SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર્સેનાં મકાન પાડી નાખવામાં આવેલાં તેથી કે એને ઝુકી જા' તરાકે એળખાતાં.ાનગી ખાગે! માં ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીની કેટરીના પ્રમુખ પ્રાઇસને ખાણ, અંગ્રેજોના ત્રાસને ખ કપાડામાં આવેલા ભાગ અને ડચ ગર્ડનની સમાવેશ થત! હતા. ૧૭૬૩ માં સુરતની મુલાકાતે આવેલા ભ પૂર નામના યુરોપિયન પ્રાસીમે ડચ ગાર્હનને બધ! યુરોપિયન બાગામાં સૌધા સુ ંદર ભાગ તરીકે ઓળખાવ્યા હતા. . હાઝુદ્દનના મૃત્યુ પછી એના પુત્ર નિઝર દુનને ગ્રેજોએ સુરત નવાબ બનાવ્યો. નિઝામુદ્દીન ન સત્તા ભાગવીને ૧૭૯૯ ની ૮ મી ૧યુઆરીએ મૃત્યુ પામ્યા. આ નવાબ ધણો નૈમિષ્ટ હત માને માટે ભાગે અન્ને પથારીમાં દર્દી તરીકે રહીને જ શાસન કર્યું હતુ.લ એના મૃત્યુ પછી એના નાઈ નસીરુદ્દીનને પ્રેજોએ નવાબનુ પદ આપ્યું. ઈ. સ. ૧૮૦૦ માં એની સાથે કરાર કરી અગ્રેજોએ વાળની બધી સત્તાપે પેાતાના કુથમાં લીધું અને એવી જોગવાઇ કરી ! અગ્રેજે દર વર્ષે ૦,૦૦૦ પાઈન્ડ (લગભગ એક લાખ રૂપિયા) અને સુરતની ઊપજના પાંચમા ભાગ નવાબતે આપશે. મર્ઝામ, નસીરુદ્દìન માત્ર નામના નવાબ બન્યો. ઈ. સ. ૧૮૧૮ માં નવાબને વાર્ષિક ઊપજના પાંચમા નાગને ખદલે રૂપિયા પચાસ હજારની નિશ્ચિત રકમ આપવાનું નકો થયુ, એટલે હવે દર વર્ષે બધી નળીને પિયા દોઢ લાખની મ અગ્રેજો તરફથ અને મળવાની હતી, ના તા. ૨૬ માં સપ્ટેમ્બર, ૧૮૨૧ ના રોજ નસીરુદ્દીનખાનનું નિધન થતાં અંગ્રેજોએ અંના પુત્ર મલ્લુદ્દીનખાતને વાવ્ય બનો. કે પશુ સત્તા વગરા નામને નખ હતું અને અંગ્રેજોની નીહેરબાનીથી નાબ તરીકે ચાલુ રહેલે. એના પિતાની માફક એતે પણ અગ્રેòએ દર વર્ષે રૂપિયા ોઢ લાખની રકમ આપવાનું ઠરાવ્યુ, અલ્લુદ્દીનખાન મુરતને છેલ્લા નવાબ હતો. એને જન્મ ઇ.સ. ૧૭૮૨ ની ૮ મી ફેબ્રુખારીએ થયો હતો. ૧૮૨૧ ના સપ્ટેમ્બરમાં એના પિતા નસીરુદ્દીનનુ વસ!ન થયું, જ્યારે અફઝલુદ્દીનખાનને રજવાભિષેક ૧૮૨૩ ની ૨૭ મી ઍ મસ્ટે થયે. એના જ્યાભિષેકમાં બે વર્ષના લબ થયા પે માટે ચોક્કસ કારણા હેવાના સંભવ છે. ૧૦ મ '' અફઝલુદ્દીનના દીવાન તરીકે મીઠારામ કાયસ્થે થોડા સમય કામ કર્યુ હતું. શૈતાન ફળિયા પાસે કાળીના દિવસે નવાબની પાલખી બાળી નાખવાનો પ્રસંગ મા નવખના સમયમાં બન્યા હતા. આ હું ડોળના શાસનકલમાં ૧૮૩૬ની ૨૪ મી એકત્રલે સુરતમાં ભયંકર આગ લાગી, જે ત્રણ્ દિવસ સુધી ચાલી હતી. આ આગમાં કૈલપુર બેગમપુરા સલાબધા ભાગાતળાવ, ખપાટિયા ચકલો, " ઘાડિયાવાડ વાડી ળિયા મછલીપીડ પીઢ રાોળાવ, રક્રિયા સેાની ચકલા વગેરે પરાંનાં બેંક દરે દસ દ્વાર માને બધી ખાખ થયાં તથા ઘડાં મસાનાં મરણ થયાં. સુતતા ધૃતિહાસમાં માં સૌથી વધારે ભાનક અને વિનાશક આગ હતી. એ છી એ જ વર્ષની ર૯ મી ઑગસ્ટે કારી રૈલ આવી, જેણે સુરતને પણ ઘર નુકસાન કર્યું. આ રેસ વખતે કિલ્લા માગળ સા છ ઢે પાણી હતું ગ્યે પરથી એણે ટલી ખાનાખરાબી સર્જી હશે એને ખ્યાલ આવી શકે. ય આ હવાબનુ મોટુ ર ગાન તૈલચત્ર સુરત સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમે મેળ્યુ છે. કે ચિત્ર પથ સુરતના નવાબના શાક દેશ હશે એને ખ્યાલ આવે છે. સફેદ વસ્ત્રામાં સજ્જ પેઠેલા વર્ષે ખ ંજરના હાલા પર પેત્તાનેા હાથ ટેકવેલે છે, ચિત્રની નીચે ફારસી બ્રામાં લખાયેલી શું પક્તિમાંથી એવી માહિતી મળે છે કે મા નવુ મની જન્મ હિજરી સન ૧૧-૬ ના રખી–ઉસ્ મન્ત્રત્ર મહીનાની પાંચમી તારીખે (ઈ.સ. ૧૭૮૨ નો ૧૮ ની ફેબ્રુઆારીએ) થયે હતે. અને રાજ્યા ભષેક હિજરી સન ૧૨૩૮ ના ઝિલ્લા મહિનાની ૧૯ મી તારીખે (ઈ.સ. ૧૮૨૩ થી ૨૭ મી ઑગસ્ટે) પાંચ સપ્ટેમ્બર/૧૯૯૧ 11 For Private and Personal Use Only
SR No.535360
Book TitlePathik 1990 Vol 30 Ank 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1990
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy