Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 234
________________ ઉપર ૨/૧/૧/૯/૩૮૪ ૧૫૩ તો શું કરવું? તે કહે છે, તે પહેલા ઉપયોગ રાખે અને આહારને તૈયાર થતો જોઈ એમ કહે, હે અમુક ભાઈ કે બહેન ! મને આધાકર્મિક આહાર ખાવો કે પીવો કહેતો નથી. તેથી તે માટે તમે યત્ન ન કરો. આમ કહેવા છતાં ગૃહસ્થ આધાકમિિદ આહાર તૈયાર કરે તો તે મળવા છતાં પણ સાધુ ગ્રહણ ન કરે. • સૂત્ર-૩૮૫ - તે સાધુ કે સાળી ચાવતું જાણે કે અતિથિ માટે - માંસ કે મત્સ્ય ભૂંજાઈ રહ્યા છે, તેલના પુડલા બની રહ્યા છે તે જોઈને અતિelluતાથી પાસે જઈને યાચના ન કરે. શ્વાન સાધુ માટે આવશ્યક હોય તો જાય. • વિવેચન : તે સાધુ જો એમ જાણે કે માંસ કે મત્સ્ય અથવા તેલuધાન પૂડાઓ તેને ત્યાં આવનારા મહેમાનો માટે તૈયાર થઈ રહ્યા છે - સંકારાઈ રહ્યા છે, ત્યારે તેને જોઈને લોલુપતાથી જલ્દી જલ્દી - x - જઈને યાચના ન કરે. સિવાય કે ગ્લાનાદિના કાર્ય માટે જવું પડે. • સૂત્ર-૩૮૬ - તે સાધુ કે સાળી કોઈપણ પ્રકારના ભોજનને ગ્રહણ કરીને સારો-સારો આહાર ખાઈને ખરાબ કે નિઃસવાદ આહાર પરઠવી દે તો તે માયાસ્થાનને સ્પર્શ છે, તેણે આમ ન કરવું જોઈએ. સારું કે ખરાબ બધું જ ખાવું જોઈએ, કંઈપણ પરઠવવું ન જોઈએ. • વિવેચન : તે મિક્ષ કોઈપણ જાતનું ભોજન ગ્રહણ કરીને સારું-સારું ખાઈ જાય અને દુધી પદાર્થ ત્યજી દે - x • તો તે કપટ છે, તેવું ન કરવું જોઈએ. પણ સારું કે માઠું બધું ખાઈ લે પણ પરઠવે નહીં. • સૂર-૩૮૭ : તે સાધુ કે સાળી કોઈપણ જાતનું પાણી ગ્રહણ કરીને મધુર-મીઠું પાણી પીવે અને કસેલુ-અમનોજ્ઞ પાણી પરઠવી દે, હે માયાસ્થાનને સ્પર્શે છે, તે સાધુ એવું ન કરે. પુષિત કે કાસાયિત બધું જ પાણી પી જાય તેમાંથી કિંચિત્ પણ ન પરઠd. વિવેચન : [ભોજન માક] પાનકસૂગ પણ જાણવું, સારા વર્ણ-ગંધયુક્તને કહેવાય તેથી વિપરીત કપાય કહેવાય. - x - સૂર-૩૮૬ માફક આહારના ગૃદ્ધપણાથી સૂગાર્યની હાનિ અને કર્મબંધ થાય છે. • સૂત્ર-૩૮૮ - તે સાધુ કે સાળી યાવતુ ઘણાં ભોજનાદિને ગ્રહણ કરી લાવેલ હોય (અને આવશ્યકતાથી અધિક હોય તો] ત્યાં જે સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તા અપરિહારિક નિકટમાં હોય તેમને પૂછયા કે નિબંધિત કચી વિના જે સાધુ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર આહાર પર હવે તો તે માયાસ્થાનને સ્પર્શે છે, સાધુએ તેમ ન કરવું. પરંતુ આહાર લઈને ત્યાં જાય, તેમને બતાવીને કહે છે ઘમણો ! આ અશનાદિ ઘણાં વધુ છે, તે તમે વાપરો. તે એવું કહે ત્યારે બીજા સાધુ એમ કહે કે, હે શ્રમણ ! આ આહારમાંથી અમારાથી જેટલું ખાઈ-પી શકાશે તેટલું વાપરીશું, જે બધું વપરાશે તો બધું ખાઈશું-પીણું [ો આપી દે.] • વિવેચન : તે ભિક્ષ ઘણું ભોજન પ્રાપ્ત થાય ત્યારે આચાર્ય, ગ્લાન, પરોણા આદિ માટે લાવેલ દુર્લભદ્રવ્યાદિ આપ્યા પછી પણ ઘણું વધી જવાથી ન ખવાય તો ત્યાં સાધર્મિકો, સાંભોગિકો, સમનોજ્ઞો, પરિહારિકોને-x- નજીક હોવા છતાં તેઓને પૂછયા વિના પ્રમાદથી પરઠવી દે તો તે કપટ કરે છે, તેણે એમ ન કરવું, તો શું કરવું ? તે બતાવે છે . તે સાધુ તે વધારાનો આહાર લઈને તેઓની પાસે જાય, જઈને પહેલા આહાર બતાવે. પછી એમ કહે કે, હે શ્રમણો ! મારી પાસે આ અશનાદિ ઘણાં છે, હું તે ખાવા સમર્થ નથી, તમે કંઈ લેશો ? તે સાંભળી બીજા સાધુ કહે કે અમારાથી બને તેટલું ખાઈશું-પીશું, બધું ખવાય તો બધું વાપરીશું. • સૂત્ર-3૮૯ - તે સાધુ કે સાળી વાવ જાણે કે આ અશનાદિ બીજાને ઉદ્દેશીને બહાર વાવેલ છે અને તેમણે મને આપવાની અનુમતિ આપી નથી અથવા અનિકૃષ્ટ છે તો તેવા આશનાદિ અમાસુક જણી ગ્રહણ ન કરે. પરંતુ જેના માટે તે આહાર પાણી લાવ્યા હોય તેમની આજ્ઞાથી આપે અથવા તેમનો ભાગ આપી દીધા પછી દાંતા આપે તો તેને પામુક માનીને ચાવ4 ગ્રહણ કરે, આ તે સાધુ-સાળીની સામાચારી છે. • વિવેચન : તે ફરી જો આવો આહાર જાણે કે - ચાર, ભટ આદિને ઉદ્દેશીને ઘરમાંથી કાઢેલ છે, પણ તે આહારને ચાર, ભટ આદિએ સ્વીકારેલ નથી, તો તે બહુ દોષવાળો જાણીને ન લેવો. પણ જો તે આહાર તે માલિકે સ્વીકારી પોતાનો કર્યો હોય અને આપે તો ગ્રહણ કરવો. - x • ચૂલિકા-૧ અધ્યયન-૧ “fપvઘT" ઉદ્દેશા-૯ત્નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286