Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ ગા -૨૫ તેમાં અનાગાઢ કારણે ઉદ્દેશક અતિચાર માટે વિવિ, અધ્યયન અતિયારમાં પુરિમડું, મૃતધ અતિચાર માટે એકાસણું, ગ સંબંધી અતિચાર માટે આયંબિલ. એ પ્રમાણે તપ પ્રાયશ્ચિત્ત આવે. આગાઢ કારણ હોય તોઆ જ દોષ માટે પુરિમઠ થી અદ્મ સુધીનું પ્રાયશ્ચિત. - એ વિભાગ પ્રાયશ્ચિત્ત કહ્યું. – ઓધથી કોઈપણ સૂત્ર માટે ઉપવાસ ત૫ પ્રાયશ્ચિત. – અર્થથી પ્રાપ્ત કે અયોગ્યને વાચના આદિ દેવામાં પણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે. રિ૬] કાળ-અનુયોગનું પ્રતિક્રમણ ન ક્ટ, - સૂત્ર, અર્થ કે ભોજન ભૂમિનું પ્રમાર્જન ન કરે, – વિગઈનો ત્યાગ ન રે - સૂત્ર, અર્થ, નિવધા ન રે. તો ઉક્ત બધામાં એક ઉપવાસ તપ પ્રાયશ્ચિત. ]િ જોગ બે પ્રકારે આગાઢ અને અણાગાઢ. એ બંનેના પણ બન્ને ભેદ છે – સર્વથી અને દેશથી. સર્વથી એટલે આયંબિલ અને દેશથી તે કાઉસ્સગ્ન ક્રીને વિગઈ ગ્રહણ વી તે. જો આગાઢ જોગમાં આયંબિલ ભાંગે તો બે ઉપવાસ અને દેશથી ભંગમાં એક ઉપવાસ તપ. આણાગાટ જોગમાં સર્વ ભંગે બે ઉપવાસ અને દેશથી ભાંગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત. રિ] શંકા, કંક્ષા, વિતિગિચ્છા, મટ દષ્ટિ, અનપબૃહણા, અસ્થિરિણ, અવાસ, અપ્રભાવના. આ આઠ અતિચારોનું દેશથી સેવન કરનારને એક ઉપવાસ તપ પ્રાયશ્ચિત. મિથ્યાત્વની વૃદ્ધિ માટે એક ઉપવાસ, ઓધ પ્રાયશ્ચિત. શંકા આદિ આઠે વિભાગને દેશથી સેવનાર સાધુને પરિમ, રત્નાધિને એકાસણું, ઉપાધ્યાયને આયંબલિ અને આચાર્યને ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત જાણવું. ૯િ, ૩૦] એ પ્રમાણે ઉપબૃહંણા – પ્રત્યેક સાધુને સંયમની વૃદ્ધિ-પુષ્ટિ આદિ ના નાસને રિમઢ આદિ ઉપવાસ પર્યન્ત પ્રાયશ્ચિત્ત તપ આવે. તેમજ પરિવારની સહાય નિમિત્તે - પાસત્યા, કુશીલ આદિનું મમત્વ કરનારને – શ્રાવઆદિની પરિપાલના કનાર કે સ્નેહ રાખનારને નિવિ, પુમિઢ આદિ પ્રાયશ્ચિત્ત તપ આવે. - અહીં આ સાધર્મિક્ત સંયમી રવો કે કુલ-સંઘ-ગાણ આદિની ચિંતા કે તુતિ કરે એવી બદ્ધિએ સર્વ રીતે નિર્દોષપણે મમત્વ આદિ આલંબન હોવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36