Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ માહા-૯ કપ આપવું. હિવે ગાથા ૮૦ થી ૮રમાં છેદ પ્રાયશ્ચિત્ત કહે છે). ૮િ૦] તપ ગર્વિત હોય કે તપમાં અસમર્થ– તપની અશ્રદ્ધા તાં કે તપથી પણ નિગ્રહ ન કરી શક્તા- અતિ પરિણામી અર્થાત અપવાદ સેવી, અલ્પસંગી - ઉક્ત બધાંને છેદ પ્રાયશ્ચિત્ત આપવું. [૮૧, ૮ર વધારે પડતાં ઉત્તરગુણ ભંજક હોય. – વારંવાર યાવત્તિ - છેદ આવૃત્તિ કરે - જે પાસત્કા, ઓસન, કુશીલ આદિ હોય તો પણ જેઓ વારંવાર સંવિગ્ન સાધુની વૈયાવચ્ચ કરે, ઉત્કૃષ્ટ તપભૂમિ અર્થાત્ વિરપ્રભુના શાસનમાં છ માસી તપ કરે, જેઅવશેષ ચારિત્રવાળા હોય તેમને પાંચ-દશ-પંદર વર્ષથી છ માસ પર્યન્ત અથવા જેટલા પર્યાયને ધારણ ક્રે તે રીતે છેદ પ્રાયશ્ચિત્ત આપવું. [હવે ગાશ ૮૩ થી ૮માં મૂલ પ્રાયશ્ચિતને જણાવે છે. - મૂલ પ્રાયશ્ચિત્ત :૮િપ્રાણાતિપાત ? • પંચેન્દ્રિયનો ઘાત, - અરૂચિ અથવા ગર્વથી મૈથુન સેવન, – ઉત્કૃષ્ટથી મૃષાવાદ, અદત્તાદાન કે પરિગ્રહ સેવન - એક વાર કે વારંવાર ક્રનારને મૂલ પ્રાયશ્ચિત [૮] તપગર્વિષ્ઠ હોય ત૫ સેવનમાં અસમર્થ હોય અથવા તપની અશ્રદ્ધા કરનારા એવા હોય - મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા કે મૂળ ગુણ અને ઉત્તગુણના ભંજક હોય - દર્શન અને ચારિત્રથી પતીત હોય કે - દર્શન આદિ કર્તવ્યને છોડનારો એવો હોય એવા શૈક્ષ આદિ સર્વેને મૂળ પ્રાયશ્ચિત આવે. ૮િ૫, ૮૪] બે ગાથાનો સંયુક્ત અર્થ બતાવેલ છે– • અત્યંત અવસન્ન, ગૃહસ્થ કે અન્યતીચિંકના વેશને - હિંસા આદિ કરણથી સેવતો - સ્ત્રી ગર્ભનું આદાન કે વિનાશ તો એવો સાધુ તેને જે તપ કહેવાયેલું હોય તેવું કોઈ પણ પ્રાયશ્ચિત્ત જે તપ પ્રાયશ્ચિત્ત હોય, છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત હોય, અનવસ્થાપ્ય કે પારાંચિત પ્રાયશ્ચિત્ત હોય. એમાંના જોઈ પણ પ્રાયશ્ચિતને અતિક્રમે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36