીજી અધ્યયન ।
For Personal and Private Use Only
www.jainelibrary.org