________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલાવડ પંથકનાં સ્થાને
યશવ′ત ઉપાધ્યાય
કાલાવડ આજુબાજુનાં જૂનાં સ્થાનાાં કેટલીક જગ્યાએ ટી.બાએ પણ છે, જેના ધૂન ધારાથી દક્ષિણમાં એક કિ. મી. દૂર હીરાટીબી......નામ ટીમે આવેલ છે. ત્યાં ખડેર જેવુ' મંદિર છે. મકાન જેવું લાગે. દર ઉપર ધુમ્મટ હશે...આ સ્થાન ધૂનધેારાજીથી ફૂલનાથ જતાં રસ્તામાં આવે છે, જાણકારો પાસેથી વિગત મળી કે એક સમયે ત્યાં જૂનુ ગામ હતું.
દાદર નામનું ગામ કે જ્યાં જૂનાં મ ંદિર છે. આ ગામનું નામ દાદર નામની વનસ્પતિ ઉપરથી પડ્યું છે. આ વનસ્પતિ આ વિસ્તારમાં થાય છે, જે દાદર નામના ચામડીના રોગ ઉપર વપરાય છે. આવુ બીજું પણુ એક દાદર ગામ હાવાથી આ ગામને ‘જામદાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાલાવડ પથંકમાં ખેડીગામ છે, આજુબાજુની ધાર વચ્ચે કાઈ પ્રાણીની ખેાડ-ઊંડા કાતર જેવા ભાગમાં આવેલુ હોવાથી એનું નામ ખાડી' પડવુ હશે. પ્રાણીના નામ ઉપરથી કાઈ ગામનાં નામ પડેલ ઢાય એવું એન્ડ્રુ જોવા મળે છે, પરંતુ પડધરી પાસે ત્રણ નામ ધેાડીના નામ સાથે સ ઢળાયેલ છે : ખેડીયેાડી, વચલીધેડી અને છેલ્લીધેાડી,
એ ગામનાં નામ સાથે એકાતાં હોય એવું જોવા મળે છે, પણ ત્રણ ગામનાં સાથે ખેલાતાં ડ્રાય તેમાં ખાખડાયેલા ને ખાપટા ને ખારી...એક સાથે ખેાલાય છે, એ અ ંગેની એક ક્તિ પણ છે. ખાખડા—ખેલા ખાપટા ને ખારી માટુ ગામ
ઢ જડે રોટલા તે વાળુનું શું કામ ?”
નાના ગામમાં ગામનું તરણું ષિનારની યાદી જળવાય છે અને વરસો પછી એ વ્યક્તિની માદમાં એ ગામનુ નામ એની સાથે જોડી દેવામાં આવે છે, જેવાં કે મકાજી મેધપર પાતા-મેધપર. જે મસ્જિદ શેરી, કાલાવડ શીતળા-૩૬૧૧૬૦
ગ્રાહકેને વિનતિ
(૧) ‘પથિક' દર માસની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ થાય છે. કાઈને પણ સમયસર ન મળે તે તા. ૨૫ મી પછી અમતે તરત જણાવે તે અમે તરત તે તે અંક મેકલી આપીશું. લાંખે સમય થયા પછી ઉધરાણી આવે ત્યારે કૈં ક્ષિતિકમાં ન હાય ! અમારે ગ્રાહકને નિરશ કરવા પડે છે એની ખાસ તૈધ લેવા વિનંતિ.
(૨) એજન્ટા દ્વારા થયેલા નવા ગ્રાહકને તે તે એક વર્ષ પૂરતું ‘પથિક' મેકલવામાં આવે છે. એજન્ટોની સૂચના છે કે વર્ષ પૂરું થતાં 'ક્ર ખંધ કરવા, છતાં અમે એક માસ વધુ ા'ક માકલિયે બ્રિયે. ત્યાંસુધીમાં લવાજમ ન મળે તે અંક મેકલવાનું બંધ કરિયે છિયે, એકથી વધુ વર્ષોથી જે ગ્રાહા ચાલુ હાય છે તેમને તા લવાજમ સમયસર ન આવ્યુ` હોય તાર્ય ચાલુ રાખિયે છિએ. તેથી વિન'તિ કે લવાજમ પૂરું થાય કે તરત મોકલી આપવા શ્રમ લે.
(૩) ટ્રસ્ટ રજિસ્ટર્ડ થયેલુ ઢાઈ ‘પથિક'ના પ્રકાશનની સધ્ધરતા છે તેથી અમારી કૉલેજો તે શાળાઓને ખાસ વિનંતી કે આજીવન સહાયક થઈ નય કે જેથી એ રકમના વ્યાજમાંથી હંમેશાંને માટે ‘પથિક' મેકલાતુ' રહે, મા દિશામાં કૉલેજો આજીવન સહાયક થતી આવે છે એને અમને આનંદ છે, (૪) પથિકના વાચકોમાંથી પણ વાર્ષિક ગ્રાહક તેમજ આજીવન સહાયક થઈ ‘પથિક'ની કદર કરવા ઉત્સાહિત બને એવી અમારી હાર્દિક વિનંતિ છે. -તત્રી પથિક
*
સપ્ટેમ્બર ૧૯૯૧
For Private and Personal Use Only