Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham
View full book text
________________
૧૧
અઢાર અભિષેક વિધિ
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિઓ પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવ નિધ; પ્રભુ દરિશનથી પામીએ, સંકલ પદારથ સિદ્ધ... ૧. પંચમ કાળે પામવો, દુર્લભ પ્રભુ દેદાર; તો પણ તારા નામનો, છે મોટો આધાર... ૨. ફુલડા કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ; જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ... ૩. છે પ્રતિમા મનોહારિણી દુ:ખહરી, શ્રી વીર જિણંદની; ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની;
આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે; પામી સઘળા સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે... ૪. (ત્યાર પછી વિધિપૂર્વક શાંતિથી સ્નાત્રપૂજા ભણાવવી)
શ્રી આત્મરક્ષા નવકાર મંત્ર ૐ પરમેષ્ઠિ-નમસ્કાર, સારૂં નવપદાત્મકં; આત્મરક્ષાકરવજ-પંજરાભં સ્મરામ્યહં... ૧. ૐ નમો અરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિતં; ૐ નમો સવ્વસિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્. ૨. ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની; ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુદ્ધ હસ્તયો ં. ૩. ૐ નમો લોએ-સવ્વ-સાહૂણં, મોચકે પાદયોઃ શુભે; એસો પંચ નમુક્કારો, શિલા વજ્રમયી તલે. ૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34