Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham
View full book text
________________
૧૪
नानारत्नौघसंयुतं, सुगन्धपुष्पाभिवासितं नीरम् । पतताद्विचित्रचूर्णं, मंत्राढ्यं स्थापनाबिम्बे ||२||
-
ભાવાર્થ “માત્ર નામસ્મરણથી, નામને સાંભળવા માત્રથી, નામોચ્ચારણ કરવા માત્રથી, પ્રણામ કરવાથી, દર્શન કરવાથી અથવા સ્પર્શ કરવાથી જે પરમાત્મા આપણા પાપોને દૂર કરે છે એવા ભગવાનનો ! આપણે ભક્તિસભર હૈયાથી અભિષેક કરવાનો છે.
આ બીજો અભિષેક ઉત્તમ જાતિના રત્નોના ચૂર્ણથી મિશ્રિત જલવડે કરાય છે.
“ॐ ह्रीँ ह्रीं परम अर्हते मुक्तास्वर्णरौप्यप्रवालत्र्यम्बकपञ्चरत्नैः स्नापयामीति स्वाहा”
આમ દરેક સ્નાત્ર કાવ્યો અને મંત્ર બોલવાપૂર્વક તે તે સ્નાત્ર કરી તિલક, પુષ્પ, વાસ, ધૂપ વિગેરેથી પૂજન કરવું. ॥ રૂતિ દ્વિતીયસ્નાત્રમ્ |
અભિષેક: ૩
त्रीजुं (कषाय ) स्नात्र
(૩) પીપર વિ. ૧૬ ઔષધિઓનો કષાયચૂર્ણયુક્ત પાણીના કળશો ભરી ‘નમોઽર્હત્’ કહી નીચેનો શ્લોક બોલવો. प्लक्षाश्वत्थोदशोक - आम्रच्छल्यादि - कल्कसंमिश्रम् । बिम्बे कषायनीरं, पततादधिवासितं जैने ॥ १ ॥ पिप्पली पिप्पलश्चैव, शिरीषोम्बरकः पुनः । वटादिकं महाछल्ली, स्नापयामि जिनेश्वरम् ||२||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34