Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ ગા -૧૫ લ, - સંભ્રમ, ભય, દુઃખ, આપત્તિને લીધે- સહસા કે અસાવધાનીને લીધે – અથવા પરાધીનતાથીવ્રત સંબંધી જે કંઈ અતિચારનું સેવન કરે તો - તભય અર્થાત આલોચના અને પ્રતિક્રમણ એ બંને પ્રાયશ્ચિત્ત સાધુને આવે. – દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભ્રમણ, દુષ્ટ ચેખિત આથતુ મનથી, વચનથી કે કાયાથી સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ બધાંને દેવસિક આદિ અતિયાર રૂપે ન જાણે તો તેમ જ સર્વે પણ ઉત્સર્ગ અને અપવાદથી દર્શન, જ્ઞાન, યાત્રિનો જે અતિ ચાર, તેનું કારણે અથવા સહસા સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ત આવે. ગિાથા ૧૬, ૧૭ વિવેક ચોગ્ય પ્રાયશ્ચિત્ત જણાવે છે -૦ વિવેક પ્રાયશ્ચિત્ત :[૧૬, ૧૭] બંને ગાથાનો સંયુક્ત અર્થ કહે છે– અશન આદિ રૂ૫ પિંડ, ઉપધિ, શય્યા વગેરેને – ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તેને જે આ અશુદ્ધ નથી એમ જાણે તો ઉપયોગમાં લે. - જે અશુદ્ધ જાણે તો વિધિપૂર્વક પરઠવે. - કાળી – અસઠપણે પહેલી પરિસિ એ લાવીને ચોથી પોરિસિ સુધી રાખે તો અશુદ્ધ. - ક્ષેમચી – અડધા યોજન દૂરથી લાવેલું રાખે તે અશુદ્ધ. - સૂર્ય ઉગ્યા પહેલાં કે આથમ્યા પછી ગ્રહણ કરે અથ ગ્રહણ કર્યા પછી સૂર્ય નથી ઉગ્યો કે આથમ્યો છે તે જાણે. - ગ્લાન, બાળ આદિના કારણે અશનાદિ ગ્રહણ ક્યાં હોય. - આવા આવા કારણોથી વિવેક યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે, તેમાં વિધિપૂર્વક પરઠવે.] [હવે ગાથા ૧૮થી ૨માં કોંસર્ગ પ્રાતિ કહે છે. ૦-૦ કર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત :[૮] ગમન, આગમન, વિહારને કારણે - સૂત્રના ઉદ્દેશા, સમુદેશ, અનુજ્ઞાદિ - સાવધ કે નિરવધ સ્વાદિ – નાવ વડે નદીઆદિ જળમાર્ગ પાર કરે. એ બધામાં કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36