Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ ગા -૫૧ નિવિ, સ્થવરને પુમિઢ, સાધુને એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ. ચોમાસ હોય તો નાના સાધુથી માંડીને આચાર્યને ક્રમશઃ પુરિમä થી છઠ પ્રાયશ્ચિત. સંવત્સરી એ ક્રમશઃ એકસણાથી લઈને અઠ્ઠમ તપ સુધીને પ્રાયશ્ચિત્ત તેઓને આવે. [પર નિદ્રા અથવા પ્રમાદશી ક્ષયત્સર્ગ ન પારે – અથવા ગુરુની પહેલાં કાર્યોત્સર્ગ પારી લે, – કાર્યોત્સર્ગનો ભંગ કરે કે ઝડપથી કરે, – એજ પ્રમાણે વંદનમાં રે, તો અનુક્રમે નિવિ, પુરિમટ્ટ અને એકસણું તપ આવે. - અને બધાં જ દોષ માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત. પિ૩] એકાદિ આવશ્યક ન રૈ તો પુરિમફ્ટ, એકાસણું આયંબિલ તપ પ્રાયશ્ચિત આવે. બધાં આવશ્યક ન કરે તો ઉપવાસ તા. પૂર્વે અપેક્ષિત ભૂમિમાં રાત્રે સ્થડિલ વોસિ સવે અથતિ મળત્યાગ રે કે દિવસે સુવે તો ઉપવાસ તપ પ્રાયશ્ચિત. પિ] ઘણાં દિવસ ક્રોધ રાખે ક્રોલ નામે ફળ, લવિંગ, જાયફળ, લસુણ આદિના મોલ વગેરેનો સંગ્રહ રે તો પુરિમઢ. [પu] છિદ્ર સહિત કે કુણા સંથારાને કારણ વિના ભોગવે તો નિવિ તપનું પ્રાયશ્ચિત્ત આવે. અન્ય ઘાસને ભોગવતા કે અપતિલેખિત ઘાસ ઉપર શયન ક્રતા પુરિમરૂઢ તપ પ્રાયશ્ચિત. (પ) આચાર્યની આજ્ઞાવિના સ્થાપના કુળોમાં ભોજનને માટે પ્રવેશ કરે તો એકાસણું પરાક્રમને ગોપવે તો એકસણું એ પ્રમાણે ઉક્ત બંનેને દોપોમાં જીત વ્યવહાર છે. સૂત્રના વ્યવહાર મુજબ માથારહિત હોય તો એ#સણું - અને માયા રહિત રે તો ઉપવાસ પ્રાયશ્ચિત પિળ] દોડવા-કૂદવામાં પંચેન્દ્રિયનો વધ સંભવે છે. - અંગાદાન, શુક નિક્રમણ આદિ સંકિલષ્ટ કર્મમાં તો ઘણાં અતિચારે લાગે છે. - આધાકમદિ સેવન રે – રસપૂર્વક ગ્લાનાદિથી લાંબો સહવાસ રે એ બધામાં ચલ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. પિc] સર્વ ઉપધિ આદિને ધારણ કરતાં પ્રથમ પોરિસિના અંત ભાગે અથતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36