Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 10
________________ અપ્પા ચેવ મેયવેા, અપ્પા હું બધુ દુમા; અપ્પા હતા સુહી હાઈ, અસિ લેએ પરત્થય. (૧૫) વિપરીત જતાં મનને નિશ્ચયપૂર્વક દમન કરે, કારણ કે આત્મદમન ખૂબ કઠણુ છે. આત્મ દમન કરનાર આ લાક અને પરલેાકમાં સુખી થાય છે. વર મે અપ્પા દન્તા, સંજમેણ તવેણુ ય; માહ' પહિ દુશ્મન્તા, મન્ત્રણેહિ વહેહિ ય. (૧૬) પરવશ થઈને બીજાએ વડે વધ અને અધના દ્વારા દુશ્મન થવાની અપેક્ષાએ પેાતાની ઈચ્છાથી જ સયમ અને તપથી આત્મદમન કરવું શ્રેષ્ઠ છે. ૧૬ પદ્મિણીય થ બુદ્ધાણં, વાયા દુ કમ્મુણા; આવી યા જઈ વા રહિસ્સિ, નેવ કુજા કયાઇ વિ. (૧૭) બીજાની આગળ અથવા એકાંતમાં પેાતાની વાણી અથવા કર્માંથી ગુરૂ, વિડેલા, અને જ્ઞાનીએથી વિપરીત આચરણુ ન કરે. ૧૭ ન પ′′ ન પુઓ, નેવ કિચ્ચાણ પિટ્સએ, ન જીજે ઊરુણા ઉરૂ, સયણે ના પહિસ્સુણે, (૧૮) આચાર્યની અડાઅડ ન બેસે. આચાર્યની આગળ પશુ ન મેસે. આચાય ની સામે પીટવાળીને ન એસે તથા આચાના પગઘુંટણુના સ્પર્શ થઈ જાય તેવી રીતે ન બેસે તથા ગુરૂની આજ્ઞાને સૂતા કે ખેઠા ન સાંભળે. ૧૮ નેવ પહથિય ́ કુંજજા, પકપિણ્ડ' થ સજએ; પાએ પસાએિ વાવિ, ન ચિš ગુરૂણાન્તિએ. (૧૯) ગુરૂજીની સામે પગ ઉપર પગ ચઢાવીને ન બેસે. તેમ ધુંટણુ છાતીને લગાવીને ન બેસે તેમજ પગ પસારીને અર્થાત લાંબા પગ કરીને ન ન મેસે. ૧૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 374