Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 7
________________ ગુરુની આજ્ઞા નહીં માનનાર, ગુરુની સમીપ નહીં રહેનાર, ગુરૂને પ્રતિકૂલ કાર્ય કરનાર તથા તત્વજ્ઞાનથી રહિત અવિનીત શિષ્ય કહેવાય છે. ૩ જહા સુણી પૂર્ણકની, નિ±સિજ્જ સવ્વસે; એવં દુસ્સીલપડિણીએ, મુહરી નિક્કસિજઈ, (૪.) જેવી રીતે સડેલા કાનવાળી કુતરીને બધી જગ્યાએથી કાઢી મુકવામાં આવે છે, એવી રીતે દુષ્ટ સ્વભાવવાળા, ગુરુજતાથી વિપરીત માચરણ કરનારા, વાચાલ સાધુને પણ બધી જગ્યાએથી બહાર કાઢી મુકવામાં આવે છે. ૪. કર્ણાકુલ્ડંગ ચઋત્તાણું, વિšં ભુજઈ સૂયરે: એવં સીલ થઈત્તાણ’, દુસ્સીલે રમઈ મિએ, (૫.) જેવી રીતે સૂઅર–ભૂંડ કણસલાનું વાસણું છેોડીને વિષ્ટા ખાવી પસંદ કરે છે, એવી રીતે અજ્ઞાની સાધુ પણુ સદાચારને છોડીને દુરાચારમાં લાગી જાય છે. ૫ સુણિયા ભાવ સાણસ, સૂયરસ તરસ ય; વિષ્ણુએ વેજ અપાણ, મિચ્છન્તા હિયમપણેા. (૬) કુતરી અને સૂઅર–ભૂંડની સાથે અવિનયી મનુષ્યની સમાનતાનું ઉદાહરણ સાંભળીને પેાતાના આત્માનું હિત ચ્છનાર, આત્માને વિનયમાં સ્થાપિત કરે. ૬ તન્હા વિયમેસિજ્જા, સીલ પલ્લિભેજએ; બુદ્ધપુત્ત નિયાગડ્ડી, ન નિ±સિજ્જઇ કહુઇ, (s.) આથી વિનયનુ સેવન કરવું જોઈએ, જેથી શોક્ષ-સદાચારની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 374