SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયા હતા, અને કરુદ્દલ અટલે કે પૂર્વ ચંદ જેવા તેજસ્વી વર્ણ વામાં આવ્યું છે. એ ઉપર એને ઉચ્ચ કોટિના મેયર અને બહાદુર સિપાહરલાર તરીકે બિરદાવવામાં આવ્યો છે. નવાબનું ચિ ખૂબ સુંદર સુરેખ અને સ્પષ્ટ છે. નવાબ અફઝલુદ્દીનનું તા. ૮ મી ઑગસ્ટ, ૧૮૪૨ ના રોજ અવસાન થયું. આ નવાબને કે પુત્ર ન હતું, માત્ર બખ્તિયારુનિસા નામની પુત્રી હતી તેથી અંગ્રેજોએ બીજા કોઈને નવાબનું પદ 1 આપતાં ૧૮૪૨ માં સુરત ખાલસા કર્યું ૧૧ સુરતઃ કિલો ૫ થી મુઘલ-જ ઉતારી લેવામાં આવશે અને માત્ર યુનિયન જેક ફરકતા હ્યો. નવાબને જમાઈ અને બતિયાનસાના પતિ મીર નફર અલીએ નવ બનું પદ મેળવવા ૧૮૪૪ માં ઈગ્લેન્ડની મુલાકાત લીધી. મહીપતરામ રૂપરામ નીલકંઠ | ઇગ્લેન્ડની મુલાકાત લેના આ સુરતી હતી. એની આ ઇંગ્લેન્ડની મુલાકાત દરમ્યાન એની પત્ની બંનયાનસ'નું ઈડમ અવસાન થયું. ઇંગ્લેન્ડ જવા છતાં નફઅલીને નવાબનું પદ તે ન જવું, છતાં એમનું તથા એની બે પુત્રીઓનું વાર્ષિક પાન રૂ. ૫૨,૮૦૦ થી વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવ્યું. જફરઅલીએ ૧૮૬૧ માં સુરતમાં સે–પ્રથમ કાપડની મિલ શરૂ કરી, જે “અફઅલી મિલ' તરી? ઓળખાતી. આ પહેલ કરવા માટે અમને “સુરતમાં આધુનિક કાપડ-ઉદ્યોગના પ્રણેતા ગણી શકાય. માલિક બદલતાં અત્યારે આ મિ.! “સુર કોટન મિલ” મરી કે ઓળખાય છે. ૧૮૬૩ ની ૨૧ મી આગસ્ટે જાફર અલી અસાન થયું. એમને પુત્ર ન હતો. એમની પુત્રી પ્રિય ઉમિસા (ઉ લાડલી બેગમ) તથા એના પતિ બે પાના નં ૨ ન મીર આલમખાન અને બીજી પુત્રી રહી મુનિસા તથા એના પતિ મીર ગુવામબાબાને અંગ્રેજ સરકાર પેશન આપતી હતી, સુરતમાં જ દાનાસાહેબની દરગાહને જે મિનારે ૧-૮૨ ના વાવા ઝાડામાં તૂટી ગયા હતા તે આ ગુલામબાબાએ પિતાના ખર્ચે ફરીથી બંધાવ્યો હતો. ૨ ૧૮૮૬ માં રહીમુસિાના અવસાન પછી પણ એના સંતાનોને સરકાર તરફથી પેન્શન અપાતું હતું. આમ, સુરતમાં ૧૭૩ ૭ થી ૧૮૪૨ સુધી એટલે કે ૧૦૦ વર્ષ સુધી નવાબનું શાસન રહ્યું. આ સમય દરમ્યાન મુખ્યત્વે આઠ નવાબે થયા. નવાબી શાસન દરમ્યાન સુરતની સમૃદ્ધિ અને જાહોજલાલી ઘટતી ગઈ. સુરત આગ રેલ વવ. દુકાળ ધરતીકંપ જેવી ભયંકર કુરતી આફતનું બેગ બન્યું એ સાથે સત્તા માટેની ખટપટા અને લુટફાટોએ અસ્થિરતા તથા અસલામતી સર્જી. સુરત સંકોચાતું ગયું અને મુંબઈ વિકસતું ગયું છતાં સુરત નષ્ટ ન થયું. લોકોને રંગીલો મિજાજ તેમ લહેરી પણ આનંદપ્રિયતા અને ખેલદિલીમાં ફેર ન પડ્યો. સુરતની રોનક અને રંગીનતા ચાલુ રહી. નવાબોના શામ સુરતના ઈતિહાસમાં એક વિશિષ્ટ ભાતીગળ પ્રકરણનો ઉમેરો કર્યો એમ કહી શકાય. ! પાદટીપ ૧. “સુરત શિક ગેગેટિવર, અમદાવાદ” (૧૮૬૨), પૃ. ૧૧૩ કે, એજન. પૃ. ૧૪૧ ૪. ઈશ્વરલાલ છે કે કાઈ : “સૂરત સેનાની મૂ', (ર, ૧૯૫૮), પૃ. ૯૫ ૫. ૧૭૩૫ માં જ “. કિરપારસ પણ એમની હારિવારીને લીધે ભવિષ્યમાં દીવાન થયા હતા. સુરના ગેપીપુરામાં આજે પણ તેમના નામ અને નિવ,સરથાનની યાદ અપાવતા કિરપારામ મહેતાને ખાંચા' છે. સપ્ટેમ્બર ૧૯૯૧ પથિ ૧ર For Private and Personal Use Only
SR No.535360
Book TitlePathik 1990 Vol 30 Ank 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1990
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy