Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah
Catalog link: https://jainqq.org/explore/032355/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્ર વીરેન્દ્રના જીવતાં-જાઢini મૂળસ્થાન એવા, આalણોઠ ifીથની પ્રભાવક ભૂમિ પર આયોજીત ઉપધાન તપ Mિમિત્તે ઉપધાને તપ દિપિકા Rા* | તારક નિશ્રા પૂજ્યપાદ સતતીરસ્થિાપક, યોગદિવાકર આચાર્ય ભગવંત શ્રીમવિશ્વ આનંદઘનસૂરીશ્વરજી મહારાજા, પૂજય સૂરિએન સમારાધાક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ સંકલન 'ઉપધાન તપ આયોજક તથા પુસ્તિકા પ્રકાશક પૂજ્ય સૂરિએર સમારાવક | रापुर निवासी प्रभावतीजेन आमुलाल આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નાથાલાલ શાહ પરિવાર પ્રદીપચંદ્રસૂરીશ્વરજી | મહેન્દ્રભાઈ, અશોકભાઈ, બીપીનભાઈ. મહારાજ સાહેલ 'ઉપેન્દ્રભાઈ, રમેશભાઈ, કીર્તીભાઈ, શૈલેષભાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ I પૂ.દાન-પ્રેમ-રામચંદ્ર-ભુવન-આનંદધનસૂરિગુરુભ્યો નમઃ II પ્રક પોતાના હાડ-માંસ-રૂથર આદિ વડે પોતાના સંતાનોના સ્કૂલ શરીરને ઘડીને, સંતાનને જન્માવીને, અસંખ્ય વિટંબણાઓ સામે ઝઝૂમીને સંતાનને પાળી-પોષીને જગતમાં જીવવા લાયક બનાવીને... તે રીતે અનેક પ્રકારે મા-બાપ સંતાનો ઉપર અતિ ઉપકારો વરસાવે છે. તેમાં પણ ઘર્મ, ઉત્તમ સંસ્કારો, ઉત્તમ આચાર-વિચાર આદિનું પોતાના સંતાનોમાં સિંચન કરનારા મા-બાપ ખરેખર ઉત્તમ alણાય. અમોને આવા ઉત્તમ મા-બાપ મળ્યા, તે અમારું સભાય છે. જીવનમાં અનેક સુકૃતો કરતાં-કરાવતાં અમોને પણ તે જ મા દર્શાવતાં રહેલા ઉપકારી પૂ.માતુશ્રી પ્રભાવતીબેન તથા પૂ.પિતાશ્રી બાબુલાલ નાથાલાલ શાહના ચરણોમાં અમે તેઓના બાળ નતમસ્તકે છીએ... તે સાથે, વર્ષોથી અમારા પરિવાર પર ઘનઘોર મેઘ જેવી સતત કૃપા વ૨સ્રાવનાશ, પ્રેરણાઓ કરી કરીને અમોને દરેક ઘર્મ કાર્યોમાં જોડનારા પ્રેરણાસ્તોત્ર એવા અમારા પરમ ઉપકારી ગુરૂદેવ પૂ. યોíદવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજય આનંથનસૂરીશ્વરજી મહારાજ અને તેઓના શિષ્ય પરિવારના ચરણોમાં અમારી અનંતશઃ વંદનાવલી છે... પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી વિજય આનંર્થનસૂરિજી મ.સા. તથા પૂ. સૂરિમંત્રસમાસથક આચાર્યદેવ શ્રી વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મ.સા. તેમજ પૂ.સા. રજુપ્રશાશ્રીજી મ. ની નિશ્રામાં અમોને શ્રી માણીભદ્રવીર જૈન તીર્થ આગલોડ મધ્યે શ્રી ઉપથાના મહાતપ કરાવવાનો અપૂર્વ લાભ મળી રહેલ છે. તેથી અમારા આનંદની અવધિ નથી રહી...! આ ઉપધાન તપના આરાધકોને આરાધનામાં ઉપયોગી બનશે, તેવી આશા સાથે પૂ.આ.કે.શ્રી વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મ.સા. સંકલિત આ પુસ્તકાનું અમે પ્રકાશન કરીએ છીએ. આ પ્રકાશન દ્વારા સહુ કોઈ વહેલી તકે મોક્ષને પામે તેવી પ્રભુને પ્રાર્થના છે. રાજપુર નિવાસી પ્રભાવતીબેન બાબુલાલ ગાથાલાલ શાહ પરિવાર મહેન્દ્રભાઈ – અશોકભાઈ – બીપીનભાઈ ઉપેન્દ્રભાઈ – રમેશભાઈ – કીર્તિભાઈ – શૈલેષભાઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણીભદ્ર વીરેન્દ્રના જીવતાં-જાગતાં મૂળસ્થાન એવા આગલોડ તીર્થની પ્રભાવક ભૂમિ પર આયોજિત ઉપધાન મહાતપ પ્રસંગે પ્રથમ પ્રવેશ : વિ.સં. ૨૦૬૪, પોષ સુદ-૧૨, શનિવાર, તા. ૧૯-૧-૨૦૦૮ દ્વિતીય પ્રવેશ : વિ.સં. ૨૦૬૪, પોષ સુદ-૧૪, સોમવાર, તા. ૨૧-૧-૨૦૦૮ માળારોપણદિન : વિ.સં. ૨૦૬૪, ફાગણ સુદ-૨, રવિવાર, તા. ૯-૩-૨૦૦૮ આરાધકનું નામ: – સરનામું – (ઘર). _ (ઓ.) - ઉંમર : ફોનઃ (મો.) કયું ઉપધાન :ક્રમાંક નંબર : ઉપધાન પ્રવેશ દિન: ACHARYA SHRI KAILASSAGARSURI GYANMANDIR Sapi MAHAVIR JAIN ARADHANA KENDRA · Koba, Gandhinagar-382007. Phone: (079) 23276252, 23276204-05 ઉપધાન તપ સ્થળ શ્રી માણિભદ્રવીર તીર્થ મુ. આગલોડ (તા. વિજાપુર, જિ. મહેસાણા, ઉત્તર ગુજરાત) ફોનઃ (૦૨૭૬૩) ૨૮૩૬૧૫, ૨૮૩૭૩૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપથાન તપમાં સંપ્રાપ્ત શ્વેતવરઘારી શ્રમણ-શ્રમણી ભગવંતોનું આહલાદકારી સાન્નિધ્ય પૂજ્યપાદ યોગદિવાકર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજા - પૂજ્ય સૂરિમંત્રસમારાધક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય મુનિરાજ શ્રી રાજયશવિજયજી મ.સા. પૂજ્ય મુનિરાજ શ્રી મહાઈસવિજયજી મ.સા. આદિ તેમજ પૂજ્યપાદ તપાગચ્છસૂર્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આશાવર્તિની પૂ. સા.ઋજુપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૫. સા. શ્રી જયપ્રજ્ઞાશ્રીજી મ.સા. પૂ.સા.શ્રી રત્નપ્રજ્ઞાશ્રીજી મ.સા. પૂ.સા.શ્રી રમ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. પૂ.સા.શ્રી ઋષિપ્રજ્ઞાશ્રીજી મ.સા. Page #5 -------------------------------------------------------------------------- ________________ ܗ $ 9 : ܪܢ अनुभरािठा ૧. આગમ દર્પણમાં ઉપધાન ઉપધાન તપ અંગે મહાનિશિથ સૂત્ર ઉપધાન મહત્ત્વ ૪. ઉપધાન એટલે શું? ઉપધાન કોણ કરાવી શકે? ઉપધાન તપના આરાધકો માટે જરૂરી સૂચનો આવશ્યક ઉપકરણો ઉપધાન સંબંધી વિશેષ હકીક્ત ૯. ઉપધાનમાં આરાધકોએ કરવાની દૈનિક ક્રિયાઓ ૧૦. નિવિ કે આયંબિલના દિવસ અંગે ૧૧. ઉપધાનમાં નીચેના કારણોએ દિવસ પડે છે. ૧૨. ઉપધાનમાં નીચેના કારણોએ આલોચના આવે છે. ૧૩. અંડિલ માત્રુ જતા વખતની સાવધાની ૧૪. ગમણાગમણે સૂત્રપાઠ ૧૫. ૧૦૦ લોગસ્સના કાઉસગ્નની વિધિ ૧૬. કાઉસગ્ગ કેવી રીતે કરશો ? ૧૭. ૧૦૦ ખમાસમણાં વખતે બોલવાનું પદ ૧૮. ૧00 ખમાસમણાં શા માટે ? ૧૯. જિનમંદિરે દર્શન કરવા જવાની વિધિ ૨૦. માથે કામળી નાંખવાનો કાળ ૨૧. કોણે કેટલી નવકારવાળી ગણવાની ૨૨. તપ ચિન્તવવાના કાઉસગ્નની રીત ૨૩. અચિત્ત પાણીનો કાળ ૨૪. મુહપત્તિના પચાસ બોલ ૧ ) ૧૧ ૧૧ ૧૧ ૧ ૨. ૧૨ ૧ ર ૧૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૫. સામાયિકના ૩૨ દોષ ૨૬. પૌષધના ૧૮ દોષ ૨૭. ઉપધાન કરનાર પુણ્યાત્માઓને સૂચના ૨૮. ઉપધાનથી થતાં અમૂલ્ય લાભો ૨૯. યાદ રહે, તમે વિરતિધર છો, તમારું જીવન સાધુ જેવું છે, ઉપધાનમાં શું કરવું અને શું ન કરવું? એ સમજી લો... ૩). જાણવા જેવું – અવનવું ૩૧. ઉપધાન તપમાં શું જોવા મળે છે? ૩૨. ઉપધાન તપ સમગ્ર શરીરને સાર્થક કરે છે. ૩૩. ઉપધાન તપ અને આલોચના ૩૪. આલોચના લેવાથી થતાં અમૂલ્ય લાભ ૩૫. આલોચક પુણ્યાત્માને સૂચના ૩૬. ઉપધાન વ્રત એટલે સમતાની સાધના ૩૭. ઉપધાનવાળા શ્રાવકોને દરરોજ સવાર-સાંજ કરાવવાની ક્રિયાઓ : (૧) પૌષધ લેવાની વિધિ (૨) પોષહનું પચ્ચખાણ (૩) સામાયિકનું પચ્ચખાણ સવારના પડિલેહણની વિધિ (૫) દેવવંદનની વિધિ પવેયણાની વિધિ (૭) મન્નત જિણાણની સઝાય (૮) રાઈય મુહપત્તિની વિધિ (૯) દિવસની પોરસી ભણાવવાની વિધિ (૧૦) પચ્ચખાણ પારવાની વિધિ (૧૧) વાપર્યા પછીના ચૈત્યવંદનની વિધિ (૧૨) સાંજના પડિલેહણની વિધિ (૬) Page #7 -------------------------------------------------------------------------- ________________ ४ ૩૬ ૩૮ ૩૯ ૪) ૪) ૪૨ ૪૩ (૧૩) પડિલેહણ પછીની સાંજની ક્રિયા (૧૪) માંડલા ૩૮. ઉપધાનવાળા બહેનોને સવાર-સાંજ ગુરુ સમક્ષ કરવા-કરાવવાની ક્રિયાઓ : (૧) પૌષધ અને પડિલેહણની વિધિ (૨) સાંજના ગુરુ સમક્ષ કરવાની પડિલેહણ વિધિ (૩) પડિલેહણ પછીની સાંજની પવેયણાની ક્રિયા (૪) દેવસી મુહપત્તિનો વિધિ ૩૯. વાંચના લેવાની વિધિ ૪૦. સંથારા પોરિસીની વિધિ ૪૧. અષ્ટપ્રવચન માતાનું સ્વરૂપ ૪૨. પોષહ પારવાની વિધિ ૪૩. પોષહ પારવાનું સૂત્ર ૪૪. સામાયિક પારવાનું સૂત્ર ૪૫. માળા પરિપાપન વિધિ ૪૬. ઇતિ માળારોપણ વિધિ ૪૭. ઉપધાનતપ કરનારને પછી દસ દિવસ સુધી અવશ્ય પાળવાના નિયમો ૪૮. ઉપધાન તપ કરનારને યથાશક્ય પાળવાના નિયમો ૪૯. શ્રાવકજીવનને દીપાવનારાં નિયમો ૫૦. પચ્ચકખાણો ૫૧. ઉપધાનમાં આરાધકોનો રોજનો કાર્યક્રમ પ૨. ઉપધાનમાં આ છે અગણિત લાભો ૫૩. કાઉસ્સગ્ગ વિશે વિશેષ ४४ ४४ ૪૫. ૪૫ * ४६ ४८ પO Page #8 --------------------------------------------------------------------------  Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નવ્યાકરણ અગમ દર્પણમાં ઉપથાન | અંગચૂલિયા યોગવિધિ નહિ આચરનારાઓ પાસે યોગવિધિ ત્યાગ કરવાપૂર્વક ક્રિયાકલાપ કરનારો એકાંતે મિથ્યાદૃષ્ટિ જ જણાવો. અંગચૂલિયા જેમણે આ યોગ (ઉપધાન) વિધિનું વહન કર્યું છે, તે સાધુ (ઉપલક્ષણથી શ્રાવક) કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ, પર્યાપાસનીય છે અને તે મોક્ષફળ આપનાર છે. મહાનીશીથ જ્ઞાનના અકાળે ભણવું આદિ આઠ આનાચારોમાં ઉપધાન કર્યા વિના ભણવું એ મોટા દોષવાળો અનાચાર છે. યોગવહન કર્યા વિના જો શ્રુતનો અભ્યાસ કરે તો તેમને તીર્થકર અદત્તનો દોષ લાગે છે. જિતકલ્પ આયંબિલ આદિ તપ વડે યોગની વિધિ સ્વરૂપ ઉપધાન નહીં કરવામાં વ્રતમાં-મહાવ્રતમાં અતિચાર લાગે છે. વ્યવહારસૂત્ર જેનાથી આત્મભાવોની પુષ્ટિ થાય તે છે ઉપધાન! આચારાંગ : જ્ઞાન, દર્શન અને ચારિત્ર અને બાહ્ય-અત્યંતરતપથી ચારિત્ર પરિણતિની પુષ્ટિ કરાય તે ભાવ-ઉપધાન છે. મહાનીશીથી ઉપધાન કર્યાવિના સમ્યગુજ્ઞાનને ભણનાર, ભણાવનાર અને તેની અનુમોદનાકરનાર સમ્યગુજ્ઞાનની આશાતનાનું મહાપાપકરે છે. નિશીથ ચૂર્ણિ દુર્ગતિમાં પડતા જીવને પકડી રાખનાર ઉપધાન છે. ગચ્છાચાર પન્ના વિનય-બહુમાનથી શ્રુતજ્ઞાનને ધારણ કરવું તે છે ઉપધાન ! પ્રવચન સારોદ્વાર જે તપ દ્વારા આત્મકલ્યાણનાં સૂત્રો આત્મસ્થ કરાય છે તે ઉપધાન છે. પંચાશક સૂત્ર અંગ, ઉપાંગાદિ આગમોના પઠન અને આરાધના માટે આયંબિલ, ઉપવાસ, નિવિરૂપ જે તપ કરાય છે તે ઉપધાન! ઉત્તરાધ્યયન હિંમેશા ગુરુકુળવાસમાં રહી યોગ અને ઉપધાનને વહનાર, પ્રિયકારી, પ્રિયવાદી આત્મા જ્ઞાન મેળવવા માટે યોગ્ય છે. આચારાંગ પ્રભુ શ્રી મહાવીરે જ્ઞાનાદિ તપ અથવા ભાવ ઉપધાનને પોતે આચર્યું હતું. માટે અન્ય મુમુક્ષુઓએ પણ ઉપધાન અવશ્ય કરવા જોઈએ. ભગવતી સૂત્ર જેના વડે પુષ્ટિ પમાડાય છે તે ઉપધાન. ઉપધાનથી જ્ઞાનાદિકની પ્રાપ્તિ શુદ્ધિ વૃદ્ધિ (પુષ્ટિ) થાય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ હીરપ્રશ્ન હીરપ્રશ્ન શ્રુતની આરાધના માટે ઉપધાન કરવાના હોય છે અને ઉપધાન તપના ઉઘાપન-ઉજમણારૂપે માળારોપણ છે. ન “કદાચ ગુરુનો યોગ ન મળે તો દસ શ્રાવકે સ્થાપનાચાર્યની સમીપે ઉપધાનની સઘળી વિધિ કરવી. પણ ઉપધાન કરવામાં આળસ ન કરવી.” અંગચૂલિયા યોગ(ઉપધાન) વિધિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરે પ્રવેદી, પ્રખ્યાતી સુપ્રજ્ઞપ્તિ છે. એટલે સર્વરૂપે પ્રરૂપેલ કહેલ છે. એવી યોગવિધિને નહિ આચારનારાઓ (એનો વિરોધ કરનારાઓ, એની મશ્કરી કરનારાઓ આદિ) (૧) સૂત્રના શત્રુ બને છે. (૨) અર્થના શત્રુ બને છે. (૩) તદુભયના શત્રુ બને છે. (૪) જિનાજ્ઞાના વિરાધક બને છે. (૫) નિહ્નવ બને છે અને આ રીતે અનંત સંસારી બને છે. ઉપધાનતપ અંગે મહાનિશિથ સૂત્ર સવાલ : હે ભગવાન ! પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વિનય ઉપધાન અત્યંત દુષ્કર બતાવ્યું છે. તો આવો તપ જીવો કેવી રીતે કરી શકે ? જવાબ : હે ગૌતમ ! જે કોઈ જીવ આ નિયંત્રણને ન ઇચ્છે, પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રને (નવકારમંત્રને) ઉપધાન કર્યા વગર ભણે, ભણાવે, ભણનારનું અનુમોદન કરે, તે પ્રિયધર્મી ન હોય, તે દઢધર્મી ન હોય, તે ભક્તિમાન ન હોય. તે સૂત્રની હીલના કરે, અર્થની હીલના કરે, સૂત્રઅર્થ ઉભયની હીલના કરે, તે ગુરૂની હીલના ક૨ે, સૂત્રની યાવત્ ગુરુની હીલના કરના હોય, તે ભૂત-ભવિષ્ય અને વર્તમાન તીર્થંકરોની આશાતના કરે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની હીલના કરનાર બને, તે અનંત અરિહંત સિદ્ધ સાધુઓની હીલના કરનાર બને, તે અનંત સંસારમાં રઝળે, ચોર્યાસી લાખ યોનીમાં દીર્ઘકાળ સુધી ભટકે, અગણિત દુઃખો ભોગવે. તેથી ઉપધાન કર્યા પહેલા જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે અવસર મળે, વિના વિલંબે, વિધિપૂર્વક અવશ્ય ઉપધાન કરી લેવા જોઈએ. ઉપધાન કર્યા પહેલા બાળક વિગેરેને જે નવકાર વિગેરે ભણાવાય છે તે “જીતઆચાર’’થી ભણાવાય છે. સમજણો થયા બાદ વિના વિલંબે ઉપધાન કરી લેવા જોઈએ. (તા.ક. આ વાત ઉત્સર્ગથી નિશ્ચયનયનો આશરો કરી જે નાસ્તિક જીવો ઉપધાનનો અપલાપ કરે છે, તેના માટે બતાવવામાં આવી છે.) Page #11 -------------------------------------------------------------------------- ________________ | ઉપથાન મહત્ત્વ છે नाणं पयासगं सोहओ, तवो संजमो य गुत्तिकरो। तिण्हंपि समाओगे, मुक्खो जिणसासणे भणिओ॥ સ્વ-પર વસ્તુને પ્રકાશનારું જ્ઞાન, આત્મ-શુદ્ધિને કરનાર તપ અને ગુપ્તિને કરનાર સંયમઃ આ ત્રણેના સમાયોગ(એકીભાવ)માં મોક્ષ છે, એમ જૈનશાસનમાં કહ્યું છે. समाईयेपोसहसुटिअस्स जीवस्स जाइ जो कालो। તો સપનો વોદ્ધિવ્યો, સેસો સંસારપન દેવ છે સામાયિક અને પૌષધમાં સુસ્થિત એવા જીવનો જેટલો કાળ પસાર થાય છે, તે સફળ છે; એમ જાણવું. બાકીનો બધો કાળ સંસાર (ભવભ્રમણ) રૂ૫ ફળને આપનાર છે. एवं कयउवहाणो भवांतरे सुलभबोहिणो होज्जा। एयज्जवसणे वि हु गोयमा ! आराहगो भणिओ ॥ આ પ્રમાણે જેણે ઉપધાન કર્યા છે, તે વ્યક્તિ ભવાંતરમાં (અન્ય ભવોમાં) સુલભ બોધિ (સુખે જૈન ધર્મને પામનારો) બને છે. ઉપધાન કરતાં કરતાં જ કોઈ મરી જાય તો પણ હે ગૌતમ! તે નક્કી આરાધક છે એમ કહેવામાં આવ્યું છે. कृत्वा पौषधमक्षतं प्रतिदिनं सामायिकं चादराद्, व्यापारं परिहृत्य बन्धजनकं संपूर्ण शुद्धं तपः । भक्तिं तीर्थपतेविधाय विधिना साध्वादिसङ्के ततो, धन्यैः शुद्धधनेन सौख्यजनकं स्रग्रोपणं कारितम् ॥ દરરોજ અખંડ પૌષધ અને આદરપૂર્વક સામાયિક કરીને, કર્મબંધ કરાવનાર વ્યાપારનો પરિત્યાગ કરીને, શુદ્ધ તપની પૂર્ણતા કરીને, તીર્થકરની તેમજ સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ શ્રીસંઘની વિધિપૂર્વક ભક્તિ કર્યા બાદ શુદ્ધ ધનથી સુખને આપનાર માળારોપણને ધન્ય જીવોએ કર્યું. (તેની અનુમોદના કરીએ છીએ.) मुक्तिरमा-वरमाला, सुकृतजलाकर्षणे घटीमाला। साक्षादिव गुणमाला, माला परिधीयते धन्यैः ॥ મુક્તિરૂપી સ્ત્રીને વરવાને જે વરમાળારૂપ છે, પુણ્યરૂપી જળને ખેંચી લાવવામાં જે અરઘટ્ટ માળારૂપ છે, જે સાક્ષાત ગુણોની માળારૂપ છે, તે (ઉપધાનની) માળા ધન્ય જીવો વડે જ પહેરાય છે. ઉપથાન એટલે શું? શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાદિ અનુષ્ઠાન કરવા પૂર્વક સદગુરુઓ પાસેથી શ્રી જિનેશ્વર દેવ પ્રણીત સૂત્રના અર્થને તેમજ શ્રી ગણધર રચિત સૂત્રોને વિધિપૂર્વક ગ્રહણ કરવા Page #12 -------------------------------------------------------------------------- ________________ એનું નામ ઉપધાન કહેવાય છે. આ ઉપધાન કરવાનું વિધાન શ્રાવક શ્રાવિકા માટે છે. ઉપધાન કોણ કરાવી શકે ? જે સાધુ ભગવંતે ઓછામાં ઓછા શ્રી મહાનિશીથ (નંદી-અનુયોગ સાથે) સુધીના સૂત્રોના યોગોન્દ્વહન કર્યા હોય તે જ ક્રિયા કરાવી શકે. વધુમાં એઓ-૧ શાસ્ત્રના જ્ઞાતા, ૨-ક્રિયામાં તત્પર, ૩-વિધિ રહસ્યના મર્મજ્ઞ અને ૪-સચ્ચારિત્ર પાત્ર હોય તેવા સાધુ ભગવંત આ માટે યોગ્ય ગણાય. શ્રી અરિહંત ભગવંતોએ પ્રરૂપેલા એકમાત્ર મોક્ષમાર્ગના જ ઉપદેશક એવા સુસાધુઓ સદ્ગુરુની કોટીમાં આવે છે. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ન બોલાઈ જાય એની કાળજી રાખનાર હોય છે. એવા સદ્ગુરુઓ પાસેથી જ વિધિ મુજબ સૂત્રાર્થને ગ્રહણ કરવા જોઈએ. શ્રી ઉપધાન તપના આરાધકો માટે જરૂરી સૂચનો * આપને જે ઉપધાન કરવાનાં હોય તેની સંપૂર્ણ વિધિ, તેનું મહત્ત્વ ગુરુગમથી જાણી લેવુ. ક્રિયાઓમાં આવતી મુદ્રાઓનો અભ્યાસ કરી લેવો. આવશ્યક ક્રિયાના સૂત્રો કંઠસ્થ કરી લેવા. તપનો તેમજ પૌષધનો અભ્યાસ અગાઉથી જ કરી લેવો. * ૧૦ વર્ષથી ઉપરની બહેનોએ સાડી અથવા ઓઢણી પહેરવી આવશ્યક છે. * દરેક ભાઈઓએ ધોતીયું અને ખેસ પહેરવા ઉચિત છે, સીવેલા વસ્ત્ર ચાલે નહિ. * પૌષધમાં શરીર પર અલંકારો તેમજ ઘડિયાળ વગેરે પહેરી શકાશે નહિ. બહેનોએ સૌભાગ્ય ચિન્હ સિવાય ઘરેણાં પહેરી શકાશે નહિ. * નવકારવાળી, સાપડો તથા અભ્યાસ માટે જરૂરી પુસ્તક સાથે લાવશો. * ઉપધાનમાં પ્રવેશ કરવાના દિવસે શ્રીફળ, અઢી કિલો ચોખા, કટાસણું, ચરવળો, મુહપત્તિ, પુરુષોએ સુતરનો કંદોરો અને ખેસ પણ લાવવો. * ઉપધાન તપનો નકરો (૧) પહેલા ઉપધાનવાળાએ રૂા. ૧૨.૦૦ (૨) પાંત્રીસા . વાળાએ રૂા. ૧૦.૦૦ (૩) અઠ્ઠાવીશાવાળાએ રૂા. ૮.૦૦ ભરવાના હોય છે. * ઉપધાનમાં પ્રવેશ કર્યા બાદ જરૂર પડ્યે માત્ર પહેલા ત્રણ દિવસ સુધીમાં જ નવું વસ્ત્ર અગર ઉપકરણ લઈ શકાય છે. તે પછી લઈ શકાશે નહિ. ઠંડી આદિ કારણે જરૂર પડ્યે ઓઢવાનું એકાદ સાધન વધુ રાખી શકાય. પણ અકારણ વધારે વસ્ત્રાદિ રાખવા નહિ. વળી રોજ બે વાર બધા જ વસ્ત્રાદિ ઉપકરણોનું પડિલેહણ કરવાનું હોય છે. ૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ * વાચનાના દિવસે સ્ત્રીઓ માથામાં તેલ નાંખી શકે છે, પણ કાંસકો કે અન્ય સાધનોથી માથું ઓળી શકાતું નથી. પુરુષોથી માથામાં તેલ નાખી શકાય નહિ. * ઉપધાનમાંથી નીકળે તે દિવસે એકાસણું ને રાત્રિ પૌષધ અવશ્ય કરવો જોઈએ. * માળાને દિવસે ચતુર્થભક્ત ઉપવાસ કરવો અને રાત્રિપૌષધ કરવો જોઈએ. ઉપધાન પૂર્ણ થયા પછી દસ દિવસ સુધી ફરજિયાત એકાસણા કરવા. આવશ્યક ઉપકરણો શ્રાવક: ૨ સફેદ કટાસણા, ૨ મુહપતિ, ૧ ચરવળો ગોળ દાંડીનો, ૧ નવકારવાળી સુતરની, ર ધોતિયાં, ૧ સુતરનો કંદોરો, રખેસ, ૧ ઠલ્લે-માતરે જતાં પહેરવા માટે ધોતિયું, ૧ સંથારિયું, ૧ ઉત્તર પટ્ટો, ૧ ગરમ કામળી, ૧ નાક સાફ કરવા માટે ઊનનો ટૂકડો, ૨ સુતરાઉ ટૂકડા, સીવેલા કપડા કોઈપણ લાવવા નહીં. શ્રાવિકા : ૨ કટાસણાં, ર મુહપત્તિ, ૧ ચરવળો ચોરસ દાંડીનો, ૧ નવકારવાળી સુતરની, ૧ સંથારિયું, ૧ ઉત્તરપટ્ટો, ૧ ગરમ કામળી, ૧ નાક સાફ કરવા માટે ઊનનો ટૂકડો, ર સાડલા, ૨ ઘાઘરા ચણિયા, ૨ કંચુઆ (કબજા), ૧ ઠલ્લે-માતરે જતાં પહેરવા માટે જરૂરી વસ્ત્ર, ૨ સુતરાઉ ટૂકડા. ઉપથાન સંબંધી વિશેષ હકીકતો ૧) જે જે સૂત્રોને માટે ઉપધાન વહન કરવામાં આવે છે તેનો ઉદ્દેશ ઉપધાન વહેતાં કરવામાં આવે છે ને સમુદેશ તથા અનુજ્ઞા બધા સૂત્રોની માળા પરિપાપન વખતે કરવામાં આવે છે. તેમાં ઉદ્દેશ તે સૂત્રાર્થ ગ્રહણ કરવાની યોગ્યતા, સમુદ્દેશ તેનું જ વિશેષપણું અને અનુજ્ઞા તે તે સૂત્રોની પઠન પાઠન કરવાની આજ્ઞા એમ સમજવું. ઉપધાન સંબંધી એકાશનમાં મુખ્ય વૃત્તિએ તો સરસ આહારનો નિષેધ છે, પરંતુ તપસ્યા વિશેષ હોવાથી શરીર શક્તિ નભાવવાને માટે તેવા પદાર્થો લેવામાં આવે છે. તોપણ તેમાં બને તેટલી ઓછાશ રાખવી ને આસક્તિ તજવી. ૩) ક્રિયા કરતાં સ્થાપનાચાર્ય ને ક્રિયાકારકની વચ્ચે મનુષ્ય તિર્યંચાદિની આડ પડવી ન જોઈએ. ૪) સમુદાયે પડિલેહણ કરીને કાજો ઉધ્ધર્યો હોય ત્યાર પછી એકાકી પડિલેહણ કરે તો તેણે પણ કાજો ઉદ્ધરવો જોઈએ અને ન ઉદ્ધરે તો દિવસ પડે. ૫) સાંજ સવારની પ્રવેદની ક્રિયામાં, સાંજના પડિલેહણમાં, સ્પંડિલ માગું કરવા, Page #14 -------------------------------------------------------------------------- ________________ દેરાસર દર્શન કરવા અથવા સો કદમ ઉપરાંત કોઈ પણ કારણે જવું થાય તો ઈરિયાવહી પડિક્કમીને ગમણાગમણે આલોવવા જ જોઈએ. નંદી માંડવાની હકીકત શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં કહેલી છે. દરેક ઉપધાનના પ્રવેશ વખતે નાણ મંડાય છે. ઉપધાન તપ પૂર્ણ થયા પછીના પવેયણામાં પણ દિવસ પડે તો દિવસની વૃદ્ધિ થાય. ૮) પૌષધમાં પડિલેહણા કરી કાજો પરઠવી ઇરિયાવહી કરી ગમણાગમણે આલોવવા (પ્રાચીન સમાચારી) ઉપધાનમાં તમામ વિગઈ નિવિયાતી કરેલી જ વપરાય છે, કાચી વિગઈ વપરાતી નથી. ઘી વગેરે નિવીયતા કર્યા પછી જ ઉપયોગમાં લેવાય છે. છાશ વપરાતી નથી, દહીં પણ કઢી, શાક કે અન્ય પદાર્થોમાં નાંખીને વપરાય છે. પણ દહીં છૂટું વપરાતું નથી. લીલા શાકભાજી કે ફળ વપરાતા નથી. આખું કઠોળ વપરાતું નથી. અવાજ થાય એવી કડક ખાવાની વસ્તુઓ વપરાતી નથી આ સિવાય બીજી ઘણી હકીકતો તેના અનુભવથી જાણવા યોગ્ય છે. આમાં પ્રાધાન્યપણું શાસ્ત્રોક્ત મર્યાદા સાથે પ્રવૃત્તિનું છે. ૧૦) સુદ પાંચમ, બે આઠમ, બે ચઉદશ આ પાંચ તિથિએ નિવિ આવતી હોય તો તેના બદલે આયંબિલ કરાવવામાં આવે છે. ૧૧) માળા સંબંધી જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે સર્વ દેવદ્રવ્ય જ જાણવું. ઉપથાનમાં આરાધકોએ કરવાની દેનિક ક્રિયા ૧) ઉભયટંક પ્રતિક્રમણ કરવું. સવારના પ્રતિક્રમણને અંતે (કલ્લાણ કંદની ચાર થોય, નમુત્થણે કહીને) અહોરાત્રનો પૌષધ લેવો. બે વખત વિધિપૂર્વક પડિલેહણ કરવું, પડિલેહણની શરૂઆતથી કાજો ન લેવાય ત્યાં સુધી બોલવું નહીં. ૪) શ્રાવિકાઓએ સવારે ગુરુમહારાજ પાસે ફરી પૌષધ તેમજ પડિલેહણના આદેશ માંગવા. પdયણું કરવું, રાઈ મુહપત્તિ પડિલેહવી. સવારે સૂર્યોદયથી બે કલાકને ચોવિશ મિનિટે પોરિસિ ભણાવવી. ક્રિયા કરવાના સ્થાનની ચોતરફ ૧૦૦ હાથ સુધી વસતિ જોઈ લેવી. તેમાં મનુષ્ય કે તિર્યંચનું શબ, તેના શરીરનું હાડકું લોહી વગેરે પડ્યું હોય તો તેને ૧૦૦ હાથ દૂર કરાવી વસતિ શુદ્ધ કરી લેવી. ૨). Page #15 -------------------------------------------------------------------------- ________________ જિનવાણીનું શ્રવણ અવશ્ય કરવું. ગુરુમહારાજે વાંચના આપવાના હોય ત્યારે અવશ્ય હાજર રહેવું. ૯) માળવાળાએ નવકારમંત્રની ૨૦ બાંધી નવકારવાળી ગણવી. પાંત્રીશા, અઠ્ઠાવીશાવાળાએ લોગસ્સની ૩ નવકારવાળી ગણવી અથવા ૨૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરવો. ૧૦) ત્રિકાળ દેવવંદન કરવું. પ્રભુ સમક્ષ આઠ સ્તુતિપૂર્વક દેવવાંદવા. ૧૧) સો લોગસ્સનો “સાગર વર ગંભીરા’ સુધી કાઉસ્સગ્ન કરવો. ૧૨) દરરોજ પોતાના ઉપધાનના નામપૂર્વક ૧૦૦ ખમાસમણા વિધિપૂર્વક દેવાં. ૧૩) પચ્ચકખાણ પારવું હોય ત્યારે સ્થાપનાજી ખોલીને વિધિપૂર્વક પારવું. ૧૪) નિવિ કે આયંબિલના દિવસે થાળી, વાટકા, પાટલા, માટલા આદિ પૂંજીને “જયણા મંગલ' બોલવાપૂર્વક કાજો આદિ લઈને પછી બેસવાનું અને મૌનપૂર્વક વાપરવું. ૧૫) નિવી આયંબિલ કર્યા પછી “ઇરિયાવહિયા” પૂર્વક “જગચિંતામણિ'નું ચૈત્યવંદન કરવું. ૧૬) સાંજે ગુરુમહારાજ પાસે પડિલેહણના આદેશ માંગવા, ક્રિયા કરવી, બહેનોએ દેવસિ મુહપત્તિ પડિલેહવી. ૧૭) કામળી કાળ વખતે જરૂર પડે ત્યારે ઉઘાડામાં કામળી ઓઢી જવું. ૧૮) સાંજે પ્રતિક્રમણ કરતાં પૂર્વે માંડલાં કરવા. ૧૯) સૂર્યાસ્ત પછી એક પ્રહરે સંથારા પોરિસિ ભણાવવી. ૨૦) રાત્રે દંડાસણનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. રાત્રે પૂંજી-પ્રમાઈ સંથારો ઉત્તરપટ્ટો પાથરી શયન કરવું. ૨૧) કાનમાં રૂના કુંડલ નાખવા. ૨૨) અષ્ટપ્રવચન માતાનું નિરંતર પાલન કરવું. निवि आयंबिलना हिवस अंगे ૧. જયણામંગલ' બોલવાપૂર્વક ભોજનખંડમાં પેસવું પછી કાજો આદિ લઈને, થાળી-વાટકા આદિ પૂંજીને પછી બેસવાનું. ૨. વાપરતા બોલવું નહીં, જરૂર પડ્યે પાણીથી મુખ સાફ કર્યા પછી જ બોલવું. શક્ય બને ત્યાં સુધી ઈશારાથી જ સમજાવવું. ૩. થાળી ધોઈને જ પીવી. એઠું મુકવાથી કે થાળી ધોયા વગર ઉઠે તો તેઓને વધારે દિવસ કરી આપવા પડે. ૪. વાપરવા જતી વખતે ચાલુ કપડા બદલી માતરિયા કપડાં પહેરવાં. Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાનમાં નીચેના કારણોએ દિવસ પડે છે ૧. નિવિ કે આયંબિલ કરીને ઉક્યા પછી અને ઉપવાસમાં કોઈ પણ વખતે ઊલટી થાય અને તેમાંથી અનાજનો દાણો નીકળે તો. ૨. અન્ન એઠું મૂકવામાં આવે તો. ૩. સચિત્ત, કાચી વિગઈ અગર લીલોતરી ખાવામાં આવે તો. ૪. પચ્ચખાણ પારવું ભૂલી જાય તો. ૫. વાપર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય તો. ૬. દહેરાસરનું દેવવંદન ભૂલી જાય તો. ૭. દેવવાંદવા ભૂલી જાય તો. ૮. સાંજની ક્રિયા પછી અને સવારની ક્રિયા કર્યા પહેલાં સ્પંડિલ જવું પડે તો." ૯. સવારે તેમજ રાત્રે પોરિસી ભણાવવી રહી જાય તો. ૧૦. મુહપત્તિ-ચરવળા વગર સો ડગલા અગર તેથી વધુ આગળ જાય તો. ૧૧. મુહપત્તિ અગર બીજું ઉપકરણ ખોઈ નાખે તો. ૧૨. શ્રાવિકાઓને ઋતુ સમયે ત્રણ દિવસ. ૧૩. માખી, માંકડ, જૂ વગેરે ત્રસ જીવો પોતાના હાથે મરી જાય તો. ૧૪. મુટ્ટસી પચ્ચકખાણ પારવું ભૂલે તો. ઉપર મુજબ થાય તો દિવસ પડે એટલે તપ લેખે લાગે પણ પૌષધ જાય; એટલે કે એટલા ઉપવાસ સહિત પૌષધ પાછળથી કરવા પડે. ઉપધાનમાં નીચેના કારણોએ આલોચના આવે છે ૧. પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર વાપરે તો. ૨. મુહપત્તિ અને ચરવળાની આડ પડે તો. ૩. મોઢામાંથી કણીયો નીકળે તો. ૪. કપડામાંથી કે શરીર ઉપરથી જૂ નીકળે તો. પ. નવકારવાળી ગણતાં પડી જાય, અગર ખોવાઈ જાય તો. ૬. ' રૂનાં પૂમડાં રાત્રે કાનમાં ન નાંખે અથવા ખોઈ નાંખે તો. ૭. પડિલેહણ કરતાં, નવકારવાળી ગણતાં અને ખાતાં બોલે તો. ૮. સ્થાપનાચાર્યજી પડી જાય તો. ૯. કાજામાંથી જીવનું ક્લેવર અગર સચિત્ત બીજાદિ નીકળે તો. ૧૦. પુરુષને સ્ત્રીનો અને સ્ત્રીને પુરુષનો સંઘટ્ટો થાય તો, અથવા તિર્યંચનો તેમજ Page #17 -------------------------------------------------------------------------- ________________ સચિત્તનો સંઘટ્ટો થાય તો. ૧૧. દિવસે નિદ્રા લે તો. ૧૨. દીવાની અગર વીજળીની ઉજેડી લાગે તો. ૧૩. માથે કામળી નાંખવાના કાળમાં કાળી નાંખ્યા વગર ખુલ્લી જગ્યામાં જાય તો. ૧૪. વરસાદના અગર કાચા પાણીના છાંટા લાગે તો. ૧૫. વાડામાં ચંડિલ જાય તો. ૧૬. બેઠાં બેઠાં પડિક્કમણું કરે તો અગર બેઠાં બેઠાં ખમાસમણાં આપે, ક્રિયા કરે તો. ૧૭. ઉઘાડે મુખે બોલે તો. ૧૮. રાત્રે સંથારા પોરિસી ભણાવ્યા પહેલા નિદ્રા લે તો, પછી સંથારા પોરિસી ભણાવે તો. ૧૯. કાળ સમયે કામળી ઓઢીને જવાને બદલે કટાસણું માથે નાંખીને જાય તો. આ તેમજ અન્ય કારણોસર આલોચના આવે છે, માટે ખૂબ ઉપયોગ રાખવો જોઈએ. તા.ક. : આ સૂચનાઓ સિવાય વ્યાખ્યાનના સમયે પણ વાચના આદિ માટે જરૂરી સૂચનાઓ અપાતી હોય છે, તે ધ્યાનમાં લેવી. આરાધકોએ અનિવાર્ય કારણ સિવાય વ્યાખ્યાનમાં અવશ્ય હાજર રહેવું જ જોઈએ. સ્થડિલ માત્ર તા વખતની સાવધાની ચાલુ કપડા બદલીને માતરીયા કપડા પહેરવા, ચંડિલ અને માત્રાના પ્યાલાનું તેમજ તે ભૂમિનું પણ દષ્ટિ પડિલેહણ કરવું. (નજર ફેરવી જોઈ લેવું.) અંડિલ માત્રુ, પરઠવતાં પૂર્વે “અણુજાણહ જસ્સગ્રહો' કહેવું અને પરઠવ્યા પછી ૩ વાર “વોસિરે” કહેવું. કામળી કાળના સમયમાં બહાર જતા પૂર્વે કામળી ઓઢવી અને પાણી ઢાંકીને લઈ જવું. હાથ-પગ પર અશુચિ લાગી હોય તો અલ્પ પાણીથી સાફ કરવા. છેલ્લે ફરી શુદ્ધ વસ્ત્રો, પહેરી ઇરિયા. કરી ગમણાગમણે કરવા. તા.ક. : આ સૂચનાઓ સિવાય વ્યાખ્યાન સમયે પણ વાચના આદિ માટે જરૂરી સૂચનાઓ અપાતી હોય છે. તે ધ્યાનમાં લેવી. આરાધકોએ અનિવાર્ય કારણ સિવાય વ્યાખ્યાનમાં અવશ્ય હાજર રહેવું જ જોઈએ. માગમનો પાક ઇચ્છાકારણે સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં? ઈચ્છે, ઇરિયાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિષ્કવણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તિ, અષ્ટ પ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે સામાયિક પોષહ લીધે રૂડી પેરે પાળી નહિ, જે કાઈ ખંડના-વિરાધના હુઈ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડ. ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગની વિધિ ઇરિયાવહી કરી ખમાસમણ દીધા બાદ પ્રથમ અઢારીયામાં ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી પંચમંગલ મહામૃતસ્કંધ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? ઇચ્છ, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિએ, અન્નત્ય કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરવો. બીજા અઢારીયામાં શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વરિઆએ, અન્નત્ય કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરવો. ચોથા (ચોકીયા) ઉપધાનમાં શ્રી ચેત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, વંદણ વિત્તિઓએ, અન્નત્ય કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરવો. છઠ્ઠા (છકીયા) ઉપધાનમાં “શ્રી શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, વંદણવત્તિઓએ, અન્નત્ય કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ય સાગરવરગંભીરા સુધી કરવો. ત્રીજા (પાંત્રીસા) ઉપધાનમાં - “શ્રી શકસ્તવ અધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિઓએ, અન્નત્થ કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરવો. પાંચમા (અક્રયાવિસા) ઉપધાનમાં “શ્રી નામસ્તવ અધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, વંદણ વત્તિઓએ, અન્નત્થ કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરવો. સૂચનાઃ કાઉસ્સગ્ગ પાર્યા બાદ ઉપર ૧ લોગસ્સ કહેવો. સવારમાં ઊઠીને પ્રતિક્રમણ કર્યા પહેલાં કાઉસ્સગ્ન કરવો હોય તો કુસુમિણનો કાઉસ્સગ્ન કર્યા પછી કરવો. કાઉસ્સગ કેવી રીતે કરશો ? આ જગમાં જેનો નહીં જોટો, તે કાયોત્સર્ગ તપમાં સૌથી મોટો. મહાનુભાવ! ભગવાને ભાખેલા યોગને માણવો છે? ૧ O Page #19 -------------------------------------------------------------------------- ________________ આપણી ધ્યાન સાધનાનો અનુભવ કરવો છે? જો હા, તો આજથી નિર્ણય કરી લો કે, એક નવકારનો ય કાયોત્સર્ગ મારે વિધિપૂર્વક જ કરવો છે. કાયોત્સર્ગ ઉભાં ઊભાં જ કરવાનો. ડાબા હાથમાં ચરવળો અને જમણાં હાથમાં મુહપત્તિ. બન્ને હોઠ એકબીજાને અડાડી રાખવાના. દાંત એકબીજાને અડાડ્યા વિના રાખવાના. જીભ નીચે કે ઉપર અડાડ્યા વિના સ્થિર રાખવાની. આંખો સ્થિર, ખુલ્લી અને પ્રભુ કે સ્થાપના તરફ જોતી અથવા બન્ને ભ્રમરની વચ્ચે કે નાકના ટેરવા પર. મેરુદંડ(કમ્મર) સીધો (ટટ્ટાર) રાખવાનો. હાથ-આંગળા કે હોઠને હલાવવા નહીં. ઉપયોગપૂર્વક આપેલ પદનું સ્મરણ કરવું. ખમાસમણાં વખતે બોલવાનું પદ પ્રથમ અઢારીયું-પ્રથમ ઉપધાન - શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમ: બીજું અઢારીયું-દ્વિતીય ઉપધાન - શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધાય નમો નમ: ચોકીયું-ચતુર્થ ઉપધાન - શ્રી ચૈત્યસ્તવ અધ્યયનાય નમો નમ: છકીયું-ષષ્ઠ ઉપધાન - શ્રી શ્રુતસ્તવ સિદ્ધસ્તવ અધ્યયનાય નમો નમ: પાંત્રીશું-તૃતીય ઉપધાન - શ્રી શકસ્તવ અધ્યયનાય નમો નમઃ અટ્ટયાવીશું-પંચમ ઉપધાન - શ્રી નામસ્તવ અધ્યયનાય નમો નમ: ૧૦૦ ખમાસમણાં શા માટે ? જે સૂત્રનો તપ-જપ કરી અધિકાર પ્રાપ્ત કરવાનો હોય છે, તે સૂત્રનું બહુમાન કરવા માટે તે તે સૂત્રના નામસ્મરણપૂર્વક ખમાસમણા અપાય છે. આત્માના કૃતજ્ઞતા ગુણની પુષ્ટિ કરવા માટે આ વિધિ છે. दिन भंघिरे हर्शन रवा श्वानी विधि પોસહ લીધા પછી જિન મંદિરે દર્શન કરવા જરૂર જવું જોઈએ, ન જાય તો આલોચના આવે. ડાબે ખભે કટાસણું નાખી, ઉત્તરાસંગ કરી, ચરવળો ડાબી કાખમાં અને મુહપત્તિ જમણા હાથમાં રાખી, ઈર્ષા સમિતિ શોધતાં મુખ્ય જિન મંદિરે જવું. ત્યાં ત્રણ વાર 3 ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ નિસિહી કહીને દેરાસરના આદ્ય દ્વારમાં પ્રવેશ કરવો. પ્રથમ મૂળનાયકની સન્મુખ જઈ દૂરથી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી બીજીવારનિસીહી કહી રંગમંડપમાં પ્રવેશ કરી દર્શન સ્તુતિ કરીને નિસિહી કહી ખમાળ દઈ ઈરિયાવહી પડિક્કમવા. પછી ત્રણ ખમાસમણ દઈ ચૈત્યવંદન કરવું. પાછા જિન મંદિરમાંથી નીકળતાં ત્રણવાર આવસ્યહી કહી ઉપાશ્રયે આવવું. ત્યાં ત્રણ વાર નિસિહી કહીને પ્રવેશ કરવો. અને સો ડગલાં ઉપરાંત ગયા હોય તો ઇરિયાવહી પડિક્કમવા તથા ગમણાગમણે આલોવવા. માથે મળી નાખવાનો કાળ અષાઢ સુદી ૧પથી કાર્તિક સુદી ૧૪ સુધી સાંજે છ ઘડી દિવસ રહે ત્યાંથી સવારે છ ઘડી દિવસ ચડે ત્યાં સુધી. કાર્તિક સુદી ૧પથી ફાગણ સુદી-૧૪ સુધી સંધ્યાએ ચાર ઘડી દિવસ બાકી રહે ત્યાંથી સવારે ચાર ઘડી દિવસ ચડે ત્યાં સુધી અને ફાગણ સુદી ૧પથી અષાઢ સુદી ૧૪ સુધી બે ઘડી દિવસ બાકી રહે ત્યાંથી સવારના બે ઘડી દિવસ ચઢે ત્યાં સુધી. डोगो डेटली नवडारवाणी गशवानी પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા ઉપધાનવાળાએ ૨૦ બાંધી નવકારવાળી ગણવી અને ત્રીજા (બીજું) અને પાંચમા (ત્રીજું) ઉપધાનવાળાઓએ લોગસ્સની ત્રણ નવકારવાળી ગણવી. નવકારવાળી એક સ્થળે બેસીને એક ચિત્તે ઓછામાં ઓછી પાંચ સાથે ગણવી. ત્રીજા અને પાંચમા ઉપધાનવાળાને નવકારવાળીના બદલે જીવન વિચાર, નવતત્ત્વ, કર્મગ્રંથાદિ પ્રકરણોની બે હજાર ગાથાનો પાઠ પણ કરી શકાય છે. પ્રકરણાદિની ગાથાઓ ગણતાં પહેલાં ઇરિયાવહી કરવી. तप थिंतववाना हाउस्सगनी रीत સવારના પ્રતિક્રમણમાં તપચિંતવવાનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. તપચિંતવવાની રીત નહિ આવડતી હોવાથી ઘણા ભાઈ-બહેનો ૧૬ નવકારનો કાઉસ્સગ્ન કરી લે છે; પણ તપ ચિત્તવવાની રીત ઘણી સહેલી છે અને તેના ચિન્તનમાં ૧૬ નવકારના કાઉસ્સગ્ગથી અધિક સમય જતો નથી. * તપ ચિત્તવવા માટે સૌ પ્રથમ પહેલો વિચાર એ કરવાનો છે કે “શ્રી મહાવીર ભગવાનના શાસનમાં ઉત્કૃષ્ટ તપ છ માસનો થઈ શકે છે. શ્રી મહાવીરદેવે એ તપ કર્યો હતો.” આવા વિચાર કરીને પોતે પોતાના આત્માને પૂછવું કે – “છ મહિનાના ઉપવાસનો તપ તું કરી શકીશ?' પછી પોતે જ જવાબ વિચારવો કે - “ભાવના છે પણ શક્તિ નથી, પરિણામ નથી.' ૧૨. Page #21 -------------------------------------------------------------------------- ________________ આટલો વિચાર કર્યો પછી તપનું પ્રમાણ ઘટાડતા જવાનું છે. તેમાં પોતે જેટલો તપ વધુમાં વધુ કર્યો હોય અથવા વધુમાં વધુ જેટલો તપ કરવાની શક્તિ હોય, તેટલા તપ સુધી “ભાવના છે પણ શક્તિ નથી, પરિણામ નથી' એ પ્રમાણે વિચારવાનું છે અને જેટલો તપ કર્યો હોય અગર કરવાની શક્તિ હોય તેટલા તપથી એમ વિચારવાનું છે કે – “ભાવના છે, શક્તિ છે, પણ પરિણામ નથી. અને જેટલો તપ કરવાનો નિર્ણય હોય તેટલા તપ સુધી એ પ્રમાણે વિચાર્યા બાદ એમ વિચારવાનું છે કે – ભાવના છે, શક્તિ પણ છે અને પરિણામ પણ છે. આવો વિચાર કરીને, પોતે કરવા ધારેલા તપ કરવાનો નિર્ણય કરવા સાથે કાઉસ્સગ પૂર્ણ કરવાનો છે. એ મુજબ છ મહિનાનો તપ, છ મહિનામાં એક દિવસ ઉણો તપ, છ મહિનામાં બે દિવસ ઉણો તપ, છ મહિનામાં ર૯દિવસ ઓછો તપ સુધી આવીને પાંચ મહિનાનો તપ કરવાનો વિચાર કરવો. એ રીતે એક માસના તપ સુધી આવીને તેમાંથી એક દિવસ ઘટાડીને વિચાર કરવો. તેમાં એક મહિનામાં ૧૪ દિવસ ઘટાડતા ૧૬ દિવસ બાકી રહે. એટલે એમ વિચાર કરવો કે ૩૪ ભક્તનો તપ કરીશ? આ પ્રમાણે વિચારવાનું કારણ એ છે કે ૧૬ ઉપવાસના ૩૪ ભક્ત, ૧૫ ઉપવાસના ૩ર ભક્ત, ૧૪ ઉપવાસના ૩૦ ભક્ત, ૧૩ ઉપવાસના ૨૮ ભક્ત અને એજ પ્રમાણે ૧ ઉપવાસના ૪ ભક્ત એવી સંજ્ઞા શાસ્ત્ર નક્કી કરેલી છે. જેટલા ઉપવાસ હોય તેને બે એ ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યામાં બે ઉમેરી દેવાથી ઉપવાસના ભક્તની સંખ્યા આવે. એ મુજબ વિચાર કરતા કરતાં ૪ ભક્ત સુધી આવ્યા પછી અને તે કરવાનો પણ પરિણામ ન હોય તો ક્રમશઃ આયંબિલનો, તે નહિ તો નિવિનો, તે નહિ તો એકાસણાનો અને તે ય નહિ તો બેસણાનો વિચાર કરવો. તે દિવસે તેમાંનું કાંઈ કરવું હોય તો તેની સાથે, નહિ તો તે વિના ક્રમશઃ અવનો, પુરિમન, સાટ પોરસીનો, પોરસીનો વિચાર કરવો, અને તે ય કરવાનો પરિણામ ન હોય તો છેવટે નવકારશીનો વિચાર કરીને ભાવના છે, શક્તિ પણ છે અને પરિણામ પણ છે. એનો નિર્ણય કરી કાઉસ્સગ્ગ પારવો. અચાપાણીનો કાળ અષાઢ સુદી ૧પથી કાર્તિક સુદી ૧૪ સુધી ચુલાથી ઉતર્યા પછી ત્રણ પહોરનો. કાર્તિક સુદી ૧પથી ફાગણ સુદ ૧૪ સુધી ચાર પહોરનો. ફાગણ સુદી ૧પથી અષાઢ સુદી ૧૪ સુધી પાંચ પહોરનો. આ પ્રમાણેના કાળ પછી અચિત્તપાણી પાછું સચિત્ત ભાવને પામે છે. તેથી પોસહમાં વાચી લીધેલું પાણી કાળ ઉપરાંત રહેવા ન દેવું. કાળપૂર્ણ થવાના વખત અગાઉ અચિત્તપાણીની અંદર કળીચુનો નાંખવો. જેથી ૨૪ ૧૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ પહોર સુધી અચિત્ત રહે. પણ જો ચુનો નાંખવો ભૂલી જાય અને કાળ વ્યતિત થાય તો આલોયણ આવે. માટે ઉપયોગ રાખવો. ૧) ૨-૩-૪) ૫-૬-૭) ૮-૯-૧૦) ૧૧-૧૨-૧૩) ૧૪-૧૫-૧૬) ૧૭-૧૮-૧૯) ૨૦-૨૧-૨૨) ૨૩-૨૪-૨૫) ૨૬-૨૭-૨૮) ૨૯-૩૦-૩૧) ૩૨-૩૩-૩૪) ।। મુહપત્તિના પચાસ બોલ ।। સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહતું, કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહતું. સુદેવ, સુગુરુ, સુધર્મ, આદરું, કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું જ્ઞાનવિરાધના, દર્શનાવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું હાસ્ય, રતિ, અરતિ પરિહરું ભય, શોક, દુગંચ્છા પરિહરું કૃષ્ણલેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહરું રસ ગારવ, ઋદ્ધિ ગારવ, શાતા ગારવ પરિહરું માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરું ૩૫-૩૬-૩૭) ૩૮-૩૯-૪૦) ૪૧-૪૨-૪૩-૪૪) ક્રોધ, માન પરિહરું, માય, લોભ પરિહરું ૪૫-૪૬-૪૭) પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરું. વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. ૪૮-૪૯-૫૦) સૂચના : મુહપત્તિનું પડિલેહણ ૫૦ બોલથી કરવું તથા ચરવળો, કંદોરો, દંડાસણ વગેરેનું પડિલેહણ ૧૦ બોલથી તથા બાકીના ઉપકરણોનું અને થાળી, વાટકો, ગ્લાસ, લોટાનું પડિલેહણ ૨૫ બોલથી કરવું. સામાયિકના બત્રીસ દોષ : પૌષધ એટલે ચોવીસ કલાકનું સામાયિક. પૌષધ કરનારાઓ સામાયિકના બત્રીસ દોષ ટાળીને પૌષધ કરે તે નીચે મુજબ છે : * બાર કાયાના દોષ ઃ (૧) વસ્ત્ર વડે કે હાથ વગેરેથી પગ બાંધીને બેસે (૨) આસનને આમ તેમ હલાવે (૩) કાગડાના ડોળાની જેમ દૃષ્ટિને ફેરવ્યા કરે. (૪) કાયાથી પાપયુકત કાર્ય આચરે. (૫) પુંજ્યા વગર સ્થંભ કે ભીંત વગેરેનો ટેકો લે (૬) અંગોપાંગ સંકોચે અથવા વારંવાર લાંબા કરે. (૭) આળસ મરડે (૮) હાથપગના ૧૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ આંગળાને વાંકા કરી ટાંચકા ફોડે (૯) પ્રમાર્જન કર્યા વગર શરીરને ખણે (૧૦) દેહનો મેલ ઉતારે (૧૧) શરીરને ચંપાવાની ઇચ્છા કરે. (૧૨) નિદ્રા વગેરેનું સેવન કરે. *દશ વચનના દોષ ઃ (૧) સામાયિકમાં અપશબ્દ (ગાળ) બોલે. (૨) સહસાત્કારે ન બોલવાનું બોલી જાય. (૩) સાવદ્ય કામની આજ્ઞા આપે. (૪) મરજીમાં આવે તેમ બોલે (૫) સૂત્રના આલાવાનો સંક્ષેપ કરીને બોલે (૬) વચનથી કલહ કરે. (૭) વિકથા કરે. (૮) વચન દ્વારા હાસ્ય કરે. (૯) ઉઘાડે મુખે બોલે. (૧૦) અવિરત લોકોને, આવો-જાઓ, એમ કહે. * દશ મનના દોષ : (૧) વિવેક વગરના મન વડે સામાયિક કરે. (૨) યશ કીર્તિની ઇચ્છા રાખે. (૩) દાન, ભોજન અને વસ્ત્રાદિકની અભિલાષા રાખે. (૪) મનમાં ગર્વ ધરે.(૫) પરાભવ થતો જોઈ નિયાણુ ચિંતવે. (૬) આજીવિકાદિનાં ભયથી મનમાં બીવે. (૭) ધર્મના ફળનો સંદેહ રાખે. (૮) રૌદ્ર ચિંતવનથી અને માત્ર લોકરીતિથી કાલમાન પૂર્ણ કરે. (૯) આ સામાયિક રૂપ કારાગાર (બંદીખાના)માંથી ક્યારે છૂટીશ એવો વિચાર કરે. (૧૦) સ્થાપનાથી કે ગુરુને અંધકાર વિગેરેમાં રાખે. મન વડે લક્ષ્ય કર્યા વગર ઉદ્ધૃતપણાથી અથવા શૂન્ય મનથી સામાયિક કરે. * પૌષધના અઢાર દોષ : ઉપધાન એટલે ૪૭, (૩૫), (૨૭) દિવસના પૌષધ. ઉપધાનની આરાધના કરનારાઓએ પૌષધના અઢાર દોષ ટાળવાના હોય છે. તે નીચે મુજબ છે ઃ (૧) પૌષધમાં વ્રત વિનાના બીજા શ્રાવકોનું પાણી પીવું, (૨) પૌષધમાં સરસ આહાર લેવો. (૩) ઉત્તરપારણામાં વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી. (૪) પૌષધમાં કે પૌષધ નિમિત્તે આગળના દિવસે દેહવિભૂષા કરવી. (૫) પૌષધ નિમિત્તે વસ્ત્રો ધોવડાવવાં. (૬) પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવવા કે પૌષધમાં આભૂષણ પહેરવાં. (૭) પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવવા. (૮) પૌષધમાં શરીર પરથી મેલ ઉતારવો. (૯) પૌષધમાં અકાળે શયન કરવું કે નિદ્રા લેવી. (રાત્રિના બીજા પ્રહરે સંથારા પોરિસિ ભણાવીને જરૂર હોય તો નિદ્રા લઈ શકાય). (૧૦) પૌષધમાં સારી કે નઠારી સ્ત્રી સંબંધી કથા કરવી. (૧૧) પૌષધમાં આહારને સારો નરસો કહેવો. (૧૨) પૌષધમાં સારી કે નરસી રાજકથા કે યુદ્ધકથા કરવી. (૧૩) પૌષધમાં દેશકથા કરવી. (૧૪) કે પૌષધમાં પૂંજ્યા પ્રમાર્ષ્યા વિનાની જગ્યામાં લઘુનીતિ કે વડીનીતિ કરવી. (૧૫) પૌષધમાં કોઈની નિંદા કરવી. (૧૬) પૌષધમાં માતા-પિતા, પુત્ર, ભાઈ-બહેન, સ્ત્રી વગેરે કે જેઓ પૌષધમાં ન હોય, તેમની સાથે વાર્તાલાપ કરવો. (૧૭) પૌષધમાં ચોર સંબંધી વાર્તા કરવી. (૧૮) પૌષધમાં સ્ત્રીના અંગોપાંગ જોવા. ઉપધાન કરનાર પુણ્યાત્માઓને સૂચના ૧. આંખની પાંપણના હલનચલન સિવાયની કોઈપણ ક્રિયા ગુરુમહારાજને પૂછ્યા સિવાય કરવી નહીં. ૧૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગમનાગમન કરતાં વાતો ન કરવી અને ધુંસરી પ્રમાણ ભૂમિ ઉપર દૃષ્ટિ સ્થાપીને ચાલવું. બોલવાની જરૂર પડે ત્યારે મુહપત્તિ મુખ પાસે રાખીને મંદસ્વરે, ગર્વરહિતપણે જરૂર જેટલું સત્ય અને હિતકર વચન જ બોલવું. એકાસણું (નિવિ, આયંબિલ)ના દિવસે નાના પ્રકારના અભિગ્રહો અને દ્રવ્ય સંકોચ આદિ કરવા દ્વારા રસલોલુપી બની ગયેલી રસના ઇન્દ્રિયને વશ કરવી. આસન, વસ્ત્ર અને ભોજન આદિ વસ્તુને ચક્ષુથી તપાસી પ્રમાજી યતનાપૂર્વક લેવી, મુકવી તથા પડિલેહણ કરતાં બોલવું નહિં. કફ, માત્રુ અને સ્પંડિલ આદિ પરઠવવા યોગ્ય વસ્તુ ત્રણ સ્થાવર જંતુરહિત નિર્દોષ ભૂમિ ઉપર યતનાપૂર્વક પરઠવવી. આ ઉપથાનથી થતા અમૂલ્ય લાભો શ્રી જિનાજ્ઞા પાલનનો મહાલાભ પ્રાપ્ત થાય છે. ૨. સતત તપ વડે ચીકણાં કર્મોનું શોષણ થાય છે. ૩. નાશવંત શરીરમાંથી અમૂલ્ય સાર ગ્રહણ થાય છે. ૪. શ્રતની ભક્તિ અને આરાધનાનો લાભ મળે છે. પૌષધમાં રમવાથી સાધુપણાની તુલના થાય છે. ઈન્દ્રિયો અને કષાયોનું દમન થાય છે. આખો દિવસ સંવરની ક્રિયામાં જ પસાર થાય છે. દેવવંદનની ક્રિયા વડે દેવભક્તિ અને ગુરૂવંદનની ક્રિયા વડે ગુરુભક્તિ થાય છે. ૯. અભક્ષ્યના ભક્ષણનો, અપેયના પાનનો અને રાત્રીભોજન આદિનો ત્યાગ થાય છે. ૧૦. સર્વ પાપ વ્યાપારોનો, શરીરની શુશ્રુષાનો અને અબ્રહ્મનો ત્યાગ થાય છે. ૧૧. એક લાખ શ્રી નવકાર મંત્રનો જાપ. ૧૨. બારસો બૃહત ગુરૂવંદન. ૧૩. આઠ હજાર લોગસ્સ, નવ હજાર ખમાસમણાં, દોઢ હજાર શક્રસ્તવ સ્તુતિનો પાઠ. ૧૪. છસો નાના મોટા દેવવંદન. ૧૫. ૪૭ દિવસ સુધી વિરતિ, ૧૬. નવકારવાળી સ્વરૂપ સ્વાધ્યાય દ્વારા જ્ઞાનાચારનું, દેવવંદનાદિ દ્વારા દર્શના ૧ ૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ ચારનું, પૌષધ દ્વારા ચારિત્રાચારનું, તપ દ્વારા તપાચારનું અને ખમાસમણ, વાંદણા દ્વારા વિર્યાચારનું એમ પાંચે આચારોનું પાલન. ૧૭. ગુરુ ભગવંતનું સતત સાન્નિધ્ય. યાદ રહે, તમે વિરતિધર છો, તમારું જીવન સાધુ જેવું છે. ઉપધાનમાં શું કરવું અને શું ન કરવું? * એ સમજી લો... કે તમામ ક્રિયાઓ અપ્રમત્તભાવે ઉભા ઉભા શુદ્ધ ઉચ્ચારપૂર્વક ઉપયોગપૂર્વક કરવી. ઉહિ બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ આડી રાખીને બોલવું. ચાલતા નીચે જોઈને ચાલવું, કોઈ જીવ પગ નીચે કચડાઈ ના જાય તેની તકેદારી રાખવી. 9 કાચા પાણીમાં પગ ન આવે, લાઈટની ઉજેણી ના લાગે, વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શ-સંઘટ્ટો ન થવો જોઈએ. ® બેસતી વખતે કટાસણા વગર ન બેસાય. & સંસાર ૪૭ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઈ વાત થાય નહિં. છૂટ મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત કરવી. ક્ર સૂર્યાસ્ત બાદ માત્રુ કરવું વિ. અનિવાર્ય કારણ સિવાય હલનચલન કરાય નહિ. એક સ્થાને બેસવું. કાર્ય પડતાં દંડાસનથી ભૂમિ પુજતા પુંજતા જવું. છે બે ટાઈમ વપરાશમાં આવતા તમામ ઉપકરણોના બોલ બોલવા પૂર્વક મૌનપણે પ્રતિલેખન કરવું. '$ દિવસ દરમ્યાન જે કોઈ ક્ષતિઓ થઈ હોય તેની આલોચના બુકમાં નોંધ રોજે સાંજે યાદ કરીને કરી લેવી. ઘરેણા પહેરાય નહિં, તેલ નંખાય નહિં, વાળ ઓળાય નહિં, શરીરની ટાપટીપ થાય નહિં, હજામત થાય નહિં, તેલ માલિસ થાય નહિં. ઉ જમતા એંઠા મોઢે બોલાય નહિં, જરૂર પડે પાણી વાપરીને બોલવું. Q પ્રતિલેખન વિ. ક્રિયાઓ કરતા એક અક્ષર બોલવો નહિ. મૌન પણે ક્રિયા કરવી (બોલ મનમાં ઉપયોગપૂર્વક બોલવા.) જ માત્રુ જમીન જોઈને જીવરહિત ભૂમિ ઉપર પરઠવવું. પરઠવતાં પહેલા “અણુ જાણહ જસુગ્રહો” (૧ વાર) અને પરઠવ્યા પછી “વોસિરે” (ત્રણ વાર) મનમાં બોલવું. માત્રાનો પ્યાલો હાથમાં હોય ત્યારે બોલાય નહિં. ૧ ૭. Page #26 -------------------------------------------------------------------------- ________________ ક્રિયામાંથી નિવૃત્ત થતાં સૂત્ર, અર્થનો સ્વાધ્યાય કરવો, ધાર્મિક પુસ્તક વાંચવા, - નિંદા-કુથલી-પારકી પંચાતથી આરાધનાનું પુણ્ય બળીને ખાક થઈ જાય છે. ઉપધાનમાં પ્રવેશ કર્યા બાદ બહારની કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાય નહિ. જે પ્રતિલેખન ન કર્યું હોય તે વસ્તુ વપરાય નહિં. િજ્યાં કાજો ના લીધો હોય ત્યાં બેસાય નહિં. ભોજન મંડપમાં પ્રવેશતા “જયણા મંગલ” બોલવું, જમવાની જગ્યાએ કાજો લેવો, થાળી વાટકા વિ. પુંજી-પ્રમાજી વાપરવા. િમુહપત્તિ-ચરવળો સાથે જ રાખવા, એક હાથથી દૂર મુકવા નહિં. * રાત્રે કાનમાં કુંડલ ફરજિયાત નાંખવા અથવા કપડું બાંધવું. કાળવેળાએ કાંબલી ઓલ્યા વગર બહાર જવું નહિં. ૧ દિવસના સૂવું નહિં. જ છાપા-ચોપડીઓ-મેગેઝીનો વિ. વંચાય નહિ. પૂછવા વગર કોઈની વસ્તુ લેવી નહિં, વાપરવી કે અડવી નહિં. જ નિધિમાં જરૂર પૂરતું લેવું. એઠું મુકવાથી દિવસ પડે. હાથ, પગ, મોઢું, શરીર ધોવાય નહિં, ભીના કપડાના પોતા કે સ્પંજ પણ થાય નહિં. દિ પાણી ઘી ની જેમ વાપરવું. અહિ અંડિલ-માત્રુ જતા પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ ઓછામાં ઓછો કરવો. કિ ક્રિયા કરતાં પંચેન્દ્રિય મનુષ્ય કે તિર્યંચની આડ પડે (આપણી અને સ્થાપનાજીની વચ્ચેથી જાય) તો ઇરિયાવહી કરી લેવી. જ્યાંથી ક્રિયા અટકી હોય ત્યાંથી આગળ વધારવી. જ આમ તો ગામ બહાર નિર્દોષ ભૂમિમાં ચંડિલ જવાનું હોય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોઈ, વાડાનો ઉપયોગ કરવો પડે છે, ત્યારે જયણા રાખવી જરૂરી છે. પહેલા પ્યાલામાં રખ્યા(રાખ) નાખવી, સ્પંડિલ કર્યા બાદ ઉપર પણ રખ્યાનો ઉપયોગ કરવો, રાખના કારણે સુક્ષ્મ જંતુઓ ચોંટતા નથી. પાણીનો બને એટલો ઓછામાં ઓછો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. ૪૮ મિનિટમાં જમીન ઉપર રહેલ પાણીના એંઠા બિંદુઓ જો સુકાય નહિ તો તેમાં અસંખ્યાત સમુઠ્ઠમ મનુષ્યોની ઉત્પત્તિ થઈ જાય છે. વ િમાત્રાનો પ્યાલો ઢાંકણુ ઢાંકીને પરઠવવા લઈ જવો, ઉઘાડો નહિં. મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન કરવો. જ્યાં ત્યાં સ્પંડિલ-માતૃપરઠવવું નહિ. બીજાને અપ્રીતિ થાય તેવું ન કરવું. આપણા નિમિત્તે ધર્મની અપભ્રાજના-લઘુતા થવી જોઈએ નહિં. ૧ ૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ * કાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વિ. થી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું. છ દેરાસર, ઉપાશ્રય સ્થાનમાં પ્રવેશતા “નિસીહી” અને બહાર નીકળતાં - “આવસ્સહિ” ત્રણવાર કહેવું. છ ઘુમ્મસવાળું વાતાવરણ હોય, ઝાકળ પડતુ હોય તો ઉપાશ્રયની બહાર નીકળવું નહિં. અંડિલ-માતૃવિ. અસાધ્ય કાર્ય આવી પડતા આખા શરીરે કામળી ઓઢી જયણાપૂર્વક જવું. ' ઉફ લાઇટમાં કંઈ પણ વાંચવું નહિં. લાઈટનો ઉપયોગ કરવો નહિં. % પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, ઐઠો ગ્લાસ માટલામાં નાંખવો નહિં. કે કામળીકાળમાં બહારથી આવ્યા બાદ કામળી થોડો સમય દોરી-ખીંટી વિ. ઉપર છુટી કરી રાખવી (સીધી ગડી ન કરવી.) $ દોરી વિ. ઉપર સુકવેલા કપડા સુકાતા તુરંત લઈ લેવા, ફર ફર ફફડતા રહેવાથી વાયુકાયની વિરાધના થાય. દિ ગુરુ મ.સા.ની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવું. ટપાલ, કાગળ આવશ્યક કારણ સિવાય લખવા નહિં, ફોન કરાવવો નહિ. જ કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમ વાપરી શકાય નહિં. ૨ કપડા વિ. સુકવવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાખવી જોઈએ. ઉ થંક-ગળફો-શ્લેષ્મ વિ. નિર્જીવ માટીમાં નાંખી પગથી ચોળી નાંખવા જોઈએ. પરસેવાવાળાં કપડાં તુરંત સુકવી દેવા, ભીનાને ભીના ગડી કરવા નહિં, સુકાય જતા તુરંત લઈ લેવા. જીર ગરમી લાગતા કપડાં પુંઠા વિ.થી પવન નાંખવો નહિ. ઉ કપડા ઝાટકવા નહિ ઉ તિર્યંચને પણ સ્પર્શ થાય નહિં. વરિ જૂઠું બોલવું નહિ. જ કોઈની વસ્તુ અડવી નહિં. 6 વિજાતીય તરફ રાગદૃષ્ટિથી જોવું નહિ. જ મન બહેકાવે એવા કુવાંચન, કુશ્રવણ, કુવિચાર કરવા નહિં. પૂર્વકાલીન ભોગસ્મરણ કરવું નહિ. જ વાત-વિકથા-ગપ્પામાં સમય બગાડવો નહિં. નખ કાપવા જ પડે તો તેને ચૂનામાં ચોળી કપડાની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવાં. Cી ૧ ૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ 9 અરિસામાં શરીર, મોઢું જોવું નહિ. ફિક નિધિમાં થોડી ઉણોદરી (ભૂખ કરતાં ઓછું ખાવું) રાખવી, આકંઠ ભોજન ન કિરવું. * નિવિમાં દ્રવ્યો ઘણા અને રસ ભરપૂર હોય એટલે આપણે જાતે દ્રવ્યોનો નિયમ કરી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવા નહિં વગેરે વગેરે. કિ ભુલ થતાની સાથે જ આલોચના નોંધી લેવી. રાત્રે ૬ કલાકથી અધિક સુવું નહિં. (દિવસે તો સુવાનું છે જ નહિં). 8િ પ્રતિક્રમણ વિ. તમામ ક્રિયાઓ સમુહમાં ગુરસાક્ષીએ કરવી. ચરવળો મુહપત્તિ વગેરે એક હાથથી દૂર જવા જોઈએ નહિ. સવારે પ્રતિક્રમણ વિગેરે ક્રિયા કરી ઉંઘવું નહિં. કિ કારણ વિના શરીર દબાવવું નહિં. 6 ભાઈઓએ બધા સાધુ મ.સા.ને, બહેનોએ બધા સાધ્વીજી મ.સા.ને બે ટાઈમ વંદન કરવું જોઈએ. પ્રતિક્રમણાદિ ક્રિયામાં ગુરુ મ. આવે તે પહેલા જ હાજર થઈ જવું. વહિ કોઈની પણ સાથે આપણા કે સામી વ્યક્તિના સ્વભાવ દોષથી સંઘર્ષ, સંકલેશ, બોલાચાલી થઈ જાય તો તુરંત જ મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવું. વ ચાતુર્માસિક કાળમાં બપોરે કાળનો કાજો લેવો ફરજિયાત છે.. કિ સાંજે સૂર્યાસ્તપૂર્વે પાણીમાં ચૂનો નાંખવાનું ભૂલવું નહિં. ટિક ચુનાવાળું પાણી ૭૨ કલાક ચાલે, બાદ નિર્જીવ તથા સુકી ભૂમિમાં ૭૨ કલાકની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઈ જાય તે રીતે વધારાનું પાણી જયણાપૂર્વક પરઠવવું. કિ પરોઢીયે તમામ ક્રિયાઓ મનમાં કે અત્યંત ધીમા અવાજે કરવી જેથી આજુબાજુના લોકોને તકલીફ ન થાય, ઉઠી ના જાય. જાણવા જેવું-અવનવું ગમે તે કારણે દિવસ પડે તો પૌષધ ઉપધાન બાદ ફરી કરી આપવા પડે, ઉપધાનની સાથે જ આલોચનાના પૌષધ કરો તો આયંબિલથી થાય, ઉપધાનમાંથી નીકળીને કરાય તો ઉપવાસપૂર્વક જ આઠ પ્રહરનો પૌષધ કરવો પડે. હરિ પ્રથમ પ્રહર વીતી ગયા બાદ પૌષધ લઈ શકાય નહિં િબંને ટાઈમ ક્રિયા કરતા પૂર્વે ચારે દિશામાં ૧૦૦/૧૦૦ ડગલા વસતિ જોવી, (હાડકા પંચેન્દ્રિયનું - કલેવર- ઈડા-પરૂ-લોહી- વગેરે નથી ને? તેની ચકાસણી કરી લેવી.) ૨ O Page #29 -------------------------------------------------------------------------- ________________ િસંધ્યા સમયે માત્રુ પરઠવવાની જગ્યાનું નિરીક્ષણ બારીકાઈથી દરેકે કરવું. (ત્યાં કીડીના નગરા, જીવાતો, જીવ-જંતુ વગેરે નથી ને, એ જોઈ લેવું.) જે દિવસે ઉપધાનમાંથી નીકળવાનું થાય તે દિવસે એકાસણું અને રાત્રિ પૌષધ ફરજિયાત કરવાનો છે. ૨ માળ પહેરાવનારે પણ ઓછામાં ઓછું એકાસણું કરવાનું હોય છે. છે કારણ આવી પડે કે સંયોગો અનુકુળ ના હોય તો પ્રથમ અઢારીયું પૂર્ણ કરીને નિકળી શકાય. બાકીના ઉપધાન ૧૨ વર્ષમાં પૂર્ણ કરવા પડે. ૧૨ વર્ષ વીતી જાય તો કરેલું અઢારીયું લેખે ના ગણાય. ઉપવાસ, આયંબિલ કે નિવિ પુરિમુડઢ જ કરવાના હોય છે. ઉપવાસ અને આયંબિલનું પુરિમુઢ તપમાં ગણાતું નથી. નિવિનું પુરિમુડઢ તપમાં ગણાય. ૧ પુરિમુડઢ = બે આની તપ, ૮ પુરિમુડઢ= એક ઉપવાસ. છક સુદપ, ૮, ૧૪નેવદ ૮,૧૪નાનિવિ આવે તો તેના બદલે આયંબિલ કરવું પડે છે. ઉપધાન પ્રવેશ બાદ પહેલા ત્રણ દિવસ સુધી નવા વસ્ત્ર, ઉપકરણ વગેરે જરૂરી સામગ્રી ગ્રહણ કરી શકાય, પછી નહિં. કિ સવાર સાંજની ક્રિયા વખતે, પવેયણાની વિધિ વખતે, વાપર્યા પછીના ચૈત્યવંદન વખતે, વાંચના લેતી વખતે પચ્ચખાણ પારતી વખતે, ઉપધાન પ્રવેશ અને માળારોપણની ક્રિયા વખતે સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા જરૂરી છે. ઉપધાનમાંથી નીકળ્યા બાદ માળા પહેરવાની હોય તો આગલા દિવસે એકાસણું, માળના દિવસે ઉપવાસ અને માળ પછીના દિવસે એકાસણું કરવાનું હોય છે. ફ્રિ ઉપધાનમાં નિવિ કે આયંબિલમાં લીલોતરી, આખું કઠોળ, ખાખરા, પાપડ કે એવી કડકડ અવાજ થાય તેવી વસ્તુ, કાચી વિગઈ વગેરે કહ્યું નહિં. કે સ્ત્રીઓએ વાંચનાના દિવસે માથામાં તેલ નાખવું હોય તો નાંખી શકે (પાંચ તિથિએ વાંચના આવે તેમા અને છકીયા ચોકીયાની વાંચનામાં તેલ નંખાય નહિ. કિ દક્ષિણ દિશા (યમરાજની દિશા હોઈ) તરફ પગ કરીને સૂવું નહિં. ઉરિ ઉપયોગમાં આવતા તમામ સૂત્રો અર્થ સહિત બધા ગોખી લેવા. સુતી વખતે સંથારા ઉપર ઉત્તરપટ્ટો અવશ્ય પાથરવો, સુતા સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપકરણ વાપરવુ નહિં. & આપણા નિમિત્તે સ્પેશ્યલ નવા આરંભ સમારંભમાં કરાવવા નહિ. “અહિં આવ - જા, લાઇટ-પંખા ચાલુ કર, બંધ કર, આ લાવ-તે લાવ” વગેરે આજ્ઞાપૂર્વકની સાવદ્ય ભાષા બોલવી નહિં. ૨ ૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ બારી-બારણા ખોલ-બંધ કરતા ચરવળાથી કે દંડાસનથી ચારે બાજુના ખૂણાઓ બરાબર પૂંજવા-પ્રમાર્જવા. (ગરોળી વગેરે જીવો હોય તો નીકળી જાય-ચગદાય નહિં માટે) > પાટ, પાટલા, ટેબલ, ખુરસી વગેરે કોઈપણ વસ્તુ લેતા મુકતા ચરવળાથી વારંવાર - પૂજવાનો ઉપયોગ રાખવો. કિ વ્યાખ્યાન સાંભળતી વખતે નવકારવાળી ગણવી નહિં. થી સુવા-બેસવા-જમવા વગેરેમાં જગ્યાની પસંદગી જેવી ક્ષુલ્લક બાબતમાં સંઘર્ષ કરવો નહિં. મન બગાડવું નહિં. િ“હું અને મારૂ”, “આપણે ભલા ને આપણું કામ ભલું” આવી સ્વાર્થવૃત્તિ છોડી, બને એટલો પરાર્થ કરવો, આજુબાજુવાળાની સેવા-ભક્તિની તકો ઝડપી, દિલ દઈને સેવા કરવી. કિ બાળક હોય, માંદા હોય, વૃદ્ધ, અશક્ત હોય, એવાઓની સવિશેષ ભક્તિ વૈયાવચ્ચ કરવી, તેમનું બધી રીતે ધ્યાન રાખવું. ઠઠ્ઠામશ્કરી, હસાહસ કરવા નહિ, ગામગપાટા મારવા નહિં, પારકી પંચાત કરવી નહિં. વહિ ક્રિયા-વિધિથી અજાણ, નિમ્નરૂપે ક્રિયા કરનારાઓ પ્રત્યે ધૃણા તિરસ્કાર કે અસદ્ભાવ ઉભો કરવો નહિં. િઉપધાન એ એક નિયત તપ છે. તેથી કલ્યાણકનો તપ તેમાં આવી જાય (ગણાઈ જાય) (હીર પ્રશ્નોત્તર) ઉપધાનની વાંચના શ્રાવિકાઓ ઉભા ઉભા તથા શ્રાવકોચૈત્યવંદન મુદ્રામાં સાંભળે (હીરપ્રશ્ન) નિવિ કે આયંબિલ કર્યા બાદ “જગચિંતામણિથી જયવિયરાયનું” ચૈત્યવંદન કર્યા બાદ જ પાણી વાપરી શકાય. ઉ રાત્રિ પૌષધ ઉચ્ચર્યા પછી પાણી વાપરી શકાય નહિં. સાચું પણ ઉઘાડે મુખે બોલવું એ સાવદ્યભાષણ કહેવાય.” એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. માટે બોલતા મુહપત્તિનો ઉપયોગરાખવો. ઉપધાન તપમાં શું જોવા મળે છે ? * માતાનું હેત ભુલાવે તેવું ગુરુમાતાનું હિત, * સ્વજનોના સ્નેહને ભૂલાવે તેવો સાધર્મિકોનો સંબંધ, * શરીરના સુખને ભૂલાવે તેવાં અનુષ્ઠાનોનો સંગ, : ૨ ૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ * છાપા-ટી.વી., ટેપને ભૂલાવે તેવાં સશાસ્ત્રોનું શ્રવણ, * દુકાનની ગાદીને ભૂલાવે તેવી જગગુરુની ગોદ, * નોટોની થપ્પીને ભૂલાવે તેવો નવકારનો જપ, પૌષઘકારી શ્રાવકો! તમે અત્યારે પૌષધમાં છો. પૌષધ ધર્મપોષક પ્રવૃત્તિથી થાય છે. માટે તમારાથી ધર્મ સિવાયની કોઈપણ પ્રવૃતિ ન થઈ જાય તેની કાળજી રાખજો! તમારે અત્યારે ૪૭ દિવસનું સામાયિક છે. સામાયિક, મન-વચન-કાયાની અનુચિત પ્રવૃતિનો ત્યાગ કરવાથી થાય છે. માટે પ્રત્યેક ક્ષણે વિચારજો કે મારા મન-વચનકાયાથી કોઈ અનુચિત પ્રવૃતિ થતી નથી ને? ઉપધાન તપમાં નવકારની આરાધના, તપની સાધના અને દેવ-ગુરુની ઉપાસના થાય છે. નવકારનો જાપ દોષોનો નાશ, ગુણોનો વિકાસ અને આત્મામાં પ્રકાશ કરે છે. ઉપધાન તપથી સ્વભાવનું સર્જન, વિભાવનું વિર્સજન આત્મસમૃદ્ધિનું સર્જન કરો. પંચપરમેષ્ઠિને કરેલ નમસ્કાર અહંભાવને ઓગાળી અહોભાવ તરફ લઈ જાય છે. નિત્ય ત્રિપદીને ધ્યાનમાં રાખો નવકારનો જપ, ઉપધાનનો તપ, સમતાનો ખપ. મોહરૂપી સર્પના ઝેરને ઉતારવાનું અમોઘ સાધન એટલે પંચપરમેષ્ઠિનો જાપ. ઉપધાન એટલે છ - કાયાના જીવોને અભયદાન આપવાની સત્રશાળા. ઉપધાન એટલે સંયમ જીવનનું સેમ્પલ. ઉપધાન એટલે સંયમ જીવનની નેટ પ્રેકિટસ. ઉપધાન એટલે ચારિત્ર. ઉપધાન તપ એટલે જાતનો તિરસ્કાર, જગતનો સ્વીકાર અને જગત્પતિને નમસ્કાર. ઉપધાન એટલે મોહસબુટ સામેનો જંગ ઉપથાન તપ સમગ્ર શરીરને સાર્થક કરે છે ? સમગ્ર કાયા : સદ્અનુષ્ઠાનમાં પ્રવર્તી સાર્થક બને છે. : હિત-મિત-પ્રિય વાણી બોલી સાર્થકતા અનુભવે છે. : ગુણવાનોનાં ગુણોની સુવાસ લઈ ધન્ય બને છે. આંખ : દેવ-ગુરુનાં દર્શને તુષ્ટ થાય છે. કાન : સશાસ્ત્રોના શ્રવણથી સુખી બને છે. : આત્માની સુરક્ષા થવાથી હર્ષિત થાય છે. શ્રી ઉપધાન તપ અને આલોચના ૧ ધર્મની આરાધનામાં જાણતાં અજાણતાં થઈ ગયેલી ભૂલોને સરલ ભાવે જે રીતે ભૂલ થઈ હોય તે રીતે જણાવી પ્રાયશ્ચિત લેવું જોઈએ. અને તે લીધેલું પ્રાયશ્ચિત જીભ નાક હૃદય ૨ ૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ કરી આપવું જોઈએ. ૨ ભૂલ થયા પછી ભૂલી ન જવાય માટે તરત ભૂલ નોંધી લેવી. આલોચના લેવાથી થતા અનુપમ લાભ ૧ જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય છે. ભાર એટલે બોજો દૂર મૂકવાથી જેમ ભાર-વાહકનો ભાર ઓછો થાય છે, તેમ શલ્યરહિત થવાથી, પાપ ઉધ્ધરવાથી આલોચના લેનાર હળવો થાય છે. ૩ પાપ દૂર થવાથી પ્રમોદ એટલે આનંદ થાય છે. ૪ પોતાના અને પરના દોષની નિવૃતિ થાય છે. પોતે આલોચના લે એટલે પોતાના દોષથી નિવૃત થાય અને તેને આલોચના લેતો જોઈ બીજા પણ આલોચના લેવા ઉજમાળ થાય છે. અને તેથી તેઓ પણ દોષથી નિવૃત થાય છે. ૫ સરલ ભાવે આલોચના લેવાથી નિષ્કપટીપણું થાય છે. ૬ આલોચના લેવાથી દુષ્કરકારકતા પ્રાપ્ત થાય છે. આ કલિકાલમાં ગુણનું સેવન જ દુષ્કર છે, માટે દોષોનું આલોચન અત્યંત દુષ્કર હોય એમાં આશ્ચર્ય શું? ૭ પ્રાયશ્ચિતથી શુદ્ધ બનેલો આરાધક દર્પણની જેમ નિર્મળ થાય છે. ૮ સંસારવર્ધક માયા શલ્યનો ઉદ્ધાર એટલે નાશ થાય છે. ૯ સ્ત્રીવેદ તથા નપુંસક વેદનો બંધ પડતો નથી. ૧૦ પૂર્વ બાંધેલા કર્મોની નિર્જરા થાય છે. ૧૧ તીવ્રતમ અધ્યવસાયથી કરેલું મોટું પાપ કર્મ, બાળ, સ્ત્રી અને સાધુહત્યાદિ કર્મ, દેવદ્રવ્યાદિ ભક્ષણ કે બીજા મહાપાપ પણ સમ્યગૂ વિધિપૂર્વક પૂ. ગુરૂમહારાજે આપેલું પ્રાયશ્ચિત કરવાથી દઢપ્રહારી પ્રમુખની જેમ તે જ ભવે નાશ પામે છે. ૧૨ જંબુદ્વીપના સઘળાપર્વતો સોનાના થઈ જાય કે સર્વરેતી રત્નરૂપ થઈ જાય અને સાતેય ક્ષેત્રોમાં તેનું દાન કરી દેવાય તો પણ એક દિવસનું પાપ છૂટતું નથી અર્થાત્ તે દાનથી જે પાપ નાશ પામતું નથી, તે આલોચનાથી નાશ પામે છે.. આલોચક પુણ્યાત્માને સૂચના ૧ બાલકની જેમ સરલભાવે, માયામદથી રહિત થઈને સંવેગ રંગમાં ઝીલવાપૂર્વક, ચિત્તને વૈરાગ્યની વાસિત કરીને, શલ્યરહિત પણે ગીતાર્થ ગુરૂ પાસે આલોચના લેવી. ૨ પૂ.ગુરૂમહારાજે આપેલી આલોચના કોઈને કહેવી નહિ ઉપધાન વ્રત એટલે સમતાની સાધના સમતાની સાધનામાં ડગલે ને પગલે ક્ષમાની જરૂર પડે છે. સમતાના સરોવરમાં ૨૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્નાન કરવા માટે ધીરતાની જરૂર પડે છે. સમતાની સાધના માટે મમતાનો ત્યાગ કરવો પડે છે.ક્ષમાને મેળવી... ધીરતાને કેળવી. મમતાને ત્યાગી...રિદ્ધિનું મમત્વ છોડી. સમતાની સાધનામાં આગળ વધજો, આપના સહવર્તી આરાધકોની સાધનામાં સહાયક બનજો. આપની સાથેના આરાધકોમાં રહેલા આત્માને નિહાળજો. કોઈ ગણધરનો આત્મા હશે.. કોઈ યુગપ્રભાવકનો આત્મા હશે.. કોઈ આચાર્યનો આત્મા હશે.... કોઈ ઉત્તમ સાધુનો આત્મા હશે..... ક્યાંય કોઈની આશાતના ન થઈ જાય તેની કાળજી લેજો. થાય તેટલી ભક્તિ કરજો. અરસ-પરસ “આપ” કહીને બોલાવજો. સતત આત્મનિરીક્ષણ કરજો. ઉપધાનવાળા શ્રાવકોને દરરોજ સવાર - સાંજ કરવા કરાવવાની ક્રિયાઃ - પપથ લેવાની વિધિ : સવારના પ્રતિક્રમણમાં કલ્યાણકંદની ચાર થોયો કહ્યા પછી નમુત્થણ બોલી - ૧ - ખમા૦ આપી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસ નિમ્મલયરા સુધી૦) કરી પ્રગટ લોગસ્સ સુધી ક્રિયા કરવી ૨ - ખમા ૦ આપી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું?' પછી ગુરુ કહે “પડિલેવેહ “ઇચ્છે' કહી મુહપત્તિ પડિલેહવી. ૩ - ખમા ૦ આપી ઈચ્છા ૦ સંદિoભગ0 પોસહ સંદિસાહુ? ગુરુ કહે “સંદિસાવેહ' “ઇચ્છ' કહી ૪ - ખમા ) આપી “ઇચ્છા ૦ સંદિ ) ભગ ૭ પોસહ ઠાઉં?' ગુરુ કહે “ઠાવેહ” * ઇચ્છે' કહી ૫ - ઉભા થઈ બે હાથ જોડી એક નવકાર ગણી, ઇચ્છકારી ભગવત્ પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી' પછી ગુરુ નીચે પ્રમાણે પૌષધ'નું સૂત્ર ઉચ્ચરાવે. પોસહનું પચ્ચખાણ કરેમિ ભંતે પોસહં, આહારપોસહં દેસઓ સવ્વઓ, સરીરસક્કારપોસહં સવઓ, બભચેરપોસહં સવઓ, અવાવારપોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામિ, જાવ અહોરાં પક્વાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. ૬ - ખમા આપી ઇચ્છા૦ સંદિo ભગ0 સામાયિક મુહપત્તિ પડિલેહું? ગુરુ કહે “પડિલેવેહ' ઇચ્છે કહી મુહપત્તિનું પડિલેહણ કરી ૨૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૭ - ખમા આપી ઇચ્છાઓ ભગ0 સામાયિક સંદિસાહુ? ગુરુ કહે “સંદિસાહ ઇચ્છે કહી ૮ - ખમાતુ આપી ઇચ્છા) ભગ0 સામાયિક ઠાઉં? ગુરુ કહે “ઠાવહ ઇચ્છે' કહી ૯ - બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવનું પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી', પછી ગુરુ નીચે પ્રમાણે કરેમિ ભંતે' નું સુત્ર ઉચ્ચરાવે. | સામાયિકનું પચ્ચખાણ કરેમિ ભંતે સામાઇયે, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ પોસહં પજુવાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાણું ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. ૧૦- ખમા આપી ઇચ્છાભગ0 બેસણે સંદિસાહું? ગુરુ કહે “સંદિસાહ' ઇચ્છે' કહી, ૧૧- ખમાતુ આપી ઈચ્છા૦ ભગ0 બેસણે ઠાઉં? ગુરુ કહે “ઠાવેહ” “ઇચ્છે' કહી, ૧૨- ખમા આપી ઇચ્છા, ભગ૦ સજઝાય સંદિસાહુ? ગુરુ કહે “સંદિસાવેહ' ઇચ્છે' કહી, ૧૩- ખમા ૦ આપી ઇચ્છા છે ભગ ૦ સઝાય કરું? ગુરુ કહે “કરેહ' ઇચ્છે કહી ત્રણ નવકાર ગણી, ૧૪- ખમા ૦ આપી ઇચ્છા સંદિ. ભગ0 બહુવેલ સંદિસાહુ? ગુરુ કહે સંદિસાવેહ” “ઇચ્છે' કહી, ૧૫- ખમા આપી ઈચ્છાભગ0 બહુવેલ કરશું? ગુરુ કહે “કરજો” “ઇચ્છે” ' કહી, ચાર ખમાસણાપૂર્વક ભગવાનાદિને વાંદી, અઠ્ઠાઇજેસુનો પાઠ કહી શ્રી સીમંધરસ્વામીનું તથા શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરે, પછી સમય થતાં પડિલેહણ સવારના પડિલેહણની વિધિ : ૧ - ખમા ) આપી ઇરિયાવહી પડિક્કમી પ્રગટ લોગસ્સ સુધી ક્રિયા કરવી ૨ - ખમા ૦ આપી ઇચ્છા સંદિ0 ભગ ૦પડીલેહણ કરું?' ગુરુ કહે “કરેહ ઇચ્છે' કહીને પાંચ વાનાં પડિલેહવા. (મુહપત્તિ, ચરવળો, કટાસણું, કંદોરો અને ધોતિયું) ૩ - ખમા ૦ આપી ઇરિયાવહીયા પડિક્કમવા. ૪ - પછી ખમા ) આપી “ઈચ્છકારી ભગવન! પસાય કરી પડિલેહણા ૨ ૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ છ” એ ઉપધાનની વિગતવાર ઉપધાનનું નામ દિન | કુલપ - વાંચના ક્યારે કઈ? Iઉપવાસ પહેલી | બીજી | ત્રીજી પંચ મંગલ |૧૮ | ૧રા | | પાંચ ઉપવાસે | શા ઉપવાસે સૂચનાઃ ઉપધાનની મહાશ્રુતસ્કંધ પ્રથમ છેલ્લા ચાર વાચનાઓ શ્રાવકે પહેલું અઢારીયું પાંચ પદની પદની ચૈત્યવંદનની (નમસ્કાર મંત્ર) મુદ્રામાં, રજી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ/૧૮ | ૧૨ા પાંચ ઉપવાસે યોગમુદ્રામાં અને ૭ll ઉપવાસે બીજું અઢારીયું જેમે જીવા ઠામિ | શ્રાવિકાએ ઉભા ઇરિયાવહી, તસ્સ વિરાહિયા' કાઉસ્સગ્ગ ઉભા જ ઉત્તરી સુધી સુધી યોગમુદ્રામાં સાંભળવાની હોય છે. | શકસ્તવાધ્યયન ૩૫ | ૧૯તા ત્રણ ઉપવાસે | ૮ ઉપવાસે ૮. ઉપવાસે પાંત્રીસું પુરિસવરગંધ | ‘ધમ્મવર- સલ્વે તિવિહેણ (નમુથુણં સૂત્ર) ચાઉસંત | વંદામિ' સુધી ચક્કવટ્ટીણ” સુધી ૩જી. ૪થું ! ચૈિત્યસ્તવાધ્યયન [૪ | રા ચોકીયું સવ્વલોએ અરિહંત ચેઈo અશ્વત્થ0 રાા ઉપવાસે અપ્રાણ વોસિરામિ’ સુધી પિમું |નામસ્તવાધ્યયન ર૮ | ૧પો | ૩ ઉપવાસે . | ૬ ઉપવાસે | ૬ ઉપવાસે અઠ્ઠાવીશું પહેલી ગાથા ૨-૩-૪ ગાથા | ૫-૬-૭ ગાથા (લોગસ્સ સૂત્ર) 9 T૬૭ શ્રુતસ્તવ ૪. ૨ ઉપવાસે રા ઉપવાસે સિદ્ધરૂવાધ્યયન | પુખરવર. સિદ્ધાણં છકીયું બુદ્ધાણં સંપૂર્ણ Iદિવસ તપ વૈયાવચ્ચપુખરવરદીવ કુલ ગરાણે સંપૂર્ણ સિદ્ધાણં બુદ્ધાણં ઉપવાસ એકી સાથે છએ ઉપધાન કરવાની સૌની એટલી અનુકૂળતા ન હોય એ હેતુથી શ્રી ઉપધાન તપ ત્રણ વિભાગમાં કરવામાં આવે છે. ૧લોવિભાગ ૪૭દિવસનો, બીજો વિભાગ ૩૫દિવસનો અને ૩જો વિભાગ ૨૮ દિવસનો છે. એટલે જલાવિભાગમાં પહેલું ઉપધાન (૧લું અઢારીયું, દિ. ૧૮) બીજું ઉપધાન (બીજું અઢારીયું દિ. ૧૮) ચોથું ઉપધાન (ચોકીયુંદિ. ૪) અને છઠું ઉપધાન (છકીયું- દિ. ૭) એમ ચાર ઉપધાન ભેગા કરતાં ૪૭ દિવસનું પ્રમાણ થાય છે અને તેના અંતે માળ પહેરાવવામાં આવે છે. આ પ્રમાણે તપોવિધિ સાંપ્રતકાલે તપાગચ્છની પ્રવૃત્તિ પ્રમાણે લખેલ છે. તે ઉત્સર્ગમાર્ગ સમજવો. ૨ ૭. Page #36 -------------------------------------------------------------------------- ________________ સમજ આપતો કોઠો. ખમાસમણનું કાઉસ્સગ્નની વિધિ મૂળ વિધિ પદ પ્રથમ ઇરિયાવહિયા ક્રી પછી ખમા આપી શ્રી પંચમંગલ] ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી પંચમંગલ મહાગ્રુતસ્કંધ આરાધનાર્થ| ૫ ઉપવાસ. મહામૃત- | કાઉસ્સગ્ન કરું ઇચ્છું, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ ૮ આયંબિલ ધાય નમો | આરાધનાથે કરેમિ કાઉ., વંદણવત્તિઓએ, અન્નત્થ, કહી ૩ ઉપવાસ, નમ: ૧૦૦ લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. કુલ ૧૬ દિવસ શ્રી પ્રતિક્રમણ | ઇચ્છા. સંદિ. ભગ“શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ આરાધનાર્થ ૫ ઉપવાસ, શ્રુતસ્કંધાય | કાઉસ્સગ્ગ કરું ઇચ્છું, શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ આરાધનાર્થ ૮ આયંબિલ નમો નમ: કરેમિ કાઉ, વંદણવત્તિઓએ, અન્નત્થ, કહી ૧૦૦ ૩ ઉપવાસ, લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. કુલ ૧૬ દિવસ શ્રી શકસ્તવ | ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી શક્રસ્તવ અધ્યયન આરાધનાર્થ ૧ અટ્ટમ, અધ્યયનાય | કાઉસ્સગ્ગ કરું ઇચ્છું, શ્રી શક્રસ્તવ અધ્યયન આરાધનાર્થ | ૩ર આયંબિલ નમો નમ: કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ, કહી ૧૦૦ લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. શ્રી ચેત્યસ્તવ | ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી ચેત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ | ૧ ઉપવાસ, અધ્યયનાય | કાઉસ્સગ્ગ કર' ઇચ્છ, શ્રી ચૈત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ | ૩ આયંબિલ નમો નમ: કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ, અન્નત્થ, કહી ૧૦૦ લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. રપ આયંબિલ શ્રી નામસ્તવ | ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી નામસ્તવ અધ્યયન આરાધનાર્થ | ૧ અટ્ટમ, અધ્યયનાય | કાઉસ્સગું કરું ઇચ્છ, શ્રી નામસ્તવ અધ્યયન આરાધનાર્થ નમો નમ: કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ, કહી ૧૦૦ લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. શ્રી શ્રુતસ્તવ | ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ-અધ્યયન ૧ ઉપવાસ,. સિદ્ધસ્તવ | આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું ઇચ્છું, શ્રી શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ | ૫ આયંબિલ, અધ્યયનાયા અધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ, | ૧ ઉપવાસ નમો નમ: અન્નત્થ, કહી ૧00 લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. સૂચના: કાઉસગ્ગ પાર્યા બાદ ઉપર ૧ લોગસ્સ પ્રગટ કહેવો | અસમર્થને માટે તો સહેલા ઉપાય વડે પણ તપની પૂર્તિ કરવી કહી છે, કેમ કે ક્રિયાનું વિવિધપણું છે. તિવિહાર કે ચઉવિહાર ઉપવાસ કરે તે એક ઉપવાસ ગણાય છે. તેમજ બે આયંબિલે એક ઉપવાસ, ત્રણ નિવિએ એક ઉપવાસ, ચાર એકાસણે એક ઉપવાસ અને આઠ પુરિમઢે એક ઉપવાસ એમ પણ ગણાય છે. અહીં ખાસ કરીને ઉપવાસ ઉપરાંત આયંબિલ, નિવિ, પુરિમષ્ઠ સંબંધી હોવાથી તેનું પ્રમાણ ધ્યાનમાં રાખવાનું છે. આ સમગ્ર તપ અહોરાત્રિના પૌષધ કરવાપૂર્વક જ કરવાનો હોય છે. ૨૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ પડિલેહાવોજી' ગુરુ કહે પડિલેવેહ' કહી વડીલનું ઉત્તરીય વસ્ત્ર (એસ) પડિલેહવું. ૫ - પછી ખમા ૦આપી ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ ઉપધિ મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે “પડિલેહ' “ઇચ્છે” કહી મુહપત્તિનું પડિલેહણ કરવું. ૬ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ ૦ ભગ ૦ ઉપધિ સંદિસાહું?” ગુરુ કહે “સંદિસાહ' “ઇચ્છું” કહી, ૭ - ખમા ૦ આપી ઇચ્છા સંદિ ) ભાગ ૦ ‘ઉપધિ પડિલેહું?' ગુરુ કહે “પડિલેવેહ” “ઈચ્છે' કહી પ્રથમ સંથારિયું અને પછી બાકીના વસ્ત્રોનું પડિલેહણ કરે. પછી ખમા ૦ આપી ઇરિયાવહી પડિક્કમી કાજો લેવો. પછી તેમાં સચિત્ત બીજ કે કલેવર નીકળે તો આલોચનામાં લખવું. કાજો ઉદ્ધરી યથાયોગ્ય સ્થાને અણજાણહ જસુગ્ગહો' કહીને પરઠવવો. પાઠવ્યા પછી ત્રણ વાર “વોસિરે કહેવું. ત્યારબાદ સ્થાને આવી ઇરિયાવહી પડિક્કમી ગમણાગમણે આલોવી તરત જ દેવવંદન કરવાં. દેવવંદનની વિધિઃ ૧ - ખમા ૦આપી, ઇરિયાવહી પડિક્કમી, પ્રગટ લોગસ્સ કહી, ખભે ઉત્તરાસંગ (ખેસ) નાંખીને - ર - ખમા ) આપી ઇચ્છા છે સંદિ ૦ ભગ ૦ ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી, સકલકુશલ. તથા ચૈત્યવંદન કહી જંકિચિ ૦ નમુસ્કુર્ણ અને જયવીયરાય (આભવમખંડા સુધી) કહી. - ખમા ૦આપી ઇચ્છા૦ સંદિoભગ૦ચૈત્યવંદન કરું? ઇચ્છે કહી ચૈત્યવંદન કહી જંકિંચિ, નમુત્યુë૦કહી ઉભા થઈ અરિહંત ચેઈઆણં૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમોડહંતુ” કહી સ્તુતિના જોડાની પ્રથમ થોય કહેવી. પછી લોગસ્સ૦, સવ્વલોએ૦, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી બીજી થોય કહેવી. પછી, પુખરવરદીવંદણ૦ અન્નત્થ૦ કહી ૧ નવકારનો કાઉસ્સગ કરીને ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધાણં ૦ વૈયાવચ્ચ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્નપારી નમોડહેતુપૂર્વક ચોથી થોય કહેવી. ૪ - ફરી ચૈત્યવંદનના આસને નીચે બેસી નમુસ્કુર્ણ કહી ઉભા થઈ અરિહંત - ચેઈઆણંથી માંડી ચાર થોય સુધી કહેવું ૫ - પછી નીચે બેસી નમુસ્કુર્ણ૦ કહી, જાવંતિ) ખમાઇ જાવંત) કહેવું. ૨૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬ - નમોડહંતુ કહી સ્તવન કહી “આભવમખંડા” સુધી જયવીયરાય કહેવા. ૭ - ખમા આપી ઇચ્છા૦ સંદિ૦ ભગવચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન, જંકિંચિ ૦, નમુત્થણે છે અને સંપૂર્ણ જયવીયરાય કહેવા. ૮ - ખમાડે આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ કહેવું. પવેચણાની વિધિઃ ૧ - પ્રથમ સો ડગલાંની અંદર વસતિ જોવી. અશુદ્ધિ હોય તો તે દૂર કરાવી; ગુરુ પાસે આવી “ભગવન્! સુદ્ધાવસહિ” એમ કહેવું. ૨ - ખમા ) આપી ઇરિયાવહી પડિક્કમી પ્રગટ લોગસ્સ કહી, ૩ - ખમા ૦ આપી - ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૨ વસતિ પdઉં? ગુરુ કહે “પહ' “ઇચ્છે' કહી - ૪ - ખમા ૦ આપી - “ભગવન્! સુદ્ધાવસહિ,' ગુરુ “તહત્તિ કહે પછી - ૫ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦પવેયણા મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે “પડિલેહ” “ઇચ્છે” કહી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા આપવા. બીજા વાંદણાના અંતે અવગ્રહની બહાર નીકળી - ૬ - ઈચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ પવેયણા પવે?િ ગુરુ કહે “પહ“ઇચ્છે' કહી૭ - ખમાતુ આપી ઇચ્છકારી ભગવન્!... તુમ્હ અરૂં પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, દ્વિતીય ઉપધાન પ્રતિકમણ શ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન શક્રસવાધ્યયન, ચતુર્થ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપધાન નામરૂવાધ્યયન, ષષ્ઠ ઉપધાન શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન; પૂર્વચરણ પદ પાંસરાવણી, જે ઉપધાનમાં બે વાંચના હોય ત્યારે - પૂર્વચરણપદ પાંસરાવણી - ૧ લી વાંચના ન થાય ત્યાં સુધી • ઉત્તરચરણ પદ પઇસરાવણી - જી વાંચના ન થાય ત્યાં સુધી જે ઉપધાનમાં ત્રણ વાંચના હોય ત્યાં - • પૂર્વચરણપદ પઇસરાવણી - ૧ લી વાચના ન થાય ત્યાં સુધી • ક્રમાગતચરણપદ પાંસરાવણી - ૨ જી વાંચના ન થાય ત્યાં સુધી ૦ ઉત્તરચરણપદ પઇસરાવણી ૩ - જી વાંચના ન થાય ત્યાં સુધી જે ઉપધાનમાં એક જ વાચના હોય ત્યાં • પૂર્વચરણપદ - ક્રમાગતચરણપદ - ઉત્તરચરણપદ પઇસરાવણી (ઉપવાસ અથવા આયંબિલ હોય તો) “પાલિ તપ કરશું” (નિવિ એકાસણું હોય તો) પાલિ પારણું કરશું એમ કહે, ગુરુ કહે “કરજો'. ઇચ્છે કહી. ૩૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૮ - ખમા આપી ઇચ્છકારી ભગ૦પસાય કરી પચ્ચકખાણનો આદેશદેશોજી.’ પછી ગુરુ ઉપવાસ, આયંબિલ અગર નીવિ જે હોય તેનું પચ્ચકખાણ કરાવે. પછી બે વાંદણાં આપવા પછી - ૯ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦બેસણે સંદિસાહુ?” ગુરુ કહે સંદિસાવહ ઈચ્છે કહી - ૧૦. ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ૦ભગ ૦! બેસણે ઠાઉં? ગુરુ કહે “ઠાવે.” ઇચ્છે કહી, ૧૧- ખમા ૦ આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ કહેવું. પવેયણાની વિધિ કર્યા પછી - ખમા ૦આપી ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ ! સઝાય કરું!' ગુરુ કહે “કરેહ.” ઈચ્છે કહી એક નવકાર ગણી મન્નત જિણાણની સઝાય કહેવી. મન્નહ જિસાણંની સઝાય • મન્નત જિણાણમાણે, મિચ્છુ પરિહરહ ધરહ સમ્મત્ત છવિહ આવસ્સયંમિ, ઉજ્જતો હોઈ પઈદિવસ / ૧ / પલ્વેસુ પોસહવયં, દાણું, સીલ, તવો, અ ભવો અT સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અનેરા જિણપૂઆ, જિણથુણણ, ગુરુથુઅ, સાહમ્પિઆણ વચ્છલા વવહારસ્સ ય સુદ્ધિ, રહજત્તા તિવૈજના ય ફll ઉવસમ, વિવેગ, સંવર, ભાસાસમિઇ, છજીવકરુણા યા ઘમ્પિઅજણસંસગ્ગો, કરણદમો ચરણપરિણામો ૪ સંઘોવરિ બહુમાણો, પુન્જયલિહણે પભાવણા તિર્થે.. સઢાણ કિચ્ચમેય, નિચ્ચે સુગુરુવએસેણે પાં પછી રાઈય મુહપત્તિ પડિલેહવી. રાઇય મુહપત્તિની વિધિ ૧ - ખમા ૦ આપી ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ કહી, ૨ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ રાજય મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે પડિલેહ ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા આપી અવગ્રહની બહાર નીકળી - ૩ - “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ રાઈયં આલોઉં? ગુરુ કહે, “આલોવેહ.” ઇચ્છે આલોએમિ જો મે ઈત્યાદિ સંપૂર્ણ પાઠ કહેવો. ત્યારબાદ “સબૂસ્સવિરાઇય'. ૩૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ નો પાઠ કહી, જો ગુરુ પદસ્થ હોય તો બે વાંદણા આપી (પદસ્થ ન હોય તો વાંદણા. આપ્યા વગર) તરત ખમા૦આપી કાર સુતરાઈનો પાઠ કહી, ૪ - ખમા ૦ આપી અબબુદ્ધિઓ ખામી બે વાંદણા આપવા. ૫ - ખમા ૦ આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહેવું. ક્રિયાની સાથે જ રાઈ મુહપત્તિનો વિધિ કરનારને ઇરિયાવહી કરવાની જરૂર નથી અને શ્રાવકને જો સવારના પ્રતિક્રમણના આદેશો આપવામાં આવ્યા હોય તો રાઇઅ મુહપત્તિનો વિધિ કરવાની પણ જરૂર નથી. દિવસની પોરસી ભણાવવાની વિધિ સૂર્યોદય પછી ૬ ઘડી બાદ ખમા, ઈચ્છા. સંદિ. ભગ! બહુપડિપુન્ના પોરિસી? ગુરુ કહે “તહત્તિ'. ઈચ્છે. કહી ખમા. ઇરિયાવહી કરી ખમા. ઈચ્છા. સંદિ. ભગ! પડિલેહણ કરું? ગુરુ કહે “કરેહ. ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. પચ્ચક્ખાણ પારવાની વિધિ ભગવાન ખુલ્લા રાખી પ્રથમ ખમાસમણું આપી ઇરિયાવહી વગેરે કહી, એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી ઉપર લોગસ્સ કહી નીચે મુજબ ચૈત્યવંદન કરવું. ખમા.આપી ઈચ્છા. સંદિ. ભગ. ચૈત્યવંદન કરું ? ઇચ્છ, કહી જગચિન્તામણિના ચૈત્યવંદનથી ક્રમસર જયવીયરાય સુધી કહી પછી. - . ખમા. આપી ઇચ્છા સંદિ. ભગ. સક્ઝાય કરું? ઇચ્છે કહી નવકાર ગણીને મહ જિણાણની સઝાય કહેવી. પછી ખમા આપી ઇચ્છા. સંદિ. ભગ. મુહપત્તિ પડિલેહું? ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમા. આપ ઇચ્છા. સંદિ. ભગ પચ્ચકખાણ પારું? ગુરુ કહે “પુણોવિ કાયવં'. શિષ્ય કહે “યથાશક્તિ પછી ખમાં. આપ ઇચ્છા. સંદિ. ભગ.પચ્ચખાણ પારું?ગુરૂ કહે “આયારો ન મોત્તવ્યો શિષ્ય તહત્તિ કહી મુઠી વાળી ચરવળા ઉપર સ્થાપી એક નવકાર ગણવો. - ઉપવાસ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર સૂરેઉગ્ગએ અલ્પત્તä પચ્ચખાણ કર્યું તિવિહાર પાણહાર પોરિસિ, સાઢપોરિસિ, સૂરે ઉગ્ગએ પુરિમઢ, મુકિસહિઅં, પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિબં, કિટ્ટિએ, આરાહિઅં, જં ચ ના આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં. ૩ ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ પછી મુષ્ટિવાળી એક નવકાર ગણવો. આયંબિલ - એકાસણું - નિવિ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં પોરિસિ, સાઢપોરિસિ સૂરે ઉગ્ગએ પુરિમ મુક્રિસહિઅં, પચ્ચખાણ કર્યું ચોવિહાર (આયંબિલ) નિવિ, એકાસણું, પચ્ચકખાણ કર્યું તિવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિએ કિષ્ટિએ આરાહિએ જં ચ ન આરાહિઅં તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી મુદિવાળી એક નવકાર ગણવો. | મુફિસહિએ પચ્ચક્ખાણ પારવાનો વિધિ મુકિસહિઅંનુ પચ્ચકખાણ પારવા માટે મુકિવાળી, જમણો હાથ નીચે ચરવળા ઉપર સ્થાપી, એક નવકાર ગણી બોલવું - મુષ્ટિસહિએ પચ્ચકખાણ ફાસિએ પાલિએ સોહિએ તિરિઅં કિષ્ટિએ, આરાહિયં જં ચ ન આરાહિય, તસ્સ મિચ્છામિ દુક્કડં. વાપર્યા પછીના ચૈત્યવંદનની વિધિ ખમા. ઇરિયાવહિયા કરી ખમા. ઇચ્છા. સંદિ. ભગ.! ચૈત્યવંદન કરું? ગુરુ કહે કરેહ. ઇચ્છે કહી જગચિંતામણીનું ચૈત્યવંદન-જંકિંચિ-નમુત્થણ-જાવંતિખમા. - જાવંત - નમોડઈ-ઉવસગ્ગહર-જયવિયરાય પૂરા. - સાંજના પડિલેહણની વિધિ ૧ - ખમા ૦ આપી ઇચ્છા સંદિ – ભાગ ૨ બહુપડિપુન્ના પોરસી?” ગુરુ કહે તહત્તિ' ૨ - પછી ખમા ) આપી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. ૩ - પછી ખમા ૦ આપી ઇચ્છા ૦સંદિ૦ ભગ ૦ ગમણાગમણે આલોઉ?' ગુરુ ' કહે “આલોવેહ'. પછી ઇશ્કે કહી ગમણાગમણનો પાઠ કહેવો. ૪ - ખમા આપી ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ પડિલેહણ કરું?' ગુરુ કહે “કરેહ' ઇચ્છે કહી - ૫ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ ૦ ભાગ પોસહશાલા પ્રમાર્જી?” ગુરુ કહે પ્રમાર્જી!” ઇચ્છે કહી, ઉપવાસવાળાએ ત્રણ (મુહપત્તિ, કટાસણું, ચરવળો) અને આયંબિલ અગર નિવિ એકાસણાવાળએ પાંચ (મુહપત્તિ, કટાસણું, ચરવળો, કંદોરો અને પહેરેલ ધોતીયું) પડિલેહવાં. પછી જેણે પાંચ વસ્ત્રો પડિલેહ્યા હોય તેણે ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ અને જેણે ત્રણ વસ્ત્ર પડીલેહ્યા હોય તેણે ઇરિયાવહી ન કરવા. ૩૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૬ - ખમા આપી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી', ગુરુ કહે “પડિલેવેહ.' ઇચ્છે કહી વડીલના ખેસનું પડિલેહણ કરી - ૭ - ખમા આપી ઇચ્છા૦ સંદિo ભગ0 ઉપધિ મુહપત્તિ પડિલેહું?"ગુરુ કહે પડિલેહો ' પછી ઇ કહી મુહપત્તિનું પડિલેહણ કરી - ૮ - ખમાતુ આપી “ઇચ્છા, સંદિo ભગ0 સઝાય કરું?' ગુરુ કહે “કરેહ ઈચ્છે કહી એક નવકાર ગણી મન્નત જિણાણંની સઝાય કહેવી. ૯ - પછી ખમાડે આપી ઈચ્છકારી ભગવત્ પસાય કહી પચ્ચકખાણનો આદેશ દેશોજી' એવું કહેવું. પાણી વાપરવું હોય તેણે મુક્રિસહિઅંનું, ન વાપરવું હોય તેણે પાણહારનું અને જેણે આખા દિવસમાં બિલકુલ પાણી ન વાપર્યુ હોય તેણે સૂરે ઉગ્ગએ ચઉવિહારનું પચ્ચકખાણ ગુરુ પાસે કરવું. ૧૦ -પછી ખમાત્ર આપી ઇચ્છા, સંદિo ભગ0 ઉપધિ સંદિસાહું?” ગુરુ કહે સંદિસાવે'. ઇચ્છે કહી - ૧૧ -ખમા આપી ‘ઇચ્છે) સંદિo ભગ0 ઉપધિ પડિલેહુ?” ગુરુકહે “પડિલેહ ઇચ્છે કહી બાકીના વસ્ત્રોનું પડિલેહણ કરવું. પછી ઇરિયાવહી પડિક્કમી, કાજો લઈ તેમાં જો સચિત્ત બીજાદિ અગર કલેવર (મરેલું જીવડું) નીકળે તો આલોચનામાં લખવું. પછી શુદ્ધ ભૂમિમાં “અણજાણહ જસુગ્રહો' કહી કાજો વોસિરાવે. પછી ત્રણ વાર ‘વોસિરે' કહી સ્થાને આવી ઇરિયાવહી પડિક્કમી ગમણાગમણે આલોવવા. પછી જેણે મુકિસહિઅંનું પચ્ચખાણ કર્યું હોય તેણે જો પાણી વાપરવું હોય તો દેવવંદન પૂર્વ વિધિપૂર્વક પચ્ચકખાણ પારીને પાણી વાપરવું. પાણી ન વાપરવું હોય તેમણે અથવા પાણી વાપરનારે પાણી વાપરીને દેવવંદન કરવા. પડિલેહણ પછીની સાંજની ક્રિયા પ્રથમ સો ડગલાની અંદર વસતિ જોઈ, અશુદ્ધ હોય તો તે દૂર કરાવી, ગુરુ પાસે, આવી “ભગવન્! સુદ્ધાવસહિ!' કહી ૧ - ખમાળ આપી, ઇરિયાવહી પડિક્કમી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહી, ૨ - ખમા ૦ આપી કહે “ઇચ્છા, સંદિo ભગ0 વસતિ પવે?િ' ગુરુ કહે પહ” ઇચ્છે કહી, ૩૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩ - ખમા આપી ‘ભગવન્! સુદ્ધાવસહિ,” ગુરુ કહે “તહત્તિ' ૪ - પછી ખમાળ આપી ઇચ્છા, સંદિભગ0 મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે પડિલેહ ઈચ્છે કહી મુહપત્તિનું પડિલેહણ કરી ૫ - જેણે ઉપવાસ કર્યો હોય તે ખમા આપી અને ખાધુ હોય તે બે વાંદણા આપી ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી.' કહેવું. પછી ગુરુ પચ્ચખાણ ફરાવે, પછી બધાએ બે વાંદણા આપી અવગ્રહની બહાર નીકળીને, ૬ - “ઇચ્છા, સંદિo ભગ0 બેસણે સંદિસાહું?” ગુરુ કહે “સંદિસાવેહ' ઇચ્છે કહી ૭ - ખમા આપી ઇચ્છા, સંદિ૦ ભગ0 બેસણે ઠાઉં?' ગુરુ કહે – “ઠાવેહ.” ઇચ્છે કહી ૮ - ખમાત્ર આપી જમણો હાથ ઠાવી - “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ કહીને ૯ - ખમા આપી ઇચ્છ) સંદિoભગ0 Úડિલ પડિલેહું?' ગુરુ કહે પડિલેહ” ઇચ્છે કહી નીચે મુજબ પાઠ બોલે.” भांडला સંથારાની જગ્યાએ કરવાના - છા આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે આઘાડે આસ પાસવણે અણહિયાસેT આઘાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે આઘાડે મઝે પાસવણે અણહિયાસે. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે આઘાડે દૂરે પાસવણે અણહિયાસેT ઉપાશ્રયના બારણાની અંદર તરફ કરવાના - છા આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે આઘાડે આસન્ને પાસવણે અહિયાસે આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે આઘાડે મઝે પાસવણે અહિયાસે આઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે આઘાડે દૂરે પાસવણે અંહિયાસે ૩૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ ૪ અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે । અણાઘાડે દૂરે પાસવણે અહિયાસે । ઉપધાનવાળા બહેનોને રોજ સવાર સાંજ ગુરુ સમક્ષ કરવા કરાવવાની ક્રિયા પૌષધ તથા પડિલેહણની વિધિ પ્રથમ પોતાને સ્થાને સવારનાં પ્રતિક્રમણના અંતે પોસહ ઉચ્ચરી, પડિલેહણ કરી, દેવવંદન કરી સો ડગલાંની અંદર વસતિ જોઈ, અશુદ્ધિ હોય તો તે દૂર કરાવી ગુરુ પાસે આવી ‘ભગવન્ ! સુદ્ધાવસહિ' કહી ૧ ખમા ૦ આપી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા સુધી) કરી પારી પ્રગટ લોગસ્સ કહી - - - ઉપાશ્રયના બારણાની બહાર નજીકમાં કરવાના અણાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે અણાઘાડે આસન્ને પાસવણે અણહિયાસે । અણાઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે અણાઘાડે મજ્જે પાસવણે અણહિયાસે । અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે । અણાઘાડે દૂરે પાસવણે અહિયાસે । ઉપાશ્રયથી સો હાથ દૂર કરવાના અણાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે અણાઘાડે આસન્ને પાસવણે અહિયાસે । અણાઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે અણાઘાડે મજ્જે પાસવણે અહિયાસે । - - 0 9 છ ૩૬ ખમા ૦ આપી ‘ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ ગમણાગમણે આલોઉં ?’ ગુરુ કહે ‘આલોવેહ’ ઇચ્છું કહી ગમણાગમણે આલોવે. પછી - ખમા ૦ આપી ‘ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ પોસહ મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે, ‘પડિલેવેહ’ ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરી - ખમા ૭ આપી ઇચ્છા ૭ સંદિઠ ભગ ૦ પોસંહ સંદિસાહું ? ગુરુ કહે, ‘સંદિસાવેહ’ ઇચ્છું કહી - ૫ - ખમા ૦ ‘ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ પોસહ ઠાઉં ? ગુરુ કહે, ‘ઠાવેહ’ ઇચ્છું કહી એક નવકાર ગણી ઇચ્છકારી ભગવન્ ! પસાય કહી પોસહદંડક ઉચ્ચરાવોજી,’ એમ કહેવું પછી ગુરુ પોસહ ઉચ્ચરાવે પછી - Page #45 -------------------------------------------------------------------------- ________________ ૬ - ખમા “ઇચ્છા ૦ સંદિo ભાગ ૦ સામાયિક મુહપત્તિ પડિલેહું? ગુરુ કહે, “પડિલેહ ઈચ્છે કહી મુહપત્તિનું પડિલેહણ કરી - ૭ - ખમા “ઇચ્છા ૦સંદિoભગ૦ સામાયિક સંદિસાડું? ગુરુ કહે, “સંદિસાહ 'ઇચ્છે કહી - ૮ - ખમા ) “ઇચ્છા સંદિo ભગ0 સામાયિક ઠાઉં? ગુરુ કહે, “ઠાવેહ' ઇચ્છે કહી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી,’ એમ કહેવું પછી, ગુરુ સામાયિક ઉચ્ચરાવે. પછી - ૯ - ખમા ૦ આપી “ઇચ્છા છે સંદિ૦ ભાગ 0 બેસણે સંદિસાહુ ? ગુરુ કહે, “સંદિસાહ” ઇચ્છે કહી - ૧૦ - ખમાત્ર આપી “ઇચ્છા–સંદિoભગ બેસણે ઠાઉં? ગુરુ કહે, “ઠાવેહ” ઇચ્છે કહી ૧૧ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ0 ભગ ૦ સઝાય સંદિસાહું?' ગુરુ કહે, “સંદિસાહ” ઇચ્છું કહી ૧૨ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ સજઝાય કરું? ગુરુ કહે, “કરેહ' ઇચ્છે કહી ૩ નવકાર ગણવા. ૧૩ - ખમા ૦આપી “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ બહુવેલ સંદિસાહુ? ઇચ્છે કહી ૧૪ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ બહુવેલ કરશું? ગુરુ કહે “કરજો” ઇચ્છે કહી ૧૫ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ0 ભગ ૦ પડિલેહણ કરું?” ગુરુ કહે “કરેહ” ઇચ્છે કહી (પહેલા પડિલેહણ કરેલું હોય છે તેથી આ વખતે) માત્ર મુહપત્તિનું પડિલેહણ કરી ૧૬ - ખમા ૦ આપી “ઇચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી?” ગુરુ કહે “પડિલેવેહ' ઈચ્છે કહી ૧૭ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિo ભગ ૦ ઉપધિ મુહપત્તિ પડિલેહું?” ગુરુ કહે “પડિલેવેહ ઇચ્છે કહી ૧૮ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ ઉપધિ સંદિસાહું ?' ગુરુ કહે “સંદિસાવેહ' ઇચ્છે કહી ૧૯ - ખમા ૦ આપી ઇચ્છા સંદિo ભગ ૦ ઉપધિ પડિલેહું ?' ગુરુ કહે પડિલેવેહ” ઇચ્છે કહી ૨૦ - ખમા ૦ આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં” કહી તરત જ ઇરિયાવહી કરાવ્યા વગર પવેયણાની ક્રિયા, મન્નત જિણાણની સક્ઝાય તથા રાઈઅ મુહપત્તિ પડિલેહવાની ક્રિયા કરવી. ૩૭. Page #46 -------------------------------------------------------------------------- ________________ સાંજના ગુરુ સમક્ષ કરવાની પડિલેહણની વિધિઃ ૧ - ખમા ૦ આપી ઇચ્છા સંદિ ) ભાગ 2 બહુપડિપુન્ના પોરસી?” ગુરુ કહે | ‘તહત્તિ પછી, - ખમા ૦ આપી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ કહી - ૩ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ ૦ ભગ ૭ ગમણાગમણે આલોઉં?' ગુરુ કહે “આલોવેહ ઇચ્છે કહી ગમણાગમાણેનો પાઠ કહેવો. પછી - ૪ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ પડિલેહણ કરું?' ગુરુ કહે “કરેહ' ઇચ્છે કહી ૫ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ૦ ભગ ૦ પોસહશાલા પ્રમાણું?” ગુરુ કહે, પ્રમા' ઇચ્છે કહી પહેલા પડિલેહણ કરેલું હોય છે તેથી આ વખતે માત્ર મુહપત્તિનું પડિલેહણ કરી ૬ - ખમા ૦ ઇચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી'. ગુરુ કહે, “પડિલેવેણ ઇચ્છે કહી - ૭ - ખમા “ઇચ્છા ૦ સંદિo ભગ ૦ ઉપધિ મુહપત્તિ પડેલિવું?' ગુરુ કહે, પડિલેહ ઇચ્છું કહી મહિપત્તિનું પડિલેહણ કરી, ૮ - ખમા ૦ ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ સઝાય કરું?” ગુરુ કહે, “કરેહ.” ઇચ્છે કહી એક નવકાર ગણી મન્નત જિણાણની સક્ઝાય કહે. ૯ - ખમા ૦ આપી ઈચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી.” ગુરુ પચ્ચખાણ કરાવે, ૧૦ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિo ભગ ૦ ઉપધિ પડિલેહું?' ગુરુ કહે, પડિલેહ ઇચ્છે કહી સાંજની ક્રિયા કરવી. પડિલેહણ પછીની સાંજની પવેયણાની ક્રિયા પ્રથમ સો ડગલાની અંદર વસતિ જોઈ, અશુદ્ધિ હોય તો તે દૂર કરાવી, ગુરુ પાસે, આવી “ભગવન્! સુદ્ધાવસહિ!' કહી ૧ - ખમાળ આપી ઇરિયાવહી પડિક્કમી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહી, ૨ - ખમા ) આપી કહે “ઇચ્છાસંદિO ભગ0 વસતિ પવે?િ” “પવેહ' ઇચ્છે કહી, ૩ - ખમા આપી ‘ભગવન્! સુદ્ધાવસહિ,' ગુરુ કહે ‘તહત્તિ પછી ૩૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪ - ખમા આપી “ઇચ્છા સંદિo ભગ0 મુહપત્તિ પડિલેહું ?” ગુરુ કહે પડિલેહ' ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરી ૫ - જેણે ઉપવાસ કર્યો હોય તે ખમા આપી અને ખાધુ હોય તે બે વાંદણા આપી ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી.' કહે પછી ગુરુ પચ્ચકખાણ કરાવે, પછી બધાએ બે વાંદણા આપી અવગ્રહની બહાર નીકળી. ૬ - “ઇચ્છા સંદિo ભગ0 બેસણે સંદિસાહું?' ગુરુ કહે “સંદિસાહ ઈચ્છે કહી ૭ - ખમાત્ર આપી ઇચ્છા, સંદિ૦ ભગ0 બેસણે ઠાઉં?” “ઠાવેહ.” ઈચ્છે કહી ૮ - ખમા ૦ આપી જમણો હાથ ઠાવી - “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ કહી ૯ - ખમાત્ર આપી “ઇચ્છવ સંદિo ભગ0 સ્પંડિલ પડિલેહું?' ગુરુ કહે પડિલેવેહ' ઇચ્છે કહી માંડલાનો પાઠ બોલવો. બહેનોએ માંડલા કર્યા વગર દેવસિ મુહપત્તિ કરવી. દેવસી મુહપત્તિનો વિધિઃ ૧ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ ૦ ભાગ ! દેવસી મુહપતિ પડિલેહું?” ગુરુ કહે “પડિલેહ' ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરીને બે વાંદરા આપી અવગ્રહની બહાર નીકળી - - ૨ - ઇચ્છા સંદિ ) ભગ ! દેવસિઅં આલોઉં?” ગુરુ કહે “આલોવેહ' ઇચ્છે આલોએમિ જો મે દિવસિઓ અઈયારો) એ પાઠ પૂરો કહેવો. પછી સવસવિ કહેવુ. ગુરુ કહે પડિક્કમેહ' “ઇચ્છે' તસ્સ મિચ્છા મિ દુક્કડ કહીને જો પદસ્થ મુનિ હોય તો બે વાંદણા આપવા. ૩ - પદસ્થ ન હોય તો ખમા ૦ આપી ઇચ્છકાર સુહદેવસિનો પાઠ કહી અભૂઢિઓ ખામવો. પછી બે વાંદણા આપવા. પછી - ખમા ૦ આપી જમણો હાથ ઠાવી પછી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્ક” કહેવું. ૫ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ ૦ ભાગ ૦! દિશિ પ્રમાર્જુ?' ગુરુ કહે - પ્રમાર્ગો' ઈચ્છે કહી ૬ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ ૦ ભાગ ! Úડિલ શુદ્ધિ કરશું?' ગુરુ કહે - “કરજો.” પોતાનું સ્થાન સો હાથની અંદર હોય તો માંડલા કરવા અને , જો પોતાનું સ્થાન સો હાથની બહાર હોય તો સ્થાને આવી ઇરિયાવહી પડિક્કમી ગમણાગમણે આલોવી માંડલા કરવા. ૩૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ વાંચના લેવાની વિધિઃ પ્રથમ ખમાસમણ દઈ ઇરિયાવહી પડિક્કમી, ખમાસમણ દઈ “ઇચ્છા. સંદિ. ભગવદ્ વાયણા મુહપતિ પડિલેહું?' (ગુ. પડિલેહો) ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહી. વાંદણાં બે દેવા. પછી ખમાસમણ દઈ ઇચ્છા. સંદિ. ભગવદ્ વાયણા સંદિસાહું?” (ગુ. સંદિસાવેહ) ઇચ્છે કહી ખમાસમણ દઈ “ઇચ્છા. સંદિ. ભગવદ્ વાયણા લેશું? (ગુ. લેજો) ઇચ્છે કહી ખમાસમણ દઈ ઇચ્છાકારી ભગવત્ પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી” એમ કહેવું. પછી ગુરુ ત્રણ નવકાર ગણી જે વાંચના આપવાની હોય તેનું એકેક પદ કહે. ઉપધાન વાહકતે પ્રમાણે ઉચ્ચાર કરે. પછી ગુરુ મહારાજ તેનો અર્થ સમજાવે. ઉપધાન વાહકે જેટલી વાંચના લીધી હોય તેટલી તે દિવસે બરાબર શુદ્ધ કંઠે કરવી અને તેનો અર્થ ધારવો. પ્રાંતે ગુરૂ મહારાજે નીચે પ્રમાણે નિચ્છારગ પારગદોહ ગુરૂગુણેહિ વઢિજજાહિ' એ પ્રમાણે આર્શીવાદ આપે. પછી ઉપધાન વાહકે “તહત્તિ કહી ખમાસમણ દઈ “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્' દેવો. સંથારા પોરિસીની વિધિ રાત્રે એક પ્રહર પર્યત સ્વાધ્યાય ધ્યાન કર્યા પછી પ્રહરના અંતમાં સંથારો કરવાના અવસરે પોરિસી ભણાવવી. ૧ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦! “બહુપડિપુન્ના પોરિસી કહી૨ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ ) ભાગ ! ઇરિયાવહિયં પડિક્કમામિ?” ઇચ્છે ઇરિ૦ કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પ્રગટ લોગસ્સ કહી - ૩ - ખમા ૦ આપી “ઇચ્છા સંદિ ૦ ભગ ૦! બહુપડિપુન્ના પોરિસી રાઈએ * સંથારએ ઠામિ?' ઇચ્છે કહી ચઉક્કસાય કહેવું. પછી નમુત્થણંથી જયવીય રાય સુધી કહી ૪ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ભગ ૦! સંથારા વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું?' ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરીને નીચે મુજબ કહેવું. નિસીહનિસીહનિસીહિ નમો ખમાસમણાણે, ગોયમાઈણ મહામણીશં, નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, XO Page #49 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પંઢમં હવઈ મંગલ, કરેમિ ભંતે! સામાઈયં સાવજ્જ જોગં પચ્ચખામિ જાવ પોસહં પજુવાસામિ, દુવિહં તિવિહેણું મહેણું વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ ગરિયામિ અપ્પાણે વોસિરામિ.' ઉપર મુજબ ત્રણ વાર બોલવું. પછી નીચેની ગાથાઓ બોલવી. પૌષધમાં ન હોય તો તેઓએ ઉપર મુજબની ક્રિયા કરવાની જરૂર નથી. માત્ર ગાથાઓ બોલી જવી. • અણજાણહ જિઠિજ્જા, અણજાણહ પરમગુરુ, ગુરુગુણરયણેહિ મંડિયસરીરા, બહુપડિપુણા પોરિસી રાઈઅ સંથારએ ઠામિ... અણજાણહ સંથાર, બાહુવહાણેણં વામપાસેણ, કુક્ડીપાયપસારણ, અતરંત પમજ્જએ ભૂમિં. - સંકોઈઅ સંડાસા, ઉવäતે અ કાયપડિલેહા, દવ્વાઈ-ઉવઓગં, ઊસાસનિભણા લોએ.. જઈ ને હુજ્જ પમાઓ, ઈમસ્ત દેહસ્સિમાઈ રમણીએ, આહાર-મુહિદેહ, સવ્વ તિવિહેણ વોસિરિઅં.. ચત્તારિ મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલં, કેવલિપન્નતો ધમ્મો મંગલ............. ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લાગુત્તમા, કેવલિપન્નતો ધમ્મો લાગુત્તમો • ચત્તારિ શરણે પવન્જામિ, અરિહંતે શરણં પવન્જામિ, સિદ્ધ શરણં પવન્જામિ, સાર્દુ શરણે પવજામિ, કેવલિપન્નત ધમ્મ શરણે પવન્જામિ ... પણાઈવાયમલિઅં, ચોરિÉ મેહુણે દવિણ મુછું, કોહં માણે માય, લોભં પિન્જ તથા દોસ કલહ અભ્ભખાણું, વેસુન્ન રઈઅરઈ સમાઉત્ત, પરવરિલાયં માયા મોસ મિચ્છત્તસલ્લે ચ... વોસિરિતુ ઇમાઈ, મુખ્તમમ્મસંસગ્ગવિગ્ધભૂiઈ, દુગઈ - નિબંધણાઈ, અટ્ટારસ પાવઠાણાઈ એગોહં નલ્થિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ, એવં અદિણમાણસો, અપ્રાણમણુસાસઈ....... ૩ જી જ ટ દિ હું ૪ ૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ એગો મે સાસઓ અપ્પા, નાણદંસણસંજુઓ, સેસા મે બાહિરા ભાવા, સર્વે સંજોગલફખણા ... સંજોગમૂલા જીવેણ, પત્તા દુખપરંપરા, તન્હા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિઅં. ... • અરિહંતો મહદેવો, જાવજજીવ સુસાહુણો ગુણો, જિણપન્નત તત્ત ઇઅ સમ્મત મએ ગહિએ. ........ (આ ચૌદમી ગાથા ત્રણ વાર બોલી, સાત નવકાર ગણવા. • ખમિઆ ખમાવિઆ મઈ ખમહ. સવહ જીવનિકાય, સિદ્ધહ સાખ આલોયણહ, મુજઝહ વઈર ન ભાવ.. સવ્વ જીવા કમ્યવસ, ચઉદહ રાજ ભમંત, તે મે સવ ખમાવિઆ, મુઝવિ તેહ ખમંત.. • જં જં મહેણ બદ્ધ, જં જં વાએણ ભાસિઅ પાવું, જં જે કાએણ કર્ય, મિચ્છા મિ દુક્કડ તસ્સ......... (૧૭) અષ્ટપ્રવચન માતાનું સ્વરૂપ જૈન ધર્મ અહિંસા પ્રધાન અને જીવદયામૂલક છે. જેના મૂળમાં જીવદયા રહેલી હોય તેને ધર્મ કહેવાય. ઉપધાન દરમ્યાન આરાધકોએ જીવદયાનું પાલન કરવાનું હોય છે. તે માટે જ્ઞાની ભગવંતોએ અષ્ટપ્રવચન માતા બતાવી છે. જેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે.એ આત્માને સાવધ પ્રવૃતિમાંથી ઉગારી સંવરમાર્ગમાં સ્થિર કરે છે. ૧) ઇસમિતિ ચાલવાનો વિવેક - હિંમેશા નીચે જોઈને સાડા ત્રણ હાથ જેટલી ભૂમિમાં દષ્ટિ રાખીને જયણાપૂર્વક ચાલવું તેને ઇર્યાસમિતિ કહેવાય. ઉતાવળથી નીચે જોયા વગર ચાલવાનું ટાળવું. ચાલતી વખતે રસ્તામાં કીડી વગેરે કોઈપણ નાના કે મોટા જીવજંતુ પગ નીચે ન આવી જાય તેની કાળજી રાખવી. રાત્રે ચાલતી વખતે દંડાસણનો ઉપયોગ કરવો. ૨) ભાષા સમિતિઃ બોલવાનો વિવેક. જ્યારે જરૂર પડે ત્યારે બોલવું. જ્યારે બોલીએ ત્યારે હંમેશા મુહપત્તિના ઉપયોગ પૂર્વક જ બોલવું. એટલે મોઢા આગળ મુહપત્તિ રાખીને બોલવું. ૩) એષણા સમિતિઃ ખાવાપીવાનો વિવેક - જેટલું જરૂર હોય તે મુજબ વાપરવું. ખાતી વખતે ઢોળવું નહિં. એઠું છાંડવું નહિં. ખાતાં ખાતાં બોલવું નહિં. જરૂર પડે તો પાણી પીને પછી બોલવું. વાપર્યા પછી થાળી ધોઈને પીવી અને થાળી ૪૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ લુછીને ચોખ્ખી કરવી. વાપરતાં નીચે દાણા વિગેરે પાડવા નહિં. નીચે પડેલા દાણા વીણી લેવા અને વાપરી જવાં. ૪) આદાનભંડમત્ત નિક્શેવણા સમિતિ : વસ્તુ લેવા - મૂકવાનો વિવેક. કોઈપણ વસ્તુ પુસ્તક, કપડાં, વસ્ત્ર, પાત્ર વિગેરે કોઈપણ વસ્તુ લેતા પહેલાં ચરવળાથી કે પૂંજણીથી પૂંજવું. નીચે બેસતી વખતે પૂંજીને કટાસણું પાથરવું. સંથારો કરતી વખતે ભૂમિ પૂંજીને સંથારો પાથરવો. ૫) પારિષ્ઠાપનિકા સમિતિ : નકામી વસ્તુના વિસર્જનનો વિવેક - સ્થંડિલ માત્રુ ગમે ત્યાં પરઠવવા નહિ. સ્થંડિલ માત્રુ એની શુદ્ધ ભૂમિમાં જ પરઠવવાં, પરઠવતી વખતે ભૂમિ શુદ્ધ જોવી,વાંકા વળીને કોઈ જીવજંતુ હોય નહિં તે જોવું. પરઠવતાં પહેલાં પ્યાલો નીચે મૂકી ‘અણુજાણહ જસુગ્ગહો’ બોલવું પરઠવ્યા બાદ ત્રણવાર ‘વોસિરે’ કહેવું. ૬) મનગુપ્તિ : પાપની વૃત્તિથી મનને પાછું વાળવું તે, મનને ગમે ત્યાં ભટકવા દેવું નહિ. જે સમયે જે ક્રિયા કે કાર્ય કરતા હોઈએ તેમાં મનને સ્થિરતાથી એકાગ્ર બનાવવું. ૭) વચનગુપ્તિ: જરૂર વિનાનું બોલવાનું બંધ કરવું તે. કામ હોય ત્યારે જ બોલવું. કામ વિના ન બોલવું. નકામી વાતો ચીતો કરવી નહિં. ટહેલ ટપ્પા મારવાં નહિં, પારકી નિંદા કુથલી કરવી નહિં. લોકકથા, દેશ કથા, રાજકથા, સ્ત્રીકથા કરવી નહિં. છાપા વાંચવા નહિં. ધાર્મિક પુસ્તક સિવાય અન્ય પુસ્તકો વાંચવા નહિં. ૮) કાયગુપ્તિ : બિન જરૂરી શારિરીક પ્રવૃતિ બંધ કરવી તે. કામ વગર હલનચલન કરવું નહિં. બને ત્યાં સુધી શરીર સંકોચીને સ્થિર રાખવું. દુનિયામાં માતા જેમ પોતાના પુત્રનું લાલનપાલન કરે છે, તેમ આ અષ્ટપ્રવચન માતા આપણા ધર્મરૂપી દેહનું જતન કરે છે. માટે જ માતા કહેવાય છે. पोसह पारवानी विधि ઇચ્છાવસંદિ૰ભગo! ઇરિયાવહીયં પડિક્કમામિ' ઇચ્છું કહી ઇરયાવહિ પડિક્કમી એક લોગસ્સનો (ચંદેસુ નિમ્મલયરા સુધી) કાઉસ્સગ્ગ કરી, પ્રગટ લોગસ્સ કહી - ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે ‘પડિલેહો' ઇચ્છું કહી - મુહપત્તિ પડિલેહવી ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ પોસહ પારું ?’ ગુરુ કહે ‘પુણો વિ કાયવ્યો’ યથા શક્તિ કહી - ૩ ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ પોસહ પાર્યો ?’ ગુરુ કહે ‘આયારો ન મોત્તત્વો’ ‘તત્તિ’ કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર અને પોસહ પારવાનું સૂત્ર કહેવુ. ૪૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૬ ૭ - • પોસહ પારવાનું સૂત્ર સાગરચંદો કામો, ચંદડિસો સુંદસણો ધન્નો, જેસિં પોસહ પડિમા, અખંડિયા જીવિઅંતેવિ ॥ ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવાય, જાસ પસંસઇ ભયવં. દૃઢવ્યયત્ત મહાવીરો ॥ પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન વચન કાયાએ મિચ્છા મિ દુક્કડં, પોસહના અઢાર દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ મુહપત્તિ પડિલેહું ?’ ગુરુ કહે ‘પડિલેવેહ' ઇચ્છું કહી - મુહપત્તિ પડિલેહવી ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ સામાયિક પાર્યું. ?’ ગુરુ કહે ‘આયારો ન મોત્તો' તત્તિ કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર અને નીચેની ગાથાઓ બોલવી. સામાયિક પારવાનું સૂત્ર સામાઈઅ વય જુત્તો, જાવ મણે હોઈ નિયમ સંજુત્તો, છિન્નઈ અસુ ં કમ્મ, સામાઈઅ જત્તિયા વારા સામાઇઅંમિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવઈ જમ્યા, એએણ કારણેણં બહુસો સામાઈએ કુજ્જા ॥ (ઉપધાનવાળાઓને પૌષધ પારતી વખતે ગુરુએ સંભળાવવાની બે ગાથા ગુરુ કહે.... છઉમત્યો મૂઢમણો, કિત્તિયમિત સંભરાઈ જીવો, (૧) જં ચ ન સુમરામિ અહં, મિચ્છા મિ દુક્કડં તસ્સ........ સામાઈઅ પોસહસુòિઅસ્સ, જીવસ્સ જાઈ જો કાલો, સો સફલો બોદ્રવ્યો, સેસો સંસારફળહેઉ. (૨) ♦ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યુ, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં દશ મનના, દશ વચનનાં, બાર કાયાના એ બત્રીસ દોષ માંહી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ સામાયિક પારું ?’ ગુરુ કહે ‘પુણોવિ કાયવ્યો ' યથાશક્તિ. , ૪૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ भाणा परिधापन विधि ન ઉપધાન વિધિ વિગેરેમાં બતાવેલા શુભ મુર્હુતે ઉપધાન વહન કરેલા શ્રાવક શ્રાવિકાઓ ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરી ગુરુમહારાજ પાસે આવે. ત્યાં નંદી મંડાવવામાં આવે. ઉપધાન વાહક પોસહમાં ન હોય તો શ્રીફળ લઈ નંદીને ત્રણ પ્રદક્ષિણા આપે. પછી મુહપત્તિ, ચરવળો ગ્રહણ કરી ખમાસમણા દઈ ઇરિયાવહી પડિક્કમી, મુહપત્તિ પડિલેહી, નંદીની ક્રિયા કરી સમુદ્દેસને લગતી ક્રિયા કરે. ત્યાર પછી અનુજ્ઞાને લગતી ક્રિયા કરે. આ ક્રિયા છ ઉપધાન માટે ભેળી થાય છે. પછી ગુરુમહારાજ માળા અભિમંત્રિત વાસવડે પ્રતિષ્ઠા કરે. અને ત્યાર પછી ગુરુ મહારાજ માળ પહેરાવનાર બંધુ પુત્રાદિક જે હોય તેને બ્રહ્મચર્યાદિકનો યથાશક્તિ નિયમ કરાવી માળા તેના હાથમાં આપે એટલે તેઓ માળાને વંદન કરી પોતાના ને (માળ પહેરનારના) કપાળમાં તિલક કરી ત્રણ અથવા સાત નવકાર ગણીને માળા પહેરાવે. ત્યારપછી માળા સહિત નંદીને ત્રણ પ્રદક્ષિણા ચારે બાજુ નવકાર ગણી મિચ્છામિ દુક્કડં દેવે. ઇતિ માળારોપણ વિધિ. માળારોપણનું કાર્ય થઈ રહ્યા પછી શિષ્ય ગુરુમહારાજને ખમાસમણ દઇ હિતશિક્ષા દેવાની માંગણી-પ્રાર્થના કરે. એટલે ગુરુમહારાજ દેશના આપે તે આ પ્રમાણે.... “પ્રકાશક એવું જ્ઞાન, આત્માને શુદ્ધ કરનાર તપ અને ગુપ્તિ ધારક સંયમ એ ત્રણને સંયોગ થવો તેને જિનશાસનને વિષે મોક્ષ કહ્યો છે.’’ મુક્તિરૂપિ કન્યાની વરમાળા જેવી, સુકૃત જે પુણ્ય તે રૂપ જળનું આકર્ષણ કરવામાં ઘડિયાળ-રેંટ જેવી અને સાક્ષાત ગુણોની માળા હોય તેવી આ માળા ધન્ય મનુષ્યો જ ધારણ કરે છે. ગુરુમહારાજ આ પ્રમાણે ઉપદેશ આપે છે. ત્યારબાદ માળારોપણ કાર્યની સમાપ્તિ થાય છે. માળા પહેરનાર ઉપધાનવાહકોએ તે દિવસે ઉપવાસ અથવા આયંબિલ કરવો, અને રાત્રિએ પોસહ લેવો. માળા પહેરે તે વખતે વાજીંત્રો વગાડવા, ગીત ગવરાવવા, સ્વજન વર્ગે પહેરામણી માળ પહેરનારને કરવી, પ્રભાવના કરવી, યથાશક્તિ સ્વામિવાત્સલ્ય કરવું. : શ્રી ઉપધાન તપ કરનારને પછી દશ દિવસ સુધી અવશ્ય પાળવાના નિયમો ૧. રોજ ઓછામાં ઓછો એકાસણાંનો તપ કરવો. ૨. રોજ ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ૪૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૮. ૩. રોજ બાંધા પારાની ૨૦ નવકાર વાળી ગણવી. શ્રી ઉપધાન તપ કરનારને ત્યાર બાદ યથાશક્ય પાળવાના નિયમો ૧. યથાશક્ય બ્રહ્મચર્યનું પાલન કરવું. ૨. કંદમૂળ આદિ અભક્ષ્યનો ત્યાગ કરવો. ૩. ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો. ૪. સચિત વસ્તુનું ભક્ષણ યથાશક્ય તજવું. ૫. રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. ૬. રોજ એક સામાયિક કરવું અને એક ગાથા ગોખવી. ૭. સવાર સાંજ પ્રતિક્રમણ કરવું. સંથારે શયન કરવું. ૯. ખાંડવું, દળવું, ધોવું આદિ આરંભનો ત્યાગ. શ્રાવક જીવનને દિપાવનાર નિયમો કાયમ ઉકાળેલું પાણી વાપરવું. તેથી સુપાત્ર ભક્તિ અને આરોગ્યાદિ અનેક લાભો થાય છે. અપકાયના અસંખ્ય જીવોને અભયદાન મળે છે. પ્રભુઆજ્ઞાનું પાલન થાય છે. સવારે નવકારશીનું તથા સાંજે ચઉવિહારનું પચ્ચકખાણ તો કરવું જ. ૩. ઉભયકાળ આવશ્યક (પ્રતિક્રમણ) નિયમિત કરવું. મહિનામાં બે ચતુર્દશીએ શક્તિ પહોંચે તો ઉપવાસ કરવો. ૫. બાર તિથિ તથા છ અઠાઈ લીલોતરી વાપરવી નહિ. ૬. ત્રિકાળ જિન દર્શન સામગ્રી યોગે અવશ્ય કરવા. બ્રહ્મચર્ય ન લેનારે છેવટે બાર તિથિ અને છ અઠ્ઠાઈ તો બ્રહ્મચર્ય પાળવું. ૮. વિધિ પૂર્વક અષ્ટપ્રકારી પૂજા રોજ ઉત્તમ અને પોતાના દ્રવ્યથી કરવી. બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાયને સમજી તેનો જિંદગી પર્યત ત્યાગ કરવો. ૧૦. હોટેલમાં જવું નહિ, નાટક - સિનેમા, ટી.વી. જોવા નહિ તથા પાન, બીડી સિગારેટ વાપરવી નહિ. ૧૧. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનું એકાસણું દર મહિનાની વદ દશમે અવશ્ય કરવું. તેથી સમાધિમરણની પ્રાપ્તિ થાય છે. ૧૨. રોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવું. ૧૩. મહિનામાં અમુક પૌષધ કરવા. ૧૪. તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે રોજ એક કલાક ગોખવું.. ૨. ४६ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૫. શ્રી વર્ધમાન તપની ઓળીનો પાયો નાંખવો. ૧૬. આસો તથા ચેત્ર માસમાં શ્રી નવપદને કાયમ વિધિપૂર્વક આરાધવા. ૧૭. ચૌદ નિયમ સમજીને હંમેશા ધારવા. ૧૮. સદગુરુનો યોગ હોય તો વંદન તથા વ્યાખ્યાન શ્રવણ ચૂકવું નહિ ૧૯. માંસ, મદિરા, મધ અને માખણ એ ચાર મહાવિગઈઓ ત્યાગ કરવી. ૨૦. પરસ્ત્રી, વેશ્યા, ચોરી, જુગાર, શિકાર, માંસ, મદિરાદિ નરકના હેતુ છે. આ સાત મહાવ્યસનોને જીવનપર્યત ત્યાગ કરવો. ૨૧. શ્રાવકનાં બાર વ્રતો સમજી લઈ યથાશક્તિ ગ્રહણ કરવા. ૨૨. બાકી રહેલ પાંત્રીશું તથા અઠ્ઠાવીશું યથાસમયે જલદી પૂરું કરી લેવું. ૨૩. કાયમ માટે મુકસી, ગંઠસી કે વેઢસીનું પચ્ચખાણ યથાશક્ય રાખવું કે જેથી અકસ્માત મરણ થાય તો પણ સદ્ગતિ થાય. ૨૪. જ્ઞાનની આરાધના માટે રોજ ૫૧ અથવા ૫ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. ૨૫. કર્મક્ષય નિમિત્તે રોજ દશ-વીસ લોગસ્સનો કાઉસ્સગ્ન અવશ્ય કરવો. ૨૬. ઉપધાનની આલોચના વહેલામાં વહેલી પૂરી કરવી. ન થાય ત્યાં સુધી મનગમતી વસ્તુનો ત્યાગ કરવો. ૨૭. વર્ષમાં એકવાર ઉપધાન નિશ્રાદાતા ઉપકારી ગુરુવર્યને વંદન કરી માર્ગદર્શન મેળવવું. ૨૮. મહિનામાં બે ચર્તુર્દશી એ ઉપવાસ કરવો. ૨૯. મહિનામાં ઓછામાં ઓછું એકવાર સ્નાત્ર ભણાવવું. ૩૦. રોજ ઓછામાં ઓછી એક બાંધી નવકારવાલી ગણવી. ૩૧. મહિનામાં બાર તિથિ અથવા છેવટે પાંચ તિથિ ઉપવાસ, આયંબિલકે એકાસણું ' પોતે પોતાની શક્તિ મુજબ કરવું. ૩૨. જેમને શક્તિ હોય તેમણે ચોમાસામાં લીલોતરીનો ત્યાગ કરવો. ૩૩. રોજ થાળી ધોઈ પીવી તથા લુછવી. ૩૪. રાતના કોઈ ચીજ પ્રાણાન્ત પણ મુખમાં નાખવી નહિ. ૩૫. નીતિમય જીવન એ ધર્મનો પાયો છે. માટે માર્ગાનુસારીના ૩૫ ગુણો જીવનમાં ઉતારવા સતત પ્રયત્ન કરવો. ૩૬. દરવરસે ઓછામાં ઓછી એકવાર તીર્થયાત્રા કરવી. ૩૭. સાત ક્ષેત્રમાં દરવરસે ઓછામાં ઓછા રૂ. ૭ ખરચવાં. ૩૮. રોજ દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને પકવાન એ છ ભક્ષ્ય વિગઈ માંથી કોઈપણ એકવિગઈ મૂળથી વારા ફરતી અવશ્ય ત્યાગ કરવી. ४७ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯. કાચા દુધ, દહીં, છાસ સાથે કઠોળ ન વાપરવું. ૪૦. આત્માની યોગ્યતા વધારવા માટે શ્રી પંચસૂત્રનું પહેલું સૂત્ર અથવા અમૃતવેલની સઝાય કંઠસ્થ કરી તેનું પુનઃ પુનઃ પરિશીલન કરવું. ૪૧. ચારિત્ર ન લેવાય ત્યાં સુધી રોજ યાદ આવે તેવી કોઈ વસ્તુનો ત્યાગ કરવો. ૪૨. એકાદ જિન પ્રતિમા વિધિ પૂર્વક ભરાવવી. ૪૩. અમારિનું પ્રવર્તન યથાશક્તિ કરાવવું. ૪૪. દેવપૂજા, ગુરુભક્તિ, સાધર્મિક વાત્સલ્ય આદિ શાસન પ્રભાવનાનાં કાર્યોમાં યથાશક્તિ ભાગ અવશ્ય લેવો. દીન દુઃખી, ગરીબો, વિગેરેનું પણ અનુકંપાદાન કરવું. ૪૭. રોજ ઓછામાં ઓછું કંઈક પણ ભંડારમાં નાંખવું. દુર્ગતિથી ભીરૂ બનેલા અને સદ્ગતિના અભિલાષી બનેલા ઉત્તમ આત્માઓએ વ્રત - નિયમના કષ્ટને નહિ ગણકારતાં સાચા સુખની પ્રાપ્તિ માટે ઉપરોક્ત સઘળા નિયમો હર્ષપૂર્વક અંગીકાર કરવા અને મહા મુશીબતે મળેલા મોંઘા મનુષ્યભવને સફળ કરવો. પ્રભાતના પચ્ચક્ખાણો આયંબિલ - નિવિ એકાસણું - બિયાસણું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસી, સાઢપોરિસી સૂરે ઉગ્ગએ પુરિમઢ, અવઢ, મુકિસહિઅં, પચ્ચખાઈ, (પચ્ચકખામિ), ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહાર, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, આયંબિલ, નિવિગઈઓ વિગઈઓ પચ્ચકખાઈ (પચ્ચકખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસઠેણં, ઉકિખત્તવિવેગેણં, પહુચ્ચમખિએણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણં, એગાસણં, બિયાસણં, પચ્ચખાઈ (પચ્ચકખામિ), તિવિલંપિ, ચઉવિલંપિ આહારં, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણપસારેણં, ગુરુ-અભુટ્ટાણેણં, પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા,અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થણવા, અસિત્થણવા, વોસિરઈ (વોસિરામિ) સૂચનાઃ (પચ્ચકખાણ કરનારે પચ્ચખામિ' અને “વોસિરામિ' શબ્દ બોલવો) જો બિયાસણાનું પચ્ચખાણ કરવું હોય તો બિયાસણું' અને એકાસણાનું પચ્ચકખાણ કરવું હોય તો “એકાસણું' પાઠ બોલવો. આયંબિલનું પચ્ચકખાણ કરનારે “એગાસણ પાઠ અવશ્ય બોલવો. ४८ Page #57 -------------------------------------------------------------------------- ________________ ચઉવિહાર ઉપવાસ : સૂરે ઉગ્ગએ અધ્મત્તį પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ) ચઉવ્વિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ) તિવિહાર ઉપવાસ સૂરે ઉગ્ગએ અધ્મત્તį પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ) ચઉવિહંપિ આહારં, અસણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણહાર, પોરિસી, સાઢપોરિસી, સુરે ઉગ્ગએ, પુરિમ, અવ, મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા, અસ્ત્રેણ વા બહુલેવેણ વા, સસિન્થેણ વા, અસિત્થેણ વા, વોસિરઇ (વોસિરામિ). મુટ્ટિસહિયં પચ્ચક્ખાણ મુટ્ટિસહિયં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) અશત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણું વોસિરઈ (વોસિરામિ). સાંના પચ્ચક્ખાણો પાણહાર ઃ પાણહાર દિવસચરિમં, પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ) ચઉવિહાર : (પચ્ચક્ખાણ કરનારે ‘પચ્ચક્ખામિ’ અને ‘વોસિરામિ' શબ્દ બોલવો) દિવસચરિમં, પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ), ચઉવિહંપિ આહારં, અસણં પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ) તિવિહાર : દિવસચરમં, પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ), તિવિહંપિ આહારં, અસણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ). (નિવિ કરીને ઉઠતી વખતે તિવિહારનું પચ્ચક્ખાણ લેવું.) ૪૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપથાન તપમાં આરાળકોનો રોનો કાર્યક્રમ ૧. સવારે ચાર વાગ્યે ઉઠવું. તરત ત્રણ નવકાર ગણવા. ૨. લઘુશંકાદિથી પરવારી સ્થાપનાજી સમક્ષ ઈરિયાવહી પડિક્કમી, “ગમણાગમણે બોલ્યા બાદ, “કુસુમિણ દુસુમિણ”નો કાઉસ્સગ્ન કરવો. પછી, પુસ્તિકામાં પેજ નં. ૧૦ પરની વિધિ મુજબ ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન વિધિપૂર્વક બધાએ એકી સાથે સમૂહમાં કરવો. કાઉસ્સગ્નની વિધિ પુસ્તિકામાં પેજ નં. ૧૦, ૫૩ પર સમજી લેવી. ૩. પછી રાઈઅ પ્રતિક્રમણ બધા સમુહમાં ધીમા અવાજે કરે. પ્રતિક્રમણ વિધિ મુજબ, ઊભા-ઊભા કરવું. પ્રતિક્રમણ સવાર-સાંજ બન્ને ટાઈમ બધાએ સમુહમાં જ કરવાનું. સવારના પ્રતિક્રમણમાં કલ્લાકંદની ચાર થાય અને નમુત્થણું બોલીને પોષણ લેવાની વિધિ (પૃષ્ઠ પેજ નં. ર૫) મુજબ પોસહ લેવો. અહોરાત્રનો પોષણ લેવો. ૬. ત્રણ નવકાર ગણી, બહુવેલના બે આદેશ માંગવા. પછી, ચાર ખમાસમણા પૂર્વક ભગવાનાદિને વાંદી, અઠ્ઠાઈજ્જસુનો પાઠ કહી, શ્રી સિમંધરસ્વામી, શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરે, ને પ્રતિક્રમણ પૂર્ણ કરે. . ૭. પછી સમય થયે, મૌનપૂર્વક પડિલેહણ કરે. પેજ નં. ર૬ ૮. પછી પેજ નં. ર૯ મુજબ દેવવંદન કરે. ૯. શ્રાવિકાઓએ સવારે ગુરુ મ. પાસે ફરી પોષહ, તેમજ પડિલેહણના આદેશ માંગવા, શ્રાવકોએ પણ માંગવા. ૧૦. પછી, પવેયણાની વિધિ ગુરુ મ. પાસે કરે, પેજ નં. ૩૦ મુજબ. (તેમાં સ્વસ્થાનની ચારે દિશામાં સો-સો ડગલાં કે તીર્થના સંકુલમાં વસતિની શુદ્ધિ વિધિપૂર્વક જોવી. બંને ટાઈમ જોવી.) ૧૧. પછી “મન્નત જિણા” સક્ઝાયની વિધિ કરે. પેજ નં. ૩૧ ૧૨. પછી, પેજ નં. ૩૧ મુજબ રાઈઅ મુહપત્તિ વિધિ કરે. ૧૩. સત્તર સંડાસા સહિત વિધિપૂર્વક ૧૦૦ ખમાસમણાંની વિધિ પેજ નં. ૧૧ મુજબ કરવી. ૧૪. પેજ નં. ૧૧ મુજબ જિનમંદિરે દર્શન કરવા જવું, ચૈત્યવંદન કરવું. આઠ સ્તુતિપૂર્વક દેવ વાંદવા. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૫. પેજ નં. ૧૨ મુજબ, વિધિપૂર્વક, મૌનપૂર્વક, નવકારવાળી ૨૦ ગણવી. બ થાય ત્રીજા ઉપધાનવાળાએ લોગસ્સની ત્રણ નવકારવાળી બાંધી ગણવી. જ ગણે હાથે, નાભિથી ઊંચે માળા રહે તેમ, હોઠ હલાવ્યા વિના, બંધ આંખે, શુભ ચિત્તે ગણવી. ૨૦ એક સાથે ન થાય તો પ-૫ના ટુકડે ગણવી. મી ૧૬. સવારે સૂર્યોદય પછી છ ઘડી બે કલાકને ૨૪ મિનિટ) થાય ત્યારે પોરિરિ ભણાવવી. પેજ નં. ૩૨. પોરિસિ કાજો લેવો. ૧૭. વ્યાખ્યાન શ્રવણ-વાંચના શ્રવણ અવશ્ય કરવું જ. ૧૮. પોતાના સ્થાનથી ૧૦૦ ડગલાની બહાર જઈ આવ્યા હોય કે ઠલ્લે માત્રે જઈ આવ્યા હોય ત્યારે આવ્યા બાદ, ઇરિયાવહિયં, તથા ગમણાગમણે બોલવું. ૧૯. બીજી પોરિસિ (સૂર્યોદય પછી ૪ કલાક ને ૪૮ મિનિટે આવે)નો કાજો લઈને પછી બપોરનું દેવવંદન કરવું. ૨૦. ઉપવાસ, આયંબિલ કે નિવિ હોય, તેમાં પુરિમઠ્ઠ પચ્ચકખાણ સ્થાપનાજી ખોલીને પેજ નં. ૩૨ મુજબ વિધિપૂર્વક પારવું. પછી જ પાણી આદિ વાપરી શકાય. ૨૧. પેજ નં. ૭ મુજબ, વાપરવા જવું. (નિવિ આદિ દિવસે) ૨૨. નિવિ કે આયંબિલમાં ઉઠતી વખતે તિવિહારનું પચ્ચખાણ કરવું. ૨૩. વાપર્યા (નિવિકે આયંબિલ વખતે) બાદ, સ્વસ્થાને આવીને ઇરિયાવહિયાપૂર્વક જગચિંતામણિ'નું ચૈત્યવંદન સ્થાપનાજી ખોલીને કરવું. પેજ નં. ૩૩ મુજબ. ૨૪. સાંજે ચાર વાગ્યે મૌનપૂર્વક પડિલેહણ કરવું. પેજ નં. ૩૩ મુજબ. પાણી વાપરવું હોય તેણે મુષ્ટિસહિયંનું, ન વાપરવું હોય તેણે પાણહારનું, અને ચઉવિહાર ઉપવાસવાળાએ સૂરે ઉગ્ગએ ચઉવિહારનું પચ્ચકખાણ ગુરુમ. પાસે કરવું. મુક્રિસહિયં પચ્ચખાણવાળાએ વિધિપૂર્વક પચ્ચકખાણ પારીને ઘડો-ગ્લાસગરણાનું પડિલેહણ કરી પાણી ગાળીને વાપરવું અને પાણી ચૂકાવ્યા પછી સાંજનું દેવવંદન કરવું. દેવ વાંધા બાદ પાણી ન વપરાય. ૨૫. દરેકે સાંજની ક્રિયા કર્યા પહેલા, વસ્તી તથા માત્રા-ઠલ્લાની પરઠવવાની ભૂમિ જોવી. ત્યાં કીડી નગરા, જીવ-જંતુ વગેરે નથી ને, તે જોવું. ૨૬. સાંજની ક્રિયા ગુરુ મ. પાસે કરવી. શ્રાવિકાઓએ સાંજે ફરીથી ગુરુ મ. પાસે પડિલેહણના આદેશ માંગી, સાંજની ક્રિયા કરવી તથા દેવસી મુહપત્તિ પડિલેહવી. શ્રાવકે પડિલેહણના આદેશ ગુરુ મ. પાસે માંગેલ હોવાથી અને ૫૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ગુરુ મ. સાથે જ કરવાનું હોવાથી, ફક્ત સાંજની પવેયણાની ક્રિયા કરવી. ૨૭. (સવારે શ્રાવકે પોષહ ગુરુ મ. પાસે લીધેલ હોવાથી તથા પ્રતિક્રમણ, પડિલેહણના આદેશ ગુરુ મ. પાસે લીધેલ હોવાથી ફક્ત પવેવણાની ક્રિયા કરવી.) ૨૮. (વસતિ શુદ્ધિમાં મનુષ્ય કે પંચેન્દ્રિયના હાડકા, ફ્લેવર, ઈડા, પરૂ, લોહી વગેરે નથી ને? તે જોવું. હોય તો તે સંકુલની બહાર કઢાવડાવી, તે જગ્યા પાણી વડે સાફ કરાવીને પછી જ ક્રિયા કરવી.) ૨૯. સાંજે માંડલા પછી, દેવસી પ્રતિક્રમણ કરવું. ઊભા-ઊભા કરવું. પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય-ધ્યાન વિ. કરવું. ૩૦. સૂર્યાસ્ત પછી ૧ પ્રહર થાય એટલે ગુરુ મ.ની આજ્ઞા લઈને સંથારા પોરિસિ ભણાવવી. પછી, રાત્રે સંથારાની જગ્યાએ પૂંજી-પ્રમાર્જીને સંથારો-ઉત્તરપટ્ટો પાથરવો. સુતી વખતે કાનમાં રૂના કુંડલ નાંખવા. ઊંઘ ન આવે ત્યાં સુધી નવકાર સ્મરણ, વ્યાખ્યાન વાણી પર ચિંતન કે હાજર ગુરુ મ.માંથી ગમતાં ગુરુ માનું ધ્યાન કરવું. ૩૧. ગુરુ મ. જે જે દિવસે વાચના આપશે, તેની અગાઉથી જાણ કરાશે. તેથી તે વખતે અચૂક હાજર રહેવું ફરજિયાત છે. ૩૨. સર્વે વિધિઓ, વિધિપૂર્વક, સમજીને બરાબર કરવી. વિધિનું બહુમાન સાચવવું. તેનાથી આરાધના શુદ્ધ થાય છે. ૩૩. સૂર્યાસ્ત પછી દંડાસનનો ઉપયોગ કરવો. ૩૪. અષ્ટપ્રવચન માતાનું નિરંતર પાલન કરવું. ઉપથાનના આ છે અગણિત લાભો ૧. ઉપધાનમાં ૪૭ દિવસ પૌષધ અને એક દિવસના પૌષધની ૩૦ સામાયિક ૪૭૪૩૦=૧૪૧૦ સામાયિક. ૭૨ હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવાથી જે લાભ મળે તેટલો લાભ ૧ સામાયિકથી પ્રાપ્ત થાય છે. ઉપધાન તપના ૪૭ દિવસના ૧૪૧૦ સામાયિકથી ૧૦ કરોડ અબજ ૧૫ લાખ ૨૦ હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવાનો લાભ મળે. એક સામાયિક કરનાર પુણ્યાત્મા ૯૨,૫૯,૨૫,૯૨૫ પલ્યોપમ પ્રમાણ દેવલોકના આયુષ્યનો શુભ બંધ કરે તો ૪૭ દિવસના ૧૪૧૦ સામાયિક દ્વારા ૧૩,૦૫,૫૫,૫૫,૫૪, ૨૫0 પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બાંધે છે. ૫ ૨ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩. એક નવકાર ગણવાથી ૫૦૦ સાગરોપમ જેટલા અશુભ કર્મોનો નાશ થાય છે. ૪૭ દિવસની આરાધનામાં દરેક આરાધક ૧,૦૧,૫૨૦ નવકાર ગણે છે. ૧ ઉપધાન કરવાથી ૫,૦૭,૬૦,૦૦૦ કરોડ સાગરોપમ જેટલા અશુભ કર્મોનો નાશ થાય છે. આપણો આત્મા ૧૬,૭૫,૦૦૦ કરોડ વાર સાતમી નારકીના કર્મોને તોડે છે. ૪. એક નવકાર ગણવાથી બે લાખ પાંસઠ હજાર પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય છે. ઉપધાનમાં દરેક આરાધક ૧,૦૧,૫૨૦ નવકાર ગણે છે. એક ઉપધાન કરવાથી ર૬,૯૦,૨૮,૦૦,૦૦૦ પલ્યોપમનું દેવાયું બંધાય છે. ૫. દરેક સો લોગસ્સના કાઉસ્સગ્ગથી ૪૭ દિવસમાં ૬૧,૩૫,૨૧,૦૦૦ પલ્યોપમ દેવાયુ બંધાય છે. ૬. એક વાર ઇરિયાવહી સૂત્રનો પાઠ કરવાથી ૮૮,૦૦૦ સોનાની ૫૦૦ ધનુષ્ય પ્રમાણ જેટલી મોટી પ્રતિમા ભરાવવાનો લાભ મળે છે. ૭. ઉપધાન તપમાં આવતા ૨૧ ઉપવાસથી ૨૧ લાખ કરોડ વર્ષના અશુભ કર્મોનો નાશ થાય છે. ૮. ઉપધાન તપમાં આવતા ૧૦ આયંબિલથી ૧૦ હજાર કરોડ વર્ષના અશુભ પાપોનો નાશ થાય છે. ૯. ઉપધાન તપમાં આવતી ૧૬ નિવિથી ૧૬ કરોડ વર્ષના અશુભ કર્મોનો નાશ થાય છે. - ૧૦. ૪૭ દિવસના રિમુઢના પચ્ચખાણથી ૪૭ લાખ વર્ષના અશુભ પાપોનો - નાશ થાય છે. કાઉસ્સા વિશે વિશેષ (૧) કાઉસગ્ગના બાર હેતુ (૧) પાપોની શુદ્ધિ માટે (૨) આલોચનાનું તપ કરવા માટે (૩) રાગ-દ્વેષ ટાળવા રૂ૫ આત્મ વિશુદ્ધિ માટે. (૪) માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય રૂપ ત્રણ શલ્ય રહિત થવા માટે (૫) શ્રદ્ધા (૬) નિર્મળ બુદ્ધિ (૭) ધીરજ (૮) ચિત્તની સ્થિરતા (૯) એકાગ્રતા (૧૦) વૈયાવચ્ચ (૧૧) શાંતિ (૧૨) સમ્યફદષ્ટિ જીવોને સમાધિ કરનાર દેવોના સ્મરણ માટે. (ર) કાઉસગ્નના ૧૬ આગાર કાયાના વ્યાપારનો ત્યાગ કરવા રૂપ કાઉસ્સગ્નમાં છૂટ રખાય તે આગાર - ૫૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ (૧) ઊંચો શ્વાસ લેવાથી, (૨) નીચો શ્વાસ મૂકવાથી (૩) ઉધરસ-ખાંસી આવવાથી (૪) છીંક આવવાથી (૫) બગાસુ આવવાથી (૬) ઓડકાર આવવાથી (૭) વાછુટ થવાથી (૮) ચક્કર (ભમરી) આવવાથી (૯) પિત્તના ઉછાળાથી (૧૦) સૂક્ષ્મ અંગ ચાલવાથી (૧૧) સૂમ ગળફો આવવાથી (૧૨) સૂક્ષ્મ દૃષ્ટિ ચાલવાથી (કાઉસ્સગ ન ભાંગે). બાકીના ચાર આગાર નીચે પ્રમાણે છે. (૧૩) અગ્નિનો ઉપદ્રવ થાય અથવા દીવાનો પ્રકાશ પડે ત્યારે બીજે જવું પડે તો (૧૪) ઉંદર આદિ જીવનું છેદનભેદન થતું હોય તો (૧૫) રાજા કે ચોર આદિનો ઉપદ્રવ થાય તો (૧૬) ધર્મની હાનિ થતી હોય કે સર્પ આદિ ઝેરી જીવો ડંખ દેવા આવે તો ઇત્યાદિ કારણે બીજે જઈ કાઉસ્સગ્ન કરે તો કાઉસ્સગ્રનો ભંગ ન થાય. (૩) કાઉસ્સગ્નના ૧૯ દોષો (૧) ઘોડાની જેમ પગ ઊંચો રાખે. (ર) શરીરને લતાની જેમ ધુણાવે. (૩) ભીંતને ટેકો દે. (૪) માળ અથવા મેડીને માથુ અડાડે. (૫) બે પગ ભેગા રાખે. (૬) બે પગ પહોળા રાખે. (૭) હાથને ગુહ્ય સ્થાને રાખે. (૮) રજોહરણ (ચરવળો) અવળો રાખે. (૯) શરમથી મોટું નીચું રાખે. (૧૦) અજ્ઞાનથી લજ્જાથી હૃદયને ઢાંકે. (૧૧) શીતાદિકને કારણે ખભા વગેરેને ઢાંકે. (૧૨) આંગળીઓના વેઢા ગણીને કાઉસ્સગ્ન કરે. (૧૩) નેત્રને જેમ-તેમ ફેરવ્યા કરે. (૧૪) કપડાંને સંકોચી રાખે. (૧૫) મસ્તક ધુણાવે. (૧૬) હુંકારા કરે, બડબડ કરે. (૧૭) આમ-તેમ જુએ. (૧૮) પ્રમાણ રહિત ચોલપટ્ટો (વસ્ત્ર) રાખે. (૧૯) ડાંગ આદિના ભયથી શરીરને ઢાંકે. એ દોષો કાઉસ્સગ્નમાં તજવા. શ્રાવક અને સાધુને બધા દોષો હોય, તેમાંથી શીતાદિકનો, ચોલપટ્ટાનો તથા હૃદયનો એ ત્રણ દોષ સાધ્વીજીને ન હોય અને વધૂ દોષ સહિત ચાર દોષ શ્રાવિકાને ન લાગે. કાઉસ્સગ્નમાં ઉપરોક્ત દોષ ન લાગે તેમ મનની સ્થિરતાથી કાઉસ્સગ્ન કરવો. I શિવમસ્તુ સર્વ જગતઃ | ૫૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ વૈપધાન તપના આરાધકોને. ' હતઈશas સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્ય ભગવંતશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘યોગશતક' નામના મહાગ્રંથમાં જણાવે છે કે – | ‘દરેક વસ્તુમાં અધિકાર પ્રાપ્ત વ્યક્તિને ઉચિત ઉપાયોના સેવનથી ફળના પ્રકર્ષ ભાવથી સિદ્ધિની સફળતાની પ્રાપ્તિ થાય છે યોગ માર્ગમાં તો આ હકીકત વિશેષ લાગુ પડે છે.' જૈન શાસનની પ્રત્યેક ક્રિયાઓ અને ક્રિયામાં ઉપયોગમાં લેવાતાં સૂત્રો અધિકારી વ્યક્તિને જ ફળદાયીસિદ્ધિદાયક બને છે. ચૌદ પૂર્વના સારભૂત શ્રી નમસ્કાર મહામંત્ર અને આવશ્યક ક્રિયાનાં સૂત્રોનો અધિકાર પ્રાપ્ત કરવા માટે સરની નિશ્રામાં ઉપધાન તપનું વહન કરવું એ શ્રાવકજીવનનું પરમ કર્તવ્ય છે. ઉપધાન તપ દ્વારા શ્રાવકો પરમાત્માના શાસનના શ્રમણ જીવનના આસ્વાદને પ્રાપ્ત કરી શકે છે. ઉપધાનમાં જ્ઞાનપ્રધાન, દર્શનપ્રધાન, ચારિત્રપ્રધાન, તપપ્રધાન જીવન જીવવાનું હોય છે. જેના જીવનમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ અને વિશિષ્ટ પુણ્યોદયનું પ્રગટીકરણ થયું હોય તેવા પુણ્યાત્માઓને જ ઉપધાન તપ કરવા કરાવવાના મનોરથ પ્રગટે છે, અને તે સફળ બને છે. ઉપધાન તપની આરાધનાનું આયોજન કરનાર અને તેમાં જોડાનારા દરેક પુણ્યાત્માઓએ એવા ચડતે રંગે, હૈયાના ઉછરંગે, પરમપવિત્ર નિર્મળ પરિણતિની સાધનામાં લાગી જવું જોઈએ કે ખૂબ જ ઝડપથી દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ વગેરે સાધી નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સર્વવિરતિને પામી પરમપદના ભોક્તા બની. શકે. આવી ઉત્તમ અવસ્થાને સૌ કોઈ પામે એ જ એકની એક શુભાભિલાષા. - મૂનિ શ્રી રાજયશ વિ. મ.સા. Page #64 -------------------------------------------------------------------------- ________________ રામત શાસ્ત્રોના સાર એવા નવકાર મહામંત્રમાં સંસારના શર્વજીવોના તમામ દુઃખો-દર્દો-ફ્લેશ-વિદળનો-અeliતિ-વાપ આદિને નાથા કરનારી તથા સમસ્ત સુખો-આનંદ-eiાંતિ-રિદ્ધિ-સિધ્ધિસમૃદ્ધિઓ યાવત્ શાશ્વત સુખધામ એવા મોક્ષને આપવાની અચિંત્ય તાકાત ધરબાયેલી છે. શ્રી ગણધરદેવ યિત ઈરિયાવહિ-લોગ્સસ-૧મુલ્યુiશ્રવક્તવ-સિધ્ધરાવ-અ860F સૂત્રો તેમજ અન્ય સુત્રોમાં પણ તેવું જ અસીમ સામર્થ્ય ભંડારાયેલું છે. તે સૂત્રોના એક-એક પદમાં જીવોળે વિશ્વના શ્રેષ્ઠતમ સુખોની સર્વ સામગ્રી, સર્વ ઉત્તમ પદાર્થો, દેવતાઈ... ભોગો, સર્વ સૌભાગ્ય, સુંઠરામ કાયા, સર્વ રિદ્ધિ-સિધ્ધિઓ તેમજ બોધિબીજ, øતિ, શુધ્ધધર્મપ્રાપ્તિ યાવત્ અઠવંત કૈવલ્યલમી આપવાની જોરદાર તાકાત સમાયેલી પડી છે. | પરંતુ આ સઘળી Bક્તિ સુત્રોમાં અજાગ્રત દશામાં રહેલી હોય છે. તેથી તે સૂત્રો કે મંત્રો પણ સુષમ રિથતિમાં રહેલા હોય છે. તેવી ઉિથતિમાં તે સૂત્ર-મંત્ર શાસ્ત્રનિર્દિષ્ટ ફળ આપવા અસમર્થ રહે છે. જગતમાં પથરાયેલા અઠવંત પરમાણુઓમાંના દરેકમાં પણ અમાપ શક્તિ છુપાયેલી છે, પણ અજાગ્રત ઠામાં. તેવા અબજો પરમાણુઓના સમુહ વડે પણ કોઈ અસાધારણ કાર્ય બનવું શક્ય નથી. પણ, જેમ કોઈ ચોક્કસ પ્રક્રિયા વડે જાગ્રત કરાયેલી શક્તિથી સંપન્ન એવો માત્ર એક જ પરમાણું કલ્પનાતીત કાર્ય કરી શકે છે, તેમ, એક ચોક્કસ પ્રક્રિયા વડે જાગૃત કરાયેલી શક્તિથી સંપન્ન માત્ર એક જ નવકાર કે એકાદ નમુત્યુાં સૂત્ર પણ આશ્ચર્યકારક કલ્પનાતીત કાર્ય કરી દેવા. #મર્થ બને છે. બસ ! નવકાર મંત્ર આદિ સૂત્રોમાં નિહિત અનંત શક્તિને જાગ્રત કરી દેનારી પ્રક્રિયા એટલે જ ઉપધાન તપ.... elleત્રનિર્દિષ્ટ વિધિ, બહુમાળ, ભાવ, તપ, સંયમ, શુધ્ધિ તથા સદ્દગુરુના માધ્યમે જો ઉપધાન તપ કરાય તો અવશય જે તે મંત્ર કે સૂત્ર તેના યથાનિર્દિષ્ટ તમામ ફૂળને આપનાર બની શકે. ગુરુચરણમધુકર આચાર્ય વિજય પ્રદીપચંદ્રસૂરિ )