Book Title: Pathik 1990 Vol 30 Ank 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/535360/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ` ૩૦ મુ અ. ૧૨ મા સ. ૨૦૪૭ સન ૧૯૯૧ સપ્ટેમ્બર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧, માનસગજી ખાય મારક ટ્રસ્ટ – સચાલિત и Иas [તિહાસ-પુરાતત્ત્વનુ” એક માત્ર ગુજરાતી માસિક ] આદ્ય તંત્રી : સ્વ. માનસ'ગજી ભા ઇતિહાસ–લેખકની સાવધાની તત્રી-મડળ : પ્રા. કે. કા. શાસ્ત્રી ડૉ. ના. કે. ભટ્ટી ૐ, સૌ. ભારતીબહેન શેલત ૬ ભારતીય ઇતિહાસના અભ્યાસ કરનારાએ વૈજ્ઞાનિક સશેાધનની અર્વાચીન પદ્ધતિનુ' અનુસરણ કરવુ જોઇયે. આપણા હેતુ સત્ય સશોધનનેાએક માત્ર સત્ય સ’શેાધનના હોવા જોઇએ અને ધ્યેય સિદ્ધ કરેવાને માટે બધા જ પ્રાપ્ત પુરાવા તરફ આપણાં (ચત્તને નિભ યતાપૂર્વક અને ક્રેઈ પણ જાતના પૂર્વ ગ્રહ કે પૂવ નિશ્ચય વિના જોડી દેવાં જોઇએ. વકીલને ખહલે ન્યાયાધીશના જુસ્સાથી એ સાધનાના ઉપયાગ કરવા જોઇયે અને એ સાધનેા જેટલુ” કરવાની આજ્ઞા આપે તેટલે સુધી જ આપણા નિર્ણયને આકાર આપવેા જોઇયે. આપણને અનેક કિસ્સાઓમાં સ્પષ્ટ પરિણામો ન મળે અને અતિમ તેમ નિર્ણયાત્મક પરિણામા થાડાં અને નછા ન હૈાય તેવાં પણ હોય, પરંતુ મામૂલી અને અપૂરતી પૃષ્ઠભૂમિકાએ બાંધેલા અભિપ્રાયને સિદ્ધ તરીકે રજૂ કરવા કરતાં અજ્ઞાન જાહેર કરવુ', શ‘કાઓ વ્યક્ત કરવી અને વિક્રપાત્મક શકચતા રજૂ કરવી એ વધુ સારું છે, ” - ડૉ. આર. સી. મજૂમદાર [ધ હિસ્ટરી ઍન્ડ કલ્ચર ઓફ ધી ઇન્ડિયન પીપલ : વેદિક એઝ, પૃ. ૪૦ ના અનુવાદ] For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra SODA ASH LIGHT www.kobatirth.org VXL INDIA (LTD.) (SAURASHTRA CHEMICALS) SODA ASH DENSE Acharya Shri Kailassagarsuri Gyanmandir PORBANDER MANUFACTURERS CF BASIC CHEMICALS With Best Compliments From SODA BICARB : Used by Housewives/Dhobis and other weaker sections of the Society as also by Industries like Detergents, Silicate, Soap, Textiles, Aluminium, Dyes etc. Used by Ultramarine Blue, Bichromate and Glass Industries. : Used for tanning, printing, jaggery etc CAUSTIC SODA (LYE): Used in manufacture of Wood pulp, Soap, Chemical Intermediates, Dyes, Cosmetics, Bleaching, Dyeing & Printing, textiles, Petroelum Refining, Aluminium Manufacture, Oil Extraction, Paint and Varnish, Mercerizing cotton. TELEPHONES: 21735, 36 & 37 TELEGRAM : SAUKEM TELEX 0166-201 FAX 0286-21431 ALWAYS BUY THE BEST AND THE FIRST 'THREE LIONS BRAND' PRODUCTS. For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્ Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર – સ્વીકાર મારા પિતા - સંપા. શ્રી પુરુષાત્તમ ગણેશ માવળકર, પ્ર, સનિષ્ઠ પ્રશ્નાથન વતી શ્રીમતી પૂર્ણિમા પુરુષોત્તમ માવળ કર, ગેપિકા', મહારાષ્ટ્ર સૈસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬; ડેમી સિન્ગલ ૮ પેલ્ટ પૃ. ૧૫+૪૪૮; ૨૭-૨-૧૯૯૧; કિં. રૂ. ૧૬૦| સ્વનામધન્ય વિદેહ માન. દાદાસાહેબ ગણેશ વાસુદેવ માવળ કરની જન્મશતાબ્દી પ્રક્રાશન-૪ તરીકે પ્રસિદ્ધ થયેલે આ ગ્ર ંથ એક નવી જ ભાત પાડનારા છે. ભાઈ શ્રી પુરુષોત્તમભાઈના આ શબ્દ એનું રહસ્ય સ્પષ્ટ કરે છે. પાંચ વર્ષ પહેલાંની વાત છે. ગાંધી નિર્વાણ દિન (૩૦ જાન્યુઆરી, ૧૯૮૬ તે રેજ), મનમાં એક બત્તી થઈ. પૂજ્ય દાદાસાહેબની જન્મશતાબ્દી (૨૭ નવેમ્બર, ૧૯૮૮ થી ૨૭ નવેમ્બર ૧૯૮૯) પ્રસંગે એમને લગતુ અને એમણે લખેલું બહુવિધ સાહિત્ય પ્રગટ કરવાની સાથે એક વિશેષ ગ્રન્ય પણ ગુજરાતીભાષી આપણી પ્રજા સમક્ષ સાદર કરવા ! પિતાને શ્રદ્ધાંજલિ અર્પવને નિમિત્તે આપણા પ્રદેશમાંના એવા જ પિતૃતુલ્ય ખીજા મહાનુભાવેને પણ આદરાંજલિ ક્રમ અપ ણુ ન કરવી ?” અને પચાસેક સ્નેહી બને તે પત્રા પાઠવ્યા ને તે તે મહાનુભાવને પેતપેાતાના પિત જીના સ ક્ષિપ્ત જીવનચરિત માટે પ્રાર્થના કરવામાં આવી ગ્રંથની અનુક્રમણિકા જોતાં પડેલી નજરે એ જોવા મળે છે કે વિભાગ ઇ'ના ૪૫ યાં ૫૦ એ છ લેખમાં ૧ લે। સ્વ. કુટુડંખી શ્રી ગજાનન કૃષ્ણ માવળંકર વિશેને એમના પુત્ર શ્રી ધ્રુશવત લેખ બાદ કરતાં ૪૬ મે ભાઈ ખાકૃષ્ણને, ૪૭ મે ભાઈ નહતા અને ૪૮-૫૦ એ ત્રણ ભાઇ પુરુષાત્તમા છે. આજે ભાઈ ડા વિષ્ણુ નથી એની ખમી જોવા મળે છે. કુવા ખુલ્લા-દિલના અને પ્રભાવશાળી સ્વભાવના વિષ્ણુભાઈ હતા ! ચાર ભાઇએ માંના મેઢા ત્રણ ભાઈએતે અમારા સબ્ ધ એ ભાઇએની ખેલદિલીના દવે સુભગ છે એ માત્ર હૃદયમાં છે, એવું અક્ષરે.માં દર્શન અસભવિત છે “વે મગ-અ’માં ૩૯ લેખે છે તેમાં સ્વ ખડુભાઇ ૪. દેસાઇને વિશે એ સતાનેા અને સ્વ નરહર કા. પરીખ વિશે એ સ તાનાના છે, એ રીતે ૩૭ મહાનુભાવાનાં ચરિંત સુલભ થયાં છે. વિભાગ-'માં ચાર મહાનુભવનાં અને ‘વિભાગ-દ’માં એક એમ ૪૨ મહાનુભાવાના વશો એ આપેલે પારય વાંચવા મળે છે. પે.તપાતન ક્ષેત્રમાં આ બધા મહાનુમાવે ચેકસ પ્રકારનું મહત્ત્વ ધરાવનાર છે. આમાં ક્રા૪ સાહેબ કાલેલકર, પ્રેફ્રિઝ કાવશજી દાવર, કાનજીભાઈ નાનાભાઇ દેસાઇ, ખંડુભાઈ દેસાઇ મહાદેવભાઈ દેસા, રમઝુલાલ વ દેસાઇ 'ધૂમમ્રુતુ', કેશવ હર્ષોંદ પ્રવ, રમણભાઈ મ. નીલક, નરહર પરીખ, હીરાલાલ પારેખ નાનાભાઇ કા. ભટ્ટ, ગંગવિહારી મહેતા, ડૅ. જીવરાજ મહેતા, ન દાશ કર દે. મદ્યુત, નાનજી કા મહેતા, ૐા. સુમંત મહેતા, ક. મા. મુનશી, મેધાણી, કસ્તુરભાઈ શેઠ, અમૃતલાલ શેઠ, અબાલાલ સારાભાઇ, ‘સુધરી’, રસિકલાલ પરીખ માં ગળદાસ પારેખ, ઇંદુલાલ યાજ્ઞિક (એમના પાલિત પુત્ર જેવા ધનવત એાને આ મહાનુભાવેને ગુજરાતના ઉત્થાનમાં ઇ અને કાઈ પ્રારને ફાળે રહેલા છે. સતાનેાને હાથે લખાયેલ હૈ!ઈ આમનાં ચ.ચૈત્ર પ્રાથમિક માહિતીના સ્પષ્ટ રણા આપે છે. જુદા જુદા ક્ષેત્રના ચડ્ડા આજે પણ જેમતે પેતાના માદક માની રહ્યા છે તેવા આ ૪૨ + ૨ = ૪૪ મહ!નુભાવે મેળવવાનું ધન્યભાગ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને મળ્યું છે એમનાં ચરતાથી વાયક્રાની વિચારધારામાં વિભિન્ન પ્રકારના આદર્શાનાં ચિત્ર ખડાં થાય છે. આમાં અત્યુક્તિને સ્પશ નથી એ તલેખનું જમા-પાસુ છે. ભાઈ પુરુષાત્તમભાઇને સુઝેલે આ વિચાર ધન્યવાદને પાત્ર છે, આવા એકથી વધુ પ્રથા એકથી વધુ સ્થળે સંગ્રચિત થઈ આવે તે ગુજરાતના સામાજિક ઈતિહાસમાં પણ ચક્કસ પ્રહારનું સત્ય એવા નિરૂપણથી પુષ્ટિદાયક બને એવા અમારા મત છે. ભાઈશ્રી પુરુષમત્તભાને અમારા શત્રુશા ધન્યવાદ. તત્રી For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદ્ય તંત્રી : સ્વ. માનસંગજી બારડ તંત્રી-મંડળ() વાર્ષિક લવાજમ : દેશમાં રૂ.૩૦/ પ્રા.કે. કા. શાસ્ત્રી () વિદેશમાં રૂ. ૧૧૧/- છૂટક રૂ. ૪/પથિક' પ્રત્યેક અંગ્રેજી મહ- | પચો, આ માં- ૨, ડે. નાગજીભાઈ ભઠ્ઠી, ૩, ડે. ભારતીબહેન શેલત નાની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ થાય વર્ષ ૩૦ ભાદ, સં. ૨૦૪૭: સપ્ટે, સને ૧૯૯૧ [ અંક ૧૨ છે. પછીના ૧૫ દિવસમાં અંક નમળે તે સ્થાનિક પોસ્ટ ઓફિસ અનુક્રમ માં લિખિત ફરિયાદ કરવી અને સામર સ્વીકાર તંત્રી મુખપૃષ્ઠ ૨ એની નકલ મને મોકલવી. ) ૩૦ મા વષી તે તંત્રી ૦ પથિક સપગી વિચાર કુવૈતવાસી ભારતીયની આપવીતી છાલાલ મિસ્ત્રી ભાવના અને જ્ઞાનનું માસિક છે. કાલાવડ પંથકનાં સ્થાને શ્રી. યશવંત ઉપાધ્યાય ૪ જીવનને ઊર્ધ્વગામી બનાવતા | બૌદ્ધકાલીન સ્ત્રીઓને સામાજિક છે. નિરંજના વોરા ૫ અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાને સ્વીકારવામાં આવે છે. ' સુરતમાં નવાબેનું શાસન છે. મુગટલાલ છે. બાવીસી ૯ ૦ પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી | સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સતા શ્રી. ધીરુભાઈ પુરોહિત ૪ પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની સૌરાષ્ટ્રમાં વનસ્પતિ-આધારિત શ્રી. હસમુખભાઈ પાસ ૨૧ લેખકોએ કાળજી રાખવી, ગામ-નામે • કૃતિ સારા અક્ષરે શાહીથી અને અમીર નગરીના ફકીર નેતા છે. જિતેંદ્ર નાનાલાલ કાગળની એક જ બાજએ લખેલી હેવી જોઈએ. કૃતિમાં કોઈ અન્ય અંતાણું ર૭ ભાષાનાં અવતરણ મૂકવાં હેય વિનતિ તે એને ગુજરાતી તરજમે છે વાર્ષિક ગ્રાહકોએ પિતાનું કે પિતાની સંસ્થા કોલેજ યા આપ જરૂરી છે. શાળાનું લવાજમ રૂ. ૩૦/- હજી ન મોકલ્યું હોય તે સત્વર • કૃતિમાંના વિચારોની મ.એ.થી મોકલી આપવા હાર્દિક વિનંતિ. સરનામામાં ગાળ જવાબદારી લેખકની રહેશે. વલમાં પહેલો અંક કયા માસથી ગ્રાહક થયાનું કહે • પથિક'ના પ્રસિદ્ધ થતી કૃતિ છે. એ માસ પહેલાં લવાજમ મળવું અભીષ્ટ છે. એના વિચારો-અભિપ્રાયો સાથે તંત્રી સહમઃ છે એમ ન સમઝવું અગાઉનાં લવાજમ એક કે એકથી વધુ વર્ષોનાં બાકી છે તેઓ પણ ૦ અસ્વીકૃત કૃતિ પાછી મેળવ સવેળા મોકલી આપવા કૃપા કરે. અંક હાથમાં આવે એ ગાળામાં વા જરૂરી ટિકિટ આવી હશે લવાજમ મોકલી આપનારે આવા વર્તુલને ધ્યાનમાં ન લેવા વિનંતિ પથિકના આશ્રયદાતા રૂ. ૧૦૦૧/-થી અને આજીવન સહાય તે તરત પરત કરાશે. રૂ. ૩૦૧/-થી થવાય છે. ભેટ તરીકે પણ રકમ સ્વીકારવામાં ૩-૫૦ ની ટિકિટ મેકલવી. આવે છે. સ્વ. શ્રી. માનસંગજીભાઈના અને પથિકના ચાહકોને મ.. ડાકટ પત્રો લેખ “પથિક કાર્યાલયના નામના મ.ઓ. કે ડ્રાફટથી મેકલી આપવા વિનંતિ. પથિક કાર્યાલય, મનન, એલિસ- આ છેલ્લી બે પ્રકારની તેમ રૂ. ૫૦ થી લઈ આવવી વધુ ભેટની બ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ | જ રહે છે અને એનું માત્ર વ્યાજ વપરાય છે કર ન • - પથ સપ્ટેમ્બર ૧૯૯૧ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ મા વર્ષાંતે ૧૯૮૪ ન! ફેબ્રુ. થી સ્વ. માનસ’ગજીના અમા મિત્રએ પથિક'નું પ્રકાશન હાથ ધર્યું ત્યારે એના પ્રકાશનનું ૨૩ મું વર્ષ ચાલતુ હતુ. જેને આરસ ૧૯૮૩ ના આકટોબરથી થયા હતા. ૧૯૯૧ ના ઍટોબર આત્રી રહ્યો છે કે જ્યારે 'પથિક'નું ૩૧ મું વર્ષ શરૂ થશે. [વાયકાની અહી' ક્ષમા માગવાની છે કે 'પથિક'ના ચાલુ વર્ષોંના ામાં તે અંદરના ૧ લા પૃષ્ઠ ઉપર વર્ષ ૩૦ મું બરાબર છપાયુ છે, પરંતુ મુખપૃષ્ઠો અન્ય છાપખાનામાં છપાતાં હોઈ ચાલુ વર્ષોંના જાન્યુ.ના મકમાં મુખપૃષ્ઠ ઉપર ૩૦ સુ છાપવુ જોઇયે, કારણ કે એ ૩૦ મા વર્ષ' ૪ થા મા હતેા, પશુ ઈસુનું વર્ષ જાન્યુ. થી બદલાતાં છાપખાનાએ સરતચૂંથી વર્ષે ૩૬ સુ કરી નાખ્યું અને ભૂલ છેક ઑગસ્ટ સુધી ચાલુ રહી છે, આ સપ્ટેમ્બરના એક પર પાછુ વર્ષ ૩૦ મું આવશે. માસિકની ફાઈલ બંધાવનારે આ વસ્તુ ખ્યાલમાં રાખવા વિનંતિ.] સ્વ. માનસ'જીના અવસાન પછી એમની ભાવનાને યથાવત્ સાંચવી રાખવાના અમારા પ્રયત્ન રહ્યો છે. ટ્રસ્ટીમંડળે ચેડા નિર્ણય બદલ્યો છે અને એ દીપાસવાંક સિવાયના ચાલુ અંકામાં તિ-સ-પુરાતત્ત્વ-સંસ્કૃતિના સાધનમૂલક લેખા છાપવા. માને કારણે ટૂંકી વાર્તાઓ, ચિત્ સાહિત્યને લગતા વિવેચનલેખા અને કાઈ ફ્રાઈ અન્ય વિયાના લેખા છપાતા હતા તે છપાતા નથી, આવુ સાહિત્ય છાપનારાં ગુજરાત રાજ્યમાં અનેક સામયિકા છે, જ્યારે સંશાધનમૂલક લેખો છાપનાર માસિક ખાસ અન્ય કાઈ નથી. ગુજરાત ઈતિહાસ પરિષદ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદનાં અધિવેશન અને જ્ઞાનસત્રામાં ગણ્ય ક્રેટિના સશોધનમૂલક નિબધા આવે છે. આ નિબધે છાપનાર સામયિકા આપણી પાસે નથી. એ નિબધાની મુલવણી કરનારના હકીકતે અભાવ છે. ‘પથિક' એ દિશામાં સમાન છે અને એ નિબંધનું પ્રકાશન કર્યું જાય છે. આમાં ખ'ને પરિષદેાના મંત્રીઓની અમને કૢ છે. અમે નિધાની નીચે કઇ પરિષદમાં વચાયેલા તે તે નિમ્ ધ છે એની નોંધ મૂક્રિયે છિયે. આ નિબધા છપાવાથી મે લાલ છે: ૧. નવાં નવાં સ શાષતેનાં ફળ પ્રજા સમક્ષ રજૂ થાય છે અને જ્ઞાનમાં વૃદ્ધિ કરાવે છે તથા ર. નિબંધના લેખકોને પેાતાના શ્રમની સફળતાના અનુભવ થાય છે, જેને કારણે એમના સશાષનક્ષેત્રે ઉત્સાહ જળવાઈ રહે છે. આ નિબ`ધ ઉપરાંત પણ સશોધન-લેખા આવતા રહે છે અને યથાવકાશ એ બધા પ્રકાશિત ર થતા રહે છે. મેધારી સતત વધતી રહી છે, એને પહેાંચી વળવા અનામત ફંડ વધે તે વ્યાજની આવક વધે એટલે ચાલુ ગ્રાહા આજીન સહાયક બને અને ખીજાને પણ ભનાવે, આમાં વાર્ષિક ગ્રાહા અને પશુ સહાયમાં ઉમેશ કરી શકે. અન્ય સામયિકે વાર્ષિક લવાજમ તેમજ આજીવન સહાયક્રાની રકમમાં વધારો કર્યો જાય છે, પણ ટ્રસ્ટીમ`ડળને નિરધાર છે કે હાથ લાંખા કરીશુ, પણ લવાજમ નહિ વધાઈયે. અમને વિશ્વાસ છે કે અમારું' કામ વથયુ ચાલુ રહેશે. વ દરમ્યાન અનેક સ્વજને એ લેખા મોકલી, દીપોત્સવી અંક માટે કાવ્યો-રિતલેખા–લઘુવાર્તા –સશેાધન લેખા મેકલી અમને મીઠે નિર્વ્યાજ સાથ-સહકાર આપેલ છે તેમને આ તકે આભાર વ્યક્ત કરતાં માનદ અનુભવિયે છિયે અને આવા જ સાથ-સહકાર ચાલુ રાખે એવી વિનતિ કરિયે છિએ. જાહેરખબર લાવી આપવામાં પણ ભાઈ શ્રી પીયૂષભાઈ પડથા, ‘આવાટ' અને ભાઈ શ્રી અવિનાશ મણિયારની મદદ અમને મળ્યે રહે છે. ગાંડળ-ભુવનેશ્વરીપીઠના આચાર્ય શ્રીઘનશ્યામજી મહારાજની પણ કે અમને છે. આ ઉપકાર અમને ૢ આપ્યું જાય છે. વાર્ષિક ગ્રાહકો જૂનાનાં સપ્ટેમ્બર/૧૯૯૧ પથિક For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને નવીનાં લવાજમ એકત્રિત કરી મોકલનારા અમારા એજન્ટ ભાઈઓના પણ એટલા જ આભારી કિયે. આ બધાં સહાયક બળ “પથિકની પ્રગતિમાં ઉપકારક છે. “૩. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ”ના ટ્રસ્ટીમંડળને માટે આ સાચી મૂડી છે. આ સાથ-સહકાર ચાલુ રહે એવી સોને પ્રાર્થના. તંત્રી કુમૈતવાસી એક ભારતીયની આપવીતી તા. ૨-૮-૯૧ની વહેલી સવારમાં જ તેને ઘડો-લાડ થઈ ચૂકેલે. મારા રૂમની બહાર નીકળી રહ્યો છું ત્યાં તે માર્ગમાં ઈરાકી ટેકોનાં દર્શન થયાં. બહાર નીકળી શકાય એમ નોતું. મારા મકાનમાં દબાઈ ગયો. મારે મારા કામના સ્થાન પર જવું મનનું મનમાં રહી ગયું. દરરોજ ઇરાકી સૈન્ય આપે જ જતાં હતાં. સાથે ઈરાકી લેકે પણ આબે જતા હતા. સૌનિક અને લેકે મકાનમાં ઘૂસી તોડફોડ કરતા અને બધું જ લૂંટી જતા હતા. આતે આતે ખેરાક પણ ખૂટવા લાગ્યાં. મારે તૈયાર રોટલી મેળવવા તે કિ. મી. જેટલા સ્થાને જવું પડતું હતું અને એ પણ લાંબી કયુમાં, અમારું સદ્નસીબ હતું કે વીજળી અને પાણીની લાઈને હજી તાડી નાખી ન હતી. સાંભળવામાં આવ્યું કે અમેરિકન વિસ્તારની તે બંને ભાઈને કાપી નાખવામાં આવી. જેઓ બાન પકડાયા તેઓને ઈરાક લઈ જવામાં આવ્યા. બીજ પહેલાંથી જ પરિચિતને ત્યાં છુપાઈ રહ્યા હતા. શાક તે શરૂથી જ બંધ થઈ ગયું હતું. લાવેલી રોટલી ખાઈને ચલાવી લેવાતું. હું ૨૯ દિવસ આવી સ્થિતિમાં રહ્યો ત્યાં સુધી તે કુતના મોટા ભાગની વીજળી ને પાઈપ લાઈન કાપી નાખવામાં આવી હતી. અમારી સામે સૈનિ અને ઈરાકી લેકે મકાનમાં ઘૂસી જઈને લે કેને બહાર નીકળવા મજબૂર કરતા અને ઘરની વસ્તુ માત્ર નહિ, મકાનમાંનાં ઈલેકટ્રિક દેરડાં ને બહબ પણ લૂંટી જતા હતા. અરે ભારત-પાકિસ્તાનીઓ-બાંગ્લા દેશવાસીઓ-શ્રીલંકાવાસીઓ પોતાની માટીમાં નીકળ્યા દેખાતા તો સૈનિકો એમને વાહનમાંથી ઉતારી કઢી, વાહનમાં સવાર થઈ હાંકી મૂકતા હતા, સામા થનારને જાથી ખતમ કરવામાં આવતા હતા, હાથમાંનાં કાંડા ઘડિયાળ પણ કાઢી લેતા હતા. એવું પણ જોવામાં આવ્યું કે ઈરાકી સૈનિકે કુદતી લોકોને પકડીને ગાડીમાં ભરી એ ગાડીઓને સળગાવી મૂકતા હતા. મારી પાસે ભારતીય પાસપોર્ટ હોવાને કારણે મને તા. ૨૯-૮-૯૧ના રોજ બસથી કુવીત છોડવાની અનુકૂળતા મળી. બસનું ભાડું જોનની સરહદ સુધીનું ૫૦ ઈરાકી દીનાર હતું. મધરાતે બસ પહેંચ્યા ને બસે ચાલુ રહી અને અમે મધરાતે બગદાદ પહેચ્યા. રાતે જ બગદાદ છોડવું અને તા. ૨ ની મધરાતે જોર્ડનની હદમાં પહોંચ્યા, જ્યાં યુને અને રેડક્રેસવાળાઓએ અમને સગવડે આપી. ભારતીય એલચી ખાતાનાં કયાંય દર્શન થતાં નહોતાં. અમારા પાસપોર્ટ પર અહીં જોર્ડનના સિક્કા લાગ્યા અને માલ-સામાનની ટૂંકમાં તા. ૩-૯-૯૧ ની મધરાતે અમાને પહોંચ્યા અને ત્યાં ત્રણ દિવસ પડવા રહ્યા. તંબુઓમાં આશ્રય હતું, ત્યાં પણ ખોરાક પાણી માટે “કયૂ' લાગતી હતી. ખોરાકમાં રોટી અને કાચાં ટમેટાં માત્ર મળતાં હતાં. ૬ ઠ્ઠી તારીખે રાતના ૧૨ વાગ્યે પ્લેન પકડયું ને ૭ મીની સવારે મુંબઈનાં દર્શન થયા. અહી ઊતરતાં રેલવે પાસ અને રૂ. ૪૦૦/- દરેક ગુજરાતી યાત્રીને આપવામાં આવતા હતા એના આધારે અમદાવાદનાં દર્શન કર્યા. અમારા માલ સામાન, બેકમાં જમા રકમ બધ છે ને આવ્યાં. હવે જવું છે. પણ ભારત સરકાર વિઝા' આપતી નથી. મારી મંડ કલાગીરીની ત્યાં કિંમત હતી, અહીં કોઈને એની કદી જોવામાં આવતી નથી. મુંબઈ ઉતરતાં અમારા પાસપેટ એર પેટ ઉપર લઈ લેવામાં આવ્યા હતા તે લખપદી પછી પાછા તે મળ્યા છે, પણ શા કામને? કુતથી માંગ આવે તે જ જઈ શકાય. “વિધગુજર” તરફથી દિલાસે તે આપે છે, પણ હજી તે કશું ફળીભૂત થયું નથી, આકાશ સામે જોઈને અત્યારે તો ચાતકની જેમ બેઠે. હું ' છેટેલાલ વિશ્વક મિસ્ત્રી પથિકે સપ્ટેમ્બર/૧૯૯૧ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલાવડ પંથકનાં સ્થાને યશવ′ત ઉપાધ્યાય કાલાવડ આજુબાજુનાં જૂનાં સ્થાનાાં કેટલીક જગ્યાએ ટી.બાએ પણ છે, જેના ધૂન ધારાથી દક્ષિણમાં એક કિ. મી. દૂર હીરાટીબી......નામ ટીમે આવેલ છે. ત્યાં ખડેર જેવુ' મંદિર છે. મકાન જેવું લાગે. દર ઉપર ધુમ્મટ હશે...આ સ્થાન ધૂનધેારાજીથી ફૂલનાથ જતાં રસ્તામાં આવે છે, જાણકારો પાસેથી વિગત મળી કે એક સમયે ત્યાં જૂનુ ગામ હતું. દાદર નામનું ગામ કે જ્યાં જૂનાં મ ંદિર છે. આ ગામનું નામ દાદર નામની વનસ્પતિ ઉપરથી પડ્યું છે. આ વનસ્પતિ આ વિસ્તારમાં થાય છે, જે દાદર નામના ચામડીના રોગ ઉપર વપરાય છે. આવુ બીજું પણુ એક દાદર ગામ હાવાથી આ ગામને ‘જામદાર' તરીકે પણ ઓળખવામાં આવે છે. કાલાવડ પથંકમાં ખેડીગામ છે, આજુબાજુની ધાર વચ્ચે કાઈ પ્રાણીની ખેાડ-ઊંડા કાતર જેવા ભાગમાં આવેલુ હોવાથી એનું નામ ખાડી' પડવુ હશે. પ્રાણીના નામ ઉપરથી કાઈ ગામનાં નામ પડેલ ઢાય એવું એન્ડ્રુ જોવા મળે છે, પરંતુ પડધરી પાસે ત્રણ નામ ધેાડીના નામ સાથે સ ઢળાયેલ છે : ખેડીયેાડી, વચલીધેડી અને છેલ્લીધેાડી, એ ગામનાં નામ સાથે એકાતાં હોય એવું જોવા મળે છે, પણ ત્રણ ગામનાં સાથે ખેલાતાં ડ્રાય તેમાં ખાખડાયેલા ને ખાપટા ને ખારી...એક સાથે ખેાલાય છે, એ અ ંગેની એક ક્તિ પણ છે. ખાખડા—ખેલા ખાપટા ને ખારી માટુ ગામ ઢ જડે રોટલા તે વાળુનું શું કામ ?” નાના ગામમાં ગામનું તરણું ષિનારની યાદી જળવાય છે અને વરસો પછી એ વ્યક્તિની માદમાં એ ગામનુ નામ એની સાથે જોડી દેવામાં આવે છે, જેવાં કે મકાજી મેધપર પાતા-મેધપર. જે મસ્જિદ શેરી, કાલાવડ શીતળા-૩૬૧૧૬૦ ગ્રાહકેને વિનતિ (૧) ‘પથિક' દર માસની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ થાય છે. કાઈને પણ સમયસર ન મળે તે તા. ૨૫ મી પછી અમતે તરત જણાવે તે અમે તરત તે તે અંક મેકલી આપીશું. લાંખે સમય થયા પછી ઉધરાણી આવે ત્યારે કૈં ક્ષિતિકમાં ન હાય ! અમારે ગ્રાહકને નિરશ કરવા પડે છે એની ખાસ તૈધ લેવા વિનંતિ. (૨) એજન્ટા દ્વારા થયેલા નવા ગ્રાહકને તે તે એક વર્ષ પૂરતું ‘પથિક' મેકલવામાં આવે છે. એજન્ટોની સૂચના છે કે વર્ષ પૂરું થતાં 'ક્ર ખંધ કરવા, છતાં અમે એક માસ વધુ ા'ક માકલિયે બ્રિયે. ત્યાંસુધીમાં લવાજમ ન મળે તે અંક મેકલવાનું બંધ કરિયે છિયે, એકથી વધુ વર્ષોથી જે ગ્રાહા ચાલુ હાય છે તેમને તા લવાજમ સમયસર ન આવ્યુ` હોય તાર્ય ચાલુ રાખિયે છિએ. તેથી વિન'તિ કે લવાજમ પૂરું થાય કે તરત મોકલી આપવા શ્રમ લે. (૩) ટ્રસ્ટ રજિસ્ટર્ડ થયેલુ ઢાઈ ‘પથિક'ના પ્રકાશનની સધ્ધરતા છે તેથી અમારી કૉલેજો તે શાળાઓને ખાસ વિનંતી કે આજીવન સહાયક થઈ નય કે જેથી એ રકમના વ્યાજમાંથી હંમેશાંને માટે ‘પથિક' મેકલાતુ' રહે, મા દિશામાં કૉલેજો આજીવન સહાયક થતી આવે છે એને અમને આનંદ છે, (૪) પથિકના વાચકોમાંથી પણ વાર્ષિક ગ્રાહક તેમજ આજીવન સહાયક થઈ ‘પથિક'ની કદર કરવા ઉત્સાહિત બને એવી અમારી હાર્દિક વિનંતિ છે. -તત્રી પથિક * સપ્ટેમ્બર ૧૯૯૧ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બૌદ્ધકાલીન સ્ત્રીએના સામાજિક દરજજો [મૌદ્ધ દનના પરિપ્રેક્ષ્યમાં ડૉ. નિરજના વારા એક સમયે રાજા પ્રસે-જત જેતવનવહારમાં ભગવાન બુદ્ધા ધર્મપદેશ સાંભળી રહ્યા હતા ત્યાં રાજમહેલમાંથી આવેલા એક દૂતે રાણી મહેલકાએ પુત્રીને જન્મ આપ્યા હોવાના સમાચાર આપ્યા. પુત્રીજન્મના સમાચારથી રાન્તના મુખ પર વિષાદની વાદળી છવાઈ ગઈ. ગૌતમ બુદ્ધ એના મનેભાવ પામી ગયા અને કહ્યું: હું મહારાજ ! કેટલીક વાર હ્રી પુરુષ કરતાં પણ સારી નીવડે છે, અને પેટે જન્મેલા પુરુષ શ્રીર થાય છે પુત્રી બુદ્ધિમતી સુશીલ અને વડીલને માત આપનારી હૈાય તે। એને કેમ દોષ દઈ શકાય? હે રાજા ! તું તારી પુત્રીની પ્રેમથી સંભાળ રાખો !' આ દૃષ્ટાંતથી સમજાય છે કે ઈ. પૂ. છઠ્ઠી સદીના જ સમય એવો હતો કે જ્યારે પુત્રીના જન્મ અશુભ મનાતા હતા. સ્ત્રીઓનુ' જીવન અજ્ઞાન અને કેટલેક અÂ તિરસ્કૃત હતું, પરંતુ તથાગત ખુ ` અને જ્ઞાનના દીપક દ્વારા સ્ત્રઓના જીવનમાં પશુ અજવળુ પ્રગટાવ્યું અને એને સામાજિક સમાનની અધિકારિણી બનાવી. આધ્યાત્મિક સાધના માટે પણ એની યોગ્યતા સ્વીકારીને ભિક્ષુસંઘમાં પ્રેતે સ્થાન આપ્યું હતું. સ્ત્રી અને પુરુષ વચ્ચે સદૃષ્ટિ કેળવવાને એ સૌને ઉપદેશ આપતા. ભગવાન બુદ્ધના કેટલાક વર્તાલાપ અને ઉપદેશપ્રસંગાને આધારે તત્કાલીન સમાજમાં સ્ત્રનું સ્થાન તેમ દરજજો કેવાં હતાં એના ખ્યાલ આવે છે અતે એ સાથે અવની ઊગામી બનાવવા એમણે રજૂ કરેલા આદર્શો પણ માનનીય છે. ગૌતમ બુદ્ધ એક મહાન ધર્માંદેશક હેવાની સાથે એક સર્વગ્રાહી મને વૈજ્ઞાનિક પણ હતા. સાંસારિક અને વ્યાવહારિક જીવનનાં અનેક ક્ષેત્ર વિશેની એમની સમજ ગહન અને તલસ્પર્શી હતી. સામાન્ય ગૃહસ્થથી આર ભીને રાજા રોનિક શ્રેષ્ઠી વેપારી વૈદ્ય વિદ્યાર્થી વગેરેએ જીવનને ઊર્ધ્વગામી બનાવવા કેવા આચાર-વિચારનું પાલન કરવું' એની સૂક્ષ્મ સમજ એમણે આપી છે. એક વાર એમણે ભિક્ષુણી વિશાખાને ચીનાં સાધાર કન્યા વિશે એત્ર આપ્યા હતા તે આ પ્રમાણે છે : ‘એ ઘરનાં વડીલેની આદરપૂર્વીક સેવા કરવી જોઇએ, એમને મધુર વેણુ કહેવાં જોઈએ, એમના ઊઠયા પહેલા ઊઠવુ ોઇએ અને સૂતા પછી સૂવું જોઇ૫ે. ઘરનાં વડીલે ઉપરાંત પતિ જેને આદર આપતો હોય તે સાધુજનોને ઉચિત સ`માન આપવુ જોઇએં. ઘરમાં રાખવામાં આવેલાં કપાસ ઊત વગેરેના થેાચિત ઉપયાગ કરતાં શીખવું જોઈએ. ઘરનાં સેવકો અને મજૂરને જે કામ સોંપવામાં આવ્યુ' ડાય તે એએ સારી રીતે કરે છે કે નહિ એવું એણે નિરીક્ષણુ કરવુ જોઈએ અને એમના ભેજનું પણ ઉચિત ધ્યાન રાખવુ જોઇએ, પતિ ઘર જે અન્ન અને ધન લાવે તેને સંભાળીને રાખવાં જોર્રએ. એણે યુદ્ધ તથા ધર્મ અને સ ંધને શરણે જઈતે ઉપાસિકા બનવું જોઈએ. પાંચશીલનુ પાલન કરવુ જોઈએ અને કંજૂસાઈ છે।ડી છૂટે હાથે દાન કરવું જોઇએ.'૨ આ વિશેનાં આ કન્યેા તત્કાલીન સમાજવ્યવસ્થામાં સ્ત્રીને અવશ્ય ગૌરવ અપાવનારાં હતાં. એમાં સ્ત્રી પાસે ત્યાગ અને સમર્પ`ગની અપેક્ષા રાખવામાં આવી છે, પણ એ જ સુસંકલિત કુટુંબવ્યવસ્થા અને સુસવાદી સમાજરચનાના ઘડતરનાં મૂળભૂત તત્ત્વ૩૫ હતાં. ત્યારે સ્ત્રીધન કમાવા જતી ન હતી, પણ ઘરમાં આવતાં અન્ન અને ધના વહીવટ એ કુશળતાથી કરતી હતી. ઘરનાં વડીલે ખાળા આસજતા અને પરિચાર માટેનાં જે વ્યા એતે માટે નક્કી કરવામાં આવ્યાં છે પથિક સપ્ટેમ્બર/૧૯૯૧ પ્ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પરથી ઘરમાં એનું સ્નાન કેટલું મહત્ત્વનું હતું એને ખ્યાલ આવે છે. ઘરના શ્રૃધા જ માચાર અને વ્યવહારની એ સૂત્રંર્ધારણી હતી, કુટુંબની જેમ સમાજ અને રાજ્યજ્યવસ્થામાં પણ સ્ત્રીનું સ્થાન સમાનતાયુ તે એ માટે ગૌતમ બુદ્ધ કેટલા આગ્રહી હતા એને ખ્યાલ એમના શિષ્ય આનંદ સાથેના આ વાર્તાલાપ પરથી આવે છે. વજી પ્રજાની આાદ રાજયવ્યવસ્થા વિશે કેટલીક વિગતો જણ્યા પછી ભગવાન બુદ્ધ આનંદને પૂછે છે : ‘માનંદ ! હજી લેકે વિવાહિત કે અવિર્ભાત સ્ત્રીત્ર ઉપર જુસબ તો નવી કરતા એએ સ્ત્રીએ'નું માન તે જાળવે છે તે’૩ આનંદ જવાબ આપે છે : હા, સ્ત્રીઓની ત્યાં સારી પ્રતિષ્ઠ છે.” આમ ભગવાન બુદ્ધના અભિપ્રાય અનુસાર આદર્શ રાજયવ્યવસ્થા માટે એમાં સ્ત્રીનું સ્થાન મેભાભયું હાવ એ અતવાય છે, બૌદ્ધ આગમામાં તત્કાલીન સમાજમાંની લગ્નપ્રથા અને ધણુકુળનાં સ્રીએ!નીતિ વિશેન કેટલાક ઉલ્લેખો મળે છે તે પણ સ્ત્રીએના દરન કરોતી હકીકતાને સ્પષ્ટ કરે છે. બૌદ્ધ અને જૈન ગમેથી પૂર્વ વૈદિક સંસ્કૃતિમાં પ્રાર ંભથી જ વવાદનું વિશિષ્ટ સ્થાન હતું. વરકન્યા અગ્નિની સાક્ષીમાં પામિણ કરે એ વિધિ ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ મહત્તમ હતા, પરંતુ ૌઢ યુગમાં વિવાહવિષયક માન્યતાઓમાં નોંધપાત્ર પરિવર્તન થયેલું તેવા મળે છે. બૌદ્ધ આગમમાં વિાદ માટે બે શબ્દ જોવા મળે છે : અવાદ તથા વિષય પુત્ર માટે ઉત્તમ કુળમાંથી શુભ નક્ષત્રમાં કન્યા લઈ આવવી તે ‘વાદ' અને કન્યા ચારા પૂળા દીકરા માટે શ્રેષ્ઠ નક્ષત્રમાં આપી આવવી એ 'વિવાહ,' કન્યાને લઈ આવવી અથવા આપી આવવી એ આવાહ-વિવાહ.’ એમાં શુભ નક્ષત્ર જોવાતું તથા જ્ઞાતિ ગાત્ર તે સામાજિક દરજ્જાનું ધ્યાન રખાતુ હતુ. તથા એ માટે અન્ય સબધીજનાના સહયોગ પશુ લેવાતા તે. બૌદ્ધ આગમામાં આ સિવાય લગ્નવિષયક વિધિવિધાનો કે રિદ્ધે વર્ણન મળતું નથી. બૌદ્ધ પરિવારામાં કેટલીક કન્યાએ સમજપૂર્વક લગ્નને સ્વીકાર કરીને પ્રત્રજ્યા પણ ધારણ કરતી હતી, તા સુંદર પુત્રીના પિતાને મામાં લઈને આવનારને અસંતુષ્ટ કરવા માંડે એ માટે પ્રખ્યા લેવા પશુ સમજાવવી પડે. વૈદિક કાલ પછી કુટુંબમાં પુત્રવધૂના સમાનતા ૬,સ થવા લાગ્યા હતા. માતાનું સ્થા માનનયુ હતું, પણ બૌદ્ધ ધર્મના પ્રચાર પહેલાંના સમયમાં પુત્ર-ધૂતે સાસુ-સસરા કઠોર નિયંત્રષ્ણુમાં રહેવુ પડતુ'. પતિ પ્રત્રજ્યા લેવા ઈચ્છે તે એને માટે પત્નીના અનુમત લેવાયે ફેર રતી ના પ્રવ્રજ્યા લેવા ઈચ્છનાર પતિ સાથે એ વાત પણ કરી શકતી નહે કે પાતળુ દુ:ખ રણ વ્યકત કરી શકતી ન હતી. પુત્રત્રધૂ પ્રત્રજ્યા લે ઈચ્છે તે અંધ તેતી ભનુન 1 તેમાં અપ્રકારો અનુત્ત અને સુવિધા બહુ એછી કુળવધૂઓને મળતી. સાસુ ઘે રજા રંગ′′ નિવ્રુત ભાઇ પણ આવી ચકતા નRs. પતિની પ્રત્રજ્યાને કારણે પત્નીના જીવતમાં દુ: ખના દળ ઘેર ઈજા, પરંતુ તેને ખરચું-પેપશુના ચિંતા કરવો પડતી નહિં. પતિ પણ કયારેક પ્રત્રા લેતાં પહેતાં પત્નીની ભાજી વૈકા માટે વ્યવ થા કરતે, અપવાદરૂપે પુત્રવધૂ દ્વારા પશુ સાસુ પુસરતે યાત અયનાં દૃષ્ટાંતે નેંધાયાં છે. કેટલીક સ્ત્રીએ ર્વાિભન્ન નિમિત્તોધી અને પ્રકારોથી પત્નીત્વ પ્રાપ્ત કરી. યો આગમામાં બાહ્ય પરિસ્થિતિ અને સ્વભાવને આધારે પત્નીના કેટલાક ભેં આપવામાં સાા છે. આ ત્રિભાગાના પરીક્ષણથી સ્ત્રીઓની સામાન્ય સ્થિતિ અને એમની સ્વભાવગત લાક્ષણિકતાઓને વધુ સ્પષ્ટ ખ્યાલ મળે છે. બાહ્ય પરિસ્થિને આધારે પત્નીના દમ ભેદ પાડવામાં આવતા હતા,૫ ૨૫ કે (૧) k! આપીને ખરીદેલી પડતી નકીતા' કહેવાતી, (૨) પૈતાની ઇચ્છા અનુસાર કાઇ પુરુષ સાથે રહેતી સ્ત્રી સપ્ટેમ્બર ૧૯૯ ૧ પાંચક For Private and Personal Use Only મૈં ? Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • સિ ' રેગ- (ક) જ દ ઈ સ્ત્રી કેઈ પુરૂષ પાસેથી એસળ-મુસળ આદિ ભોગપકરણ મેળવીને છે. તેના બની રહી હતી તે ભગવાસના” તરીકે ઓળખાતી, (૪) વસ્ત્ર પ્રાપ્ત કરીને પહેરી ને પટાસિ..' કહેતા. () કચક સ્ત્રી અને પુરુષ એક જ ઉદકપાત્રમાં હાથ રાખીને “જળની જેમ આ હસ્તયુગલ એક બની રહે એમ કહીને એકબીજાનો હસ્ત ગ્રહણ કરતાં હતાં. આ રીતે પ્રાપ્ત થયેલી માનીને “દ દિની” કહેતા હતા. (૬) સ્ત્રીના માથા પરથી લાકડાને ભારે ઉતારીને એને પત્ની તરીકે પતિ સ્વીકાર. ૨. પ્રકારે કરેલી પત્ની એભટચુમ્બા” કહેવાતી. (૭) જે સ્ત્રી પાસેથી દાસી અને પતી તરીકેના અને પ્રકારનાં કાર્ય કરાવાતાં તે “દાસી ભાર્યા” કહેવાતી. (૮) શ્રી જે ઘરમાં જૂરી કરતી હોય તે ઘરને પુરુષ સાથે સંબંધ થતાં એ એવી સ્ત્રીને કમકારી-ભર્યા? કહેતા, (૯) જયારે નિકે યુદ્ધથી જિતાયેલા પ્રદેશને સ્ત્રીનાં અપહરણ કરીને લઈ આવતા અને એને પત્ની તરીકે સ્વીકારતા તે એને જહા' કહેતા. (૧૦) એકાદ મુહૂર્ત માટે જ ભાર્યા બનનાર સ્ત્રીને “મૃત્તકા' કહેતા. સ્ત્રીના અંગત પ્રકૃતિ કે સ્વભાવ અનુસાર પત્નીના સાત બેડ પાડવામાં આવ્યાં છે, જેવા કે વધકસમાં ચાસમાં આર્ય ! માતાસમાં ભગિનીસમ સખી માં તથા દાસી અર્થાત્ જે પત્ની પતિના વધુ માટે ઉસુક રહેતી તે વનમાં,' જે પતિ- દ્રવ્ય અમથી ચેકરી કરતી તે ચેસમાં.' સ્ત્રી માતા ભમિ સખી કે નીભાવે અતિની કાળજી લેતી તે તે તે રીતે ઓળખાતી કુળવધુ તથા પત્ની તરીકેના સ્ત્રીના દરજજા અને એના વ્યક્તિત્વ પરિચય આપનાર મા હકીકત તથા ભગવાન બુદ્ધ પામે પ્રવજયા ધારણ કરનાર મુકતા વિશાખા અભયમાતા કિસાતમી અંબપાલી આદિ અનેક બિક્ષણોની જીવનગાથાને આધારે સમજાય છે કે તતકાલીન સમાજમાં (૧) પુત્રીનો જન્મ અશુભ મનાતે હતો. (૨) ગૃહકાર્ય જ સ્ત્રી નું કર્તવ્ય ગણાતું. (૩) લગ્ન બહુ નાની વયમાં સારા-ન્ય રીતે થતું ન હન. (૪) ગરીબ ઘરની દીકરી શુગૃહમાં અનાદરને પાત્ર બનાવી. (૫) પતિને ક્રોધી સ્વભાવ અને પૂર વર્તનને ભ ગ અનેક સ્ત્રીએ બનતી. (૬) સુંદર પુત્ર માટે અનેક માગ સાવન અને એનું કામ ગોઠવવું માતાપિતા માટે મુશ્કેલ બનતું. (૭) કેટલીક ત્રીએ શાસ્ત્ર અભ્યાસ કરતા. (૮) શ્રેષ્ઠ કુ. સ્ત્રી માં કાશીનાં રે રમી વસ્ત્રો વધુ પ્રચલિત હતાં. (૯) પરિચારિકા વેમાએ અને ગણકા સ્વયં ઉપજને કરતી, (૧૦) સામાન્ય રીતે સ્ત્રીઓ અર્થ ઉપાર્જનનું કાર્ય કરતી નહિ, (૧૧) કણિકાઓ અને વેશ્વાઓને દરજજો જુદે હતે. (૧૨) કારેક સ્ત્રીએ સ્વતંત્રપણે જીવન ઘડી શકતી અને પ્રવજ્યા પણ લઈ શકતી. માતાપિતા કે પાલકે એમને માટે માર્ગદર્શક અને સરદાયક બનતા. (૧૩) રાજવ શી એટીકુની બ્રહ્મકુળની મધ્યમ-વર્ગની કે ગરીબ-બની એમ દરેક વર્ગની અને વર્ણની સ્ત્રીઓ ત્રયા ધારણ કરી શકતી. (૧૪) પ્રવજા લેવા માતાપિ કે પતિની અનુમતિ લેવી પડતી. (૧૫) મુખ્યત્વે ગૃહજીવનને વિખવાદે સંઘ, પતિ કે સંતાના મૃત્યુ આવાત, અતિ દરિદ્રતા, દાંપત્યજીવનને સર્વનાશ, મોક્ષપ્રાપ્તિની અતિરિક છે અને બૌદ્ધ ધર્મ પ્રત્યેનું આકર્ષણ, આવા અનેક કારી સ્ત્રીને પત્ર લેવા પ્રેરાતી. (૧૬) દુ:ખી પિને મદશાવાળી સ્ત્રીને પણ આધ્યાત્મિક અને દ્વારા સિદ્ધિ અને શાંતિ મેળવતી. બોદ્ધ યુગમાં ગુંદીને પતની માફક ધાર્મિક અધિકાર મળવા લાગ્યા હતા. સામાજિક ઉપગિતાનું દૃષ્ટએ પણ મારી કે પુરુષની સમકક્ષ માનવાને આરંભ થયો હતો. એ પોતે ઘરની સંચાલિકા, સંપત્તિી સંરક્ષિકા અને ઈ-પુત્રનું સર્વશ્રેષ્ઠ મિત્ર હતી. સપ્ટેમ્બર ૧૯૯૧ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન બુદ્દે પત્ની પ્રત્યેનાં પતિનાં કર્તવ્યો પણ વર્ણવ્યાં છે, જેવા કે એ પત્નીનું અપમાન ન કરે, એને સંમાનથી રાખે, પિતે અન્ય સ્ત્રી સાથે વ્યભિચાર ન કરે તથા સ્ત્રીને ઐશ્વર્ય અને અકારને પ્રદાનથી સંતુષ્ટ . મહાપ્રજાપતિ ગૌતમી જ સારે ભગવાન બુદ્ધ પાસે પ્રવજયા ધારણ કરે છે આવી ત્યારે એમણે એ આ હેવાથી એને સંધમાં સ્થાન આપવાની અનિચ્છા દર્શાવી હતી, પરંતુ શિષ્ય આનંદની નિંતિથી સ્ત્રીઓને ભિક્ષણીપદ આપવાનું સ્વીકાર્યું હતું અને સ્ત્રીઓને આદર-સમાનતા અધિકારિણી માનતા. જે સમયમાં સ્ત્રીઓને સામાજિક દરજજે અતિ સામાન્ય હતું ત્યારે ગૌતમ બુદ્ધે પૃથ્વી ઉપરના સાત અમૂલ્ય રત્નેમાં સ્ત્રીને પણ સ્થાન આપ્યું હતું અને કહ્યું હતું: ‘નિર્વાણની પ્રાપ્તિ ન કેવળ બ્રાહ્મણને થાય છે, પરંતુ મનુષ્યમાત્ર એના અધિકારી છે અને સ્ત્રીઓ પણ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. મારે ભિક્ષુઓને સ્ત્રી(ખરેખર તે કામવાસના થી સચેત રહેવાનું કહ્યું હતું, એ સાથે પિતાને ભોજન કરાવનાર એક ગૃહસ્થ સ્ત્રીના સંદર્ભમાં એમણે સ્ત્રીશક્તિની મહત્તા આ રીતે સમજાવી હતી : એક ઉત્તમ મહિલા, જે ભૂખ્યાને ભેજન કરાવે છે તે, એને ભોજન સાથે ચાર વસ્તુઓ આપે છે : (૧) જીવનશક્તિ આપે છે, (૨, સૌંદર્ય પ્રદાન કરે છે, (૩) આનંદ આપે છે, (૪) બળ આપે છે.’ જ્યારે સ્ત્રીઓને બે અંગુલમાત્ર જ્ઞાનવાળી' (સ્ત્રીએ આઠ–દસ વર્ષની ઉંમરથી જ ચોખા રાંધવાનું શરૂ કરે છે, પણ ભાત રંધાને ગમે કે નહિ એને નિર્ણય તરત કરી શકતી નથી, બે આંગળી વચ્ચે ખાને દાણે દબાવ એ પછી જ નિર્ણય કરે તેથી એના જ્ઞાનને બે અંકુલ માત્ર પરિમિત' કહ્યું છે) છે એમ કહેવાતું હતું ત્યારે ભગવાન બુદ્ધના ઉપદેશથી પ્રેરાઈને અનેક ભિક્ષુણી એ પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. શુકલા નામની એક ભિક્ષણી ધર્મ-પ્રચારમાં અતિ કુશળ હતી, મન અને દેવતાઓ પણ એનો ધર્મોપદેશ સાંભળીને મંત્રમુગ્ધ બની જતા અને એની પ્રશંસા કરતા. ગૃહપતિ અનાથપંડિકના ઘરની બસની પુત્રી પણ એ “પાણીથી પવિત્ર થવાય છે. એમ માનનાર ઉદયશુદ્ધિક એક બ્રાહ્મણને વાસ્તવિક વિશુદ્ધિના માર્ગ દર્શાવ્યો હતો. વિદ્વાન બ્રાહ્મણ સાથે એને વાર્તાલાપ સાંભળીને અનાથપિડિક પ્રસન્ન થ હતો અને એને કારતમાંથી મુક્ત કરી હતી. પ્રવજ્યા ધારણ કરીને એ બદ્ધ ધર્મનું પાલન કરવા લાગી અને નિર્વાણ પ્રાપ્તિની અન્નિકારિણી બની. શહિણી ઉપલવણ અને શુભા જેવી સ્ત્રીઓએ સમૃદ્ધિ અને સૌદર્યની નશ્વરતા જાણીને પ્રવજય માર્ગ ગ્રહણ કર્યો હતો તથા પિતા અને પતિ માટે પણ સંમા ની પથપ્રદર્શક બની રહી હતી. આ પ્રવજ્યાધારિણી ભિક્ષુગુઓ કે ઘેરીઓએ શુદિનો સાચો માર્ગ, ધન-સંપત્તિ અને સૌંદર્યની નશ્વરતા, આસક્તિને કારણે ઉદ્ભવતાં દુઃખે, મૃત્યુ અનિવાર્યતા વગેરે વિશે અનેક મનનીય વિધા કર્યા છે. આમ બૌદ્ધ યુગમાં સ્ત્રીનું વ્યક્તિત્વ પુન: વિકસિત થવા લાગ્યું હતું. રાત્રીએ પુરુષને અધીન હોવાં છત પિતે પ્રતિભાસંપન હેય તે સામાજિક વલણે એના વ્યક્તિ-વના વિકાસને રૂધી કતાં નહિ. ભગવાન બુદ્ધ સ્ત્રીજીવનને ઉન્નત આદર્શ પ્રજા સમક્ષ રજૂ કરીને આમ સ્ત્રી શક્તિને પરિચય કરાવ્યો હતો સંદર્ભસૂચિ 1. કેસલસંયુક્ત ૫ પારા. પૃ. ૨૦૦ ૨. સિગાલોવાદત્ત-મઝિમનિકાય ૬. અંગુત્ત-નિકાય-૩૨૨૩ છે. મહાપરિનિબાનસુર-દીધનિકાય છે. સંયુત્તનિકાય-૧/૧૩૫ ૪. દીનિકાય /૧૧૨-૩/૧૪૨ ૮. શેરી (થાને આધારે ગુજરાત ઈતિહાસ પરિષદમાં આસુંદ-અધિવેશનમાં તા. ૧૭-૨-૯૧ ના દિવસે વાંચાયેલે મહરાને નિબંધ સપ્ટેમ્બર/૧૯૯૧ પથિક For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરતમાં નવાનું શાસન ડો. મુગટલાલ પા. બાવીસી મુઘલ સમ્રાટ ઔરંગઝેખા સમય દરમ્યાન સુરતને, વહીવટ ‘મુત્સદ્દી' અને ‘કિલ્લેદાર' નામના એ અધિકારીઓ દ્વારા થતે હતી. મુસદ્દી' વહીવટી આધકારી હતા, જ૨ ‘કિલ્લેદાર' લશ્કરી અધિકારી હતા. ઈ.સ. ૧૬૫૮ થી ૧૦૬ દરમ્યાત અનુક્રમે ઇનાયતખાન, રઇતખાન, મુદ્રમ્મદબેગખાન, ગ્યાસુદ્દીન ખાન, ઝર્દમુન્નાદુદ્દીનખાન, મુખ્તારખાન, નેતઅનિખાન, ઐતમલખાન, કતલખખાન, અતભાર ખાન, સદ્દામનખાન, મીરઝા શેખ અલ્લા, સાખત મુહુમ્મદ, નયમન ખાન, દિલ્લારખાત અને નિયતખાને સુરતના મુત્સદ્દી અથવા ગત્રનર તરીકે કામ કર્યુ હતુ.? એ પછી ઈ.સ. ૧૭૦૭ થી ૧૭૧૬ દરમ્યાન અનુક્રમે અમાનતખાન, દયાનતખાન, વાળ અબ્દુલ હમીદખાન, મહતરીમખાન, મામીનખાન અને સૈયદ્ર અસન્ન-ખાન સુરતના ગવર્નર તરીકે રહ્યા. એમના શાસનમાં ૧૭૧૭ થી ૧૭૨૦ દરમ્યાન સુરતના આલમપનાડુ કૅટ બધાયા. ૨ દિવરખાન પછી રુસ્તમઅલી ખાન ૧૨૩ થી ૧૭રપ સુધી અને રુસ્તમમલી પછી એતે પુત્ર સહર.“ખાન ૧૭૨૫ થી ૧૭૩૩ સુધી ગĆનર તરીકે રહ્યા. ૧૭૩૧ થી ૧૭૩૩ સુધી વરના પદ માટે સઘર્યાં તે ઝમ ચાલ્યા. એ સમયે જે ઢાઈ અમીર મુઘલ બાદશાડને મેટી ભેટ મોકલતા તે ગવર્નર તરીકે ધમણૂક મેળવી શકતા. ૧૭૩ર માં સુરતમાં ભયંકર દુકાળ પડયો હતેા. ૧૭૩૩ માં બધા હરીફોને મહાત કરીને તેમ"ગખાન સુરતા ગવર્નર બન્યા. તેગમેગખાન ઘણા શક્તિ અને મહવાકાણી હતા. એવા સમયો વહીવટી અને લશ્કરી સત્તાઓ એક જ કુટુંબના હાથમાં પુત્ર! થઈ. ગવર્નર તરીકે તૈગમ્બેગખાન હતા ત્યારે કિલ્લેદાર તરીકે એને ભાઈ મેગલરખાન હતો. એ ઉપરાંત, તેગક્ષેત્રખાને વહીવટમાં મદદ કરવા માટે ‘નાયબ’(મદદનીશ ગવર્નર)ને નવા હોદ્દો ઊભા કરી એના પર પોતાના ત્રીજા ભાઈ ગુલામમહમૂદની નિમણૂક કરી, જે ભવિષ્યમાં ‘સદરખાન' તરીકે પ્રસિદ્ધ થયા. આમ, સુરતની બધી વહીવટી અને લશ્કરી સત્તા તેગમેગખાનના હ્રામાં કેંદ્રિત થઇ. ભેણે ‘મૃદ્દી'ને બદલે ‘નવાબ'ને વધુ ઊંચો અને પ્રભાવશાળી ખિતાબ ધારણ કર્યાક તથા નવાબી શાસનની શરૂઆત તેગમેગખાનથી થઈ. 19 તેગબેગખાને વેપાર ઉપર વધારાના કર નાખ્યા. એ વેપર માટે હિંદુમા પાસેથી છ ૮, મુસ્લિમૈા પાસેથી ૪ ટકા, અમે નિખરી પાસેથી ટકા અને યુરૅપિયના પાસેથી ૨૨ ટકા કર લેતે. ૪ મ પરથી જોઇ શકાય છે કે હિંદુ પર કરનું પ્રમાણ સૌથી વધારે હતુ. મહેસૂલ અને નાણાકીય બાબતામાં મદદરૂપ થવા મુસ્લિમ મુત્સદ્દાએ 'દીવાન'નમના હિંદુ અધિકારીએ ને નીમતા. તેગબેગખાન પૂર્વ ભાઉ મૂક, માણેકયદ, રઘુનાથદાસ, મનહરદ સ, ભિખારીદાસ અને રૂ૧૨.મેં દીવાન તરીકે કામ કર્યું હતું. એમાં શાતના પાંચ કાયસ્થ બ્રાહ્મણુ અને છઠ્ઠા રૂપરામ બ્રહ્મક્ષત્ર હતા. તેગક્ષેત્રખાનના દીન તરીકે મયારામ નામના નાગર કૃત્ય હતી. મયારામના પતાનું નામ દયારામ મને પુત્રનું નામ કિરપારામ હતું.પ મારખને ફારસી ભાષાનું સારુ જ્ઞાન હતુ. ઈ. સ. ૧૭૮૩માં એમના અવસાન પછી તેગોગખાતે એમનું ઘર લૂટી લીધું હતું. એ ઉપરાંત, હાલના નગરશેઠ કુટુંબના વડવી જગાથ લાલદાસ તેગક્ષેત્રખા ના સમકાલીન હતા. જગન્નાથ અંગ્રેજોના દલાલ હતા. અંગ્રેજોનુ જગન્નાય પાસે ચાર લાખ રૂપયાનું લેણું હતુ. તેથી એમને કૈદ કરાત મુંબઇ લઇ ગયા. જગનાથ યુ ક્તપૂર્વક યાર્થી છટકીને પૂના મરાઠામે, પાસે ગયા અને ત્યા લકરો તો સ્વીકાર્યો. તે એમણે અંગ્રેજોને ૩૦૦૦ હિંદીઓનું લશ્કર એકઠુ કરવામાં મદદ કરીને એમની ત્રિતા મેળવી હતી. ૧૯૬૧ માં આ થમીર અને સાહસિક નગરશેઠનુ અવસાન થયું. પથિક સપ્ટેમ્બર/૧૯૯૧ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેગ બેગમને 19 5 થી 19૪૬ સુધી લાસ ને કહ્યું ૧૬૬ માં સંગ્રહણીના રાગધી ૮૦ વર્ષ વધારે ઉંમરે એનું એસાન થયું. એ પછી કિલેદાર તરીકે કામ કરે તો એને ભાઈ બેગલાખ સુરતને નવાબ છે. ૧૭૪૭ ફેબ્રુઆરીમાં બેચલર ખાન પણ વૃદ્ધ વયે અવસાન પામતાં એને ભા સફદર ખાન સુરતને નવાબ :. સફદરખાનને પુત્ર વાકરખાન સુરતનો કિલેદાર બન્યા. ૧૮ : તે ગગ ખાનને જમાઈ મિયાં અચન ઉર્ફ મેડી નખાન સફેદરખાનને લાવીને સુરતનો નવાબ બને એ ૧૭૫૧ સુધી એટલે કે ત્રણ વર્ષ નાળ ધો. ૧૭૫૧ માં સફદરખાનને એક ટેઠેદાર સીદી મસૂદે મિ અચનને દૂર કરીને વહીવટી સત્તા પિતાના હાથ | લીધી તથા સફદરખાનને ફરીથી નવાબ બનાવશે સીદી સુદ ૧૭પ૬ માં અને સફદરખાન ૧૭૫૮માં મૃત્યુ પામ્યા. સદરખાનના મૃત્યુ પછી ફારિસખા નવાબ બન્યો, પરંતુ મિયાં અચન 9 મહીનુદ્દીનખાન એને હરાવીને ઈ. સ. ૧૭૫૮ માં ફરીથી સુરત નવાબ બને.. એ પછી તરત જ અરિક ઝઘડાઓને લાભ લઈ. ૧૭૫૯ માં અંગ્રેજો એ લશ્કરી પગલાં ભ સુપ્ત જીતી લીધું. ૧૭૫૯ ની ૪ થી માર્ચે થયેલા કશાથી નક્કી કરવામાં આવ્યું કે (૧) સુરત ગવર્નર તરીકે માં રચનને ચાલુ રાખો . ૩) ફારસખાનને નાયબ ગવર્નર બનાવો. () કરત કિલે અને બંદર અ ચેતે સેપવાં. આ કરાર મુઘલ બાદશાહે સ્વીકાર કર્યો અને ત્યારથી સુરત હિલા પર મુઘલ-બ્રજની સાથે ગ્રેજોને જ યુનિયન જેક પણ ફરકત થયા. આમ, ૨ સુરત ઉપર અંગ્રેજોનું વર્ચસ સ્થપાયું છતાં એમણે વાબના પદને ચાલુ રાખ્યું. આ સમયે સુરત વસ્તી લગભગ સાત લાખ જેટલી હતી. મિયાં અચન ઉફે મહો, દીનખાને ૧૭૧૮ થી ૧૭૫૩ સુધી શાસન કર્યું. ૧૭૬૩ ની ૨૭ મે ફેબ્રુઆરીએ એનું અવસાન થતાં મુંબઈની અંગ્રેજ સરકારે એના પુત્ર કુબુદ્દીનની સુરતના નવા તરીકે નિમણૂક કરી, કુબુદ્દીને નવાબ તરીકે “મીર હાફીઝદ્દીન અહમદખાન બહાદુર' નામ ધારણ કર્યું અંગ્રેજ સરકારે હાફીઝુદ્દોનની નિમણૂક માટે દિલ્હીના મુઘલ બાદશાહની પરવાનગી માગી નહિ એટલું જ નહિ, સુરતને નવાબનો જે પ્રતિનિધિ મુઘલ દરબારમાં બેસતો હતે તેને પાછે બેલાની લઈને મુઘલ બાદશાહ સાથેના સં”ષ છે કાપી નાખ્યા. નવાબ હાફીઝદીન ર9 વર્ષ સત્તા પ્રવી ૧૯૦ માં મૃત્યુ પામે. ઈ. સ. ૧૭૬ ૦ થી ૧૭૮૦ સુધીનો સમયગાળા સુરત માટે વેપારવૃદ્ધિ અને વિકાસને હવે જ્યારે ૧૭૮૦ પછીનાં વીસ વર્ષને ગાળો હતી અને પતનને હ. હાફીઝુદ્દીનના શાસનકાલમ ૧૭૮ર માં મોટું વ.ના ઝેડ' થયું, જેનાથી શહેર ની ઘણી ઈમારતે તેમ મકાને મિનારાઓ અને કમાને તૂટી પડ્યાં. લગભગ અધું શહેર જમીનદેતું થયું. ઘણાં માણએ એમાં દટાઈ મ. ૧૭૯૦ માં. મેટે દુકાળ પડ્યો, જે સુડતાળે કાળ' તરીકે ઓળખાય છે. એણે ઘણાના બેગ લીધા. આ બંને કુદરતી આફત એ સુરતને અનહદ નુકશાન કર્યું અને એની પાયમાલ સ. આ અરસામાં સુરતમાં ત્રણ જાહેર અને ત્રનું ખાનગી બાગ હતા. નહેર બાગમ, ને એક બેગમવાડી' તરીકે ઓળખ છે, જે બેગમપુરામાં આવેલ હતું. બીજી બાગ મહમૂદી બાગ” તરીકે ઓળખાતું, જે સલાબતપુરામાં હં, આ બાગ તેડગખાને બંધાવ્યો હતો. ત્રીજ બાગનું નામ “અલાહ બાગ હતું તે કતારગામ દરવાજા બહાર હતા અને નવાબ હાફ ઝુદ્દીને બધા હ. આ બાગ બનાવવા સપ્ટેમ્બર ૧૯૯૧ પથિક For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર્સેનાં મકાન પાડી નાખવામાં આવેલાં તેથી કે એને ઝુકી જા' તરાકે એળખાતાં.ાનગી ખાગે! માં ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીની કેટરીના પ્રમુખ પ્રાઇસને ખાણ, અંગ્રેજોના ત્રાસને ખ કપાડામાં આવેલા ભાગ અને ડચ ગર્ડનની સમાવેશ થત! હતા. ૧૭૬૩ માં સુરતની મુલાકાતે આવેલા ભ પૂર નામના યુરોપિયન પ્રાસીમે ડચ ગાર્હનને બધ! યુરોપિયન બાગામાં સૌધા સુ ંદર ભાગ તરીકે ઓળખાવ્યા હતા. . હાઝુદ્દનના મૃત્યુ પછી એના પુત્ર નિઝર દુનને ગ્રેજોએ સુરત નવાબ બનાવ્યો. નિઝામુદ્દીન ન સત્તા ભાગવીને ૧૭૯૯ ની ૮ મી ૧યુઆરીએ મૃત્યુ પામ્યા. આ નવાબ ધણો નૈમિષ્ટ હત માને માટે ભાગે અન્ને પથારીમાં દર્દી તરીકે રહીને જ શાસન કર્યું હતુ.લ એના મૃત્યુ પછી એના નાઈ નસીરુદ્દીનને પ્રેજોએ નવાબનુ પદ આપ્યું. ઈ. સ. ૧૮૦૦ માં એની સાથે કરાર કરી અગ્રેજોએ વાળની બધી સત્તાપે પેાતાના કુથમાં લીધું અને એવી જોગવાઇ કરી ! અગ્રેજે દર વર્ષે ૦,૦૦૦ પાઈન્ડ (લગભગ એક લાખ રૂપિયા) અને સુરતની ઊપજના પાંચમા ભાગ નવાબતે આપશે. મર્ઝામ, નસીરુદ્દìન માત્ર નામના નવાબ બન્યો. ઈ. સ. ૧૮૧૮ માં નવાબને વાર્ષિક ઊપજના પાંચમા નાગને ખદલે રૂપિયા પચાસ હજારની નિશ્ચિત રકમ આપવાનું નકો થયુ, એટલે હવે દર વર્ષે બધી નળીને પિયા દોઢ લાખની મ અગ્રેજો તરફથ અને મળવાની હતી, ના તા. ૨૬ માં સપ્ટેમ્બર, ૧૮૨૧ ના રોજ નસીરુદ્દીનખાનનું નિધન થતાં અંગ્રેજોએ અંના પુત્ર મલ્લુદ્દીનખાતને વાવ્ય બનો. કે પશુ સત્તા વગરા નામને નખ હતું અને અંગ્રેજોની નીહેરબાનીથી નાબ તરીકે ચાલુ રહેલે. એના પિતાની માફક એતે પણ અગ્રેòએ દર વર્ષે રૂપિયા ોઢ લાખની રકમ આપવાનું ઠરાવ્યુ, અલ્લુદ્દીનખાન મુરતને છેલ્લા નવાબ હતો. એને જન્મ ઇ.સ. ૧૭૮૨ ની ૮ મી ફેબ્રુખારીએ થયો હતો. ૧૮૨૧ ના સપ્ટેમ્બરમાં એના પિતા નસીરુદ્દીનનુ વસ!ન થયું, જ્યારે અફઝલુદ્દીનખાનને રજવાભિષેક ૧૮૨૩ ની ૨૭ મી ઍ મસ્ટે થયે. એના જ્યાભિષેકમાં બે વર્ષના લબ થયા પે માટે ચોક્કસ કારણા હેવાના સંભવ છે. ૧૦ મ '' અફઝલુદ્દીનના દીવાન તરીકે મીઠારામ કાયસ્થે થોડા સમય કામ કર્યુ હતું. શૈતાન ફળિયા પાસે કાળીના દિવસે નવાબની પાલખી બાળી નાખવાનો પ્રસંગ મા નવખના સમયમાં બન્યા હતા. આ હું ડોળના શાસનકલમાં ૧૮૩૬ની ૨૪ મી એકત્રલે સુરતમાં ભયંકર આગ લાગી, જે ત્રણ્ દિવસ સુધી ચાલી હતી. આ આગમાં કૈલપુર બેગમપુરા સલાબધા ભાગાતળાવ, ખપાટિયા ચકલો, " ઘાડિયાવાડ વાડી ળિયા મછલીપીડ પીઢ રાોળાવ, રક્રિયા સેાની ચકલા વગેરે પરાંનાં બેંક દરે દસ દ્વાર માને બધી ખાખ થયાં તથા ઘડાં મસાનાં મરણ થયાં. સુતતા ધૃતિહાસમાં માં સૌથી વધારે ભાનક અને વિનાશક આગ હતી. એ છી એ જ વર્ષની ર૯ મી ઑગસ્ટે કારી રૈલ આવી, જેણે સુરતને પણ ઘર નુકસાન કર્યું. આ રેસ વખતે કિલ્લા માગળ સા છ ઢે પાણી હતું ગ્યે પરથી એણે ટલી ખાનાખરાબી સર્જી હશે એને ખ્યાલ આવી શકે. ય આ હવાબનુ મોટુ ર ગાન તૈલચત્ર સુરત સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમે મેળ્યુ છે. કે ચિત્ર પથ સુરતના નવાબના શાક દેશ હશે એને ખ્યાલ આવે છે. સફેદ વસ્ત્રામાં સજ્જ પેઠેલા વર્ષે ખ ંજરના હાલા પર પેત્તાનેા હાથ ટેકવેલે છે, ચિત્રની નીચે ફારસી બ્રામાં લખાયેલી શું પક્તિમાંથી એવી માહિતી મળે છે કે મા નવુ મની જન્મ હિજરી સન ૧૧-૬ ના રખી–ઉસ્ મન્ત્રત્ર મહીનાની પાંચમી તારીખે (ઈ.સ. ૧૭૮૨ નો ૧૮ ની ફેબ્રુઆારીએ) થયે હતે. અને રાજ્યા ભષેક હિજરી સન ૧૨૩૮ ના ઝિલ્લા મહિનાની ૧૯ મી તારીખે (ઈ.સ. ૧૮૨૩ થી ૨૭ મી ઑગસ્ટે) પાંચ સપ્ટેમ્બર/૧૯૯૧ 11 For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયા હતા, અને કરુદ્દલ અટલે કે પૂર્વ ચંદ જેવા તેજસ્વી વર્ણ વામાં આવ્યું છે. એ ઉપર એને ઉચ્ચ કોટિના મેયર અને બહાદુર સિપાહરલાર તરીકે બિરદાવવામાં આવ્યો છે. નવાબનું ચિ ખૂબ સુંદર સુરેખ અને સ્પષ્ટ છે. નવાબ અફઝલુદ્દીનનું તા. ૮ મી ઑગસ્ટ, ૧૮૪૨ ના રોજ અવસાન થયું. આ નવાબને કે પુત્ર ન હતું, માત્ર બખ્તિયારુનિસા નામની પુત્રી હતી તેથી અંગ્રેજોએ બીજા કોઈને નવાબનું પદ 1 આપતાં ૧૮૪૨ માં સુરત ખાલસા કર્યું ૧૧ સુરતઃ કિલો ૫ થી મુઘલ-જ ઉતારી લેવામાં આવશે અને માત્ર યુનિયન જેક ફરકતા હ્યો. નવાબને જમાઈ અને બતિયાનસાના પતિ મીર નફર અલીએ નવ બનું પદ મેળવવા ૧૮૪૪ માં ઈગ્લેન્ડની મુલાકાત લીધી. મહીપતરામ રૂપરામ નીલકંઠ | ઇગ્લેન્ડની મુલાકાત લેના આ સુરતી હતી. એની આ ઇંગ્લેન્ડની મુલાકાત દરમ્યાન એની પત્ની બંનયાનસ'નું ઈડમ અવસાન થયું. ઇંગ્લેન્ડ જવા છતાં નફઅલીને નવાબનું પદ તે ન જવું, છતાં એમનું તથા એની બે પુત્રીઓનું વાર્ષિક પાન રૂ. ૫૨,૮૦૦ થી વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવ્યું. જફરઅલીએ ૧૮૬૧ માં સુરતમાં સે–પ્રથમ કાપડની મિલ શરૂ કરી, જે “અફઅલી મિલ' તરી? ઓળખાતી. આ પહેલ કરવા માટે અમને “સુરતમાં આધુનિક કાપડ-ઉદ્યોગના પ્રણેતા ગણી શકાય. માલિક બદલતાં અત્યારે આ મિ.! “સુર કોટન મિલ” મરી કે ઓળખાય છે. ૧૮૬૩ ની ૨૧ મી આગસ્ટે જાફર અલી અસાન થયું. એમને પુત્ર ન હતો. એમની પુત્રી પ્રિય ઉમિસા (ઉ લાડલી બેગમ) તથા એના પતિ બે પાના નં ૨ ન મીર આલમખાન અને બીજી પુત્રી રહી મુનિસા તથા એના પતિ મીર ગુવામબાબાને અંગ્રેજ સરકાર પેશન આપતી હતી, સુરતમાં જ દાનાસાહેબની દરગાહને જે મિનારે ૧-૮૨ ના વાવા ઝાડામાં તૂટી ગયા હતા તે આ ગુલામબાબાએ પિતાના ખર્ચે ફરીથી બંધાવ્યો હતો. ૨ ૧૮૮૬ માં રહીમુસિાના અવસાન પછી પણ એના સંતાનોને સરકાર તરફથી પેન્શન અપાતું હતું. આમ, સુરતમાં ૧૭૩ ૭ થી ૧૮૪૨ સુધી એટલે કે ૧૦૦ વર્ષ સુધી નવાબનું શાસન રહ્યું. આ સમય દરમ્યાન મુખ્યત્વે આઠ નવાબે થયા. નવાબી શાસન દરમ્યાન સુરતની સમૃદ્ધિ અને જાહોજલાલી ઘટતી ગઈ. સુરત આગ રેલ વવ. દુકાળ ધરતીકંપ જેવી ભયંકર કુરતી આફતનું બેગ બન્યું એ સાથે સત્તા માટેની ખટપટા અને લુટફાટોએ અસ્થિરતા તથા અસલામતી સર્જી. સુરત સંકોચાતું ગયું અને મુંબઈ વિકસતું ગયું છતાં સુરત નષ્ટ ન થયું. લોકોને રંગીલો મિજાજ તેમ લહેરી પણ આનંદપ્રિયતા અને ખેલદિલીમાં ફેર ન પડ્યો. સુરતની રોનક અને રંગીનતા ચાલુ રહી. નવાબોના શામ સુરતના ઈતિહાસમાં એક વિશિષ્ટ ભાતીગળ પ્રકરણનો ઉમેરો કર્યો એમ કહી શકાય. ! પાદટીપ ૧. “સુરત શિક ગેગેટિવર, અમદાવાદ” (૧૮૬૨), પૃ. ૧૧૩ કે, એજન. પૃ. ૧૪૧ ૪. ઈશ્વરલાલ છે કે કાઈ : “સૂરત સેનાની મૂ', (ર, ૧૯૫૮), પૃ. ૯૫ ૫. ૧૭૩૫ માં જ “. કિરપારસ પણ એમની હારિવારીને લીધે ભવિષ્યમાં દીવાન થયા હતા. સુરના ગેપીપુરામાં આજે પણ તેમના નામ અને નિવ,સરથાનની યાદ અપાવતા કિરપારામ મહેતાને ખાંચા' છે. સપ્ટેમ્બર ૧૯૯૧ પથિ ૧ર For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬. એમ. એસ. પતયે, કરી ર ગુજરાત'', વા ૩ (અમદાવાદ, ૧૯૮૦), પૃ. ૫૯૩ છ, શ્ દુકાળ વિ. સ. ૧૮૪૭ માં પડથી હોવાને લીધે એ સુડતાળા કાળ' તરીકે ઓળખાય છે. ૮, એમ. એસ. કેમિસેરિયેટ, ઉપયુ ક્ત, પૃ. ૬૯૧-૯૨ ૯. ન`દાશંકર લાલશ કર પડયા: “સુરતની મુખતેસર હકીકત', (સુરત, ૧૯૮૧) પૃ. ૫૭ ૧૦. કદાચ અગ્રેજોએ એને ‘નવાબ’ તરીકે ચાલુ રાખવા ઈન્કાર કર્યો હૈાય અને એણે અ ંગ્રેજ અધિકારી પાસે રજૂઆતા કરીને પેાતાના હક્કના સ્વીકાર કરાવ્યા હ્રાય એવી શકયતા ખરી. ૧૧. છ વર્ષ પછી ૧૯૪૮ માં ગવર્નર--જનરલ તરીકે આવનાર લૅ ડેલ્હાઉઝીએ આ જ નિયમને અમલ કરી અનેક રાજ્ય ખાલસા કર્યાં હતાં. તેગએગખાન (૧૭૩૩-૪૬) ૧૨. અત્યારે સુરતના રેલવે સ્ટેશન સામે જૈન ધ શાળા પાસે ગુલામમાબા કમ્પાઉન્ડ' નામને વિસ્તાર છે, આ વિસ્તારમાં જ ગુલામભખાનું' નિવાસસ્થાન તેમ જાગીર હશે એમ માની શકાય * ગુજરાત ઇતિહાસ પરિષદના ભાણંદ-અધિવેશનમાં તા. ૧૬-૨-૮૧ના રાજ વહેંચાયેલા મહત્ત્વતા નિબંધ સુરતમાં નવાખાનુ વાવૃક્ષ પુત્રી=મિયાં અચન (૧૭૪૮-૫૧ અને ૧૭૫૮-૬૩) I હાફીઝુદ્દીનખાન (૧૬૬૩–૯૦) 1 નિઝામુદ્દીનખાન (૧૭૯૦-૯૯) www.kobatirth.org નસીરુદ્દીનખાન (૧૭૯૯–૧૮૨૧) I અરે ઝલ્લુદ્દીનખાન (૧૮૨૧-૬૨) 1 એગલર ખાન (૧૭૪૬-૪૭) પુત્રી–વાકરખાન પુત્રી જિયા ઉન્નિસા ઉ લાડલી બેગમ=મીર આલમખાન પથિક પુત્રી ખ્તિયારુનિસા=મીર જાફરઅલીખાન (મૃ. ૧૮૬૩) ! પુત્રી રહીમુનિસા –મીર ગુલામભામાં Acharya Shri Kailassagarsuri Gyanmandir | વાકરખાત સપ્ટેમ્બર/૧૯૯૧ ' સફેદરખાન (૧૭૪૭–૪૮ અને ૧૭૫૧-૫૮) પુત્ર!=અલી નવાઝ જંગ For Private and Personal Use Only ૧૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સત્તા શ્રી ધીરુભાઇ પુરાહિત ગાયકવાડ કુટુંબમાં મૂળ પુરુષ ન દાજીરાવ હતા. આ કુટુંબનુ મૂળ ગાથ પૂના જિલ્લાના હવેલી તાલુકાનું ભારે ગામ હતું. કુટુંબનેા મૂળ વ્યવસાય ખેતી હતા, પણ નાજીરાવ માત્રળ પ્રદેશમાં ભાર કિલ્લાના અધિકારી હતા. એ સમયના અર્થઘટન મુજબ 'કિલ્લા'નો અર્થ ‘પરગણુ’ થાય છે. એક સમયે કિલ્લાના દરવાજા પાસેથી કાઈ ખાટકી ગાયેાનું ટાળુ લઈને જતા તે; અનુક`પાથી પ્રેરાઇને નોંદાજીરાવે ગાયે તે ડહેલામાં કમાડ પાછળ સતાડી રક્ષગ કર્યું. કમાડ-દરવાજાને મરાઠીમાં વાહ કહે છે; ત્યારથી એ ગાયકવાડ' કહેવાયા. ઈ. સ, ૧૭૨૮ માં પાજીરાવના સમયમાં ગાયકવાડા દાવડીના ટિલ' બન્યા. નદાજીરાવ પિલાજીરાવના પ્રપિતામહુ થતા હતા. ગુજરાતમાં ગાયકવાડી રાજ્યના ઉદ્ભવને પ્રારંભ ૧૮ મી સદીના પૂર્વાધમાં થયાનુ લેખી શકાયમુઘલસત્તા ત્યારે સર્વનાશને આરે માત્ર નામની જ સત્તા હતી; મરાઠાઓએ આ તક ઝડપી લીધી. તારાના છત્રપતિ મહારાજા રાજારામે પોતાના એક વિશ્વાસુ અધિકારી ડેરાવ દાભાડેને ઈ. સ. ૧૬૯૯ માં ચેથ અને સરદેશમુખી ઉઘરાવવાલા અધિકાર આપ્યું. ઈ. સ. ૧૭૦૬ થી ૧૭૧૬ સુધીમાં ખંડેરાવની ટુકડીએ ગુજરાત-ભરમાં ફરી વળી અને સૌરાષ્ટ્રમાં સેરઠ સુધી જઈ લૂંટફાટ કરી, સેનાપતિ દાભાડું સાથે ને નાયમ દામાજી ગાયયવાડ પણ સાથે હતા. દામાજીના પુત્ર પિલાજીએ ઈ. સ ૧૭૨૨ માં શિહાર ઉપર આક્રમણ કર્યું હતું. સને ૧૭૫૩ થી ૧૯૧૮ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર મરાઠાએાની સત્તા સર્વોપરિ હતી. પૂનાના પેશ્વાન: તામેદાર તરીકે ગાયકવાડ વડાદરાથી શાસન ચલાવતા. પેશ્વારા સૂએ અમદાવાદ રહેતા હતા. છેલ્લા સૂબા આખા શૈલૂલકર સાથે ગાયકવાડને ઝાડા થતાં ગુજરાતમાંથી પેશવાઈ સત્તા નાબૂદ થઈ અને ગાયકવાડ સર્વે સર્વા થઈ રહ્યા, સને ૧૮૦૨ ના વસઈના કરારથી પેશવાઈ સત્તાના મૃત્યુ વાગી ગયે. આ સમયે વડાદરામાં આાન દરાવ ગાયરવાડ હતા તેમના દીવાન તરીકે આપાજી રાવજી હતા. સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં નવાબ હામીદખાન, જામનગરમાં જામ જશાજી, ભાવનગરમાં વખતસિંહજી અને ક્રુચ્છમાં ફોમહમદ જમાદારની સત્તા હતી. જામનગરના મેરુ ખવાસ, જૂનાગઢના અર્જી દીવાન, કચ્છમાં પોહંમદુઃ જમાદાર, ભાવનગરમાં વખતસિહજી બધા પોતાના રાજ્યવિસ્તાર વધાર્યું જવાની વેતરણમાં હતા. સાત્રક શાંત હતી. પેશકદમી ચેાથ સરદેશમુખી જ જોરતલખી અને એવાં અનેક રૂપાળાંનામે પ્રજા લૂંટાતી હતી. ‘મારે તેની તલવાર’ના એ યુગ હતા. મારાડ અને અવ્યવસ્થા વધી ગયાં. રૈયતના હિતની કાર્ય પરવા કરતું ન હતુ. પ્રજા પશુથીએ ખતર જીવન જીવતી હતી. મરાઠાએ તા આગમન ખાદ ઉદ્યોગો વિનાશ સર્જાયા હતા. સમગ્ર ગુજરાત બરબાદ થઈ ચૂકયું હતુ. ગુજરાતની આ હૃદયદ્રાવક સ્થિતિથી દ્રવિત થઈ કલ વોકરે ઈ.સ. ૧૮૦૬ માં એના એક પત્રમાં જણાવ્યું છે કે “આ દેશ ચાર-લૂટારાઓનું કેંદ્ર થઇ ગયા છે, દેશ જ ગલ જેવા વેરાન છે અને ત્યાંનાં રહેવાસી ગરીબ તથા “ખે મરતાં કંગાળ છે. આ દેશમાં ખાવાએ અને વૈરાગીએ જ પ્રવાસ કરી શકે છે, વેપારી માત્ર મુખેથી જ વેપર કરે છે. એના અધિકારીએ પરમેશ્વરના શાપરૂપ છે. જાગીરદારી તે ઈશ્વરની દયાથી યિત છે, સૈનિકેણે અનિશ્ચિત સ્થાને ઘસડાઈ જતી નૌકામાં ભેંસી દેશ યાગી દીધું છે, બાદશાહી ફરમાનથી અપાયેલ કાઈ પણ ખાત્રીનુ પાલન થતુ નથી, રાજ્યમાં કાયદા કે વ્યવસ્થાનું નામનિશાન નથી.'' ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૧ પથિક For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેરાસમાળા'ના લેખક ફાર્બસ નોંધે છે તેમ આ દેશ (ગુજરાત પેશવા અને ગાયકવાડ વચ્ચે વહેંચાઈ ગયો હતા; બળજબરીથી પસા પડાવવા એ એમનું મુખ્ય ધ્યેય હતું. આવા સમયે કાઠિયાવાડમાં દામાજીરાવ ગાયકવાડનાં ઘોડાં ફરી રહ્યાં હતાં. આ દામાજીરાવની કામગીરીથી ખુશ થઈ છત્રપતિ શાહુએ એને “સમશેર-બહાદુર”ને ખિતાબ આપે હતા, આ દામાજીરાવ પહેલાનું ઈ.સ. ૧૭૨૦ માં અવસાન થયું. ત્યારપછી એનો ભત્રીજો પિલાજીરાવ સત્તાસ્થાને આવ્યો; એ બાહોશ શાસક હતા. એને પુત્ર દામાજીરાવ બીજો ખૂબ શક્તિશાળી મુસદી અને કાબેલ રાજપુરુષ હતો. એના સમયમાં અમરેલીમાં પ્રથમ થાણું નખાયું અને સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સત્તાને સાચા અર્થમાં પ્રારંભ થયો. આ દામાજીરાવ બીજાને પોતાના સેનાપતિ શિવરામ ગાદી ભારફત ખંડણીની વસુલાત ચાલુ રાખી, આમ છતાં ૧૯ મી સદીના પ્રારંભ પહેલાં ગાયકવાડના સૌરાષ્ટ્રમાં ખંડણી ઉઘરાવવા સિવાય સ્થાયી ર તા નહતી. દામાજીરાવ બીજો ધાર્મિક વૃત્તિ, શિસ્થાપત્યને શોખીન અને મુસદ્દી હતું. એના પિતા પિલાજીરાવને છત્રપતિ શાહુએ તા. ૩-૫-૧૭૨૮ ના રોજ આ દેશપત્ર દ્વારા “દાવડી ગામ આપ્યું હતું અને પેશવા બાજીરાવે એને “સેના ખાખેલ”ને ખિતાબ આવ્યો હતો. દામાજીરાવ બીજાના સમયમાં ઓખામંડળ માં મા માણેકના વંશજાની સત્તા હતી (મારી પાસે ઓખામંડળના તમામ કાજવંશાની વંશાવળીએ છે, જે અને અપ્રતત છે), પરંતુ લગભગ ૧૮૭૫ સુધી એ ખામંડળમાં વાઘેશની સ્વતંત્ર સત્તા ચાલુ હતી, દામાજીરાવના સમયમાં વાધેરાનું રાજ્ય વ્યવસ્થિત હતું અને દ્વારકાની યાત્રા માટે તેને આકર્ષી રહ્યું હતું. દામાજીરાવ પણ યાત્રા-નિમિત્તે દ્વારકા જતો અને ધર્મ કાર્યો કરતા, અમરેલીનો પ્રદેશ મેળખ્યા પછી દામાજીરાવ લાઠીના ગેહિલ રાજાની કવરી સાથે લગ્નસંબંધથી જોડાયો હતો. એણે કાઠિયાવાડનાં અનેક સ્થળોએ ધર્મસ્થાન બંધાવ્યાં છે, વલભીપરનાં ખંડેર પાસે લાલિયાણા ગામના ખંડેરમાં એક શિવાલયની ભીંત પર એક પાત્મક શિલાલેખ હતા. (આજે આ લેખ છે કે નહિ એની જાણ નથ). આ પાંચ લીટ એ લેખ નીચે મુજબ હતા? १ श्रीशीवचर २ णी तत्पर ॥ दामाजी ३ गायकवाड नीरंतर ४१७९४ जेष्ट ५ सुद बीज વાસ્તવમાં કથાની લેખનશૈલીના દોષે લેખની કાવ્યમયતા મારી ગઈ છે, ખરેખર આમ હાનું જોઈએ : “શ્રીશિવચરણ ત૫૨, દામાજી ગાયકવાડ નિરંતર આ ઉપરાંત બેટ શેખાદ્ધ કેમ વિ.સં. ૧૮૨૬ માં ગાયકવાડના અમરેલીમાં રહેતા અધિકારી ઉજવાઇ શામરાવની દેખરેખ નીચે મોટા ખર્ચ અદામાજીર' નામનું સુંદર તળાવ બાંધવામાં આવ્યું હતું, કહે છે કે આ તળાવને ૧૦ લીટીને શિલાલેખ રામવાડીને વારે હતો ત્યાંથી હવે બેટ સાર્વજનિક પુસ્તકાલયના વાડામાં પડયો છે. ૧ શ્રીના નમ: II શ્રીરાછોણા . ૨ શ્રીમતવંત રાય વિ.-કુઢળી મા. ३ जांव(गांब) जलगांव प्रति बाई देश-॥ ४ श्रीमत पीलाजीसुत दामाजी गायकवाड ॥ ५ । सुमेदार समशेरबहादर ૬ શાળા તઢાવે વિઢ... સપ્ટેમ્બર/૧૯૯૧ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭ વાસી પટ્ટ....|| ૮ શ્રીરાળા શ્રી...તે જ્ઞાન ॥ શ્ ડિયા ..દી...રાન સંવત || Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨૮૬ માત્ર સુર .... | આ તળાવ 'દામાજીસર' કહેવાય છે, પણ એના બધાવનાર દામાજીરાવે તા લેખની પ`ક્તિમાં ‘'રણછેડસર” કહ્યું છે. એ નોંધપાત્ર છે. આ લેખ મુકા! પછી પણ પ૦ વર્ષ સુધી દ્વારકામાં વાઘેરા અને વાઢેર રાજપૂતાનું જ રાજ્ય હતુ. સંવત ૧૮૬૧ માં ગોવિંદરાવ ગાયકવાડનાં માતા ધનાભાઈ દ્વારકાની યાત્રાએ આવ્યા ત્યારે કાઠિયાવાડના એના દીવાન બાબાજી આપાજી એમની સાથે હતા અને તળાવના છષ્ણુદ્ધાર કર્યાં હતા એના શિલાલેખની નકલ મારી પેથીમાં છે, પણ વિસ્તારભયે અહીં નોંધેલ નથી. ઉપરાંત આ તળાવ સમરાવવા વડોદરાથી આદેશપત્ર કાઠિયાવાડના સૂબા વિઠ્ઠલરાવ દેવાજી પર આવેલા તે પણ વિસ્તારયે અત્રે નોંધેલ નથી. દામાજીરાવ બીજાના પિતા પિલાજીરાવને અમલ ૧૭૨૧ થી ૧૭૩૨ સુધી ચાલ્યે. એણે ૧૭૩૯ માં સેાનગઢના કિલા કબ્જે કરી ત્યાં ગાયકવાડની રાજધાની સ્થાપી. ઈ.સ. ૧૭૬૬ સુધી સેનગઢ પાટનગર હતું. પિલાજીરાવે ગુજરાતમાં ગાયકવાડી સત્તાને ભારે વિસ્તાર વધાર્યો. એણે ભેાઈ તથા વડોદરા કબજે કર્યા. વડેરામાં એ સમયે સૂરતના નવાબની લાડલીબીબી નામે આપ્રતિષ્ઠિત બાઈનુ શાસન હતુ, પિલાજીએ એની પાસેથી વડોદરાને બન્ને મેળળ્યે, પણુ પેશવાના સૂબેદાર અભયસિ ંહું વડેદરા કબજે કરી શેરખાન બાખીને સૂક્ષ્મા નીમ્યા અને ૧૪-૪-૧૭૩૨ ના રાજપિલાજીરાવનું ખૂન કરાવ્યું પિલાજીરાવના પુત્ર દામાજીરાવ ખીજાના સમયમાં શેરખાન બાબીને હરાથી વડોદરાની ૧૭૩૬ માં કબજો લીધા ને છેક ૧૯૪૯ સુધી વડાદરા ગાયકવાડાના કબજામાં રહ્યું. દામાજીરાવ ખીજને અમલ ઈ.સ. ૧૭૩૨ થી ૧૯૬૮ સુધી ચાલ્યા. એ એના પિતાથી પણ સવાયા સમ નીવડયો. એ પણ ‘સેનાખાસખેલ' હતા. ઈ.સ. ૧૭૪૭ માં કાન્હાજી તપકીરે સૌરાષ્ટ્રની ચડાઈ દરમ્યાન વંથળી પર હુમલા કર્યાં. દીવાન રણછેાડજી પોતાના ‘તવારીખે સોરઠ'માં આ હુમલા ગાયકવાડના દીવાન બાબજીએ કર્યા એમ જણાવે છે. ઘેરા બે માસ ચાલ્યે. તાપમારાથી કિલ્લાના બે મિનારા તૂટી ગયા, પશુ આખરે ઘેરે ઉઠાવીએ ચાલ્યે ગયે. આ વિષયમાં શ્રી કહાનદાસ તાપીદાસ વૈષ્ણુવ જણાવે છે કે આ સમયે નવા કામિદખાન તથા દીવાન રઘુનાથજી અને રણછેડજીને મનદુ:ખ જેવું હતું. તેથી વથળના ઘેરામાં દીવાન ભાઈ તટસ્થ રહ્યા હતા એમ શ્રી શૂભુપ્રસાદ દેસાઈની નોંધ પરથી લાગે છે. આ સમય દરમ્યાન વડાદરાના રાજવી ગોવિંદરાવ ગાયકવાડના દાસીપુત્ર મુકુદરાવ ગાયકવાડે ખળ કરી, અમરેલીમાં થ!ણુ નાખી ઉપદ્રવ શરૂ કર્યાં. એણે વસાવડના નાગર દેસાઈને અમરેલીમાં કેદ કર્યા તેથી દીવાન રણુઝેડજીએ અમરેલીને ધેરા બાલી એક સપ્તાહમાં દેસાઈઓને મુક્ત કરાવ્યા. મુકુદરાવ અમરેલી છેાડી ચાહ્યા ગયા. સૌરાષ્ટ્રમાં ગાયકવાડા રાજ્યેાના અંગત મામલામાં પણ મદદ કરતા. દીવાન અમરજીની હત્યા પછી પ્રભાસપાટણના એના ખનેથી ૭માઈ છબીલદાસ દેસાઈ દીવાનકુટુ અને મારખી મૂકી પાતે શિષેાર ગયા અને મેરિરવ ગાયકવાડને વાત કરી. આ પ્રસગે એણે પેાતાના પુત્ર ઉમિયાશ કરને લખેલ પત્રના ઉલ્લેખ શ્રી શદ્ધ. દેસાઈના ‘પિતૃતર્પણ'માં નીચે પ્રમાણે છે : પથિક સપ્ટેમ્બર/૧૯૯૧ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ચરાજવી નેત્રમણિ ઊંમયાશંકર ધીમોરબીથી અમે દમદમ સીહર તરફ રવાના થયા આથી શ્રીમંત ગાયકવાડ મોરારીરાવ તથા રૂપાજી સિંદેની સરકારની છાવણીમાં ભેટ થઈ તમારા મામાના ઘાતની વાત કીધી સિદે તે ઉભા જ થઇ ગયા અને તરવારની મૂઠ ઉપર હાથ નાખે કે તરકાયું ભુસી નાખીયે તમે કરો અમે હા ભણી બીજે જ દુને જ જરગઢ તરફ રવાના થઈ અમે ભાઈયું ભેગા ચાલા આજકાલ નવાબ માથે તોપ મંડાશે . ઈય ને નવાબ છેડે ઘેર લાવશું એના મેઢાં જેવા શ્રી સોમનાથ દાદાને દીપમાળ કરવી શ્રીહાટકેશ્વરમાં મોરૂ ચડાવવું થાળ ધર જમાલ ખાને ડેલીએ સુવાડજે બીજા સિપાયુને સાબદા રાખવા નવાબનું કાંઈ સુઝે નહિ મોરબીમાં રેવા કરવાને બંદુબસ બહુ સાથે સવંત ૧૮૪૦ ચઈતર સુદ ૪' દીવાન અમરજીના સમયમાં જ્યારે અમરજી ઝાલાવાડમાં પાકશી વસૂલ કરવા ગ" હતા ત્યારે નવાબ હામિદ ખાનની માતા સુજાનબાઈ તથા બાંટવાને બાબી એદલ ખાન અને મુખિયારખાને વંથળીના કસ બાતી નાગારીને ફેડી વંથળી કબજે કરી લીધું. આ વખતે અમદાવાદને બે આબુરાવ મહીપતરાવ પણ યોગાનુયોગ આ પ્રદેશમાં હતો; એણે મેટી રકમના બદલામાં વંથળીના આ હદલામાં બાંટવાના બાબીઓને મદદ કરી. અમરજીને આ સમાચાર મળતાં એણે તરત આવી વંથળીને ઘેરી લીધી. વંથળીનો કબજો પાછો મેળવી અમર એ મરાઠી સરદાર સાથે સુલેહ કરી બાબીઓને માફી આપી. આમ સૌરાષ્ટ્રમાં દિનપ્રતિદિન ગાયકવાડી સત્તા પિતાને પ્રભાવ પાથ જતી હતી, પરંતુ ઈ., ૧૮૦૦ સુધી ખંડણી વસૂલ કરવા સિવાય એની અન્ય કોઈ કામગીરી નહતી. આ ખંડણી સામે સૌરાષ્ટ્રમાં વ્યાપક વિરોધ જાગ્યા, ઠેર ઠેર બંડ થવા લાગ્યાં. આ સમયે કર્નલ વોટર વડોદરાને સિડન્ટ હતે તેણે પ્રજમાં સુખશાંતિ જળવાઈ રહે એ માટે ખણુની રકમ નિશ્ચિત કરી દેવકર સેટલમેન્ટ' નામે ઓળખાતા કરાર સૌરાષ્ટ્રનાં પાજો સાથે કર્યો અને સૌરાષ્ટ્રમાં ગાયકવાડના પ્રતિનિધિ તરીકે વિઠ્ઠલરાવ દેવાજીને મુક્યો, આ કરારના અમલ બાદ ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં શાંતિ પ્રસરતી જતી હતી, કાયદાનું શાસન ધીમે ધીમે સ્થપાતું જતું હતું, વિઠ્ઠલરાવ ગાયકવાડી પ્રદેશને સૌરાષ્ટ્રમાં વિસ્તાર વધા” જ તો હતે. વિ.સં. ૧૮૬૮ માં જૂનાગઢના રાજ્યતંત્રમાં જબરી ખટ પેટે ચાલુ હતી. એ અરસામાં અંગ્રેજ અધિકારી કર્નાક, ગંગાધર શાસ્ત્રી, વિઠ્ઠલરાવ દીવાન તથા ખુદ ફહસિંહરાવ ગાયકવાડ જામનગર પર સવારી લઈ ગયા. આ બધા સાથે દીવાન રઘુનાથજી તથા રોડજીને સારા મેળ હતું તેથી રાજ્યના કેટલાક અમલદારોએ નવાબ તથા એની માતાને ભંભેરણી કરી અને નવાબે દીવાન ભાઈઓની સલાહની ઉપેક્ષા કરવા માંડી. આ તકને લાભ લઈ દીવાન વિઠ્ઠલરાવે જમાદાર ઉમર અને નવાબના ખાનગી સલાહકારને ઈનામની લાલચ આપી ગાયકવાડ સરકારને નામે નવાબ હામિદ ખાન પાસેથી અમરેલી અને કોડીનારનાં પરગણાં લખાવી લીધાં તથા ધીરે ધીરે બીજા તાલુકાઓ પણ ગાયકવાડના રાજ્યમાં ભેળવી દીધા. ત્યારબાદ વિઠ્ઠલરાવના પ્રયાસોથી સૌરાષ્ટ્રમાં ગાયકવાડ પ્રદેશવિસ્તાર ખૂબ થશે આ અગાઉ દીવાન અમરજના સમયમાં ગાયકવાડના સૂબા જી જી શામરાવે અમરેલી કબજે કરી ત્યાં ગાયકવાડી થાણું રાખેલું. ખબર મળતાં જ અમરજી લકર લઈ અમરશી પર ચડ્યા અને જીવાજીને શરણે આવવી ફરજ પાડી. આ પ્રસંગે પરજત શત્રુ પ્રત્યે અમરજીએ એટલા બધાં નાગરી વિવેક અને ખાનદાની દર્શાવ્યાં કે ગાયકવાડી સત્તા કાયમ માટે અમરજી અને એના વંશજોની મિત્ર બની ગઈ, નવાબ હામિદખાને અમરજીની ઇત્યા કરાવી તેથી ગાયકવાડી સત્તા એટલી બધી ઉકેરાઈ ગયેલી કે નવાબી નાબૂદ કરવા સુધીની નેબત બજી. જે અમરજીના પુત્ર રઘુનાથજી અને રણછોડજીએ પથિક સપ્ટેમ્બર/૧૯૯૧ ૧૭ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવાબની દીવાનગીરી ન સભાળી હાત તે જુનાગઢતા ઈતિહાસ કંઈક જુદા જ લેખાત ! આવા બાલિશ નવાએ ફરીથી રણછેડજીની સ્લાહને અવગણી અને અમરેલી તથા કે.ડીનાર પરગણા કાયમ માટે ગાયકવાડને ગયો. આ ઉપરાંત ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવ દેવાજીએ ૧૯ મી સદીના આરંભમાં સૌરાષ્ટ્રમાં ગાયકવાડની સત્તા અને પ્રદેશ વિસ્તારવાની કામગીરી હાથ ધરી. ગુરૂ બાબરાના કાઠીએ અને બીજા પાસેથી ગામો લખાવી લઈ ૨૬ ગામારા દામન' મહાલ બનાવ્યા. ઈ સ. ૧૮૦૪ માં ભાત્રનગર રાજ્ય તથા ગઢડાના ખાચર કાઠીએાના સયુક્ત તાખાનું ‘શિયાનગર' મેળવ્યુ તથા બીજા આઠ ગામ મેળવી ‘શિયાનગર મહુાલ' બનાવ્યા. રાણિ ગવાળા બહારવટુ કરતા હતેા ત્યારે વિકૃક્ષરાવે એના ધારીના ફિલ્લે લઈ લીધે, ઈ.સુ. ૧૮૦૬.૦૭ માં ધારીના સક્રિયાના કાઠીએએ ૧૩ ગામોની તંગીર ગાયકવાડને લખી આપી, ૧૮૧૧-૧૨ માં દલખાણિયાને આ ગરાસ ચાઈના કાઠીમાએ લખી આપ્યા. આ જ અરસામાં નાંતરવડ પરગણાના કાઠીઆએ છ ગામ ગાયકવાડને આપ્યાં, એ પછી સરસિયા ચાચર્ધ અને ધાંતરવડને ધારી તાલુકામાં સમાવી લીધાં. જેતપુર તાલુકાનાં નાગામ પણ મારી સાથે જોડી દીધાં, વાળા કાઠીએ ચક્ષાા અને બા ગામાની નગર નાનગરના શ્રમને ત્યા ગીરીશ મૂકી હતી તે ગીરે!-હક્ક વિટ્ટારને ામ પાસેથી ખરીદી લઈ ચલાળાને ધારી મહાલમાં ખેડી દીધું, વિઠ્ઠલરાવ દેવાજીએ ઈ.સ. ૧૮૨૦ સુધી એઠલે ાથે કુશળતાપૂર્વક વહીવટ ચલાવ્યા, એણે અમરેલીમાં મુખ્યમથક રાખ્યું હતું . '' ઈ.સ. ૧૮૦૪ માં ભાવનગરના રાજા ખરા હ્રદ બે ગાયકવાડી દોવાનું બળ આજીને ખડણી આપવા ઇંન્કાર કર્યા પરિણામે યુદ્ધ થતાં ભાવનગરની ખૂબ ખુવારી થઇ. આખરે સમાધાન કરી વખતસ હજીએ ખંડણી આપી. ઈ.સ. ૧૮૦૭-૦૮ માં વડોદરાના રેસિડન્ટ કર્નલ વોકરે ગાયકવાડ વતી સૌરાષ્ટ્રના રાજવી સાથે કરાર કર્યાં તેમાં ભાવનગરને સમાવેશ થઈ ગયા. આ બધા સમય દરમ્યાન હજી એખામ`ડળ વાર્ધક્ ! જ કુળનમાં સ્વતંત્ર હતુ. વાધરાનાં સોય અને ક્ષાત્રતેજ જાણીતાં હતાં. દરિયાપારના દેશમાં પણ એમની નૌકાઢક્તિની નામના હતી, પરિણામે વાલેરા મત્ત બનવા લાગ્યા. શાર્દૂલના દીકરા સામૈયાના ખšાળા કુટુંબના મૂળુ સાંગે! પાંચે અને વૈરસી માણેકના મદ માતા નહાતા. એવામાં ઈ. સ. ૧૮૦૪ માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીનું એક વાણુ વાઘેરે. મે લૂંટયું અને પ્રવાસીએ પર હુમલા કર્યા, જેમાં એક અંગ્રેજ દપતીની પણ હત્યા થઈ. મુકર્જીવી અંગ્રેજ નૌકાસૈન્ય આવ્યુ, પણ દ્વારકાના દરિયાની તાસીરથી અાણુ આ સૈન્ય વધેરા સામે હારી, હતાશ થઈ પાછુ ફર્યું, આથી તે સામૈયા માણેકના ઉન્માદ વધ્યા અને વાઘેરા પેાતાને દરિયાના રાજ ગણુવા લાગ્યા. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીએ નુકસાની ભરી આપવા વાઘેરેને લખ્યુ, પણ વાલેરાએ દાદ ન દીધી. છેવટે કમ્પી સરકારના હુકમથી વડોદરાના સિડન્ટ કન્ટ્રલ પાકર, કાફિયાવાડના દીવાન વિઠ્ઠલરાવ વગેરે વડોદર'ના મેટા સૈન્ય સાથે દ્વારકા આવ્યા અને વાઘેર સરદારાને ખેલાવી કમ્પનીનો નુગ્સની ભરી પાબતે કરાર કરવા સમજાવ્યા. વાઘેર સરદાર મૂળુ નાણુક માટુ લશ્કર જોઈ એની સામે થવાનુ યોગ્ય ન જણાતાં સમય પારખી કરાર કરવા સહમત થયું. એણે એક લાખ દસ હજાર રૂપિયા દંડ ભરવાનું ભૂલ કર્યું. વાઘેર સરદારે આવો માટે! દંડ આપી શકયા નાં. વોકર ચૂપ રહ્યો તે ઈ. સ. ૧૮૦૭ માં નેટ ાર ભા દ્વારકા ધીશુકા અને શિત્રાના તાલુકદારા સાથે કરાર થયા. (આ કરારનું ગુજરાતી ભાષાંતર શ્રી ભગવાનદાસ સંપતરામે કરેલ છે તેની નકલ મારી નોંધપોથામાં મેં ઉતારેલ છે, પશુ વિસ્તારભયે અહી' રજૂ કરૈલ નથી.) 14 સપ્ટેમ્બર/૧૯૯૧ પથિક For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કરારમાં એટના કુલ જુની મદાર અને રાણા ગાજી રહી છે. કુલ ચાર ક્ષમ છે. કમ્પની વતી બિાલ્ડ રોબર્ટસની સહી છે. તિ ભાગસર સુદિ ૧૫, સંવત ૧૮૬૪, તા. ૧૪ ડિસેમ્બર, ૧૮૦૭ છે. અંક નંબર : ૧૪ માં બેટ અને દ્વારકાના તાલુકદાર માટે કચ્છના રાવ રાયજી જામીન થયા છે અને એના દીવાન હુ'સરાજ શાહૈ સહી કરી છે. આાની નકલ કમ્પનીને ખત્રી સુદરજી સવજી મારફત પહોંચાડવામાં આવી. આમ છતાં વાલેરાએ આ કરાર ન પાડ્યા અને એએનાં તારાન ચાલુ રહ્યાં તેય મહામુસીબતે ઈ. સ. ૧૮૧૪ માં એમની પાસેથી રૂ!. એક લાખ દસ હજારના દંડની રકમ વસૂલ કરવામાં આવી, આથી તે વધેરી વધુ તફાને ચડ્યા. છેવટે ઈ. સ. ૧૮૧૬માં કર્નોલ ઈસ્ટની ૨૨ારી નીચે રકા મેટુ લશ્કર આવ્યું. ગાયકવાડી સૈન્ય સલાયામાં રહીને કર્નલ ઈસ્ટને મદદ કરતુ હતુ. આ વખતે જામનગરમાં જામ સતાજી અને જામ રણમલ વચ્ચે ગાદીહ વિવાદ ચાલતા હતા અને ગાયકવાડી દીવાને આનો લાભ ઉઠાવવા સલાયા લશ્કર સાથે છાવણી નાખી હતી. આ લડાઈમાં વધેરા ફ્રાવી ન શકવ્યા. કમ્પની સરકારે વડોદરાના મહારાજા આનંદરાવ ગાયકવાડ સ થે કરાર કરી, આખામાંડળના તાલુકદારો પાસે બાકી લેણી નુકસાનીની રકમ તથા આ છેલી લડાઈના ખચ ગાયકવાડ પાસેથી વસૂલ કરી એખામડળ પ્રદેશ ભાયકાતે તા. ૬-૧૧-૧૮૧૭ ના રોજ સુપરત કર્યાં. આમ ખામાં પણ ગાયકવાડી સત્તા પ્રસરી ગઇ. & તુમુલ આ કરારની દૈધ હુ વિસ્તારનયે કરી નથી, આ હાથી સ્વમાની વાધેરાનુ અંતર ધવાયુ. પત્રામલ માણેકે 'ડ જગાવ્યું; ઘાં ગામ ખેદાનમેદાન થઇ ગયાં. કૅપ્ટન કન્વક ગાયકવાડને મદદ કરવા હેડલીને માકળ્યા, આથી વધેરી વધુ વળે ચડ્યા. ડેડલીને આખામાં રહેવુ' ભારે પડ્યું' અને પેરબદર તરફ નાસી ગયે, આથી ગાયકવાડ ભારે ચિતામાં મુકાઈ ગયા. છેવટે તા. ૨૬-૧૧-૧૮૨૦ ના શૅર ડેલ સ્ટેન રાખને કારકાના ફિલ્લા તાડવા અને ગમે તે પ્રકારે વાવેરાને કબજે કરવા હુકમ થયે!. ભીષણ યુદ્ધ થયું; ઘણા ઘેરા ભરાયા અને કેદ પકડાયા; રોણા સગરામજીને પશુ કેંદ પડયા. આ યુદ્ધમાં ૮-૧૨-૧૮૨૦ ના જ કૅપ્ટન મેરિયટ નામના જુવાને અપૂર્વ રી બતાવી પોતાના જાન આપ્યા એના પ્રશરતલેખ દ્વારકામાં એની કમર પર છે. પાછળથી સરકારે કુનેહ બતાવી દર્દીઓને મુક્ત કર્યાં, વાધેરેને વર્ષાંસન બાંધી આપ્યાં અને સમાથાન કર્યું. ત્યારપછી પચીગ વર્ષો ગામડામાં શાંતિ રહી, કરી વાઘેરાએ ગાયકવાડની ધેાંસરીમાંથી નીકળી જવા સંવત ૧૯૬૩ના મહા સુદિ ખીજે સર્કા મુકામે ભેગા મળી પાંચ ઠરાવ કર્યો, જેમાં ગાયકવાડના મહેમાને ડારામાં રાખવા અને એને ફેડીને છાની માહિતી મેળવવાના ઠરાવ પણ હતા, પછી જોધા માણેક, સખારામ બાપુ વગેરે પે પણ કાર્ય કર્યા છતાં ગાયકવાડી અમલદારાને દ્વારકાના વહીવટમાં સફળતા ન મળી. સૂત્ર સ્મૃનાધૂંધી હતી. પથિક જાન્યુઆરી, ૧૮૫૮ માં બાવેલમાં વાઘેશન ડાયરો મળ્યો અને ગાયકવાડની ધોંસરી ફગાવી દેવાના છેલ્લા માણ્યા પ્રયાસ કર્યાં, કલ ડેૉનાવન જબરુ લશ્કર લઈ આવ્યા, તા. ૩-૧૦-૧૮૫૯. અગ્રેજી સૈન્યી તાપના ગાળાને એ વતે લોકભાષામાં “કાપથ્યા' કહેવાતા. ઝનૂની હલ્લે થયા. અગ્રેજી સૈન્ય સધિ માટે કહેણ મોકલ્યું. જવાબ મળ્યા : '' શેઠ સી, રાંડીરાંડન પુતર તૈયું; અર્સને ખેલી દ્વારકાનાથ આય; ટાપીરાજો દિ ફરી બ્યા ાય.' સપ્ટેમ્બર/૧૯૯૧ For Private and Personal Use Only ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશેર ને દિવસે અંગ્રેજી ને કાળો કેર વર્તા-બે, બેટનાં મંદિર અને કિલાને જ કે બોલાવ્યો, પીધેલા સૈનિકોએ ગાયની કતલ કરી, પેશીઓને પણ મારી નાખી, ભેટમાં મંદિરોની લત લૂંટી. ઑકટોબર, ૧૮ ૫૯ માં બેટનાં મંદિર તથા તે ગાયકવાડ સરકારે તા. ૧૮-૩-૧૮૬૧ સુધીમાં ફરી બંધાથી. જે અંગે એક પત્ર પણ છે. ત્યારબાદ મૂળ માણેક અને જોધા માણેક બહારવટે ચડ્યાં. પરાક્રમની પરંપરા ચાલ, આખરે વડોદરા રાજ્યના ગાયકવાડી કાઠિયાવાડના દીવાન, રાજકોટના પોલિટિકલ એજન્ટ, અમરેલીના ગાયકવાડના મજમૂદાર, ઓખાના રેસિડન્ટ સૌએ સાથે મળી ઓખાનું તંત્ર અલગ ગઠવવા નિર્ણય કર્યો સત્તા ગાયકવાડવાડની રહી. આમ ભારત સ્વતંત્ર થતાં સુધી સૌરાષ્ટ્રના ઘણા મોટા ભાગ પર ગાયકવાડી સત્તા રડી. જોકે એ ખામંડળની સત્તા ભારે પડી ગઈ છતાં રાજ્યનાં વિલીનીકરણ સુધી ગાયકવાડે સોરાષ્ટ્રય ઉપર વર્ણવેલા પોતાના તમામ પ્રદેશોમાં સત્તા જાળવી રાખી અને અંતે ઈ. સ. ૧૯૪૯ માં ભારતસંઘમાં વિલીનીકરણ થયું, છે. વામનજીના મંદિર પાસે, વંથળી સોરઠ-૨૩૨૪૧૦ સંદર્ભગ્ર * (૧) ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ : ડે. શિવપ્રસાદ રાજગોર (૨) ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ: શ્રી રસિકલાલ પરીખ તથા શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી (૩) તવારીખે સેરઠ વ હાલાર : અને શ્રી શંભુપ્રસાદ હપ્રસાદ દેસાઈ (૪) તવારીખે સેરઠ : દીવાન રણછોડજી (૫) પ્રભાસ અને સોમનાથ ; શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ (૬) ઓખામંડળના વાઘેર : શ્રી કલ્યાણરાય જોશી આ ઉપરાંત દૈનિક, માસિકે, વિવિધ વર્તમાન અને સામયિકો.* એક સૌરાષ્ટ્ર-કચ્છ ઈતિહાસ પરિષદના અધિવેશનમાં તચાયેલ નિબંધ, પો. કેશવલાલ કામદાર ચંદ્રક-વિજેતા. થાપના તા. ૧૧-૧૦- ૨૭ ૩૨૯૧/૫૫૮૩૫૦ ધી બરોડા સીટી કો-ઓપરેટિવ બેન્ક, લિ. રજિ. ઐફિસ સંસ્થાવસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦૦૧ શાખાઓ : ૧, સરદારભવન, જ્યુબિલી બાગ પાસે, ટે. નં. ૫૪૧૮૨૪ ૨. પથ્થરગેટ પાસે, ટે. નં. ૫૪૧૯૩૧ ૩. ફતેગંજ, ચર્ચની સામે, ટે. નં. ૩૨૯૩૬૪ ૪. સરદાર છાત્રાલય, કારેલીબાગ, ટે. નં. ૬૪૮૧૨ ૫. ગેરવા શાખા, જકાતનાકા પાસે, વડેદરા, ટે.ન. ૩૨૮૩૪૯ દરેક પ્રકારનું બૅન્કિંગ કામકાજ કરવામાં આવે છે. મેનેજર કાંતિભાઈ ડી. પટેલ મંત્રી ચંદ્રકાંતભાઈ ચુ. પટેલ પ્રમુખ કીકાભાઈ પટેલ સપ્ટેમ્બર ૧૯૯૧ પથિક For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌરાષ્ટ્રનાં વનસ્પતિ-આધારિત ગામ–નામે (ગતાંકથી ચાલુ) શ્રી. હસમુખભાઈ વ્યાસ જામનગર ખિજડિયા-ભગત-ભગતનું ખીજડાવાળું ખિજડિયા-ખીજડાવાળું ગામ ભાવભી-ભાવાનું , જાંબુકમળ (સં.), જમ્બુદાનક કાલમેઘડા-કાલમેઘનામની વનસ્પતિ જ્યાં થાય છે, જાંબુ-જાંબુડાનાં વૃક્ષવાળ દાદર-જામ, દાદર જ્યાં થાય છે, દાદર એ બેથી ત્રણ પીપરડા-ટોડા નામની વ્યક્તિએ વસાવેલું પીપરવાળું હાથ છોડ છે. એને ઝીણું સફેદ ફૂલ આવે છે. એનાં બીજવાળાં પાનને રસ પીપળી-પીપળાનું લઘુરૂપ પીપળી-પીપળાવાળું લીંબુ સાથે દાદર પર ચોપડવામાં આવે છે. વષ્પાંચસર-પાંચ તળાવ(સર)ના કાંઠે આવેલ વાવાવાળ કુવાડિયા-કુવાડિયાના છોડ જ્યાં થાય છે. આ છોડ આંબરડી-જામ, જામ બાપુનું આંબાવાળું સામાન્યતઃ પડતર જમીન ઉપર મેટા પ્ર, ડેરી, ડેરી-દહેરાવાળું , માણમાં ઊગી નીકળે છે. ઔષધ તરીકે ઘણો , ભૂપત, ભૂપતનું છે ઉપયોગી છે, (૨) કુવાડિયા શાખાના આહી[, મેઘપર, મેધાજીનું છે એ વસાવેલા મેવાસા પૂરડી કપૂર-પૂરિયાવાળું. કપૂરિયા એક ઘણી અહીં ડી” પ્રત્યય અંબાનું લઘુરૂપ સૂચવે છે. શાખાઓવાળો છોડ છે. આમાંથી કપૂર જેવી નાળિયેરી-નાળિયેરીના વૃક્ષવાળું સુગંધ નીકળતી હોઈ એને કપૂરિયો કહે છે. વડવાળા-વડવાળું દુખતા દાંત કે દઢ માટે આના મૂળનું દાતણ કરવાથી રાહત મળે છે. આ છોડનાં આંબલિયારા-આંબલીવાળું પાન આધાશીશી માટે પણ ઉપયોગી છે. રાવસ-રાવણા(જાંબુની એક જાત)વાળો નેસ કંટાલિયા-કંટોલાના વેલા જ્યાં પુષ્કળ પ્રમાણમાં જૂનાગઢ થાય છે તેવું આંબલિયા-આંબલીવાળું ગૂંદા-ગૂંદાના વૃક્ષવાળું બુડી જાંબુડા-જાંબુવાળું ગામ હાથલા-હાલિયા ઘરવાળું પિપળિયા-નવા, પીપળાવાળું ખાખરડા-ખાખરાના વૃક્ષવાળું *, તડકા (!). ધતૂરિયા–ધતૂરાવાળું , “હુજાણી', નામની વ્યક્તિ કે શાખાઓ આંબલા-આંબાવાળું–નાના મોટા વસાવેલ પીપળાવાળું ખજૂરિયા-ખજૂરીવાળું પિપળવા-પીપળાવાળું પિપરિયા-પીપરવાળું પિપલાણા-, (મ) પીપલાનક લીંબુડા-લીંબડીવાળું પીપળી-ખડ/સારંગ, પીપળાવાળું ખાખરા-ખાખરાવાળું પિપરડા-પીપરવાળું ખાખરિયા-ભાયુ , પિપરડી-ટીંબો, પીપરવાળે ટીબે -વજીર વજીરનું ખાખરાવાળું માંગનાથ પીપળી–માંગનાથ ખિજડિયા-નપાણિયા-ખીજડાળું પાણી વગરનું કે મહાદેવ પાસે ગેલા પીપળાવાળું ઓછા પાણીવાળું લીંબડીધાર-લીંબડાનું સ્ત્રીલિંગ લીબડી સપ્ટેમ્બર/૧૧ પથિક For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાની-પાતળા લીંબડાવાળી ધાર ઝુડવડલી-મુંડા જેવા વડવાળું આંબલા-અબાવાળું વડલી-વડની લધુ આકૃતિ વડલીવાળું ખિજડિયા-ખીજડાવાળું બરડી-જ્યાં પુષ્કળ બે રડી થાય છે દિવાળી––દીવાળું ગામનાની ગંદીને બીલડી-બીલીવ છું. બીલી પવિત્ર વૃક્ષ મનાય છે. કટન્દી પણ કહે છે, એનાં ફળ મીઠાં હોય છે. એનાં પાન શિવને ચડાવાય છે. આ વૃક્ષ બહુ અબળાશ-આંબળાવાળું અલ્પ સંખ્યામાં જોવા મળે છે, કરમદડી-કરમદીવળુિં ગામ. કરમદાનાં વૃક્ષ ઘાટ કરી-કરવાનું ઘેઘૂર ને નીચાં હોય છે. સિંહ એની છાયાને કણઝા-જ્યાં કણજો થાય છે તેવું ઉપયોગ કરે છે. કણઝડી-કણઝાનું વૃક્ષ સીધું ઊંચું હોય છે. એનાં ખાખરાવાલા-ખાખરાવાળું ગૂડ-પાન-બી-મૂળ વગેરે ઔષધ તરીકે ચિત્રાવડ-ચિત્રાનામની વ્યક્તિએ વસાવેલું વડવાળું વપરાય છે. જાનવડલા-જાન” એ કોઈ સ્ત્રીનું નામ છે. એણે ડમરાળા-ભરાવાળું ડમરાનાં મૂળ અને છાલ ઔષધ વસાવેલ વટલાવાળું ગામ. દેરડી' ગામ પણ તરીકે વપરાય છે. જાનબાઈની દેરડી' તરીકે ઓળખાય છે, ઉંબરી-જ્યાં ઊમરા-ઉંબરીનું વૃક્ષ છે. મૈત્રક દાનએ અમરેલી જિલ્લામાં છે. ધાબાવડ-ધટાદાર વડવાળું શાસનનાં તામપત્રોમાં “ઉદુબરુ ગામ ભાખરવડ નામ મળે છે. ઊમરા-ઉંબરાને સંસ્કૃતમાં વડવાળા-વડવાળું ઉદુમ્બર' કહે છે, એ ઓષધ માટે પણ પાટવડ–ઉપરથી પાટ-સપાટ જેવા લાગતા વડવાળું ઉપયોગી વૃક્ષ છે. વાંદરવડ–જયાં વાંદરા રહે તે વડવાળું હડમતિયા–બજૂરી. હડમત નામની વ્યક્તિએ વસાવેલું માંડાવડ-માંડા” નામની વ્યક્તિએ વસાવેલું વડવાળુ ખજૂરીવાળું નાગવડલા જ્યાં નાગ રહે છે તેવા વડલાવાળું , ખાખરા.ખાખરા ઊગે છે તે. કાલાવડ-કલા-કાલાએ વસાવેલું વડવાળું ગામ અથવા નકા-આ એક વિશિષ્ટ ગામનામ છે નડ અર્થાત્ એકદમ લીલાશ થઈ જતાં નડકામાં દૂરથી નેતર ! એટલે કે જ્યાં નડ–નેતર થાય છે. જે વડ કાળો દેખાય છે તેની નજીકનું ગામ, મહુડા-જ્યાં મહુડા થાય છે કૃષ્ણવટ' મહુડી–મહુડાને રસ નશાકારક છે. જેતલવડ-જેતલજી નામની વ્યક્તિએ વસાવેલું વડ- ખજૂર-ખજુરીવાળું વાળું ગામ અથવા એની સ્મૃતિમાં વસેલું ખાખરાવાળી-ખાખરાવાળું વડવાળું પીરવડ-કોઈ પીરના સ્થાનકવાળા વડવાળું શેરડી-થેરવાળું. થરડી એ એક જાતને પથ્થર વિછાવડ–વીછા-બિછ (આ નામ કાઠી જ્ઞાતિમાં હેય પણ થાય છે. સંભવત: થર જેવા લીલા છે) નામની વ્યક્તિએ વસાવેલું વડવાળું રંગની ને પે હેવાથી એને થોરડી' કહ્યો હોય. સુડાવડ–જ્ય ધણ સૂડા-પોપટ રહે છે તેવું વડવાળું આંબાવડ–જ્યાં છે અને વડ એક સાથે ગેલ કાંકચિયાળા-કાંકચિયા નામના કાંટાળા વેલા જેથી છે તેવું થાય છે. ખીલાવડ-એકદમ ખલા જેમ ઊભા વાવાળું ગડુગડુ અર્થાત ગળે. (સં.) ગુચી વાડ કે વૃક્ષચાંચવડ આધારિત ઘણી ઉપયોગી વનસ્પતિ છે. સપ્ટેમ્બર ૧૯૯૧ પથિક ૧૨ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનગર અમૃતવેલ-અમરવેલ, (સં.) અમરવલી. આંબાના ગૂધાળા-ગુંદાવાળું વૃક્ષ પાસે આવેલ ઊગે છે અને એનાં મૂળ ગંદી-ગૂંદીવાળું આંબાના વૃક્ષમાં જ હોય છે. આને સ્વાદ થેરડી-થેરવાળું કે આ નામના પથ્થર જ્યાં મળે છે. તીખે મિષ્ટ હોય છે. આંખના રોગ તેમજ ભંભલી-ભંભલા, ભૂભલી એ થેરની એક જાત છે. કફ પિત્ત ને આમને નાશ કરે છે. આવા થોરવાળું જાવંત્રી-(સં.) જાયપત્રી. મૂળ તે જાયફળની છાલને ખડસલી-ખડસલીવાળું ખસલીને દેશી ભાષામાં જાવંત્રી કહે છે. જાયફળ (સં.) જાતિફળ પિત્તપાપડો' પણ કહે છે. સામાન્ય રીતે ભારત બહારનું વૃક્ષ છે. જાવંત્રી તીખી કડછી, વર્ષાઋતુમાં પુષ્કળ પ્રમાણમાં ઉગે છે. મુખને સ્વરછ કરનાર છે. કો રક્તદેવ પાન લાંબાં, ફૂલ ગુલાબી કે જાંબુડિયાં. ' ઉધરસ ઊલટી ઝેર વાયુ તથા કૃમિનો નાશક - આની ભાજી પિત્ત-કફ મટાડે છે. છે. આ જાવંત્રી-જાયફળનું વૃક્ષ જયાં છે. પાંચપીપળા–પાચ પીપળાવાળું સામાન્ય રીતે જાયફળનાં વૃક્ષ સૌરાષ્ટ્રમાં બેરડી-બેરડીવાળું થતાં નથી છતાં ક્યાંક થાય તે એને ફળ કરમદિયા-કરમદીનાં વૃક્ષવાળું -જાયફળ આવતાં નથી. જાંબુડી-જાં બુડાવાળું ડમરાળા--ડમરાવાળું ડમરે (સં.) દમનક ડમરાને પિપરડી-બીરવાળું ઇડ ૧-૨ ફૂટ વધે છે, એની વાસ તીવ્ર થરાળા-શેરવાળું હોય છે. દરથી જ ખબર પડી જાય છે. આ પિપરાળી–પીપરવાળું છોડની આસપાસ સાપ આવતો ન હોઈ પિપળવા-પીપળાવાળું ઘણા ઘર પાસે કે ફળીમાં વાવે છે. એ ભાણવડ-ભાણ નામની વ્યક્તિએ વસાવ વડવાળું ઔષધ તરીકે પણ ઉપયોગી છે. હીપાવડલી-હીપા નામની વ્યક્તિનું વડલીવાળું રાજકેટ લાખાવડ–લાખ , , કુવાડવા-કુવાડિયા (1) કુવાડિયાના છોશ્વાળું ગામ. ખિજડિયા (નોંધણવદર)-ખીજડાવાળું આ છે માસામાં ઝડપથી ઊગે છે. ને ઘણજીએ વસાવેલ એક જાતનું જંગલી શકે છે. એ ત્રણખડકા. મોખડાજીએ વસાવેલ ચાર ફૂટ ઊંચા થાય છે. આની ભાજી આંકડિયા-આંકડાવાળું - ખવાય છે. વાયુ પિત્ત ઉધરસ વગેરે માટે અકિલડા-અંકેળ-અકેલ નામના વૃક્ષવા. આ એ ઉપયોગી છે. વૃક્ષનાં છાલ અને મૂળ દવા તરીકે વપરાય (૨) કવાડિયા શાખાના આહીરોએ છે. એનું મૂળ રેચક છે. ફળ એક બીવાળું વસાવેલ ગરમ ને ખટમધુરું હોય છે. ખિજડિયા-ખીજડાવાળું ગામ લીંબડા-લીંબાવાળું ખિજડિયાગાર-ખીજડાવાળ ગોરનું ગામ પીપળી-પીપળ, પીપળાવાળું, પીપળાને ખિજડિયા-નાના-મોટા સંસ્કૃતમાં “પિપલ' કહે છે. ગૂદા-ગૂઠાવાળું ગામ રાજપીપળા–પીપળાવાળું રાજજીનું થરાળા-થેરવાલા-થોરવાળા-થેરાળા થેરવાળું આંબળા-આંબળાવાળું પિપળિયા-પીપળાવાળું લાં પાળિયા-જ્યાં લાપ ઘાસ પુષ્કળ થાય છે. પિપળિયા–પરા પથિક સપ્ટેમ્બર ૧૯૯૧ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પિપળિયા-કરમાળ, કરમાળ નદીના કાંઠે વસેલુ પીપળાવાળુ પિપળિયા જૂના– અથ સ્પષ્ટ છે. પાંચપીપળા -પાંચ પીપળાના સમૂહવાળુ પિપળવા—ખાવા " ભેડા–ભેડા (ચારણ) નામની કોઈ વ્યક્તિએ વસાવેલુ પીપળાનું પિપળિયા સાલ, સાલ (મૂળ સાલેહ) નામની વ્યક્તિએ વસાવેલુ પીપળાવાળુ 27 23 13 ار ', 13 ઢાઢી, કાડા પાસે આવેલું પીપળાવાળુ નગર. જામનગરનું પીપળાવાળુ નાંધુ-નાંધુ-પિપળિયા. નેધુ” નામની વ્યક્તિએ વસાવેલુ પીપળાવાળું સામ. સામજીએ વસાવેલ ! એજન્સી, અ ંગ્રેજ એજન્સીનુ` પીપળાવાળુ માલજીભી, માલજીભાઈનું www.kobatirth.org પિપળિયા-પાળ. જ્યાં પાળ-ધણુ ઊભું રહેતુ હાય તેવુ પીપળવાળુ આંબલિયાળા-આંબલીવાળું ગૂંદાળા-ગૂંદાવાળુ ગૂદાસરી ખીલડી-ખીલિના વૃક્ષવ છું અિઢિયાળા 35 ۱ "1 બિપળિયા–રાજ, રાજકાનુ પીપળી-પીપળાનું લગ્નુ રૂપ પીપળી જ્યાં છે. પિપલાણા-મૂળ પીપલાનક. પીપળવાળુ ચારડી-ચારવાળુ` અથવા થેરડી પ્રકારના પથ્થર જ્યાં મળી આવે છે. ', २४ 39 દાળિયા-દાળિયાવાળું. દાળિયા નામનેા હેડ થાય છે. ચારાળા-ચેરવાલા-થોરવાળા થોરાળા ચોરવાળું જાંબુડી –જા ભુવાળુ મૂજકા–મુજ નામનું શ્વાસ જ્યાં ખૂબ થાય છે. ખરીદડ-મૂળ ગવરીકે આ છોડ વર્ષા ઋતુમાં વિશેષત ઊગે છે. આના થ્રેડ નીચે કંદ ડાય Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, જે ઝેરી હાય છે, પુછ્યું આનાં ફૂલ મહાદેવ-ગૌરીને ચડતાં હૈાઇ ગવરીક ક્રૂ' નામ પડ્યું હોય એમ લાગે છે. આનાં પાનના રસ ગરમ કરી, તેલ મેળવી દુખતા કાનમાં ટીપાં તરીકે વપરાય છે. કાળીપાટ–(૧) કાળીપાટના વેલા હોય છે, એનાં મૂળ-પાન, રસ ઔષધ તરીકે વપરાય છે. (ર) ખૂબ ઊંડું પાણી હોવાથી કાળી લાગતી સપાટીવાળી પાટ પાસેનું ગામ કટાલિયા– કટાલાં (ક કાંડાં) ર્ષા થાય છે. સામાન્ય રીતે કટાલીના વેલા ચામાસામ સીમમાં થાય છે, શેઢે વાડની આથે વધે છે. લીલા લીલા રંગનાં કાંટાળાં ફળા આવે છે, જેનુ શાક બનાવાય છે. કાંટેલી વધુ કફ પિત્ત વગેરેના નાશ કરે છે. ડેડિયાળા-ડોડી નામની વનસ્પતિ જયાં થાય છે. ‘ડેાડી'નાં ફળને ‘ખરખાાં' કહે છે. ખેરડી સમઢિયાળા-ખારડીવાળુ સમઢિયાળા રાયણા-રાયણનુ વૃક્ષ જ્યાં આવેલ છે. ધ્રુપરાળા-સીમમાં અડબાઉ શણ જેવા વૃક્ષ ૪ ફૂટ ઊ'ચા એક જાતના છેાડ થાય છે. સસ્કૃતમાં આને ‘શુદ્ધ’ટિકા' કહે છે, કેમકે એની શી'ગ સુકાય ત્યારે ધૂધરાની જેમ વાગે છે માટે આ છોડને ઘૂઘરા' પણ કહે છે. આમ, ધૂધરાવાળુ.. ચલ-ચરેલ’ નાનું વૃક્ષ થાય છે. એ ઘણું ઊંચું વધે છે. પાન ૩ થી ૬ ઇંચનાં 'બંગાળ હૈાય છે. કુલ સફેદ કે લાલ રંગનાં, ફળ પીળા રંગને ચપટા પાતળા ચકરડાં જેવાં. આનું લાકડુ સાત પેચુ હોય છે. આ વૃક્ષ જ્યાં છે તેવું ગામ તે ચરેલ. આ વટાદિ વતું વૃક્ષ છે. મૂળ સંસ્કૃત નામ 'ચિર-બિલ્વ' પણ સૌરાષ્ટ્રમાં આને ‘ચરેલ' કહે છે, ઉત્તર હિંદુસ્તાનમાં અને ‘પાપડી' કહે છે. અરણી-અરણીવાળું. આ વૃક્ષની એ જાત છે; નાનીમેટી અથવા ધેાળી કાળી, નાની અરણી ૫પથિક સપ્ટેમ્બર/૧૯૯૧ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ફૂટ અને મેટી એનાથી ઘણી વધારે વડવાળું આંચે છ-રાજપૂત જ્ઞાતિમાં ઊંચી થાય છે. ફૂલ સુગંધી હોય છે. મોટી નામ મળે છે અરણીનાં મૂળ છાલ વગેરે ઔષધ તરીકે બાખલવડ-બોખલ' શબદ હિંદી છે તેને અર્થ વપરાય છે. કેટલાક ઘરે અને એકઢાળિયાવાળી જગ્યા ટંકારા--અરણીને કaછી ભાષામાં કારો' કહે છે. કરે છે. આ પરથી “બાખલવડ એટલે સંભવત: આ “રાંકારો' પરથી ટંકારા' નામ એવો ઘેઘૂર વડ કે જેની ઘટામાં ઘર વસી પડયું હોય. અલબત્ત, આ એક સંભાવના શકતાં હોય. આવા વડવાળું ચિત્રાવડ-ચિત્રાજીએ વસાવેલું વડવાળું ઉપલેટા-ઉપલેટ' નામની વનરપતિ થાય છે તેના માત્રાવડ–માત્રાજીએ પરથી (૨). ત્રિકાલીનાં દના શાસનમાં મેધાવડ–મેઘા નામની વ્યકિતએ ,, ‘ઉપલટ' નામને ગ્રામોલેખ મળે છે. મોટાવડા--મોટા વડવાળું (સંદર્ભ છે. હરિપ્રસાદ શાસ્ત્રી, મૈત્રકકાલીન રાજાવડલા રાજા નામની વ્યક્તિથી ઓળખાતા ગુજરાતી ભા.ર, પરિશિષ્ટ ૨, પૃ. ૪૫) વડવાળું ખજૂરડા-ખજરીવાળું નાનાવડા-નાના(આ વ્યકિતનામ છે)થી ઓળખાતા નાળિયેરી – નાળિયેરીવાળું વડવાળું ગામ તે પિપરડી-પીપરવાળું રાજાવડલા-જસ, જસાજીતું. એ નામની રાજવી થોરડી-થેરવા, શેરવાળું વ્યક્તિથી એાળખાતા વડવાળા માંકડિયા-આંકડા (સં-અક)વાળું » જામ. જામ સાહેબનું, એ રાજા નામની ખાખરા-ખાખરાવાળું વ્યક્તિથી ઓળખાતા વડવાળું ગામ ખેડાપીપર-બડા નામની વ્યક્તિએ વસાવેલ લાખાવડ-લાખા નામની વ્યક્તિથી ઓળખાતા વડવાળું પીપરવાળું કે લાખાએ વસાવેલું વડવાળું રિયાળ-રિય થેરવાળું માખાવડ–માખાજીએ વસાવેલું, વડવાળું આંબરડી-આંબાવાળું ખાખરાળા-ખાખરાવાલા—ખાખરાવાળા પલાસ-પલાંશ-પલાશ' સંસ્કૃત નામ છે, જે દેશમાં - ખાખરાળા ખાખરાવાળું કેસૂડ’ તરીકે પ્રખ્યાત છે અથવા “ખાખર'. પીલુડી-પીલું જીરવાળું. ખાખરેચી-ખાખરાવાળું આ વૃક્ષ સર્વત્ર પણ મ૯૫ પ્રમાણમાં મળે છે. જાબુડિયા-જાંબુવાળું ખાખરો-પલાશ સર્વાગી ઓષધોપયોગી છે. તે કોઠી-સાધારણ કદનું ગુજરાત ભરમાં સર્વત્ર જોવા ગિસિયાળી-જ્યાં કાંગસા થાય છે. મળતું “કાઠી' વૃક્ષવાળું ગામ, આ તરવડા-ત્રિવટા -ત્રિવડા-ત્રણ વડના સમૂહવાળું કાંટાળું વૃક્ષ છે. આને – દર સારો થાય છે. જંગવડ જંગ મેટા વડવાળું કલકી-કાલ એટલે બે રડી. પ્રસિદ્ધ આયુર્વેદાચાય જમનાવા-જમના નામની સ્ત્રીથી ઓળખાતા બાપાલાલ વઘ બેરની મોટી જાત કાશીવડવાળું બેર માટે કેલું શબ્દ પ્રયોજે છે. આમ, ભૂતવડ-વાં ભૂતને વાસ મના હશે તેવા વડવાળું જ્યાં આવાં કેલ બોર થતાં હોય. પાચવડા-પાંચ વડલાને સમૂહવ શું ભરંડી-મૂળ-ભુસુંડી-આના-અર્ધાથી ઢેક હાથ બાંયવડ-માંચ, આંયાજી નામની વ્યક્તિએ વસાવેલું ચા છોડ થાય છે, સપ્ટેમ્બર/૧૯૯૧ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હાથીની સૂંઢ જેવી વાંકી વળેલી મંજરી પર એક બાજુ મે દ્વારમાં જાંબુડી રંગનાં નાનાં ફૂલ ખીલે છે. આ છેડ વર્ષાઋતુમાં પુષ્કળ ઊગે છે. વીછીના સાપનું` ઝેર – તારવા પર આાનું મૂળ ઉપયાગી છે. આંખના દુખાવા પર, ગૂમડા પર તેમજ હડકાયુ કૂતરુ` કરડવા પર પાન કે એને રસ ચેપ ડાય છે. શેમળા-શેમળાના વૃક્ષવાળું શેમળાને સંસ્કૃતમાં શામલિ' કહે છે. આખું વૃક્ષ ઔષધ માટે ઉપયોગી છે. આ વૃક્ષમાં યમના વાસ હેાવાનુ` મનાય છે, આથી એને યમદ્રુમ' પણ કહે છે. તારણિયા–તારણિયા નામનું ઘાસ જ્યાં પુષ્કળ પ્રમાણમાં થાય છે તે ગામ આ બસનાં કણસતાં તેારણની જેમ ગૂંથાયેલ હાઈ એને ‘તારણિયા' કહે છે. ઢાંક-કિનું મૂળ પ્રાચીન નામ ‘’તીર્થં’ ઢાવાનું અને કાઈ નાથના શાપથી ઢંકાઈ ઘટાઈ ગયાનું મનાય છે, પણ પલાશ કે ખાખરાને ઢાંક' પણ કહેવાતા હાઈ જ્યાં ઢાંક-ખાખરા થતા હેાય તેવુ... (?). Acharya Shri Kailassagarsuri Gyanmandir અમરેલી જિલ્લામાં વધુ છે, તા રાજકોટમાં વુડવડલા પરથી ગામનામો વિશેષ છે. જૂનાગઢ ભાવનગર અને જામનગર જિલ્લામાં વિવિધ વનસ્પતિ આધારિત ગામ-નામેા સાંપડે છે. સૌરાષ્ટ્રનાં પાંચે જિલ્લામાં રાજકોટ જિલ્લામાં વનસ્પતિ-આધારિત ગામે સૌથી વધુ અને વિશિષ્ટ સ્વરૂપે મળે છે જાવ ત્રીજેવી વિશિષ્ટ વનસ્પતિ કે જે સૌરાષ્ટ્રમાં થવાની શકયતા પણ નહિવત્ છે તેના પરથી ગામ નામ પડે એને એક આશ્ચર્યજનક બાબત ગી શકાય. સ ભવ સુગંધ છે, તેા એવો જાવ'ત્રીની સુગધ જેવી કઈ વનસ્પત્તિ થતી હોય ને એના આધારે ગામનામ અપાયુ હૈાય. આ જ બાબત કપૂરિયા-કપૂરડી ગામને લાગુ પડે છે : કપૂર જેવી સુગંધ આપતી એક જાતની વનસ્પતિ જ્યાં થાય છે તેવુ ગામ તે પૂરિયા’ અને ‘કપૂરડી.’ (૨) સામાન્ય રીતે વૃક્ષને સબંધ બતાવનાર દેઈ પ્રત્યય લગાડાય છે; જેમકે, ‘ઈયા' પ્રત્યય‘વાળુ’ અર્થ દર્શાવે છે, જેવાં કે, પિપળિયા-પીપળાવાળું, ખિજડિયા-ખીજડાવાળુ, કડિયા-આંકડાવાળુ વગેરે, તેા ડી'ડા' પ્રત્યય તો લઘુતાવાચક છે; જેમકે પિપરડી ખજૂરડા નકુંડા ખેરડી ‘મા’ પ્રત્યય ‘આનક' (સ.) પરથી બનેલ હાઈ એ ગામ વધુ પ્રાચીન હેવાનું માની શકાય, જેમકે તારણ (૧) સૌરાષ્ટ્રના પાંચે જિલાનાં વનસ્પતિ-આધાપિપલાણા. રિત ગામનામામાં એક વાત સ્પષ્ટ જણાઈ આવે છે ૩ ભામાંનાં મોટાં ભાગનાં ક્ષેા પ્રાચીન ધાર્મિક અને ઉપયેગી વૃક્ષો છે; જેમકે વડ પીપર પીપળે ખીજડો. આ વૃક્ષ ઉપયાગી તો છે જ, પણ ધનિક કેટલાંક ક્ષેતે લઘુતાવાચક ‘કા' ‘કી' પ્રત્યય લાગી ગામ-નામ બનેલ છે. (૩) વ્યક્તિઓનાં નામો સાથે સકળાયેલ વૃક્ષમાં એ નામની વ્યક્તિએ વસાવેલ જે તે વૃક્ષ પાસે રીતે પણ એનું મહત્ત્વ છે, તે ચરેલ અરણી ધુ‰આવેલ ગામ મથવા એ નામથી એળખાતા વૃક્ષ વાળુ ગામ એવા અર્થે લઈ શકાય. દા.ત. લાખાવડ આ લાખા નામની વ્યક્તિએ વસાવેલુ` વડવાળું ગામ કે લાખાના વડવાળું ગામ. રાળા જીવતી પક્ષાંશ જેવાં અપ સખ્યામાં મળતાં અને ઓછાં પ્રચલિત વૃક્ષ પરથી ગામનામે પણ મળે છે. અલઞત્ત, આવાં ગામનામ અલ્પ સંખ્યામાં છે. પીપળાવાળાં પિપળિયા લગભગ ૪૦, ખિજડિયા ૨૧, વડ–વડલા પર આધારિત લગભગ ૫૦ જેટલાં ગામ-નામા મળે છે, અર્થાત્ વનસ્પતિ પર આધારિત સમગ્ર ગામ-નામામાંથી લગભગ ૪ થે। ભાગ પીપળા બૂડવા ને ખીજડા પરથી છે. પિપળિયા-ખિજડિયા આમ, સૌરાષ્ટ્રનાં વનસ્પતિ-આારિત ગામનામેાને આ એક ઉપરછલ્લા પરિચય માત્ર છે. ભવિષ્યમાં વિસ્તારથી શૈંડાણથી અભ્યાસ કરવાની આને એક પૂર્વભૂમિકા ગણી શકાય. હૈ. હાઈસ્કૂલ, જામક ડારણા-૩૬૦૪૫૦ સપ્ટેમ્બ૨/૧૯૯૧ For Private and Personal Use Only પથિક Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમીર નગરીને ફકીર નેતા [ ઇદુલાલ યાજ્ઞિકને જન્મ શતાબ્દી પ્રસંગે અંજલિ ] છે. જિતેં નાનાલાલ અંતાણી મહેનતકસ જનતાના આજીવન સેવક, પૈસા માટેની વકીલાત છોડી જેણે રાષ્ટ્ર અને પછાતની વકીલાત લીધી, જે ગાંધીજીના “નવજીવનના આદ્ય સ્થાપક, જેનું દિલ બાળક જેટલું નિર્દોષ, ક્રિયાશીલ છતાં જેના કાર્યમાં લશ્કરી શિરત વર્તાતી, ગુજરાતનું ગૌરવ જેને એ વસેલું, જેના અંતરના ઊંડાણમાં દીન-દુખિયાને ઉહાર અને રાષ્ટ્રસેવા આદિ શબદ કોતરાયેલા તેવા એક જતન તા. ૨૨-૨-૧૮૯૨ ના રોજ નડિયાદમાં જન્મ થશે. નામ પડયું ઇદુલાલ યાજ્ઞિક કુલના આ સપૂતને ગુજરાતે જાણ્યા “ઇદુચાચા' તરીકે, ઈદુચાચાએ લેકજાગૃતિ અર્થે ઈ.સ. ૧૯૧૫ના જુલાઈથી “નવજીવન' માસિક શરૂ કર્યું હતું, ચાર-પાંચ વર્ષમાં સારી પ્રગતિ થઈ. આ ગ્રેજી ધગ ઈન્ડિયા' ગાંધીજી ચલાવતા. “નવજીવનને સાપ્તાહિક તરીકે ચલાવવા ગાંધીજીએ ઈચ્છા પ્રદર્શિત કરી. ૧૯૧૯માં ઈદુચાચાએ એ ગાંધીજીને સેપ્યું. વારિક એના ઉપતંત્રી થયા. ૧૯૨૨ માં યુગધર્મ' માસિક અને બીજાં કેટલાંક પુસ્તકેનું પ્રકાશન. મુંબઈથી પ્રસિદ્ધ થતા દૈનિક હિંદુસ્તાનના પણ તંત્રી રહ્યા. એમણે "કુમારનાં સ્ત્રીરને વાર્તાસંગ્રહ પણ બહાર પાડવો. સિનેમા માટે પણ વાર્તા લખી. ચિત્ર-નિમતા પણ બનતા. બર્લિનમાં રહી સ્વાતંત્ર્યલડતની પત્રિકાઓ કાઢી. ૧૯૩૩ થી કિસાનની પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા. એમણે આત્મકથા” પણ લખી. મુંબઈ સરકારે એને પારિતોષિક આપ્યું. એમણે નાટકે પણ લખ્યાં છે. શ્યામજી કૃષ્ણવર્મા પર પણ એક પુસ્તક લખ્યું છે. જયાં જયાં જરૂર પડે ત્યાં ત્યારે ઈદુચાચા વિના વિલંબે પહોંચી જાય. એઓ કહેતાઃ “હું ઝૂંપડાને માનવી છું, પગથી પર જીવતે આદમી છું, ત્રીજા વર્ગની જનતાને માણસ છું.” મહાદેવભાઈ દેસાઈએ એમને “સૈનિકોના સરદાર' કહ્યા છે. એમની ડાયરી (પુસ્તક ૬, પાન ક૭)માં એઓ લખે છેઃ “સૈનિકના સરદાર ઈદુલાલભાઈ આવ્યા. તેમની ચાલમાં અને સોનામાં તો સૈનિકપણું પહેલાંના જેટલું જ છે. જે ઉંપર પણ પિતે પોતાની માનીતી સાઈકલને મંગાવી હતી, અને આશ્રમ આગળથી સાઈકલ પર બેસીને જ અમદાવાદ આવેલા. સિપાઈ કૂચ કરતાં ક ખાઈ લે તેમ જેલમાંથી કૂચ કરતાં તેમણે આખરને નાસ્તો પણ ઠીક ઠીક કરી લીધેલ. તેમનું સ્વાગત કરવાને માટે પણ સાઈકલ ઉપર આરૂઢ થયેલા સૈનિકોનું જ લશ્કર હતું, પણ તેમનું શરીર નંખાઈ ગયેલું લાગ્યું.” સન ૧૯૨૩ માં ગુજરાતના પ્રસિદ્ધ વિવેચક શ્રી રામનારાયણ પાઠકે ઇંદુભાઈ વિશે આ વચને ઉચ્ચાર્યા હતાં. “ઈદુ ભાઇ એટલે? ગુજરાતની જુવાની અને મરદાની, ઉદારતા અને સરળતા. ગુજરાતના જુવાનના હદયમાં અત્યારે શું ચાલે છે. એ જાણવું હોય તે ઈદુલાલને જોવા જોઈએ. એ ગુજરાતી છતાં એમનામાં ગુજરાતનું ગણતરિયાપણું નથી અને અત્યારના જનમાં પણ એ ઘણું ઓછું છે. ગુજરાતને જુવાન વર્ગ ભાનપૂર્વક પરીક્ષા કર્યા વિના, ઈદુલાલની રહસ્યમય અને રહે વિનાની સર્વ રીતભાતેનું અનુકરણ કાર્ય કરે છે, એટલા બધા એ જુવાન વર્ગને મેહક છે.” પથિક સપ્ટેમ્બર/૧૯ના For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈદુલાલભાઈ શરૂમાં ગાંધીજીથી ખેંચાયા હતા. પાછળથી તભેદ પણ કરે છે. દ. યાત્રા દરમ્યાન ગાંધીજીની ધરપકડ કરાઈ. એ અંગે “આત્મકથા ભાગ-૪માં યાજ્ઞિક નાધે છે: “પાંચમી મેના દિવસે સવારના હું મારી ઑફિસને દાદર ચડતો હતો ત્યારે ગાંધીજીની ધરપકડના ઓચિંતા ખબર સાંભળીને હું ઢગલો થઈ ગયું. ઘણા વખતથી ગાંધીજીને હું ટીકાકાર તરીકે પૂજતા હતા, પણ હવે તેમની અટકાયતના સમાચાર સાંભળીને ઘણાં વર્ષથી અંતરમાં ઊંડી છુપાયેલી ગાંધીભક્તિ ઓચિંતી ઊભરી આવી. કયાંય સુધી મારી આંખમાંથી શ્રાવણ અને ભાદર વરસી રહ્યો તે રોકી શકાય જ નહિ. તરત જ ટુડ્યિાનું કામ બંધ કરીને હું ઑફિસમાં વિચાર કરતે બેઠો. “મારે સેવાજીવનના પ્રભાતે એ મારા રાહબર હતા. વરસ સુધી તેમના હાથ નીચે તાલીમ લીધી. તેમના પ્રતાપે કેટલી પરિષદ ભરી, કેટલી સંસ્થાઓ સ્થાપી, સેવાનાં કેટલાંય કામ કર્યા. સન ૧૨૧ સુધી લડતમાં સજા ખાઈને જેલમાં ગયા પછી હું કડક ભાષણ કરીને જેલમાં જતાં તેમને સાથી બન્યો. બહાર નીકળીને મેં તેમના આદર્શ જીવનની અને પ્રેમધર્મની કેટલી તારીફ કરી, ચરખાની તેમની નીતિ માફક ન આવતાં હું મુંબઈ આવ્યું અને તેમને ટીકાકાર બન્યું. પણ આજે તે વરસેથી અંતરમાં સાચવેલી જત પાછી ઝળહળાવીને તે દેશને જાગૃત કરી રહ્યા છે, ત્યારે હું પામર માનવી તરીકે મારું પેટિયું રૂટું છું કયાં એ વિરાટ અને ક્યાં હું વામન !” સ્વરાજ્ય પ્રાપ્તિ પછી એમને રાજકારણમાં રસ કંઈક ઓછો થયો, રચનાત્મક કાર્યોમાં જીવ પરિવા. એવામાં સંયુક્ત મુંબઈ રાજ્યને નિર્ણય જાહેર થયે. ઈદુલાલે આગેવાની લઈ “મહાગુજરાત' માટે લડત ચલાવી. એઓ લેસભામાં પણ ચૂંટાયા. નેનપુર(તા. મહેમદાવાદ)ને આશ્રમ એમની પ્રવૃત્તિનું કેંદ્ર, રેખાચિત્ર'માં લીલાવતી મુનશીએ ઇદુલાલ યાજિક વિશે લખ્યું છે કે “ઈન્દુભાઈ એટલે ટ્રેનની ઝડપ, ઇ-દુભાઈ એટલે બાળકનાં તોફાન, ઈન્દુભાઈ એટલે લશ્કરને સિપાહી...એમનામાં બાળકના સમાન નિર્દોષતા છે. દેશકાર્યનું અસિધારા વત એમણે લીધું છે. હનુમાનની માફક એમના હૃદયના ઊંડા ભાગમાંથી દેશ શબ્દ જ કોતરેલે હશે. દેશને માટે તે એમણે ફકીરી લીધી છે. નમી જતી પપણેએ નિદ્રા સુંદરીની વિનંતીઓ એમણે ઘણી વાર જતી કરી હશે.” જીવન-સંભારણ”માં શારદાબહેન મહેતા ઇદુલાલ યાજ્ઞિકને અંજલિ અર્પતાં લખે છે કે આ વખતથી ઈન્દુલાલે ગુજરાતને પિતાનું સેવાક્ષેત્ર ગયું અને ત્યારથી તેઓ અમારા ઘરમાં એક કુટુમ્બી તરીકે આવવા જવા લાગ્યા. એમની અસર અમારા ઉપર તથા અમારા ઘરનાં છોકરાં ઉપર ઘણી જ થઈ. એમનામાં વજુવાનીનું જોમ હતું, આદર્શ માટે ઝંખી કહ્યા હતા અને પિતાનું કર્તવ્ય હેમીને. સાચા કર્મયોગી થઈને રહ્યા હતા. એમણે ગુજરાતની જે સેવા કરી છે તે અજોડ છે, પણ ગુજરાતે તેની કદર કરી નહિ અને એક સારો સેવક ગુમાવ્યું.” તા. ૧૭ મી જુલાઈ ૧૯૭૨ ના, લગભગ ૮૨ દિવસ સુધી અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં મઈિત અવસ્થામાં રહી એમણે અંતિમ ધાસ લીધા. સાક્ષર ઉમાશંકરભાઈ જોશીએ એમને “અમીર નગરીના ફકીર નેતા ગણાવ્યા હતા. છ૭, તિરુપતિનિલયમ, સ્વામિનારાયણ સોસાયટી, જાદવજીનગર, ભૂજ-૩૭૦૦૦૧ ૨૮ સપ્ટેમ્બર/૧૯૯૧ • પથિક For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્ટેમ્બર 9 Reg. No. GAMC-19 જ્યારે ગુજરાતની ધરતી સોનું પકવશે સરદાર સરોવર યોજના ગુજરાત માટે કામધેનુની જેમ દૂઝણી સાબિત થવાની છે, સરદાર સરોવર યોજના અથાંત 437 વર્ષનું આયુષ, પ્રતિદિન રૂ. 4 કરોડની આવક, 6 લાખ લાને કાયમી રોજગાર, 131 શહેર અને 4,720 ગામડાંઓનાં 2,95,00,000 લોકોની તૃષાતૃપ્તિ, 25,00,000 લોકોને સિંચાઇનો લાભ, 8 લાખ હેકટર જમીનને સિંચાઈ, 4.25 કરોડ વૃક્ષોનું વૃંદાવન, 500 કરોડ યુનિટ વીજઉત્પાદન, ઉદ્યોગોના વીજ-કાપનો અંત, મરઘોગથી રૂ. 185 કરોડને ફાયદો, કૃષિક્ષેત્રે રૂા. 900 કરોડનો લાભ, 45 ટકા ખેતઉત્પાદનમાં વૃદ્ધિ. આરોગ્ય સુધરશે. રણ અટકશે અને પર્યાવરણ મધુવન જેવું બની જશે, નળ સરોવર બનશે નવલું નઝરાણું, ઘુડખર, કાળિયાર અને ઘુખમલ રીંછને અભયજીવન, સૌરાષ્ટ્ર બનશે સુજલામ સુફલામ , રણ રોકાશે. પવિત્ર કિનારો પ્રવાસધામ બનશે, દુષ્કાળને ગુડ બાય, રાજપને આર્થિક વિકાસ થશે, સ્થાપિતોને નવજીવન મળશે. ગુજરાત નંદનવન બનશે. સરદાર સરોવર નર્મદા નિગમ, લિ., બ્લેક નં. 12, પ્રથમ માળ, સરદાર ભવન, ગાંધીનગર-૩૮૦૨૧૦ મુદ્રય પ્રકાશક અને તત્રી : પથિક કાર્યાલય ' માટે છે. કેશવરામ કા. શાસ્ત્રી, ઠે. મધુવન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ 001 | તા. 15-9-1991 મુદ્રણસ્માન : પ્રેરણા મુદ્રણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજાપુર, અમદાવાદ૩૮૦ 001 5 : ઈન્ટરનેશનલ પ્રિન્ટિંગ વફસ, શાહપુર, માળીવાડાની પોળ સામે, અમદાવાદ-૩૮૦ 0 01 For Private and Personal Use Only