SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેગ બેગમને 19 5 થી 19૪૬ સુધી લાસ ને કહ્યું ૧૬૬ માં સંગ્રહણીના રાગધી ૮૦ વર્ષ વધારે ઉંમરે એનું એસાન થયું. એ પછી કિલેદાર તરીકે કામ કરે તો એને ભાઈ બેગલાખ સુરતને નવાબ છે. ૧૭૪૭ ફેબ્રુઆરીમાં બેચલર ખાન પણ વૃદ્ધ વયે અવસાન પામતાં એને ભા સફદર ખાન સુરતને નવાબ :. સફદરખાનને પુત્ર વાકરખાન સુરતનો કિલેદાર બન્યા. ૧૮ : તે ગગ ખાનને જમાઈ મિયાં અચન ઉર્ફ મેડી નખાન સફેદરખાનને લાવીને સુરતનો નવાબ બને એ ૧૭૫૧ સુધી એટલે કે ત્રણ વર્ષ નાળ ધો. ૧૭૫૧ માં સફદરખાનને એક ટેઠેદાર સીદી મસૂદે મિ અચનને દૂર કરીને વહીવટી સત્તા પિતાના હાથ | લીધી તથા સફદરખાનને ફરીથી નવાબ બનાવશે સીદી સુદ ૧૭પ૬ માં અને સફદરખાન ૧૭૫૮માં મૃત્યુ પામ્યા. સદરખાનના મૃત્યુ પછી ફારિસખા નવાબ બન્યો, પરંતુ મિયાં અચન 9 મહીનુદ્દીનખાન એને હરાવીને ઈ. સ. ૧૭૫૮ માં ફરીથી સુરત નવાબ બને.. એ પછી તરત જ અરિક ઝઘડાઓને લાભ લઈ. ૧૭૫૯ માં અંગ્રેજો એ લશ્કરી પગલાં ભ સુપ્ત જીતી લીધું. ૧૭૫૯ ની ૪ થી માર્ચે થયેલા કશાથી નક્કી કરવામાં આવ્યું કે (૧) સુરત ગવર્નર તરીકે માં રચનને ચાલુ રાખો . ૩) ફારસખાનને નાયબ ગવર્નર બનાવો. () કરત કિલે અને બંદર અ ચેતે સેપવાં. આ કરાર મુઘલ બાદશાહે સ્વીકાર કર્યો અને ત્યારથી સુરત હિલા પર મુઘલ-બ્રજની સાથે ગ્રેજોને જ યુનિયન જેક પણ ફરકત થયા. આમ, ૨ સુરત ઉપર અંગ્રેજોનું વર્ચસ સ્થપાયું છતાં એમણે વાબના પદને ચાલુ રાખ્યું. આ સમયે સુરત વસ્તી લગભગ સાત લાખ જેટલી હતી. મિયાં અચન ઉફે મહો, દીનખાને ૧૭૧૮ થી ૧૭૫૩ સુધી શાસન કર્યું. ૧૭૬૩ ની ૨૭ મે ફેબ્રુઆરીએ એનું અવસાન થતાં મુંબઈની અંગ્રેજ સરકારે એના પુત્ર કુબુદ્દીનની સુરતના નવા તરીકે નિમણૂક કરી, કુબુદ્દીને નવાબ તરીકે “મીર હાફીઝદ્દીન અહમદખાન બહાદુર' નામ ધારણ કર્યું અંગ્રેજ સરકારે હાફીઝુદ્દોનની નિમણૂક માટે દિલ્હીના મુઘલ બાદશાહની પરવાનગી માગી નહિ એટલું જ નહિ, સુરતને નવાબનો જે પ્રતિનિધિ મુઘલ દરબારમાં બેસતો હતે તેને પાછે બેલાની લઈને મુઘલ બાદશાહ સાથેના સં”ષ છે કાપી નાખ્યા. નવાબ હાફીઝદીન ર9 વર્ષ સત્તા પ્રવી ૧૯૦ માં મૃત્યુ પામે. ઈ. સ. ૧૭૬ ૦ થી ૧૭૮૦ સુધીનો સમયગાળા સુરત માટે વેપારવૃદ્ધિ અને વિકાસને હવે જ્યારે ૧૭૮૦ પછીનાં વીસ વર્ષને ગાળો હતી અને પતનને હ. હાફીઝુદ્દીનના શાસનકાલમ ૧૭૮ર માં મોટું વ.ના ઝેડ' થયું, જેનાથી શહેર ની ઘણી ઈમારતે તેમ મકાને મિનારાઓ અને કમાને તૂટી પડ્યાં. લગભગ અધું શહેર જમીનદેતું થયું. ઘણાં માણએ એમાં દટાઈ મ. ૧૭૯૦ માં. મેટે દુકાળ પડ્યો, જે સુડતાળે કાળ' તરીકે ઓળખાય છે. એણે ઘણાના બેગ લીધા. આ બંને કુદરતી આફત એ સુરતને અનહદ નુકશાન કર્યું અને એની પાયમાલ સ. આ અરસામાં સુરતમાં ત્રણ જાહેર અને ત્રનું ખાનગી બાગ હતા. નહેર બાગમ, ને એક બેગમવાડી' તરીકે ઓળખ છે, જે બેગમપુરામાં આવેલ હતું. બીજી બાગ મહમૂદી બાગ” તરીકે ઓળખાતું, જે સલાબતપુરામાં હં, આ બાગ તેડગખાને બંધાવ્યો હતો. ત્રીજ બાગનું નામ “અલાહ બાગ હતું તે કતારગામ દરવાજા બહાર હતા અને નવાબ હાફ ઝુદ્દીને બધા હ. આ બાગ બનાવવા સપ્ટેમ્બર ૧૯૯૧ પથિક For Private and Personal Use Only
SR No.535360
Book TitlePathik 1990 Vol 30 Ank 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1990
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy