Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 28
________________ ૨૭ તારે તે તીર્થ કહેવાય, સંસાર અશાંતિથી ભરેલો છે તેમાંથી છૂટવા સર્વ પ્રકારની શાંતિ પ્રાપ્ત કરવા આ સોળમો અભિષેક છે. “ॐ हाँ ही हूँ हूँ हौँ ह्रः परम अर्हते तीर्थोदकेन स्नापयामीति स्वाहा” ॥ इति षोडशस्नात्रम् ।। भत्मिय : १७ सत्तरमुं (कर्पूर) स्नात्र (૧૭) કપૂર કળશમાં નાખી “નમોડહંતુ કહી નીચેનો શ્લોક બોલવો. शशिकर तुषारधवला, उज्जवलगन्धा सुतीर्थ-जलमिश्रा । कर्पूरोदकधारा, सुमन्त्रपूता पततु जिनबिम्बे ॥१॥ कनक-करकनाली-मुक्तधाराभिरद्भिः, मिलित-निखिलगन्धैः केलि-कर्पूरभाभिः । अखिल-भुवन-शान्ति शान्तिधारां जिनेन्द्रक्रम-सरसिज-पीठे स्नापयेदीतरागान् ॥२॥ ભાવાર્થ-ચંદ્રમાના કિરણો અને હિમ જેવા ઉજ્જવળ અને સુગંધી કપૂરથી મિશ્રિત જલની આખા જગતની શાંતિ કરનાર એવી શાંતિધારા પરમાત્માને ૧૭મા અભિષેકમાં કરવાની છે. .. “ॐ हाँ हाँ हूँ हैं हौँ ह्रः परम अर्हते कर्पूरण स्नापयामीति स्वाहा” ॥ इति सप्तदशस्नात्रम् ॥ અભિષેક: ૧૮ .... अढारमुं (केशर-चंदन-पुष्प) स्नात्र (१८) शर, यंहनने न पाएीमा नापी नमोऽई'sी નીચેનો શ્લોક બોલવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34