Book Title: Shrutsagar 2016 12 Volume 07
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba
Catalog link: https://jainqq.org/explore/525317/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir RNI-GUJMUL/2014/66126 ISSN 2454-3705 श्रुतसागर | श्रुतसागर SHRUTSAGAR (MONTHLY) Dec-2016, Volume : 03, Issue : 7, Annual Subscription Rs. 150/- Price Per copy Rs. 15/ EDITOR : Hiren Kishor bhai Doshi BOOK-POST / PRINTED MATTER सीयर स्तम्या स मक पामे पंचक पाई इई पहल ज्ञायच मान्य जया मौन एकादशी पर्वोपदेशक श्रीनेमिजिन व पर्व सज्झाय का एक पत्र (ह. प्र. ६२२६० आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर, कोबा) आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरात के मुख्यमंत्री श्री विजयभाई रूपाणीजी पू. गुरुदेवश्री का आशीर्वाद ग्रहण करते हुए. THERW BROORT NEW YOR FINEST गुजरात के मुख्यमंत्री श्री विजयभाई रूपाणीजी पू. गुरुदेवश्री के साथ चर्चा करते हुए. शासनरत्न श्री कल्पेशभाई वी. शाह पू. गुरुदेवश्री को विनती करते हुए. For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra RNI : GUJMUL/2014/66126 www.kobatirth.org श्रुतसागर (आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर का मुखपत्र वार्षिक सदस्यता शुल्क रु. १५०/ अंक शुल्क - रु. १५/ શ્રુતસાગર SHRUTSAGAR (Monthly) वर्ष-३, अंक-७, कुल अंक-३१, दिसम्बर-२०१६ Year-3, Issue-7, Total Issue-31, December-2016 आशीर्वाद रामप्रकाश झा एवं राष्ट्रसंत प. पू. आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. संपादक * सह संपादक * संपादन निर्देशक हिरेन किशोरभाई दोशी गजेन्द्रभाई शाह ज्ञानमंदिर परिवार १५ दिसम्बर, २०१६, वि. सं. २०७३, जैन Yearly Subscription - Rs.150/Issue per Copy Rs. 15/ महावीर आराधना अमृतं केन्द्र, Acharya Shri Kailassagarsuri Gyanmandir कौवा ISSN 2454-3705 फ्र , पोष - For Private and Personal Use Only त्र - कृष्ण - २ विद्या तु प्रकाशक आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर (जैन व प्राच्यविद्या शोध-संस्थान एवं ग्रन्थालय) श्री महावीर जैन आराधना केन्द्र कोबा, गांधीनगर-३८२००७ फोन नं. (079) 23276204, 205, 252 फैक्स : (079) 23276249, वॉट्स-एप 7575001081 Website : www.kobatirth.org Email : gyanmandir@kobatirth.org Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1. संपादकीय 2. शुरु 3. Beyond Doubt 4. उन्नतपुर तीर्थमा६॥ 5. हैन शास्त्रीने प्रोशित કરનાર શા ભીમશી માણેક 6. श्री हैन साहित्य संमेलन अनुक्रम रामप्रकाश झा भावार्यश्री मुहियस॥२॥२२२७ 4 Acharya Padmasagarsuri 6 ગણિ સુયશચંદ્રવિજય ડૉ. રશિમ ભેદા 7. समाचार सार रामप्रकाश झा * प्राप्तिस्थान : आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर तीन बंगला, टोलकनगर, होटल हेरीटेज़ की गली में, पालडी, अहमदाबाद - ३८०००७, फोन नं. (०७९) २६५८२३५५ *सोजन्य स्व. श्री पारसमलजी गोलिया व स्व. श्रीमती सुरजकँवर पारसमल गोलिया की पुण्य स्मृति में | हस्ते : चाँदमल गोलिया परिवार की ओर से । बीकानेर - मुम्बई KISAm-MEED For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org संपादकीय Acharya Shri Kailassagarsuri Gyanmandir रामप्रकाश झा श्रुतसागर का यह नूतन अंक आपके करकमलों में सादर समर्पित करते हुए अपार आनन्द की अनुभूति हो रही है। इस अंक में “गुरुवाणी” शीर्षक के अन्तर्गत आचार्यदेव श्री बुद्धिसागरसूरि म.सा. का लेख प्रकाशित किया जा रहा है, जो गतांक से जारी है. इस लेख में संस्कारों की सुरक्षा व धर्म के प्रसार-प्रचार हेतु जैन गुरुकुल की स्थापना के बारे में पू. आचार्यश्री ने बहुत ही सुंदर प्रेरणादायी बातें बतलाई हैं, द्वितीय लेख राष्ट्रसंत आचार्य भगवंत श्री पद्मसागरसूरीश्वरजी म.सा. के प्रवचनांशों की पुस्तक 'Beyond Doubt’ से क्रमबद्ध श्रेणी के अंतर्गत संकलित किया गया है। अप्रकाशित कृति प्रकाशन स्तंभ के अन्तर्गत इस अंक में “उन्नतपुर तीर्थमाला” नामक कृति प्रकाशित की जा रही है. मारुगूर्जर भाषा में पद्यबद्ध इस कृति का संपादन गणिवर्य श्री सुयशचन्द्रविजयजी म. सा. ने किया है. इस कृति में उन्नतपुर (उना) गाँव के विविध जिनालयों का ऐतिहासिक परिचय दिया गया है. डॉ. रश्मि भेदा द्वारा लिखित लेख “जैन साहित्य को प्रकाशित करनेवाले शा भीमशी माणेक” जैन साहित्य के मुद्रण के इतिहास पर प्रकाश डालता है. उस युग में जब लोगों की ऐसी धारणा थी कि जैन ग्रन्थों को प्रकाशित करने से उनकी आशातना होती है, ऐसे समय में श्रावक भीमशी माणेक ने जैन ग्रन्थों के प्रकाशन जैसे चुनौतीपूर्ण कार्य की शुरुआत की और १५ वर्षों में उन्होंने लगभग ३०० से अधिक ग्रन्थों का प्रकाशन किया. पुनःप्रकाशन श्रेणी के अन्तर्गत इस अंक में संवत् १९७० में जोधपुर में हुए “जैन साहित्य सम्मेलन” के ऊपर प्रकाश डाला गया है. इस सम्मेलन में प्रस्तुत किए गए जर्मनी के प्रसिद्ध विद्वान डॉ. हर्मन जैकोबी के वक्तव्य के साथ-साथ सम्मेलन में किए गए ठरावों को भी क्रमशः प्रस्तुत किया गया है. आशा है इस अंक में संकलित सामग्री द्वारा हमारे वाचक लाभान्वित होंगे व अपने महत्त्वपूर्ण सुझावों से अवगत कराने की कृपा करेंगे, जिससे अगले अंक को और भी परिष्कृत किया जा सके। For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુરુવાણી Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી યોગનિષ્ઠ આચાર્યની અમર ભાવના (ગતાંકથી આગળ) શરીરબળ વિના મનોબળ અને વચનબળ ખીલી શકતું નથી. જેને બોલવાની પણ હોંશ થતી નથી તે પોતાનો કે જૈન કોમનો ઉદ્ધાર ક્યાંથી કરી શકશે ? બળવાન વ્યક્તિઓ જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરી શકે છે. આજના સમયમાં પુત્રોને બ્રહ્મચારી બનાવી બળવાન કરવા હોય અને પોતાના ધર્મનો ઉદ્ધાર કરવો હોય તો આ લેખને અમૃત સમાન સમજી લેવો. જો ધાર્મિક કેળવણી આપવામાં પાછા પડી જઈશું તો આપણે શ્રીવીર પ્રભુના ક્ષત્રિય પુત્ર કહેવાઈશું નહિ. જૈનોએ ખ્રિસ્તીઓની માફક ધાર્મિક જનોની વૃદ્ધિ માટે સખાવત કરતાં શીખવું જોઈએ. મુંબઈમાં ખ્રિસ્તીઓની એક મોટી સંસ્થા છે. એનું મકાન બાંધતાં દસ-પંદર લાખ રૂપિયાનું ખર્ચ થયું હશે. અમદાવાદ, વડોદરા, પુના, અજમેર, કાશી, કલકત્તા, મદ્રાસ, કરાંચી, આગ્રા, નાગપુર, બોરસદ, પ્રાંતીજ, સમેરેરા, વલસાડ, પારડી, વગેરે હજારો શહેરો અને ગામડાંઓમાં ખ્રિસ્તીઓ લાખો રૂપિયા ખરચીને અને આત્મભોગ આપીને લાખો મનુષ્યોને ભણાવી, હુન્નરધંધા શીખવી ખ્રિસ્તી ધર્મની ઉન્નતિ કરી છે. જૈનોના હૃદયમાં શ્રી મહાવીર પ્રભુ વસ્યા હોય તો, રોમે રોમે ધર્માભિમાન વ્યાપ્યા વિના નહિ રહે અને જૈન ગુરુકુળ જેવી સંસ્થા ઉપાડી લીધા વિના નહિ રહે. જૈનોમાં બહાદુર, સમર્પણશીલ જૈનોનો તૂટો છે, પણ જો જૈન ગુરુકુળ સ્થાપવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓને તેવા બનાવી શકાય. “વહોરો રોડે અને વાણિયો વરઘોડે”ની કહેવત પ્રમાણે વણિક તરીકે બનેલા જૈનો વરઘોડા અને નાતવરામાં લોકો લાખો રૂપિયાની ધૂળધાણી કરી નાખે છે. જૈન ધર્મની ઉન્નતિ માટે “ચમડી તૂટે પણ દમડી ન છૂટે”, તેવી ગિત આચરે છે. અહો! જૈનોનું મન ક્યારે સુધરશે ? આવા જૈનો જૈનમંદિરમાં જઈને કહે છે- “હે દીનાનાથ! શી ગતિ થાસે અમારી ? બે વાતે મારૂં મન લલચાણું વહાલા! એક કંચન, દુજી નારી.” આવી રીતે બોલ્યા કરે છે, પણ તેનો અર્થ સમજીને જૈન ધર્મના ઉદ્ધાર માટે આત્મભોગ કોઈ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर दिसम्बर-२०१६ વીરલા જ આપે છે. જેને જૈન ધર્મની ઉન્નતિ કરવાનો વિચાર નથી અને જે જૈન ધર્મના ઉદ્ધાર માટે આત્મભોગ આપવા તૈયાર નથી, તે તીર્થકરોની આરાધનામાં શું સમજે ? જેઓની નસેનસમાં જૈન ધર્મની ઉન્નતિ કરવા માટે શૂર વ્યાપતું નથી, તેવા જનોનો ધર્મ નિરર્થક છે. જેમના પૂર્વજોએ જૈન ધર્મના ઉત્કર્ષ માટે તન, મન અને ધન અર્પણ કર્યા હતાં. હજારો દુઃખો સહન કરી જૈન ધર્મની ઉન્નતિ માટે આખી જિંદગી ભેખ લીધો હતો તેમના વંશજો આજે સાવ નિસ્તેજ અને નિષ્ક્રિય થઈ ગયા છે. તેઓની આવી સ્થિતિ જોઈને આંખમાંથી દળ-દળ આંસુ નીકળે છે. પૂર્વાચાર્યોએ એક શ્વાસોચ્છવાસ પણ નકામો ગાળ્યો નહોતો. જૈન ધર્મની ઉન્નતિ માટે મેદાનમાં યા હોમ કરીને પડ્યા હતા. હજારો દુઃખો સહન કર્યા હતાં. નિરાંત વાળીને જરા માત્ર પણ બેઠા નહોતા. કંચન અને કામિનીથી ન્યારા રહી જૈન ધર્મનાં બીજો બધે વાવ્યાં હતા. અનેક આફતો અને મુશ્કેલીઓ આવવા છતાં પોતાનો ધર્મ ફેલાવવામાં પાછી પાની કરી નહોતી. એમના વંશજો અત્યારે કેવી સાંકડી સ્થિતિમાં આવી પડ્યા છે તે વિચારતાં મોટો નિઃશ્વાસ મૂકવો પડે છે. તત્વજ્ઞાનની પ્રાપ્તિ અને જમાનાને જાણ્યા વિના સાધુઓમાં અને સાધ્વીઓમાં નવો જુસ્સો આવવાનો નથી. “વાતો કરે વડાં થવાનાં નથી.” ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. જાગ્યા ત્યાંથી પ્રભાત માનો. તમારી શક્તિઓ પુનઃ પ્રાપ્ત કરવા જૈન ગુરુકુળની યોજનાને વધાવી લો. હવે તો બસ ઘણું થયું. આંખો ઉઘાડો અને કાર્ય કરવા લાગી જાઓ. તમારી પાસે જે છે તે સર્વ જનોદ્ધાર માટે છે એમ સંકલ્પ કરો. જૈનોની શિથિલતાનો લાભ લઈ અન્ય કોમો આગળ પડતી દેખાય છે. આ સમયે જ્ઞાનશૂન્ય કેટલાક જૈનો નકામી તકરારોમાં લાખો રૂપિયાનો ધુમાડો કરે છે અને માંહોમાંહેની ચડસાચડસીમાં લાખો રૂપિયા વેડફી નાખે છે. આ કારણે જ જેનોની સ્થિતિ દરરોજ ઉન્નતિનાં શિખરથી એક બે પગથીયાં નીચે ઊતરતી ઊતરતી છેક તળેટીમાં આવી પહોંચી છે. જૈન બંધુઓએ યાત્રા કરવા માટે દરરોજ ઉન્નતિના શિખરે પાંચ-છ પગથીયાં તો ચઢવું જ જોઈએ. જેનો જો દયા કરવા ધારતા હોય અને ચાર ખંડમાં દયા વધારવા માગતા હોય તો તેમણે જરૂર ગુરુકુળ સ્થાપવું જોઈએ. વિ.સં. ૧૯૬૬માં હું અમદાવાદથી વિહાર કરીને વડોદરા તરફ જતો હતો. આ સમયે બારેજાની પાસે વગડામાં એક ખ્રિસ્તીઓનું મકાન હતું. આ મકાનમાં હિન્દુઓના આશરે પાંચસો છોકરાઓ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR December-2016 ખ્રિસ્તી બનાવેલા હતા. આમાંથી આશરે પચાસેક છોકરાઓ હું ચાલતો હતો ત્યાં આવી પહોંચ્યો. આ છોકરાઓને પૂછયું કે તમે કોણ છો ? તેઓએ કહ્યું કે અમે ખ્રિસ્તી છીએ. મેં કહ્યું કે તમે તો હિંદુઓનાં સંતાન હતાં. ત્યારે તે છોકરાઓએ કહ્યું કે અમારા પ્રાણ બચાવનારા ખ્રિસ્તીઓ છે. તેમણે અમને કારમાં દુકાળમાંથી ઉગાર્યા છે. હિંદુઓ અને જૈનોને ધિક્કાર છે કે તેઓ પોતાની જાતને બચાવી શકતા નથી. ટીલા ટપકાં, નદીસ્નાન વગેરેમાં ધર્મ માને છે અને મનુષ્ય જાતને બચાવવામાં ધર્મ માનતા નથી. હવે અમને કહેવાથી શું વળે? હવે તો અમે બધાંને ખ્રિસ્તીઓ બનાવવા માટે પ્રાણ આપીશું. - હમણાં જ વિ.સં. ૧૯૬૭ના માગશર સુદ દશમના રોજ વલસાડથી વિહાર કરીને પારડી જતાં વચ્ચે એક ખ્રિસ્તીઓનું મકાન આવ્યું હિંદુઓમાંથી ખ્રિસ્તીઓ બનેલા ઘણા છોકરાઓ મને જોવા ભેગા મળ્યા. એ બધા મારી સામે જોઈને હસવા લાગ્યા. મેં પૂછ્યું કે તમે કોણ છો ? એના જવાબમાં એમણે કહ્યું કે અમે ખ્રિસ્તી છીએ. મેં એમને કહ્યું કે તમે હિંદુઓ હતા, ત્યારે શા માટે ખ્રિસ્તી બન્યા? એ બાળકોએ કહ્યું કે ખ્રિસ્તી ધર્મ જ ખરો ધર્મ છે અને બીજા ધર્મો ખોટા છે. મેં એમને કહ્યું કે તમે હિંદુ ધર્મના પુસ્તકોનો અભ્યાસ કર્યો હોત તો આવું બોલત નહિ. તમે હિંદુ માતાઓના પેટમાં ઊછર્યા છો. જો અમે વહેલાસર ચેત્યા હોત તો તમને ધર્મભ્રષ્ટ થવા દેતા નહિ. મારો આ જવાબ સાંભળી છોકરાઓએ કહ્યું કે તમે કેમ વહેલાસર ચેત્યા નહિ ? એમની વાત સાંભળીને મારા મનમાં ઘણું લાગી આવ્યું. મારી સાથે ચાલતા વલસાડ અને પારડીના શ્રાવકો તથા અમારા વિદ્યાર્થીઓને પણ મનમાં ઘણું લાગી આવ્યું. હે પ્રિયજનો! જુઓ! આપણે કેટલા બધા પાછળ પડી ગયા છીએ ! આનું મુખ્ય કારણ એ છે કે, બ્રહ્મચર્ય ગુણ વડે યુક્ત એવા ગુરુકુળથી સાચા જનો આપણે તૈયાર કરી શક્યા નથી. હે જૈન યાત્રાળુઓ! તમે ખરી યાત્રા કરવા ધારતા હશો, તો ધર્મોન્નતિનું કારણ એવા બ્રહ્મચર્યને ધારણ કરતા જૈન યુવાનો તૈયાર કરશો. આ માટે જૈન ગુરુકુળ સ્થાપવાનો જે વિચાર જણાવ્યો તેને આપ સહુ દિલના પૂરા ઉમંગથી વધાવી લેશો. - દુર્લભધર્મ ઈ.સન ૧૯૮૧ વર્ષ-૧ અંક-૩માંથી સાભાર (વધુ આવતા અંકે) For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Beyond Doubt (Countinued) Acharya Padmasagarsuri Sethji went along with the Harijan and spent the night in his hut. On the other hand the son of the Station Master returned after seeing a drama in the village. He had taken his father's permission to go to the theatre. Instead of returning home in the late hour and disturbing his mother, he found it convenient to sleep in the waiting room. He found that the door was opened and a bed was already duly laid. He thought that his father was so kind to have laid a bed there for him. He kept his cycle in the waiting room and soon fell asleep on the bed; as he was very tired. And what happened after this is quite known to all. The Shravaka got his trunk and after rewarding the Harijan, he left for his village. He was extremely thankful to the gentleman for saving his life at the right time. The incident is narrated to prove that we reap the good or bad fruit of our deeds depending on the deeds we have done previously. As it is said. “T9T GT 79T ME l” As you sow, so you reap. If you sow a neem seed, you cannot reap a mango fruit. Good will result in good and the evil will result in suffering and pain. All living beings experience either pleasure or pain. One is favoured with pleasure, when the meritorious deeds bear fruit. Hence if pleasure and pain exist, it is definite that karma also exists. On the other hand if a name exists, the substance bearing that time also should exist without doubt. Karma also is a shudha pada hence a substence bearing that name also has to exist. Thus Lord Mahavira cleared Agni Bhuthi's doubt regarding the existence of karma and Agni Bhuti too surrendered at the Lord's feet and got initiated in the Shramana faith and became his disciple like. Indra Bhuthi Gautama. The Lord imparted the knowledge of “Tripadi” to Agni Bhuthi and, then Agni Bhuthi worked out the ‘Dradashanga. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR December-2016 CHAPTER 10 On getting the news about both his elder brothers, Indrabhuti and Agnibhuti having become the Lord's disciples, Vayubhuti, along with his five hundred students began his journey to the place of sermon of the Mahashramana. But Vayubhuti was not arrogant and hesitant as his elder brothers were; but was extremely delighted to get an opportunity to have the darshana of the supreme Lord. He looked forward to meet Him and get his doubt cleared and was also eager to become the Lord's disciple like Indrabhuti and Agnibhuti. Vayubhuti too was addressed in the same way by Lord Mahavira as Indrabhuti and Agnibhuti were addressed and the Lord explained the vedic verse based on which Vayubhuti was doubtful whether the body and the soul were two different identities or both were to be considered as a single identity. The vedic verse is as follows: “विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विनश्यति न प्रेत्य संज्ञास्ति ॥" The Lord said, “Oh Vayubhuti Gautama, You have understood the above verse as follows." The body and the soul are born when the five Mahabhutas viz. earth, water, fire, air and space come together. Hence the two are not different at all. The body and the soul are identical. And after death, the body does not exist and so the soul being indifferent from the body also ceases to exist. On the other hand the vedas also record a statement that contradicts this verse सत्येन लभ्यस्तपसा हये ब्रम्हचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो यं पश्यन्ति धीरा संयमात्मानः।। i.e. The self-controlled and the self restrained aspirants can reach the soul which is self illumined, ever existent and blissful. With the help of truth, austerity, brahmacharya etc. one can know the Atman. This vedic verse elucidates that the body and the soul are two different identities. Under these circumstances, how can one understand what the truth is? Should one consider the soul and the body identical or different. Oh. Vayubhuti, isn't this your doubt and the vedic verse the base for it?” Vayubhuti said “Oh Lord, You are indeed great for you know For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर दिसम्बर-२०१६ everything. You know the doubt which nobody could know. Please enlighten me by clearing this doubt. I have come to you and I am confident that you will not disappoint me”. Lord Mahavira said, “Oh Vayubhuti Gautama, the verse does not signify the dissolution of the soul and the body, but it means that the relative object of knowledge constituted in the soul comes into existence and also undergoes destruction. We see an object and get the knowledge of it and when we see another object, the knowledge of the former object goes along with the object itself. But the soul never dissolves with anything, because only in the presence of consciousness we are able to grasp the knowledge of other objects. On death, the body dissolves into the ‘pancha mahabhutas' five elements but not the atman. The atman takes another body form to experience the fruit of the meritorious and evil karmas. That is why it is said. "Oh Vayubhuti Gautama, the verse does not signify the dissolution of the soul and the body, but it means that the relative object of knowledge constituted in the soul comes into existence and also undergoes destruction. We see an object and get the knowledge of it and when we see another object, the knowledge of the former object goes along with the object itself. But the soul never dissolves with anything, because only in the presence of consciousness we are able to grasp the knowledge of other objects. On death, the body dissolves into the 'pancha mahabhutas' five elements but not the atman. The atman takes another body form to experience the fruit of the meritorious and evil karmas. That is why it is said. 637 Flat Tri PRRA ” i.e. the Atman is different and the body is different. They are of all together different existence. The body is compared to a palace in which the atman abides. The king is not identical with the palace in which he lives. It is a known fact that the king and the palace are different entities. Similarly the soul abiding in the body is not the body itself. It is in fact different from the body. (Countinue...) For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉન્નતપુર તીર્થમાલા ગણિ સુયશચંદ્રવિજય ચૈત્યપરિપાટી : ટૂંકી પણ ઐતિહાસિક રચનાના સાહિત્યમાં જે રચનાઓનું સ્થાન મહત્ત્વપૂર્ણ રીતે આંકવામાં આવ્યું છે તે સાહિત્ય એટલે ચૈત્યપરિપાટી સાહિત્ય. એક જ ગામના વિવિધ જિનાલયોનો, તેમાં પ્રતિષ્ઠિત જિનબિંબોનો તથા પ્રતિષ્ઠા કરાવનાર ગુરૂભગવંત કે શ્રાવકો વિગેરેનો પરિચય તે કાવ્યમાં રજુ કરવામાં આવે છે. ખાસ કરી સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-મારૂગુર્જર-હિંદી જેવી ભાષાઓમાં આ પ્રકારની રચનાઓ જોવા મળે છે. પ્રાય: (ઇ.સ.ની ૧૨મી સદીમાં રચાયેલ પૂ. સાગરચંદ્રસૂરિજી રચિત “શત્રુંજય ચૈત્યપ્રવાડીની રચના ચૈત્યપરિપાટી સાહિત્યની પ્રથમ રચના હશે.) ત્યારપછી ઇ.સ. ૧૪મી, ૧૫મી તથા ૧૬મી સદીમાં તો શત્રુંજય, ગિરનાર, આબુ જેવા કેટલાય પ્રાચીન તીર્થોની ચૈત્યપરિપાટીની રચનાઓ થવા લાગી. પ્રસ્તુત કૃતિ આવી જ એક ચૈત્યપરિપાટી સંજ્ઞક રચના છે. ઉન્નતદુર્ગ(ઉના) ગામના વિવિધ જિનાલયોનો ઐતિહાસિક પરિચય કવિ દવારા અહીં રજુ કરાયો છે. સૌ પ્રથમ આપણે પ્રસ્તુત કૃતિ અંગે થોડું વિચારીશું. કૃતિ પરિચય : મંગલાચરણના પ્રથમ પદ્યોમાં કવિએ વિદ્યાગુરૂને, માઁ સરસ્વતીદેવીને નમસ્કાર કરી કાવ્ય રચનાની શરૂઆત કરી છે. આગળ દેવોએ પણ સ્તુતિ કરી જ છે તો પોતે શા કારણથી આ સ્તુતિ રચે છે તે વાતનું પ્રયોજન “ચિત્ત થયો ભાસ” શબ્દ દ્વારા કવિએ સરસ રીતે રજુ કર્યું છે. સાથે-સાથે કૃતિ રચના માટેના પોતાના અધિકારની વાતોને પણ કવિ ૫-૬-૭ ગાથામાં સ્પષ્ટ પણે આલેખે છે તો વળી, ઘણી ભક્તિની રજુઆત ઓછી બુદ્ધિથી કેમ કરી શકાય? એવી મીઠી મૂંઝવણ સાથે કવિએ ૮મી ગાથામાં નેમિનાથપ્રભુ પાસે કૃતિ રચનાનું સામર્થ્ય માંગ્યું છે તે પણ ધ્યાનાર્હ છે. બીજી ઢાળનું બંધારણ કવિએ કેદાર-ગુડી રાગમાં કર્યું છે. ચૈત્યપરિપાટીના સૌ પ્રથમ જિનાલયમાં મૂળનાયક શ્રી નેમિનાથપ્રભુના જિનાલયનો તેમજ તેમની પૂજાથી થતાં અનેકવિધ લાભોની વાત કવિ વડે આ ઢાળમાં રજૂ કરાઈ છે. વિશેષ રૂપે ગાથા ૧૩માં પૂજાથી થતાં લાભમાં બોધિબીજના ક્રમને કવિ સુંદર રીતે For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 11 श्रुतसागर दिसम्बर-२०१६ આલેખે છે. સૌ પ્રથમ પોતાના મનમાં પ્રભુનાં ગુણો ભાવવા, પછી વાચાથી તેનું કીર્તન કરવું, જેથી અન્ય પણ તે સાંભળી શકે છેલ્લે તે પ્રભુગુણ શ્રવણથી પુલકિત થયેલા હૃદયમાં બોધિબીજને વાવવું સરસ ક્રમ છે. ત્યાર પછી ત્રીજી અને ચોથી ઢાળમાં કવિએ નેમિનાથપ્રભુનો જન્મયૌવનવયમાં વૈરાગી જાણી કૃષ્ણની રાણીઓ દ્વારા જલક્રીડાના બહાને પરણાવવાની વાત-લગ્ન કરવા જતા પ્રભુનો તથા જાનનો દેખાવ-પશુનું ફંદનતોરણથી પ્રભુનું પાછા ફરવું–સંવત્સરી દાન-સંયમ સ્વીકાર-કેવળજ્ઞાન-રાણી રાજુલની દીક્ષા-પ્રભુનું નિર્વાણ વિગેરે પ્રસંગોને સાદા, સરળ શબ્દોમાં તેમજ ખૂબ જ ઓછા પદ્યમાં ગુંથ્યાં છે. આસાઉરી રાગમાં ગવાયેલી પાંચમી ઢાળમાં કવિ નેમિનાથપ્રભુના જિનાલયની આત્યંત પ્રભુપર્ષદા તરફ આપણું ધ્યાન દોરે છે. મૂળનાયક શ્રીનેમિનાથપ્રભુની જમણી બાજુ આદિનાથપ્રભુનું તેમજ તે બિંબની જમણી બાજુ ધૂતકલ્લોલ પાર્શ્વનાથપ્રભુના બિંબની તે જ રીતે શ્રી નેમિનાથપ્રભુની ડાબીબાજ શામળા પાર્શ્વનાથપ્રભુના બિંબની તેમજ તે બિંબની ડાબી બાજુ ચતુર્મુખ બિંબની ઐતિહાસિક વિગત અહીં જાણવા જેવી છે. આખા કાવ્યની ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ ઢાળ હોય તો તે છઠ્ઠી ઢાળ છે. આ ઢાળમાં શ્રી નેમિનાથપ્રભુના જિનાલય બનાવનાર તથા જીર્ણોદ્ધાર કરાવનાર પરિવારની વંશાવલી આલેખાઈ છે. સં. ૧૪૭૭માં શ્રીમાલ વંશના ઠક્કર જેબી નામના શ્રાવકે આ જિનાલયનું નિર્માણ કર્યું તે જ શેઠના વંશજ શ્રેષ્ઠિ જુઠાએ શત્રુંજયનો સંઘ કાઢ્યો ત્યારથી તેઓ સંઘપતિ તરીકે ઓળખાયા. તે સંઘપતિના કુળમાં વરજાંગ નામે ખ્યાતનામ વેપારી થયો તેને અંબરાજ નામનો દાન ગુણવાળો પુત્ર થયો. તે અંબરાજને વાછા નામે અને વાછાને હરપતિ નામનો પુત્ર હતો. પૂર્વે તે હરપતિએ સંપ્રતિ મહારાજાએ બનાવેલા ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે જ હરપતિએ સં. ૧૬૮૦માં ઘણું દ્રવ્ય ખરચી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો વિગેરે-વિગેરે વિગતો પદ્યબદ્ધ રીતે અહીં રજૂ કરાઈ છે. જો કે હરપતિના જીવનની કોઈ વિશેષ વિગત અહીં અપાઈ નથી ફક્ત સં. ૧૬૮૦માં તેમનું રહેઠાણ દીવ બંદર હતું તેવી સામાન્ય વિગત છે. આ જ ઢાળની ૧૦મી ગાથામાં તેમજ ત્યાર પછીની ઢાળના ૨ દુહામાં નેમિનાથપ્રભુનું જિનાલય અનુક્રમે આદિનાથપ્રભુનું-નેમિનાથપ્રભુનું તથા For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR 12 December-2016 શામળપાર્શ્વનાથ પ્રભુનું એમ ૩ ગભારાવાળું તેમજ ૩ દ્વારવાળું ચૈત્ય હતું તેની પણ મહત્ત્વપૂર્ણ સામગ્રી છે. ધન્યાસી રાગની પ્રથમ ઢાળમાં કવિ દ્વારા ભાવથી કરાયેલી પૂજા શું શું ફળ આપે છે તેનો ચિતાર કાવ્યમાં આલેખાયેલ દેખાય છે. તો આજ રાગવાળી બીજી ઢાળમાં કવિ જ્યારે ૧૬૮૩માં ઉન્નતપુરયાત્રાએ પધાર્યા હતાં ત્યારે તેમણે ઉન્નતપુરમાં અન્ય કયા કયા જિનાલયોની જિનપ્રતિમાઓની વંદના કરી હતી તેનું આલેખન અહીં જોવા મળે છે. નેમિનાથ પ્રભુના જિનાલય સિવાય સંભવનાથપ્રભુનું જિનાલય, અમિઝરા પાર્શ્વનાથનું જિનાલય, ઋષભદેવ પ્રભુનું જિનાલય તથા શાંતિનાથપ્રભુનું જિનાલય આ ચારેય જિનાલયની નોંધ ઉનાના અન્ય જિનાલય સંબંધી એક મહત્ત્વનો પુરાવો છે. પોતાની આ રચનાનું શ્રેય પણ પોતે જાણે ગુરૂભગવંતને જ આપતાં હોય તેવા ભાવો વર્ણવતાં કવિએ ઉન્નતપુરના એ પાંચેય જિનાલયોને અનુત્તર સુખ આપનારા, પાંચમાં જ્ઞાનને તથા પંચમગતિને આપનારા આ જ ઢાળની ૬ઠ્ઠી ૭મી ગાથામાં વર્ણવ્યા છે. પોતાના નામનો ઉલ્લેખ પૂર્વક ઉન્નતપુર સંઘના આગ્રહથી પ્રસ્તુત કૃતિની રચના કર્યાનું કારણ જણાવી કવિ આ ઢાળનું સમાપન કરે છે. કાવ્યાન્નની ઢાળમાં શરૂઆતમાં રહેલા ૩ પવો કવિના દાદાગુરૂ આ. શ્રીહીરવિજયસૂરિજીને ઉદેશી લખાયેલ ઐતિહાસિક પડ્યો છે. ગંધાર બંદરે રહેલા સૂરિજીને અકબર દ્વારા તેડુ, સૂરિજી દ્વારા અકબર સાથે ધર્મચર્ચા, સૂરિજીથી પ્રભાવિત થયેલાં અકબર દ્વારા પર્યુષણ પર્વના ૧૨ દિવસ અમારિ ઉદ્ઘોષણાના તથા ૧૨ કોશના ડામર સરોવરમાં માછીમારી નિષેધનાં ફરમાનની વિગત તેમાં નોંધાઈ છે. અંત્ય ૨ પદ્યોમાં કવિ પોતાની ગુરુપરંપરાનો તેમજ તેમનાં ગુણવૈભવનો ઉલ્લેખ કરવા દ્વારા કાવ્યનું સમાપન કરે છે. કર્તા પરિચય : પ્રસ્તુત કૃતિકાર શ્રી હીરવિજયસૂરિજી મ.સા.ની પરંપરામાં શ્રી ધર્મવિજ્યજીના શિષ્ય ધનહર્ષ છે. તેમની અન્ય ૧-૨ કૃતિઓ મળે છે. તેમની રચના ભાષાકીય દ્રષ્ટિએ સરળ છે. ઓછા શબ્દમાં પણ ઘણું બધું કહેવાયું હોય તેવું તેમની રચના જોતા લાગે છે. સંપાદનાર્થે પ્રસ્તુત કૃતિની હસ્તપ્રત આપવા બદલ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારના વ્યવસ્થાપક શ્રી યતિનભાઈનો ખૂબ ખૂબ આભાર. For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13 दिसम्बर-२०१६ ॥१॥ ॥२॥ ॥३॥ ॥४|| श्रुतसागर उन्नतपुर तीर्थमाला all श्रीगुरुभ्यो नमः॥ आर्या नत्वा श्रीविद्यागुरून्, रम्यश्रीविजयसेनसूरीन्द्रान् । श्रीधर्मविजय बुधान्, गुरून् गुरूनिधियाऽस्माकान् श्रीहंसराजयानां _यिका पुस्तकांकिताग्रकराम्। प्रणिपत्य विश्वजननीं, वी(वा)चं वागर्थबोधकरीम् श्रीउन्नतपुरवसुधारमणीहृदयाग्रहारसंकाशान् । पञ्चापि जिनवरेन्द्रान्, क्रमेण शैवादिकान् स्तोष्ये ए जिन तिणि वासवि थुण्या, जस बहु बुद्धिविलास, हुँ पणि ए जिन संस्तवं, चित्त थयो उल्लास रायमार्गिं गयवर चलइ, तिहां स्युं कीट न जंति । मेरु प्रदक्षिण रवि दिइं, स्युं तारा नवि दिति गंगोदक नरपति पिइं तो, अवर नरा न पिबंति । फलइ वृक्ष सहकार तो, स्युं करी म फलंति नालिकेरि ऊगइ भुइं, तो स्युं तृण न उगंति। होइ लहरि जु सायरि, स्युं सरोवरि नवि हुंति भक्ति घणि मति थोडिली, मुझ तुझ थुणवा जाणि। श्रीनेमीश्वर वीनवू, सरस करे मुझ वाणि ढाल-राग- केदारगुडी प्रथम नेमिजिनभवनिं जई, प्रभूजी पूजी मनि गहिगहिइं, लाभ घणो इम लहिइं, सुणयो भवि तुह्मनइ इम कहिइ श्रीनेमीश्वर मुल गभारइ, भावि निरख्यो दुरित-निवारइ, सघलां विघन विडारइ, सुणयो भवि भवसायर ऊतारइ ऋद्धि अनंती जिननी निरखो, प्रभु पूजंता हिअडइ हरखो, ए परमेश्वर परखो, सुणयो, भवि कोइ न एहनइ सरिखो ॥६॥ ॥७॥ ॥८॥ ॥९॥ ॥१०॥ ॥११॥ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir December-2016 ॥२॥ SHRUTSAGAR ____14 सकल मृषामति मनथी टालो, गंगोदकि प्रभु अंग पखालो, इम नरभव अजुआलो, सुणयो जिननी आज्ञा पालो ॥१२॥ प्रथम प्रभुना गुण मनि भावू, रसनाइं पणि पछइ सुणावू, सहुई हर्षित थावं, सुणयो बोधिबीज हुं वावु ॥१३॥ दहा समुद्रविजय धरणि प्रभु, नारि शिवा तस देवि गर्भ धरइ आणंदस्युं, पतिसंयोग लहेवि ॥१॥ राग केदारो। सुणो मेरी सजनी रजनी न जावइ रे ए ढाल । शुभ वेलाइं जिननी जायो रे, अनुक्रमि अनुकृमि यौवन पायो रे रमणी रंग न हिअडइ आयो रे, तुहइ परिणिवा प्रभुजी धायो रे, शुभ वेलाइं जिननी जायो रे .... ॥१॥ खडोखली मांहि झीलवा नेमिजी आवइ रे, कृष्णनी राणी विवाह मनाविइ रे, छांटि पाणी रमलि करावइ रे, नेमीजी मनावा सघली आवइ रे, शुभ... ॥२॥ नेमिजीनो विवाह आज रे, जिय सरेइ तुमारां काज रे, विवाह मनाईं इंम कहइ राणी रे, मानिउ मानिउ कहितीऊ जाणी रे,शुभ...॥३॥ कुंडल मुकुट कनकना हार रे, बहिरखा बाजूबंध उदार रे, पहिरइ सुंदर चीर अपार रे, रथि बइठो श्रीनेमिकुमार रे, शुभ... ॥४॥ प्रभु शिर ऊपरि छत्र धरावइ रे, निर्मल चामरयुगल ढलावइ रे, त्रणि भुवननइ मनि जिन भावइ रे, इम परिणेवा प्रभुजी जावइ रे शुभ... ॥५॥ सुंदर सयल सजी शृंगार रे, बहिनडी लूण उतारइ सारे रे, मुझ वीरानइ हो जयकार रे, कहती हर्षितवदनाकार रे शुभ...॥६॥ मात-पिता आनंदित थाइ रे, कोकिलकंठी गोरि गाइ रे, तेहनां मुख तंबोल भराइं रे, शोक सवेनो ततखिणि जाइ रे शुभ...।।७।। साथिं आव्या दसइ दसारइ रे, सयल सग्ग वलि परिवार रे, गज रथ सघलापति तुषार रे, साथिं सेना च्यार प्रकार रे शुभ...॥८॥ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra श्रुतसागर www.kobatirth.org 15 ढाल पशु आक्रंदित श्रवणे सुणिअं, प्रभुजीइ सारथिनइं भणिअं, वालिनइं रथ तुं धणिअं, नहिं परणुं मनि मुणिअं राजुलि छंडी प्रभुजी वलिउ, एतो त्रिभुवनि मोटो बलिउ मयणपिशाचि न छलिउ, भोगपंकि नवि कलिउ देईनई संवच्छर-दानं, वलिअ त्यजीनइ सवि अभिमानं, इंद्रविहित-गुणगानं, संयम लिइ शुभध्यानं सकलपरिसह पूरो सहिउ, श्रीनेमीश्वर केवलह लहिउ, त्रिभुवनजन गहगहिउ, सकल सुरासुर महि प्रभुनी अमृत वाणी पीधी, राजुलि राणी दिक्षा लीधी, केवल लहिन सिद्धी, ए तो वात प्रसिद्धी अनुक्रमि गिरिनारि संचरिउ, प्रभुजी जन्ममहोदधि तरिओ, शिवरमणीइ वरिओ, च्यार अनंते भरिओ प्रतिमा रूपि नेमि जिणंद, कर्मकंसभेदनगोविंद, सोहइ जस मुखचंद, दिइ सहुनइ आनंद ढाल- राग असाउरी दक्षिण पासइ ऋषभ जिणिंदा, सुमंगला वलि देवि सुनंदा, परिणावइ आवी प्रभु इंदा, धन धन तुं मरूदेवीनंदा ॥१॥ दु ए जिनभवन कराविउं, खरचीनइ निज दाम, भविअण भाविं संभलो, हवइ कहुं तस नाम Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only दिसम्बर-२०१६ 11211 ॥२॥ 11311 11811 11411 ॥६॥ ॥२॥ तस दक्षिण करि धृतकल्लोल, पासइ फुल्लित दोइ कपोल, भविजन विधिस्युं करि अंघोल, पूजो घृतस्युं करो कल्लोल दक्षिण..... राजुलवरनइ पासिं डावइ, सामलपासजी अतिहि सुहावइ, जस पूजेवा बहुजन आवइ, पुरिसादाणी नाम कहावइ प्रभु डावइ करि न जिन चओमुक्ख, चउगइ केरां टालइ दुख, शशि सम सोहइ जेहनु मुक्ख, ए प्रभु पूजो लेवा सुक्ख 11911 दक्षिण......॥३॥ दक्षिण......।।४।। 11311 Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 16 SHRUTSAGAR December-2016 ढाल-राग-सारंगी श्रीमाली जेबीको ठक्कर, लाच्छि बहुनइ बहूला चक्कर, जेथी दरिं जावइ तक्कर, वाणी मीठी जेहवी सक्कर श्रीमाली.....॥१॥ प्रथम भूमिका सुंदर भाली, कचरो कश्मल तिहाथी टाली, नवि अमृत्तिका थाली चाली, इणिपरि वंशावलि अजुआली ज्ञाति सोहावी श्रीश्रीमाली श्रीमाली.....॥२॥ तेणइ ए प्रासाद कराव्यो, चउदसत्योत्तरो जिहारइ आव्यो, धर्म करइ ते सहुइ काव्यो, ते जाणो लक्ष्मी घरि लाव्यो श्रीमाली....॥३॥ तस वंशिं सुत जूठो आवइ, शत्रुजयनो संघपति थावई, ते वलि सघलइ वात जणावइ, तिहारिं संघपति नाम कहावइ श्रीमाली...४॥ धन-धन कमला तास कमाइ, धर्म तणइ कामइ जे आइ, तेणइ त्रिभुवनि कीर्ति ज गाई, गावा बहु जिन बहुंसि लगाइ श्रीमाली...॥५॥ तस कुलि व्यवहारी वरजांग, आम जनस्युं बहुलो संग, धर्म तणो जस अविहड रंग, कीरति तेहनी हजिअ अभंग श्रीमाली...॥६॥ तस स्त संघवी श्रीअंबराज, ते करइ उत्तम धरमना काज, दानगुणे करी श्रावक जाणुं, तस कुलि दीपक वाछा वखाणुं श्रीमाली...॥७।। तस संतानि संघपति हरपति, एह उद्धरइ जिनगृह संप्रति, वसइ दीवि ते अधुना धनपति, तूसो एहनइ नेमिजी जिनपति श्रीमाली...॥८॥ संवत सोल असीइं जाणुं, ए उद्धार किउ लहि टाणुं, कइ खरच्यु एणइ निज नाणुं, तिम तिम मंदिर लच्छि भराणुं श्रीमाली...॥९॥ एणइ देहरइ त्रणि गंभारा, एक एकथी दीसइ सारा, जाणुं धर्म तणा भंडारा, सोहइ जाली त्रणि दुवारा श्रीमाली...॥१०॥ दुहा मूल गभारइ नेमिजी, पासिं ऋषभ जिणिंद, बीजइ पासिं सामलो, पास दिइ आणंद समुद्रविजयसुत गुणभर्यो, भवसायरमां पाज, हुं हिअडइ हरख्यो घणुं, जव निरख्यो जिनराज ॥१॥ ॥२॥ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 श्रुतसागर दिसम्बर-२०१६ राग-धन्यासी श्रीनेमीश्वर पूजो भावथी, लेवा केवलनाण, जे देखावइ अर्थ सवे सदा, जिम ऊगंतो भाण श्रीनेमीश्वर...॥१॥ जिनपद चक्राधिप पदवी वडी, पदवी शिवनी जांणि, ते देवा पणि समरथ ए कह्यो, प्रभुजी गुणमणि खांणि श्रीनेमीश्वर...॥२॥ च्यार अनंता रे पोतइ एहनइ, हवणां मुगति मझारि, ए प्रभु तूठो ते पणि आपस्यइ, निज मनि इम निर्धारि श्रीनेमीश्वर..॥३॥ चंबेलीनइ चंपक केवडो, आणी कुसुमनी जाति, जासूलइस्युं भाति बनावी, पूजो प्रभु सुप्रभाति श्रीनेमीश्वर...॥४॥ समुद्रविजय जिन बावीसमो, प्रभुजी गुणनो गेह, कामकुंभनइ सुरतरुनी परिं, पूरइ वंछित एह श्रीनेमीश्वर...॥५॥ ___ ढाल-राग-धन्यासी श्रीउन्नतपुर सुंदरु रे, जिहां जुहार्या पंच प्रासाद रे, भाग्य प्रगट थयो माहरो रे, चित थयो उल्हाद रे श्रीउन्नतपुर...॥१॥ नेमीश्वर संभव जिन रे, पास अमीझर जेह रे, देव ऋषभ जिन शांतिजी रे, मूलनायक जिहां एह रे श्रीउन्नतपुर...॥२॥ इशांवक (१६८३) वसु वलि सहु रे, दर्शन माहव-नारि रे, ए संवत्सर मइ कह्यो रे, पंडित तुं मनि धारिरे श्रीउन्नतपुर...॥३॥ पक्ष विसल बाहुल तणा रे, वार अरूण उडु मूल रे, सायकमित तिथि जाणयो रे, ज्ञान तणुं जे मूल रे श्रीउन्नतपुर... ॥८॥ इणि संवत्सरि इणि तिथि रे, इणि वारिं इणि मासि रे, श्रीउन्नतपुर नगरमांरे, आवि बहु उल्लासि रे श्रीउन्नतपुर... ॥५॥ जेसिंगनी पट्टोधरु रे, श्रीविजयदेवसूरिंद रे, तेह तणइ सुपसाउलइ, स्तविआ पंच जिणिंदरे श्रीउन्नतपुर...॥६॥ पंचानुत्तर सुख दइ रे, ए वलि पंचम नाण रे, पूज्या दिइ गति पांचमी रे, ए पंचइ जिण भाण रे श्रीउन्नतपुर...॥७॥ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org SHRUTSAGAR 18 ए भणता सवि सुख मिले रे, वलि होइ मंगलिमाल रे, लक्ष्मी नव निधि पामीइ रे, होवइ बुद्धि विशाल रे श्रीउन्नतपुर-संघाग्रहि रे, स्तवन किआ मतिचंग रे, सुधनहर्ष पंडित कहइ रे, भणत सुणत होइ रंग रे ढाल - वली राग - धन्यासी । Acharya Shri Kailassagarsuri Gyanmandir December-2016 श्री उन्नतपुर...॥८॥ श्रीउन्नतपुर....॥९॥ श्रीविजयदानसूरिंद पट्टोधर, सूरिगुरु हीरविजयाभिधाना, नगर गंधारथी जेह तेडाविआ, साहि श्रीअकबरिं दत्तमाना ॥१॥ धर्मनुं तत्त्व पूच्छ्य सवे ते कह्युं, साहकुरां कुंअरि धर्मधीरिं, अति विशेषिं प्रकासी कृपा तिहां गुरिं, तेह मनमां धरी तूपवीरिं, श्रीविजय...॥२॥ पर्व पज्जूसणिं दिवस द्वादश लगिं, कुणिं कुण जीवनो वध न करवो, इस्यां फुरमान करि सुगुरूनई अप्पिआ, नहिं कृपा विणि किसिं जन्म तरवो, श्रीविजय...॥३॥ द्वादश क्रोशनुं जे सदा जल भर्यु, नाम डाबर सरो जाण दरिउं, श्रीहमाऊ सुतइवलिअ लखी अप्पिअं, जाल प्रक्षेपइ न मिंन करिउ, For Private and Personal Use Only श्रीविजय...॥४॥ मात नाथीतनुंज जगतआनंदकर, जे सकल जन उद्योतकारी, तास शिशु धर्मविजयाभिधो बुधवरो, जे सदा विमलतर धर्मधोरी, श्रीविजय...॥५॥ तास पदयुग्म अंभोज मधुकर समो, तास शिशु विबुध धनहर्ष भाषइ, पंच ए जिनाधीश संस्कृति थकी, प्रगट हुअं पुण्यरससुधा चाखइ, श्रीविजय...॥६॥ ॥ इति श्रीतीर्थमालास्तोत्रे श्रीशांतितीर्थंकरस्तवननामाधिकार संपूर्णम् ॥ शुभं भवतु ॥ कल्याणमस्तु । श्रीरस्तु || आरोग्यमस्तु ॥ दीर्घायु ॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન શાસ્ત્રોને પ્રકાશિત કરનાર શા ભીમશી માણેક ડૉ. રશ્મિ ભેદા પત્રકાર એ હોય કે જે પોતાના લેખન તથા પ્રકાશન દ્વારા લોકજાગૃતિ લાવે અને વર્તમાન જેનોમાં કાંઈક પણ જાગૃતિ – બોધ આપવાની શરૂઆત કરનાર છે શા ભીમશી માણેકનું પુસ્તક પ્રકાશન. આપણે એને પત્રકારત્વનું પરોઢ કહી શકીએ. જ્યારે જૈન શાસ્ત્રો માત્ર તાડપત્ર પર જ લખાય, પુસ્તક છપાવવામાં જ્ઞાનની આશાતના થાય છે એ જાતનો વિચાર સાધુ અને શ્રાવકોના મોટા સમુહમાં પ્રવર્તતો હતો, તેવા કાળે જૈન સાહિત્યને છપાવવાની પહેલ કરવી એ બહુ મોટું સાહસ હતું. ઓગણીસમી સદીના અંતમાં મુદ્રણકલાની શરૂઆત થઈ અને પછી વીસમી સદીમાં મુદ્રણકલાનો વિશેષ આવિષ્કાર થયો. તે કલાનો આશ્રય લઈ ધર્મપુસ્તકો છપાવવામાં પહેલ કરનાર કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના બંધુ શા ભીમશી માણેક હતાં. ડૉ. કુમારપાળ દેસાઈના શબ્દોમાં જૈન પત્રકાર એટલે શું? તો પત્રકાર એવો હોય જેની પાસે વિરલ અને વિશિષ્ટ એવા જૈનદર્શનમાંથી સાંપડેલી આગવી દૃષ્ટિ હોય, જિનશાસનના વ્યાપક તત્ત્વોનું એની આંખમાં અંજન હોય, જેના ધર્મ પાસેથી પ્રાપ્ત જીવનકલા હોય અને એમાં નિહિત મૂલ્યો માટેની નિષ્ઠા હોય. આવી જ નિષ્ઠા હતી કચ્છ મંજલ રેલડિયાના સપૂત શ્રી ભીમશી માણેકની કે જેના માટે સમગ્ર જૈન સમાજ ગૌરવ લઈ શકે છે. સામાન્ય રીતે એવી છાપ હોય છે કે વાણિયાઓ લક્ષ્મીદેવીના ઉપાસકો છે સરસ્વતીદેવીના નહીં. પણ આ વણિકપુત્રે જૈન સાહિત્યના પ્રસાર અને ઉત્થાનમાં એવું યોગદાન આપ્યું કે જૈન સમાજે તેમને “જૈન શ્રુતપ્રસારક” નું બિરુદ આપ્યું. - જૈન સાહિત્ય જાળવવાના અને પ્રસારના ઉમદા ધ્યેયને વરેલ આ માનવીના જીવન વિશે વિશેષ માહિતી મળતી નથી, એટલે એમણે પ્રકાશિત કરેલ સાહિત્યનું વિવેચન કરતાં એમના જીવન અંગેની જાણકારી લઈશું. જૈન શ્રતનો બહુ મોટો ભાગ નાશ પામ્યો છે તે નાશ પામવાનાં કારણો અનેક છે પણ આજે તેનો જેટલો અને જે ભાગ સચવાઈ રહ્યો છે તેનું ફક્ત એક જ કારણ છે અને તે છે જેનોની શ્રુતભક્તિ. આ અંગે શા ભીમશી માણેક લખે છે, “જૈન સમાજ પર ઉપકાર કરી પૂર્વના મહાન આચાર્યો અને વિદ્વાનોએ અનેક ગ્રંથો રચ્યાં, પરંતુ તેમાંનો મોટો For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR 20 December-2016 ભાગ મુસ્લિમોના રાજ્યમાં નષ્ટ થયો. તેમજ તે જાળવવા પ્રત્યેની બેદરકારી પણ કારણરૂપ છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી તેમજ શ્રી હેમચંદ્રાચાર્યે સાડા ત્રણ કરોડ પ્રમાણ શ્લોક રચ્યાં પણ તેમાંથી ઘણું થોડું મળે છે. મહાસાગરમાંથી એક બિંદુરૂપ ગ્રંથો બચ્યાં છે. તેને સાચવવા જોઈએ, સદુપયોગ કરવો જોઈએ અને સામાન્ય માનવી સમજી શકે તેવા અર્થ સાથે છપાવવા જોઈએ. એ માટે એમણે પ્રચંડ પુરુષાર્થ આદર્યો. એમણે એ જમાનામાં પ્રચલિત મૃત્યુ પાછળ જમણવારના કઢંગા રિવાજ સામે લોકોને સમજાવી અને લક્ષ્મીનો સદુપયોગ કરી જ્ઞાનામૃતનું જમણ આપવા સમજાવ્યાં. અધ્યયન કરવા યોગ્ય ગ્રંથોનું વાંચન કરી લોકો લાભ લે તેવી ભાવના જાગૃત કરી પરિણામ સ્વરૂપે શ્રી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના ઘણા લોકો ગ્રંથો છપાવવામાં મદદરૂપ થયાં. શા ભીમશી માણેકના સમયમાં પ્રિન્ટીંગ પ્રેસનું આગમન નવું હતું. તેઓ મુદ્રણકળાનું મહત્વ સમજી શક્યા અને ભારતભરમાં વેરવિખેર પડેલ હસ્તલિખિત સાહિત્યને મુદ્રિત કરવું જરુરી છે એમ જાણ્યું. નહિતર કાળના પ્રવાહમાં જે કાંઈ બચેલું જ્ઞાન છે તે પણ નષ્ટ થઈ જશે. ગુજરાતની મુદ્રણકલાની સ્થાપનાનું વર્ષ સંવત્ ૧૮૬૮ છે. સંવત્ ૧૮૭૮ માં મુંબઈ સરકારે મુદ્રાલય શરૂ કર્યું આ મુદ્રણયંત્રકલાના હિમાયતી ભીમશીભાઈ લખે છે. “હાલના સમયમાં જીર્ણોદ્ધાર કરવા જેવા સાધનો મળી આવે છે તેવા આગળ કોઈ વખતે પણ ન હતાં. પ્રથમ ગ્રંથોનો જીર્ણોદ્ધાર તાલપત્ર પર થયેલો દેખાય છે ને ત્યાર પછી કાગળ ઉપર થયો છે એ અદ્યાપિ સિદ્ધ છે. ચાલતા સમયમાં જ્ઞાનવૃદ્ધિનું સર્વોત્કૃષ્ટ સાધન મુદ્રાયંત્રકલા છે એ કળાનો મૂળ પાયો જો કે યુરોપ દેશમાં અન્ય ધર્મીઓના હાથેથી પડ્યો છે તો પણ એ સર્વ લોકોને અતિ ઉપયોગી હોવાથી તેનો તિરસ્કાર ન કરતાં જ્ઞાનવૃદ્ધિની ઈચ્છા કરનારા મનુષ્યોએ અંગીકાર કરવો જોઈએ. પુસ્તક મુદ્રિત કરવાની ઉત્કૃષ્ટ અને સહેલી રીતને ગ્રહણ કરી લેવી જોઈએ. તેમાં કોઈ દોષ નથી પરંતુ મોટું પુણ્યાનુબંધી પુણ્ય છે. કારણ કે જે પરોપકારબુદ્ધિથી પૂર્વાચાર્યોએ જે ગ્રંથો લખ્યાં છે તેને છાના રાખી મૂકવા તે કરતાં જે તે પ્રકારે ગ્રંથો છપાવીને પ્રસિદ્ધ કરવા જોઈએ જેથી અનેક ભવ્ય જીવો જ્ઞાનને પામે અને જ્ઞાનની વૃદ્ધિ થાય.” ન પોતાની આ વાત સમાજના વિદ્વાનો અને ગુરૂભગવંતોના ગળે તેઓ ઉતરાવી શક્યા તેથી આગળ જતાં તેમને સમાજ તરફથી ઘણો સહયોગ મળ્યો. છતાં તેમનો વિરોધ કરનારો પણ રૂઢીચુસ્ત મોટો વર્ગ હતો. For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 21 श्रुतसागर दिसम्बर-२०१६ એમણે સંવત્ ૧૯૨૧ થી ૧૯૨૮ સુધી દેશાવરોમાં ફરીને જૈન સાહિત્યની બહુમૂલ્ય હસ્તલિખિત ગ્રંથોની પ્રતો મેળવવાનું કાર્ય કર્યું અને સંવત ૧૯૨૮ બાદ મેળવેલા ગ્રંથોને શુદ્ધ કરી. ફરી લખાવી સામાન્ય માણસ સમજી શકે તે માટે મૂળ શ્લોકોનો અર્થ અને જરૂરી હોય તો મૂળ ગ્રંથોનું સરળ ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું અને ત્યાર બાદ ગ્રંથોને છાપવાનું કાર્ય શરૂ કર્યું. “આ કાર્યમાં ખૂબજ સમય અને રકમનો વ્યય થાય, વળતર મળશે કે નહીં પણ મારે તો જ્ઞાનભંડારમાં દટાઈ રહેલા ગ્રંથોને સમાજ સમક્ષ અને લોકો સમજી શકે એવી લોકભાષામાં રજૂ કરવા છે.” એવી એકમાત્ર ભાવના સંવત્ ૧૯૩૨ થી ૧૯૩૭ ના સમયગાળા દરમ્યાન ભીમશીભાઈએ પ્રકરણરત્નાકરના દળદાર ૪ ભાગ આપ્યાં. જે જૈન સમાજમાં ખૂબજ લોકપ્રિય થયાં. તેની સાથે પાંડવચરિત્રનો બાલાવબોધ, સાથે પ્રતિક્રમણ સૂત્ર, વિવિધ પૂજા સંગ્રહ, સૂયગડાંગ સૂત્ર, સમ્યકત્વમૂલ બારવ્રતની ટીપ આદિ ગ્રંથો પણ છાપ્યાં. સમાજના રૂઢીચુસ્ત વર્ગનો વિરોધ ચાલુ રહ્યો. ખૂબજ દબાણો આવ્યાં છતાં હિંમતથી તેનો સામનો કરી પ્રકાશન કાર્ય ચાલુ રાખ્યું. છપાવેલ ગ્રંથો વિશેષ લોકપ્રિય બને તે માટે શાસ્ત્રો લિપિમાં (દેવનાગરી લિપિ, ગુજરાતી ટાઈપ) છપાવ્યાં. સુંદરમાં સુંદર ટાઈપમાં મોટા સુવાચ્ય વર્ણોમાં પાક્કા પુંઠાવાળા દળદાર આકારમાં ગ્રંથો છપાવ્યાં. પરિણામે એમણે પ્રકાશિત કરેલાં ગ્રંથો લોકોમાં ખૂબજ પ્રચલિત થયાં. શ્રી વિધિપક્ષગચ્છીય શ્રાવકના દેવસિકાદિક પાંચેય પ્રતિક્રમણ સૂત્ર એમણે સંવત્ ૧૯૪૫ માં પ્રકાશિત કર્યા. જૈન શાસ્ત્રોમાં અઘરા વિષયોને બાળજીવો આસાનીથી સમજી શકે તે માટે કથાઓ અને ચરિત્રોના પ્રસંગો પણ ઘણાં આવતાં હોય છે. ભૂતકાળમાં જૈન મહાત્માઓએ અનેક મહાપુરુષોના જીવનવૃત્તાંતોને વિવિધ રાસા દ્વારા પણ લખેલ છે, જેમાં તે વખતની લોકભાષામાં જ તેમની રચના થયેલી છે. તેમાં નવે રસનાં વર્ણનો હોય છે. શા ભીમશી માણેકે આવાં ઘણાં રાસાઓ પ્રકાશિત કર્યા છે. જેમ કે ધન્નાશાલીભદ્રનો રાસ, શ્રી સમરાદિત્ય કેવલીનો રાસ, જેમનાં વચનો આજે પણ પૂજ્ય ગુરૂભગવંતો ચાતુર્માસ દરમ્યાન કરે છે. અંચલગચ્છની ગુરૂપઢાવલીને સૌપ્રથમ પ્રકાશિત કરવાનું શ્રેય શ્રી ભીમશી માણેકને જાય છે. એ પટ્ટાવલીનો આધાર લઈને જર્મન વિદ્વાન્ ડૉ. જહોનસને અંગ્રેજીમાં તેનું પ્રકાશન કર્યું છે. તેઓ કહેતાં કે, ‘જેમ સૈન્ય, કિલ્લા અને કોષાદિક એ રાજ્યનાં અંગો છે. તે અંગો જેટલા પ્રમાણમાં સબળ હોય તેટલા પ્રમાણમાં રાજ્યની પ્રબળતા અને For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR December-2016 દઢતા લેખાય છે તેમ સુવિહિત ગ્રંથો એ ધર્મરૂપી રાજ્યનું એક મુખ્યમાં મુખ્ય અંગ છે. તે અંગનો પ્રબળતાથી અન્ય તીર્થિઓના મનમાં જિનધર્મને વિશે હંમેશા ઉત્તમ વિચારો અને સાધર્મિક ભાઈઓને શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ ઉપર નિરંતર શ્રદ્ધા રહે અને કુદેવ, કુગુરૂ અને કુધર્મના આગ્રહથી તેઓ દૂર રહે એ કારણ માટે તે અંગને મજબૂત રાખવું એ ખરેખર મહા આવશ્યકતાનું કામ છે.' આવાં જ્ઞાનપિપાસુ, ઉમદા વિચારવાળા શા ભીમશી માણેક એ સમ્યનાં રૂઢીચુસ્ત સમાજ અને સાધુસમાજ સામે કેવા ક્રાંતિકારી વિચારોથી ઝઝુમ્યા એ આપણે જોઈ શકીએ છીએ. સંવત્ ૧૯૪૭ જેઠ વદ ૪ ને ગુરૂવારના એમનું અવસાન થયું. સંવત્ ૧૯૩૨ ના પ્રથમ ગ્રંથ પ્રકાશિત કરી મૃત્યુ પર્યંતના ૧૫ વર્ષના ગાળામાં ૩૦૦ થી વધારે ગ્રંથોનું પ્રકાશન કરી જિનશાસનને ચરણે ધર્યા. સંદર્ભ 1) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ-મોહનચંદ દલીચંદ દેસાઈ 2) આપણા પ્રતાપી પૂર્વજો (લેખમાળા)લેખ-શ્રાવક ભીમશી માણેક સંકલન-રમેશ મુલજી લોડાયા धूपं दहति पापानि दीपं दारिद्र्यनाशनम्। पूजायाविपुलं राज्यं नैवेद्यं मोक्षदायकम् ॥ (વૈત્નાસીરસૂરિજ્ઞાનવિર પ્રત - ૧૦૧૬ર) पूजा में प्रज्वलित किया जानेवाला धूप पाप को जलाता है, दीप दरिद्रता को नाश करता है, नैवेद्य मोक्ष को देनेवाला है तथा पूजा से विपुल राज्य की प्राप्ति होती है. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સાહિત્ય સંમેલન Acharya Shri Kailassagarsuri Gyanmandir જોધપુર તા. ૩-૪-૫ માર્ચ. સંવત ૧૯૭૦ના ફાગણ ૬-૭-૮, મંગળ, બુધ, ગુરુ. જૈન શાસનના પૂર્વાચાર્યો દ્વારા સુગ્રથિત સાહિત્યના ઉદ્ધાર માટે રાજસ્થાનના જોધપુર શહેરમાં જૈન સાહિત્ય સંમેલનનું શ્રુતોદ્ધારકો તથા શ્રુતોપાશકો દ્વારા આયોજન થયેલ. આ સંમેલનમાં કાઠીઆવાડ ગુજરાતમાંથી બહુ અલ્પ માણસો ગયા હતા. મારવાડમાંથી સોજત, પાલી, સાદરી, બીયાવર વિગેરે શહેરોમાંથી સુમારે ૫૦૦ માણસો આવ્યું હતું. મંડપ તરીકે એક મહાન તંબુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની નીચે પાંચ હજાર માણસો સુખેથી બેસીને સાંભળી શકે તેમ હતું તેની ઉપર માત્ર બે ખુરશીઓ જ મૂકવામાં આવી હતી. તેની જમણી બાજુએ મુનિ મહારાજ માટે ઉંચી બેઠક ગોઠવવામાં આવી હતી. ડાબી બાજુએ યતિઓ માટે બેઠક રાખી હતી. પાછળના ભાગમાં સાધ્વીજીને બેસવા માટે જુદા તંબુમાં ગોઠવણ રાખી હતી. પ્રમુખની બેઠકની આસપાસ સુમારે ૫૦૦ ખુરશીઓ ગોઠવી હતી. બાકીની બેઠક રેતીનો સમૂહ એકત્ર કરીને ઢાળ પડતી બનાવવામાં આવી હતી. વોલંટીયરો પણ સારૂં કામ બજાવતા હતા. પહેલે દિવસે કલકત્તાની સંસ્કૃત કૉલેજના પ્રિન્સીપાલ મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ., પી.એચ.ડી. એ પ્રમુખસ્થાન લીધા બાદ રીસેપ્શન કમીટીના પ્રમુખ મુત્તા બખતાવરમલજીનું ભાષણ હિંદીમાં વાંચવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબે પોતાનું ભાષણ અંગ્રેજીમાં કર્યું હતું. તેનો સાર એક વિદ્વાને હિંદીમાં કહી સંભળાવ્યો હતો. ત્યારબાદ સબ્જેક્ટ કમીટીની નીમનોક થઈ હતી. તે કમીટીએ રાત્રે તે જ મંડપમાં ચાર કલાક બેસીને પસાર કરવાના ઠરાવો અંગ્રેજી અને હિંદી ભાષામાં તૈયાર કર્યા હતા. તેમજ તેના વક્તા પણ મુક્કરર કર્યા હતા. ત્રણે દિવસની બેઠકમાં શ્રી વિજયધર્મસૂરીએ વ્યાખ્યાન કર્યું હતું, અને તે શ્રોતાઓએ ઘણા આનંદથી શાંત ચિત્તે સાંભળ્યું હતું. તેની અસર પણ શ્રોતાઓ પર સારી થયેલી જણાતી હતી. બેઠકના પ્રારંભમાંને અંતમાં શ્રી પાલીતાણા યશોવિજયજી પાઠશાળામાંથી આવેલા લધુ વિદ્યાર્થીઓએ ગાયન કરીને લોકોના મનનું રંજન કર્યું હતું. તેમાંના એક For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR 24 December-2016 વિદ્યાર્થીએ તો ભાષણ પણ એવું અસરકારક કર્યું હતું કે તે વખતે જ તે વિદ્યાર્થીને પારિતોષિક તરીકે જુદા જુદા ગૃહસ્થ તરફથી રૂ.૨૫/- મળ્યા હતા. બીજા દિવસની બેઠકના પ્રારંભમાં જર્મનથી આવેલા પ્રોફેસર ડૉ. હર્મન જેકોબીએ અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. તેનો સાર પણ હિંદીમાં સમજાવવામાં આવ્યો હતો. સંસ્કૃતમાં પણ તેઓ થોડુંક બોલ્યા હતા. મુનિરાજથી કરવામાં આવતી આવશ્યક (પ્રતિક્રમણ)ની ક્રિયા જોવા માટે ડૉ. હર્મન જેકોબી તથા સતીશચંદ્ર વિદ્યાભૂષણ તે દિવસે સાંજે પધાર્યા હતા. તેમણે તમામ ક્રિયા દ્રષ્ટિએ જોઈ હતી, અને તેનો તાત્પર્ય તેમને અંગ્રેજીમાં તેમજ હિંદીમાં સમજાવવામાં આવ્યો હતો. બીજે ને ત્રીજે દિવસે પસાર થયેલા ઠરાવો આ નીચે આપેલા છે. તે દરેક ઠરાવ મૂકતાં ઠરાવ મૂકનાર અને તેને અનુમોદન આપનાર પોતપોતાની શક્તિના પ્રમાણમાં બોલ્યા હતા. તેની ટુંકી નોટ ફાગણ શુદ ૧૪ના જૈન શાસનમાં પ્રગટ થયેલ છે. રીસેપ્શન કમીટીના પ્રમુખનું ભાષણ ત્યારે અગાઉના અંકમાં પ્રગટ થયેલ છે. અને પ્રમુખનું તથા ડૉ. હર્મન જેકોબીનું અંગ્રેજી ભાષણ સંમેલનના રીપોર્ટની અંદર પ્રગટ થનાર છે. આ પ્રસંગ ઉપર બહાર ગામથી માગવામાં આવતાં ૨૫ લેખો (૪ અંગ્રેજી, ૧૦ હિંદી તેમજ ૧૧ ગુજરાતી ભાષામાં) લખાઇને આવ્યા હતા. વખતના સંકોચને લીધે સંમેલનમાં તે વાંચવાનું બની શક્યું નહોતું. લેખોનો મોટો ભાગ ઉપયોગી છે તેથી તે તમામ લેખો રીપોર્ટની અંદર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. રીપોર્ટ છપાવવામાં થનારો ખર્ચ આપવાનું એક ગૃહસ્થે સ્વીકાર્યું છે. આ પ્રસંગની અંદર પોતાની સહાનુભૂતિ દર્શાવવા માટે બહાર ગામથી પુષ્કળ તારને કાગળો આવ્યા હતા. તેના નામોનું લિસ્ટ જૈન શાસનની અંદર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ત્રણે દિવસની બેઠકમાં જોધપુર રાજ્યના મુખ્ય મુખ્ય અધિકારીઓએ, ત્યાંના અને બહાર ગામના વિદ્વાનોએ, તેમજ જૈની શિવાયના અન્ય દર્શની સંખ્યાબંધ ગૃહસ્થોએ ભાગ લીધો હતો. તેઓ બધા મુક્ત કંઠે જૈનધર્મની પ્રશંસા કરતા હતા. કારણ કે આવો મેળાવડો જોધપુર શહેરમાં સો પચાસ વર્ષમાં કોઈ પણ વખતે થયેલો નહોતો. ચોથે દિવસે તે જ મંડપમાં મુનિ મહારાજાઓનાં ભાષણો થયાં હતાં, તે સાંભળવાને માટે પણ સંખ્યાબંધ માણસો એક્ત્ર થયાં હતાં. પાંચમે દિવસે ગુરાંના For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर दिसम्बर-२०१६ તળાવ પરના જૈનમંદિરમાં મેળો હોવાથી શ્રાવકોનો મોટો ભાગ ત્યાં ગયો હતો. ત્યાં સ્નાત્ર પૂજા, સ્વામીવત્સલાદિ થયાં હતાં. છઠુઠે દિવસે ઓસીયા નગરીની જાત્રાએ જવા માટે સ્પેશ્યલ ટ્રેન મૂકવામાં આવી હતી. તેથી ત્યાં પણ પુષ્કળ જેન બંધુઓ ગયા હતા. આ નગરી સંબંધી વર્ણન ખાસ જાણવા યોગ્ય હોવાથી તે આગળ ઉપર આપવામાં આવનાર છે, તેથી અહીં વિશેષ લખવામાં આવ્યું નથી. આ સંમેલનમાં ભાગ લેવા માટે અમારી સભાના પ્રમુખ કુંવરજી આણંદજી અને સભાના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ ગયા હતા. તેઓએ ત્યાંથી નીકળ્યા બાદ ફળોધી, મેડતા, પાલી વિગેરેની યાત્રાનો લાભ લીધો હતો. સંમેલન સંબંધી ટુંક હકીકત આપીને હવે તેમાં પસાર થયેલા ઠરાવો ગુજરાતી ભાષામાં આ નીચે આપવામાં આવે છે. જોધપુર મુકામે મળેલ પ્રથમ જૈન સાહિત્ય સંમેલનમાં પસાર થયેલા અગત્યના ઠરાવો. ઠરાવ ૧ લો. નામદાર બ્રીટીશ સરકારનો આભાર. ઠરાવ ૨ જો. જોધપુરના નામદાર મહારાજાનો તથા રિજંટ સાહેબનો આભાર. ઠરાવ ૩ જો. રજપૂતાનાના એજંન્ટ ધી ગવર્નર જનરલ સર ઇ. જી. કેલ્વીન સાહેબનો ઉપકાર. ઠરાવ ૪ થો. જૈન સાહિત્ય સંબંધી તમામ લિખિત પુસ્તકો, હસ્તલેખો, પટ્ટાવલીઓ વિગેરે પ્રમાણિક સાહિત્યોની એક સર્વત્ર મંજુર થયેલી રીતિ પ્રમાણે સાંગોપાંગ, નોટ અર્થાત્ લિસ્ટ થવાની અત્યંત આવશ્યકતા છે એમ આ સંમેલન માને છે, અને તેથી ભિન્ન-ભિન્ન રજવાડાઓ, પુસ્તક ભંડારો, સંસ્થાઓ અને મુનિરાજ વિગેરે વ્યક્તિઓ કે જેમની પાસે અથવા જેમના સ્વામિત્વમાં એવી સામગ્રી ઉપસ્થિત હોય તેમને સન્માનપૂર્વક અરજ કરવામાં આવે છે કે પોતપોતાના સંગ્રહની એવી યથાર્થ નોંધ (લિસ્ટ) બનાવીને મોકલવાની કૃપા કરે. 1. આ ઠરાવ અમારી સભાના પ્રમુખ કુવરજી આણંદજીએ રજુ કર્યો હતો, તેની, તેમની પુષ્ટિમાં તેમણે આપેલું ભાષણ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 26 SHRUTSAGAR December-2016 ઠરાવ ૫ મો. ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં બી.એ.ના તેમજ બીજી પરીક્ષાના કોર્સમાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તા ખાતે કેટલાક જૈનગ્રંથો દાખલ થયેલા છે તે ખાતે તે-તે યુનિવર્સિટીઓનો આભાર માનવામાં આવે છે. તદુપરાંત વિનતિ કરવામાં આવે છે કે પ્રીવિયસ વિગેર યુનિવર્સિટીની જે-જે પરીક્ષાના કોર્સમાં જૈનગ્રંથો દાખલ કરવામાં આવ્યા ન હોય તે-તે કોર્સમાં તેના માટેના યોગ્ય ગ્રંથો દાખલ કરવા કૃપા કરે. આ સંબંધમાં યોગ્ય અધિકારી પાસે આ સંમેલન તરફથી અરજ કરવી. ઠરાવ ૬ ઠ્ઠો. જેસલમેર, મેડતા, પાટણ વિગેરે સ્થળોમાં જે જે લેખીત પુસ્તકોના અમૂલ્ય ભંડારો હજુ પણ જાહેરમાં મૂકવામાં આવતા નથી, અને તેની અંદર અમૂલ્ય પુસ્તકો હજ પણ વિનાશ પામે છે, તેનો જૈન બંધુઓએ સત્વરે પ્રયત્ન પૂર્વક અટકાવ કરવો જોઈએ. આપણો અમૂલ્ય વારસો કોઈ પણ રીતે વિનાશ ન પામે તેમ કરવાની દરેક જૈન બંધુઓની ખાસ ફરજ છે. ઠરાવ ૭ મો. - ભારત વર્ષની જે-જે સભાઓ, સંસ્થાઓ, અને ગૃહસ્થો તેમજ વ્યક્તિઓ જૈન સાહિત્યનો સંગ્રહ, સંસ્કરણ, પ્રકાશન તેમજ વ્યાખ્યાન કરવાનું ઉદાર તેમજ કષ્ટસાધ્ય કાર્ય શુદ્ધ વૃત્તિથી, શુદ્ધ રીતે કર્યું છે તે સર્વેને આ સંમેલન હાર્દિક ધન્યવાદ આપે છે, અને તેવો સુઅવસર પોતાને પ્રાપ્ત થવાથી પોતાને પણ ધન્ય માને છે, અને આશા રાખે છે કે તે સભાઓ, સંસ્થાઓ વિગેરે તેમજ અન્ય સભાઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓ વિગેરે પણ તેવા પ્રકારનો વિશુદ્ધ પ્રયાસ શરૂ રાખી આ સંમેલનને અનુગ્રહિત કરશે. ઠરાવ ૮ મો. જૈનતીર્થોમાં તેમજ અન્ય અનેક સ્થળોએ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનારા અનેક શિલાલેખો છે. તેનો તેમજ બીજા તામ્રપટાદિ જે હોય તેનો તેમજ મર્તિની નીચેના ભાગમાં કરવામાં આવેલા લેખોનો એકત્ર સંગ્રહ કરવાની અત્યંત આવશ્યકતા છે; કારણ કે એ પણ આપણા સાહિત્યનું એક અંગ છે. આ કાર્ય માટે ખાસ એક કમીટી નીમીને તે દ્વારા તેમજ કોઈ ભાગ્યવાન આત્મભોગ. આપીને તે સંબંધી પ્રયાસ કરવા ધારે તો તે દ્વારા પ્રયત્ન શરૂ કરવાની ખાસ આવશ્યક્તા છે. For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 27 श्रुतसागर दिसम्बर-२०१६ ઠરાવ ૯ મો. યુવાન પુરૂષોના હૃદયમાં જૈન સાહિત્ય પ્રતિ અનુરાગ ઉત્પન્ન કરવા માટે તેમજ અન્ય સાહિત્યોની તુલનામાં એના મહત્ત્વનું સાચું જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે આત્યાવશ્યક જૈન પાઠ્ય પુસ્તકોનો બિલકુલ અભાવ દેખીને આ સંમેલન એવાં પુસ્તકોની એક માળા કે જે સ્કૂલ તથા કૉલેજોમાં ઉપયોગી થઈ શકે તેવી બનાવવાની આવશ્યકતાને આગ્રહ પૂર્વક સ્વીકારે છે. ઠરાવ ૧૦ મો. હિન્દુસ્તાન અને બહારના દેશોમાં જૈન સાહિત્યના પ્રચારની ઉચિતતાને જાણીને, આ સંમેલન પરામર્શ દે છે કે- જેના દર્શનનો ઇતિહાસ, અધ્યાત્મ, અલંકાર, વિજ્ઞાન આદિના ઉપયુક્ત ગ્રન્થોનો ભિન્ન ભિન્ન હિન્દી અને વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે અને આ જ ઉદેશથી એ પણ પરામર્શ આપે છે કે, આ કાર્યમાં ભાગ લેવાવાળાઓને ઉત્સાહિત કરવાને માટે પારિતોષિક યા પુરસ્કાર નિયત કરવામાં આવે. ઠરાવ ૧૧ મો. પ્રાચીન લેખોની રક્ષાની આવશ્યકતા જણાતાં આ સંમેલન પરામર્શ આપે છે કે- દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં વિકીર્ણ અને અરક્ષિત લેખો તેમજ સંગ્રહયોગ્ય વસ્તુઓની રક્ષાને માટે નિયત કરેલ કેન્દ્રોમાં મ્યુઝિયમ (અદ્ભુત સંગ્રહસ્થાન) સ્થાપિત કરવામાં આવે. ઠરાવ ૧૨ મો. આ સંમેલન પ્રત્યેક પ્રસિદ્ધ પ્રત્રકારોને અને તેમાં પણ જેને પત્રકારોને જૈન સાહિત્યની ઉન્નતિ-પ્રચાર કેવી રીતે થાય? તે સંબંધી વારંવાર આર્ટિકલો લખવાની ભલામણ કરે છે. ઠરાવ ૧૩ મો. આ સંમેલન સારી રીતે જાણે છે કે આના ઉદ્દેશ્યો અને લક્ષ્યો અનુસાર આનું કાર્ય કેટલું કઠીન છે? અને આ સંમેલન એ પણ જાણે છે કે તે કાર્ય જૈનેતર જાતિયો-સંસ્થાઓ અને વ્યક્તિઓની સહયોગિતા અને સદભાવના વિના પૂર્ણ થવું અસંભવિત છે કે જે અમારા સદશ ઉદેશ્યો અને લક્ષ્યોથી કામ કરી રહેલ છે. એટલા માટે આ સંમેલન આદર પૂર્વક તેઓને પ્રાર્થના કરે છે કે આ સંમેલન તરફ તેઓ પોતાની સહાયતાનો હાથ લંબાવે. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 28 SHRUTSAGAR December-2016 ઠરાવ ૧૪ મો આ સંમેલનની એક સ્થાયી કમીટી નીમવાની આવશ્યકતા એમ આ સંમેલન સ્વીકારે છે, કે જે કમીટી બીજું સંમેલન મળતાં સુધી આ સંમેલનમાં થયેલા ઠરાવોનો બની શકે તેટલો અમલ કરવાનો પ્રયાસ શરૂ રાખે, અને બીજું સંમેલન થાય ત્યારે ત્યાં સુધીમાં થયેલ કાર્યોનો સંમેલન સમક્ષ રીપોર્ટ રજુ કરે. ઠરાવ ૧૫ મો. બીજુ અધિવેશન ક્યાં અને ક્યારે કરવું? એનો નિર્ણય કરવાની આવશ્યકતા છે. (આ ઠરાવને અંગે જૈન શાસન અંક ૩૭મો વાંચવાથી જાણવામાં આવશે કે સાદરીના ગૃહસ્થોએ બીજા સંમેલન માટે આમંત્રણ કર્યું છે અને તે સ્વીકારવામાં આવ્યું છે.). ઠરાવ ૧૬ મો. સમેલન ઓફીસનું કાર્ય ચલાવવા માટે ખાસ એક સારા ફંડની આવશ્યકતા છે. (આ ઠરાવને અંગે સુમારે રૂપીઆ બે હજારનું ફંડ થયું છે. તે સંબંધી હકીક્ત પણ જૈનશાસન અંક ૩૭મો વાંચવાથી જાણવામાં આવશે.) ઠરાવ ૧૭ મો. આ સંમેલન પોતાના તરફથી તથા સમસ્ત જૈનસંઘ તરફથી શ્રીમાન્ ડૉ. હર્મન જેકોબી સાહેબ પ્રતિ, તેઓના અવિશ્રાન્ત પાંડિત્યપૂર્ણ પરિશ્રમને માટે કે જેથી જૈનશાસ્ત્રના પુનરુદ્ધાર અને ઉન્નતિમાં વિશ્વવ્યાપક અનુરાગ ઉત્પન્ન થવાનું શુભ પરિણામ થયું છે, તથા આ સંમેલનના કાર્યમાં પ્રાચીન જૈન પ્રાકૃત સાહિત્યપર ગવેષણા પૂર્ણ નિબંધ વાંચીને સહાયતા દેવાને માટે તથા સભાપતિ મહાશયની અપરિહાર્ય અનુપસ્થિતિમાં પ્રમુખનું આસન લેવા માટે પોતાની કૃતજ્ઞતા પ્રકાશિત કરે છે. ઠરાવ ૧૮ મો. આ સમેલન આપણા સભાપતિ મહામહોપાધ્યાય ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ, પી.એચ.ડી.ને પોતાનો સમય અને સગવડતાનો ઘણો વ્યય કરીને આ સંમેલનની કાર્યવાહીના પ્રમુખ બનવાને માટે હાર્દિક ધન્યવાદ આપે 1. ત્રીજે દિવસે પ્રમુખ સાહેબ કલકત્તા તરફ વિદાય થયેલા હોવાથી તેમને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું હતું. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 29 श्रुतसागर दिसम्बर-२०१६ છે, અને તેઓની યોગ્યતા, ચતુરાઈ તથા પાંડિત્ય પ્રતિ પોતાનું બહુમાન પ્રકાશિત કરે છે કે જેઓએ આ સમેલનના પ્રથમ અધિવેશનની સફળતાને સિદ્ધ કરી છે. ઠરાવ ૧૯ મો. આ સમેલન, પં. શ્યામવિહારીલાલજી મિશ્ર એમ.એ. જોધપુર રિજન્સી કસિલના મેમ્બરે જે પરિશ્રમ આ સંમેલનના પ્રથમ અધિવેશન સંબંધી લીધો છે, તથા આ અધિવેશનના કાર્યમાં હર સમયે જે સલાહ આપી છે, તેના માટે કૃતજ્ઞતા જાહેર કરે છે. ઠરાવ ૨૦ મો. આ સમેલન શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય મુનિરાજ શ્રી વિજયધર્મસૂરિ, જેઓ આ સમેલનના જન્મદાતા છે, તેઓને વિનયપૂર્વક વંદન કરે છે, અને તેઓશ્રી જેવા વિદ્વાન અને સ્વાર્થત્યાગી કૃપાળુ મહાત્માની સંરક્ષતા તથા સંચાલકતા પ્રાપ્ત કરવાથી સમેલન પોતાનું ગૌરવ સમજે છે. -શ્રી જૈનધર્મ પ્રકાશ વર્ષ-૩૦ અંક-૧ માંથી સાભાર खलजन की लघुता बुरी भली सेण की त्रास। जब सूरज गरमी करे तब वर्षा की आस ॥ વૈજ્ઞાસસારસૂરિજ્ઞાનવિર પ્રત -ર૭૪ર) दुष्टजनों की लघुता भी बुरी होती है, परन्तु सज्जन पुरुष का त्रास भी हितकारक होता है. जैसे- सूरज जब अधिक गरमी देता है, तब वर्षा की आशा दिखाई देती For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समाचारसार प. पू. आचार्यदेव श्री मनोहरकीर्तिसागरसूरीश्वरजी तपागच्छीय प्रवर समिति के अध्यक्ष के रूप में मनोनीत जिनशासन में सबसे विराट संख्या में श्रमण-श्रमणियों की संख्या धरानेवाले तपागच्छ की प्रवर समिति में योगनिष्ठ आचार्य श्री बुद्धिसागरसूरि समुदाय के गच्छनायक आचार्य श्री मनोहरकीर्तिसागरसूरीश्वरजी को प्रवर समिति के शेष चारों आचार्यों ने प्रवर समिति में समाविष्ट होने हेतु विनती करते हुए उन्हें प्रवर समिति के अध्यक्ष के रूप में मनोनीत किया. प्रवर समिति के पूर्वाध्यक्ष पूज्य आचार्य श्री विजय प्रेमसूरीश्वरजी के कालधर्म के पश्चात् यह स्थान रिक्त था. यह घोषणा दिनांक २३-१०२०१६, रविवार के दिन, गोदावरी जैनसंघ, अहमदाबाद में आयोजित विजय प्रेमसूरीश्वरजी की विराट गुणानुवाद सभा में प्रवर समिति की ओर से पूज्य आचार्य श्री पद्मसागरसूरीश्वरजी, पूज्य आचार्य श्री हेमचन्द्रसूरीश्वरजी तथा पूज्य आचार्य श्री जयघोषसूरीश्वरजी तथा विशाल श्रमण-श्रमणी गण आदि चतुर्विध श्रीसंघ के समक्ष शेठश्री आणंदजी कल्याणजी पेढी के प्रमुख शेठ श्री संवेगभाई ने जनमेदिनी की हर्षध्वनियों के साथ की. इसके साथ ही समस्त भारत के श्रीसंघों में प्रसन्नता की लहर दौड़ गई. शान्त, सौम्य व अप्रमत्त स्वभाव के धनी पूज्यश्री वर्तमान श्रमणसंघ में सबसे अधिक वर्षों का दीक्षा पर्याय एवं आचार्यपद पर्याय धराते हैं. इसी उपलक्ष में दिनांक २०-११-२०१६ के दिन श्री लावण्य जैनसंघ में अनेक संघों के महानुभावों की उपस्थिति में पद-वधामणा का भव्य आयोजन भी किया गया. ___ सफल चातुर्मास व चातुर्मास परिवर्तन राष्ट्रसन्त जैनाचार्य श्रीपद्मसागरसूरीश्वरजी म. सा. तथा आचार्य श्रीहेमचन्द्रसूरीश्वरजी आदि साधु साध्वीजी भगवन्तों का चातुर्मास श्री पुष्पदन्त जैन श्वेताम्बर मूर्तिपूजक जैन संघ, सेटेलाईट, अहमदाबाद में सोल्लास सम्पन्न For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 31 श्रुतसागर दिसम्बर-२०१६ हुआ. श्रीसंघ में चातुर्मास के दौरान गुरुभगवन्त के मुख से धर्मबिन्दु ग्रन्थ का वांचन हुआ. आचार्यश्री ने श्रावक-श्राविका को गृहस्थ जीवन हेतु उपयोगी अनेक दृष्टान्त देकर हमारी आत्मा का कल्याण किस प्रकार हो सकता है तथा व्यावहारिक जीवन हेतु उपयोगी शिक्षा धर्मबिन्दु ग्रन्थ के द्वारा बतलाया. आचार्यश्री के प्रवचन सुनकर श्रद्धालु वर्ग ने धन्यता का अनुभव किया. चातुर्मास के दौरान श्रीसंघ में बहुत ही सुन्दर तप धर्म की आराधना तथा विविध अनुष्ठानों का आयोजन किया गया. दिनांक १४ नवम्बर सोमवार को प्रातःकाल ६-१५ बजे सम्भवनाथ प्रभु के जिनालय में सामूहिक चैत्यवन्दन तथा मांगलिक करने के बाद चातुर्मास परिवर्तन यात्रा प्रारम्भ हुई. श्रीमती शांताबेन वनमालीदास के निवास स्थान पर सकल संघ की उपस्थिति में शत्रुजय वन्दना का कार्यक्रम हुआ तथा प. पू. आचार्यश्री ने विशेष प्रवचन दिया. प.पू. गुरु महाराजश्री का दीक्षा दिवस रामदेवनगर सेटेलाईट स्थित पुष्पदंत जैनसंघ में बिराजमान राष्ट्रसन्त जैनाचार्य पद्मसागरसूरीश्वरजी महाराज के संयम जीवन के ६२वें वर्ष में प्रवेश के निमित्त दिनांक १७ नवंबर गुरुवार को प्रातःकाल ८-४५ बजे गुरु गौतमस्वामी भगवन्त का विशिष्ट अनुष्ठान कराया गया. इस अनुष्ठान में भाग लेनेवाले आराधकों को सम्पूर्ण पूजन की सामग्री तथा पूजन हेतु ताम्रपत्र (सिल्वर कोटेड) दिया गया. अनुष्ठान ४ वलय में करवाया गया. इस प्रसंग पर सूरि-पदस्थ तथा अनेक साधु-साध्वी भगवन्त उपस्थित थे. यह महोत्सव सम्पूर्ण श्रद्धा-भक्ति तथा अत्यन्त उल्लास के साथ मनाया गया. देश भर से गुरुभक्त इस कार्यक्रम को निहार सकें, इस हेतु लाइव वेबकास्टिंग का विमुक्ति के सौजन्य द्वारा प्रसारण किया गया. बहुत बड़ी संख्या में साधकों ने इसमें भाग लिया. गिरनार से पालीताणा यात्रा संघ राष्ट्रसन्त प. पू. आचार्य भ. श्री पद्मसागरसूरीश्वरजी म. सा. की पावन निश्रा में खिवांदी निवासी श्रीमती लहेरीबाई छगनलालजी अचलदासजी लौबगोत्र चौहान परिवार चैन्नई द्वारा गिरनार से पालीताणा का शानदार भव्यातिभव्य For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 32 SHRUTSAGAR December-2016 छ:री पालित यात्रा संघ का आयोजन कर “जग में तीरथ दो बड़े शखंजय गिरनार...” इस प्रसिद्ध उक्ति को चरितार्थ किया जा रहा है. २१ दिसम्बर को गिरनार तीर्थ से पालीताणा की ओर संघ प्रयाण करेगा. प्रयाण से पूर्व १८, १९ व २० दिसम्बर २०१६ को गिरनार तीर्थ में रत्नत्रयी महोत्सव का त्रिदिवसीय आयोजन किया जा रहा है. जिसमें चतुर्विध संघ के साथ गिरनारतीर्थ की यात्रा, सामूहिक भक्तामर पाठ, नवग्रह पाटला पूजन तथा महामंगलकारी शांतिस्नान पूजन का कार्यक्रम होगा. संघयात्रा में प.पू. आचार्यप्रवर श्री वर्धमानसागरसूरीश्वरजी म. सा., पू. आचार्य श्री विनयसागरसूरीश्वरजी म. सा., पू. आचार्य श्री देवेन्द्रसागरसूरीश्वरजी म. सा., पू. आचार्य श्री विवेकसागरसूरीश्वरजी म. सा., पू. आचार्य श्री अजयसागरसूरीश्वरजी म. सा. तथा २५ से अधिक प. पू. साधु-साध्वीजी भगवन्तों की पावनकारी निश्रा में प्रभुभक्तिमय विविध धार्मिक, सामाजिक, सांस्कृतिक व साहित्यिक आयोजन किए जाएंगे. ३ जनवरी २०१७ को संघ पालीताणा पहुँचेगा तथा ४ जनवरी २०१७ को संघमाल का कार्यक्रम सम्पन्न होगा. मृतेष्वजनमात्रेपि सूतकं जायते किल। अस्तंगते दिवानाथे भोजनं क्रियते कथं ॥ यदि मृत स्वजन के लिए सूतक का पालन (भोजनादि वर्जित) किया जाता है, तो दिन के स्वामी (सूर्य) के अस्त हो जाने पर कैसे भोजन किया जा सकता अनायके न वास्तव्यं न वास्तव्यं बहुनायके॥ स्त्रीनायके न वास्तव्यं न वास्तव्यं बालनायके॥ (कैलाससागरसरि ज्ञानमंदिर प्रत नं-३४८७५) जहाँ कोई नायक (मुखिया) न हो, वहाँ नहीं रहना चाहिए. जहाँ बहुत सारे नायक हों, वहाँ भी नहीं रहना चाहिए, जहाँ स्त्री नायक हो, वहाँ भी नहीं रहना चाहिए तथा जहाँ बालक नायक हों, वहाँ भी नहीं रहना चाहिए. (कलास For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चातुर्मास परिवर्तन की शुभ वेला में शासनरत्न श्री कल्पेशभाई शाह के गृहांगण में पूज्य गुरुदेवश्री पू. गुरुदेवश्री श्रीसंघ के साथ कार्तिकी पूर्णिमा के पट्टदर्शन करते हुए पू. गुरुदेवश्री विहार करते हुए. For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Registered Under RNI Registration No. GUJMUL/2014/66126 SHRUTSAGAR (MONTHLY). Published on 15th of every month and Permitted to Post at Gift City so, and on 20th date of every month under Postal Regd. No. G-GNR-338 issued by SSP GNR valid up to 31/12/2018. SSESERSEASKARom કર્મપરિક્ષા દેવી. ચક્રનો ચમકાર. समादित्य कवलीनो यस पंम्ति श्री उत्तमविजय शिष्य पंमितप्रवर श्री पद्मविजयजी रिचित. HTMap श्रा रासना नये यकमा समरादित्यनो जीव जुदा जुदा मुनिना समागममा यावे . दरेक प्रसंगनो मुनिङनां वृत्तांत पण रसिक बने वैराम्यमय जायनावाला होगाची समस्त श्रीसंघने पांचया जपचा मारे उपयोगी जागीने पावी अनि कारबार श्रावक जीमसिंह माणेक जैनपुस्तक पेचनार वा प्रसिक करनार: मांमधी. शामगधी, मुंबई पानभानी कोषबाट निमां आवेता नियमागर घेसमां बाप्पो. आमो सुदि पूर्णीमा संवत् 1970 सने 1915 प्रकाUERICGAON 301 આલેક શોમાં મોષેક, જન ગુસ્તક ઉપનાર તથા મસિદ્ધ કદની, कम नाभत रे, मागरलो. जिनवचनामृतमहोदधिजन्य परंपर सुविहित मोनार्थक प्राचार्य वचन तरंग विकार विविध विषयक प्रमाणाप योनी पीकविर संमद करीने श्री मुंबापुरीमध्ये काजीमसिंर मारक नामाण्य भारत 10000 FactTAURAwantwarniwana CaptahistAAAAINAR शरण्ये या पुसा उसकी प्रतिक्षवयं के BA00060AS दंझक तथा लघु संघयणी. Hence माधार kat ofudi e रानी elestereoteamमनिसोडे ॥द्वितीयांगम् // वरमान इंसानिय वार्षिक प्रशित गणधरोणार रूपमा टीमा सपिका तथा माशापयेष गदिनम् मसनुसार सरकार श्री महामानवासी बायुमादेव गय पनिसिंहजी शापसिंहजी महारानी भाभी श्री मुंबापुरीमध्ये पानीमलिंद मापसाव्य पार प्रीतिपूरक "farm" antonीमातीरको पो NiTERTISTRARRESTEST ମହିଛନ୍ଧିଛିଡିଛିଡିଛିଡିଛିଡିଛିଡିଛି बालावबोधयुक्त बा आ. पंध जैनमार्ग प्रवेशाभिलाषी बालजीवोन जैनशैलीनो शीघ्रबोध थवाने अर्थ श्रावक नीमसिंह माणके श्री मोहमपाख्य नगरमध्ये निर्णयसागर प्रेसमा Mahakaaaaadasth अपाची प्रसिद्ध करचो. संवत् 1527 ना आवरा गुरु मोदी, sar परम भाकर JeetuRAJMAMMARRIASANGEETASARJUNABISNESS नाAMADHANA LAVAARAK प्रश्न - श्रावक भीमसिंह माणेक द्वारा प्रकाशित कुछ विशिष्ट प्रकाशनों के चित्र (ज्ञानभंडार में इनके द्वारा प्रकाशित 300 से अधिक प्रकाशनों का संग्रह है.) BOOK-POST / PRINTED MATTER प्रकाशक श्री महावीर जैन आराधना केन्द्र, कोबा आचार्य श्री कैलाससागरसरि ज्ञानमंदिर गांधीनगर 382007 फोन नं. (079) 23276204, 205, 252, फेक्स (079) 23276249 Website : www.kobatirth.org email : gyanmandir@kobatirth.org Printed and Published by : HIREN KISHORBHAI DOSHI, on behalf of SHRI MAHAVIR JAIN ARADHANA KENDRA, New Koba, Ta.&Dist. Gandhinagar, Pin-382007, Gujarat. And Printed at : NAVPRABHAT PRINTING PRESS, 9, Punaji Industrial Estate, Dhobighat, Dudheshwar, Ahmedabad-380004 and Published at : SHRI MAHAVIR JAIN ARADHANA KENDRA, New Koba, Ta.&Dist. Gandhinagar, Pin-382007, Gujarat. Editor : HIREN KISHORBHAI DOSHI For Private and Personal Use Only