Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 16
________________ ૧૫ भावार्थ :- प्लक्ष, अश्वत्थ, अशोड, मात्र खाहि वृक्षो महान छे તેના ચૂર્ણથી મિશ્રિત પાણી વડે ભગવાનને ત્રીજો અભિષેક કરાય છે. “ॐ हाँ ह्रीं परम अर्हते पिप्पल्यादि महा छल्लै: स्नापयामीति ॥इति तृतीय स्नात्रम् ॥ स्वाहा” अभिषेड : ४ चोथुं (मंगलमृत्तिका) स्नात्र (૪) આઠ જાતિની માટીનું ચૂર્ણ કરી કળશ ભરવાના પાણીમાં નાખી ચાર કળશ ભરવા ‘નમોડર્હત્' કહી નીચેનો શ્લોક બોલવો. परोपकारकारी च, प्रवरः परमोज्वलः । भावना-भव्यसंयुक्तैर्मृच्चूर्णेन च स्नापयेत् ॥१॥ पर्वतसरो-नदी-संगमादि - मृद्भिश्च मंत्रपूताभिः । उद्धर्त्य जैनबिम्बं स्नापयाम्यधिवासना - समये ॥२॥ , भावार्थ:- पर्वत, सरोवर, नहीखोना संगमस्थान વિગેરેની પવિત્ર માટી અને મંત્રથી વાસિત જલ વડે ચોથો અભિષેક डराय छे. “ॐ ह्रीं ह्रीं परम अर्हते नदीनगतीर्थादिमृच्चूर्णैः स्नापयामीति स्वाहा” ॥ इति चतुर्थस्नात्रम् ॥ અભિષેક : ૫ पांचमुं (सदौषधि) स्नात्र (૫) ઔષધિઓનું ચૂર્ણ કરી કળશ ભરવાના પાણીમાં નાખવું 'नभोडईतू' ही नीथेनो लोड पोलवो. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34