Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 318
________________ વીરમે તે ખર્ચ પહેાર છે. બ્રાહ્મ મુહુર્તમાં પ્રતિક્રમણની ક્રિયા આર'ભાઇ છે. ક્રમશઃ પ્રતિક્રમણ પ્રક્રિયા આગળ વધી રહી છે. વદિતા સૂત્ર ખાદ દ્વાદશાવત વંદન પછી આવે છે, તપ ચિતવણી કાર્યાત્સગ . છે કાયાત્સગ પણ તેના સ`બ'ધ જોડાયા છે પચ્ચક્ખાણ સાથે. ૩૦૯ તપ ચિ'તવન એટલે શુ? ખાવા પિવાના વિચારો ખૂબ કર્યા, પ્રવૃત્તિ પણ ઘણી કરી, યાવતા કયાં સુધી ? ગર્ભમાં પ્રવેશતા સાથે જ જીવ પહેલુ કામ કરે છે આહાર પર્યાપ્તિનું, જ્યારે તપ ચિંતવન શેનુ કરવાનું છે ? - અણુાહારનું જીવના મૂળભૂત સ્વભાવ અહારના નથી. પણ અન્-આહાર (અણુાહાર ) તે છે. પણ તે વાત ભૂલાઇ ગઇ છે. ભગવાન મહાવીરે છ માસી તપ કર્યાં. હું જીવતું કરી શકીશ ? શક્તિ નથી (અને) પરિણામ નથી. ક્રમશ: આગળ વધે (વાસ્તવમાં પાછળ હટે) પાંચ માસ-ચાર માસ-ત્રણ માસ અે-માસ તપ ચિંતવના આગળ વધતી જાય છે શક્તિ નથી-પરિણામ નથી—ના ઉત્તર પણ આવતા જાય છે. એ રીતે તપ ચિંતવન ધારા કદાચ માસક્ષમણે અટકી જાય તા શ્રાવક તુરંત નમા અહિંતાણુંના ઉચ્ચારણ પૂર્વક કાર્ય:સ પારી પ્રગટ લેગસ મેલશે.—નહી. તે હજી ચિ'તવના આગળ વધશે ઘટતા ઘટતા જીવ પ્રશ્ન કરશે હૈ જીવ ! તું ઉપવાસ કરી શકીશ ? આયખિલ -નિવિ-એકાસણું...... છેલ્લે નમુક્કાર સહિય....... સ ત્યાં અટકી જશે. શક્તિ છે અને પરિણામ પણ છે. આટલા ચિ'તવન પછી પણ શ્રાવકે તે તપનું પચ્ચક્ખાણુ તા કરવાનુ` જ રહે છે. આ રીતે પ્રાતઃ પ્રતિક્રમણથી પચ્ચક્ખાણ યાત્રાના આરભ થાય અને સાય· પ્રતિક્રમણ સમયે ચાવિહાર કે પાણહારના પચ્ચક્ખાણ પૂર્વક તેની યાત્રા પૂર્ણ થાય. આ પચ્ચકખાણ યાત્રામાં સિરિયક (શ્રીયક) ને યાદ ન કરીએ તે યાત્રા અધુરી રહેશે. શટાલ મ`ત્રીના પુત્ર અને સ્થૂલભદ્રના ભાઈ

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364