SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પરથી ઘરમાં એનું સ્નાન કેટલું મહત્ત્વનું હતું એને ખ્યાલ આવે છે. ઘરના શ્રૃધા જ માચાર અને વ્યવહારની એ સૂત્રંર્ધારણી હતી, કુટુંબની જેમ સમાજ અને રાજ્યજ્યવસ્થામાં પણ સ્ત્રીનું સ્થાન સમાનતાયુ તે એ માટે ગૌતમ બુદ્ધ કેટલા આગ્રહી હતા એને ખ્યાલ એમના શિષ્ય આનંદ સાથેના આ વાર્તાલાપ પરથી આવે છે. વજી પ્રજાની આાદ રાજયવ્યવસ્થા વિશે કેટલીક વિગતો જણ્યા પછી ભગવાન બુદ્ધ આનંદને પૂછે છે : ‘માનંદ ! હજી લેકે વિવાહિત કે અવિર્ભાત સ્ત્રીત્ર ઉપર જુસબ તો નવી કરતા એએ સ્ત્રીએ'નું માન તે જાળવે છે તે’૩ આનંદ જવાબ આપે છે : હા, સ્ત્રીઓની ત્યાં સારી પ્રતિષ્ઠ છે.” આમ ભગવાન બુદ્ધના અભિપ્રાય અનુસાર આદર્શ રાજયવ્યવસ્થા માટે એમાં સ્ત્રીનું સ્થાન મેભાભયું હાવ એ અતવાય છે, બૌદ્ધ આગમામાં તત્કાલીન સમાજમાંની લગ્નપ્રથા અને ધણુકુળનાં સ્રીએ!નીતિ વિશેન કેટલાક ઉલ્લેખો મળે છે તે પણ સ્ત્રીએના દરન કરોતી હકીકતાને સ્પષ્ટ કરે છે. બૌદ્ધ અને જૈન ગમેથી પૂર્વ વૈદિક સંસ્કૃતિમાં પ્રાર ંભથી જ વવાદનું વિશિષ્ટ સ્થાન હતું. વરકન્યા અગ્નિની સાક્ષીમાં પામિણ કરે એ વિધિ ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ મહત્તમ હતા, પરંતુ ૌઢ યુગમાં વિવાહવિષયક માન્યતાઓમાં નોંધપાત્ર પરિવર્તન થયેલું તેવા મળે છે. બૌદ્ધ આગમમાં વિાદ માટે બે શબ્દ જોવા મળે છે : અવાદ તથા વિષય પુત્ર માટે ઉત્તમ કુળમાંથી શુભ નક્ષત્રમાં કન્યા લઈ આવવી તે ‘વાદ' અને કન્યા ચારા પૂળા દીકરા માટે શ્રેષ્ઠ નક્ષત્રમાં આપી આવવી એ 'વિવાહ,' કન્યાને લઈ આવવી અથવા આપી આવવી એ આવાહ-વિવાહ.’ એમાં શુભ નક્ષત્ર જોવાતું તથા જ્ઞાતિ ગાત્ર તે સામાજિક દરજ્જાનું ધ્યાન રખાતુ હતુ. તથા એ માટે અન્ય સબધીજનાના સહયોગ પશુ લેવાતા તે. બૌદ્ધ આગમામાં આ સિવાય લગ્નવિષયક વિધિવિધાનો કે રિદ્ધે વર્ણન મળતું નથી. બૌદ્ધ પરિવારામાં કેટલીક કન્યાએ સમજપૂર્વક લગ્નને સ્વીકાર કરીને પ્રત્રજ્યા પણ ધારણ કરતી હતી, તા સુંદર પુત્રીના પિતાને મામાં લઈને આવનારને અસંતુષ્ટ કરવા માંડે એ માટે પ્રખ્યા લેવા પશુ સમજાવવી પડે. વૈદિક કાલ પછી કુટુંબમાં પુત્રવધૂના સમાનતા ૬,સ થવા લાગ્યા હતા. માતાનું સ્થા માનનયુ હતું, પણ બૌદ્ધ ધર્મના પ્રચાર પહેલાંના સમયમાં પુત્ર-ધૂતે સાસુ-સસરા કઠોર નિયંત્રષ્ણુમાં રહેવુ પડતુ'. પતિ પ્રત્રજ્યા લેવા ઈચ્છે તે એને માટે પત્નીના અનુમત લેવાયે ફેર રતી ના પ્રવ્રજ્યા લેવા ઈચ્છનાર પતિ સાથે એ વાત પણ કરી શકતી નહે કે પાતળુ દુ:ખ રણ વ્યકત કરી શકતી ન હતી. પુત્રત્રધૂ પ્રત્રજ્યા લે ઈચ્છે તે અંધ તેતી ભનુન 1 તેમાં અપ્રકારો અનુત્ત અને સુવિધા બહુ એછી કુળવધૂઓને મળતી. સાસુ ઘે રજા રંગ′′ નિવ્રુત ભાઇ પણ આવી ચકતા નRs. પતિની પ્રત્રજ્યાને કારણે પત્નીના જીવતમાં દુ: ખના દળ ઘેર ઈજા, પરંતુ તેને ખરચું-પેપશુના ચિંતા કરવો પડતી નહિં. પતિ પણ કયારેક પ્રત્રા લેતાં પહેતાં પત્નીની ભાજી વૈકા માટે વ્યવ થા કરતે, અપવાદરૂપે પુત્રવધૂ દ્વારા પશુ સાસુ પુસરતે યાત અયનાં દૃષ્ટાંતે નેંધાયાં છે. કેટલીક સ્ત્રીએ ર્વાિભન્ન નિમિત્તોધી અને પ્રકારોથી પત્નીત્વ પ્રાપ્ત કરી. યો આગમામાં બાહ્ય પરિસ્થિતિ અને સ્વભાવને આધારે પત્નીના કેટલાક ભેં આપવામાં સાા છે. આ ત્રિભાગાના પરીક્ષણથી સ્ત્રીઓની સામાન્ય સ્થિતિ અને એમની સ્વભાવગત લાક્ષણિકતાઓને વધુ સ્પષ્ટ ખ્યાલ મળે છે. બાહ્ય પરિસ્થિને આધારે પત્નીના દમ ભેદ પાડવામાં આવતા હતા,૫ ૨૫ કે (૧) k! આપીને ખરીદેલી પડતી નકીતા' કહેવાતી, (૨) પૈતાની ઇચ્છા અનુસાર કાઇ પુરુષ સાથે રહેતી સ્ત્રી સપ્ટેમ્બર ૧૯૯ ૧ પાંચક For Private and Personal Use Only મૈં ?
SR No.535360
Book TitlePathik 1990 Vol 30 Ank 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1990
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy