________________
Shri Mahavir Jain Aradhana Kendra
` ૩૦ મુ અ. ૧૨ મા
સ. ૨૦૪૭
સન ૧૯૯૧ સપ્ટેમ્બર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧, માનસગજી ખાય મારક ટ્રસ્ટ – સચાલિત
и Иas
[તિહાસ-પુરાતત્ત્વનુ” એક માત્ર ગુજરાતી માસિક ] આદ્ય તંત્રી : સ્વ. માનસ'ગજી ભા
ઇતિહાસ–લેખકની સાવધાની
તત્રી-મડળ :
પ્રા. કે. કા. શાસ્ત્રી
ડૉ. ના. કે. ભટ્ટી
ૐ, સૌ. ભારતીબહેન શેલત
૬ ભારતીય ઇતિહાસના અભ્યાસ કરનારાએ વૈજ્ઞાનિક સશેાધનની અર્વાચીન પદ્ધતિનુ' અનુસરણ કરવુ જોઇયે. આપણા હેતુ સત્ય સશોધનનેાએક માત્ર સત્ય સ’શેાધનના હોવા જોઇએ અને ધ્યેય સિદ્ધ કરેવાને માટે બધા જ
પ્રાપ્ત પુરાવા તરફ આપણાં (ચત્તને નિભ યતાપૂર્વક અને ક્રેઈ પણ જાતના પૂર્વ ગ્રહ કે પૂવ નિશ્ચય વિના જોડી દેવાં જોઇએ. વકીલને ખહલે ન્યાયાધીશના જુસ્સાથી એ સાધનાના ઉપયાગ કરવા જોઇયે અને એ સાધનેા જેટલુ” કરવાની આજ્ઞા આપે તેટલે સુધી જ આપણા નિર્ણયને આકાર આપવેા જોઇયે. આપણને અનેક કિસ્સાઓમાં સ્પષ્ટ પરિણામો ન મળે અને અતિમ તેમ નિર્ણયાત્મક પરિણામા થાડાં અને નછા ન હૈાય તેવાં પણ હોય, પરંતુ મામૂલી અને અપૂરતી પૃષ્ઠભૂમિકાએ બાંધેલા અભિપ્રાયને સિદ્ધ તરીકે રજૂ કરવા કરતાં અજ્ઞાન જાહેર કરવુ', શ‘કાઓ વ્યક્ત કરવી અને વિક્રપાત્મક શકચતા રજૂ કરવી એ વધુ સારું છે, ”
- ડૉ. આર. સી. મજૂમદાર
[ધ હિસ્ટરી ઍન્ડ કલ્ચર ઓફ ધી ઇન્ડિયન પીપલ : વેદિક એઝ, પૃ. ૪૦ ના અનુવાદ]
For Private and Personal Use Only