Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001503/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અદHIS પગ્રહ | ક્રોધ (Hપાવાદ : પ્રાણપd. S માયા GIICI રા , કલહ - અભ્યાખ્યા6 (ગ્રdઅર્જાd પટ્ટપરંવાદ મિંચ્યા.g થાક્ય © પ્રવચનકાર છે - પૂ.અ7, Yી સુબોધસૂe.. RZ વિરુ ' | પૂ. મુ2િ76૪ શ્રી અ321વિજય.મ. FAT F B_કી 'માયામૃષાવાદ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. CI[Cી #gણગતિ . તિરાગતિ પરીન દા પાપના દુ:ખદાયિ ફળ વિ, સં', ર૦૪૬ | ( ૧૮ ) તા. ૨૬-૧૧-૮૯ કારતક વદ-૧૩ રવિવાર. Jain Fo Use Only ainelibrary Page #2 -------------------------------------------------------------------------- ________________ 97789 D 720P2000000000 19 AM TO બા મને ૧૧. શ્રી કલ્યાણભાઇ સી. ગાંધી ૧૨. શ્રી નરેશભાઈ રતીલાલ પરીખ ૧૩. શ્રી ચંદ્રકાન્ત રતીલાલ ૧૪. શ્રી હેમેન્દ્રભાઈ રમણલાલ ૧૫. શ્રી જય'તિલાલ કેશવલાલ વકીલ ૧૬. શ્રી રસીકલાલ કેશવલાલ ૧૭. શ્રી અરૂણભાઈ જયંતિલાલ દલાલ ૧૮. શ્રી અરૂણુભાઈ સારાભાઈ ૧૯. શ્રી સુરેન્દ્રભાઈ શાન્તીલાલ શ્રી પ્રમેાદભાઇ ત્રીકમષાલ ૨૦. ૨૧. શ્રી રમેશચંદ્ર મફતલાલ વખારીયા શ્રી ખાણુભાઈ ચીમનલાલ ૨૨. ૨૩. શ્રી મુકુંદભાઇ નવીનચંદ્ર સ`ધવી ૨૪. શ્રી જયંતભાઈ રાજેન્દ્રભાઈ ૨૫. શ્રી વિનેદભાઇ મણીલાલ (કા.એપ્ટ) ૨૬. શ્રી અજયભાઇ મહેન્દ્રભાઇ (કા.એપ્ટ) ૨૭. શ્રી જયેશભાઈ ચંપકલાલ ભણસાલી (કા.આર્ટ) (મુનીમ શ્રી રમેશભાઈ સી. શાહ) 豬豬豬豬精 For Private & Personal | 20000 20000 Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન–૧૮ પાપસ્થાનક ૧૬ મું—પપરિવાર પરનિંદા પાપના દુખદાયિ ફળ सर्व मदस्थानानां मुलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च संत्याज्यः ॥ વીતરાગ વિશ્વેશ્વર વતષ નિરંજન-નિરાકાર અકાળ સ્વરૂપ શ્રમણ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના ચરણકમળમાં કેટિશઃ વન્દનાવલીપૂર્વક સર્વ સદસ્થાનનું ઘર અને સમૂળ સર્વનાશ કરવાવાળું સ્વપ્રશંસા અને પરનિંદાનું મહાપાપ છે. તેને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે એ જ શ્રેયસ્કર છે. અનાદિ–અનઃ આ ચરાચર વિશ્વમાં જુદા જુદા સ્વભાવવાળા, જુદી જુદી રૂચી અને વૃત્તિવાળા અનન્ત છે. “ ત્તિર્ષિના આ કહેવતને સાર જ એ છે કે, પ્રત્યેક માથાની મતિ= બુદ્ધિ જુદા જુદા પ્રકારની હોય છે. જન્મ જન્માંતરમાં કરેલા તેવા પ્રકારના પાપોની પ્રવૃત્તિન. જે સંસ્કારો જીવ પર પડેલા છે અને પાપ–યુક્ત જે કષાચે જ ઊભા કર્યા છે. તેના દ્વારા બનેલા તેવા પ્રકારના પાપના સંસ્કારોને આધીન આજે વર્તમાન જન્મમાં તેવા પ્રકારનો સ્વભાવ બની ગયો છે. કર્મથી પાપ અને વળી પાપ પ્રવૃત્તિથી કર્મબંધ, પાછો તેવા પ્રકારના કર્મબંધથી તેવા પ્રકારની પાપ પ્રવૃત્તિ કરવી એ એક ભયંકર વિષચક જ ચાલી રહ્યું છે. દા.ત.—ક્રોધ, માન, માયા, લાભ, રતિ–અરતિ મિથ્યાત્વ વગેરે મેહનીય કર્મની પ્રકૃતિઓ છે. જે તેવા પ્રકારના કૈધ, માન, માયા, લેભ વગેરે પાપની પ્રવૃત્તિથી જ ઉપાર્જન કરાયા છે અને તે જ કર્મ બન્યા છે. પછી તેના ઉદયમાં જીવ વળી તેવી પાપની પ્રવૃત્તિ કરતા જ રહેશે તે આ રીતે પાપથી કર્મ, પછી Page #4 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ કમથી પાપ એવું વિષચક્ર ચાલતું જ રહે છે અને એની વચ્ચે જીવાત્મા ઘટીમાં ઘઉંની જેમ પીસાઇ રહ્યો છે. જો કે આ ક્રયાક્રિ પ્રવૃત્તિ વૃત્તિ રૂપ હાય છે. ત્યારે તે મેાહનીય કની પ્રકૃત્તિ અને છે. અંતે તેા પાપની પ્રવૃત્તિ અને વૃત્તિથી જ દરેક કર્મની પ્રકૃત્તિએ અરૂંધાય છે. તેથી આ વિષચક્રથી છૂટવું હાય, બચવુ... હાય તા એક જ વિકલ્પ છે પાપ પ્રવૃત્તિથી બચવું, પાપ વૃત્તિને છેડવી, પાપને છેાડવાથી કર્મ જ નહીં બંધાય તા પછી ઉદયમાં તે આવે જ ક્યાંથી ? અર્થાત્ ન જ આવે. આ રીતે નવા કર્માં સવથા ન બાંધવાવાળા અને જૂના કર્માની ક્ષય કરનાર એક દિવસ મેાક્ષના અધિકારી બને છે. સથા સ'સારના કર્મ બંધની જાળથી, જન્મ-મરણના ચક્રથી છૂટીને, આ શરીરથી પણ છૂટકારા પામીને અનંતના પ્રવાસી બને છે. મુક્તિના માલિક અને છે. ૧૮ પાપેની ક્રમ વ્યવસ્થા ૧૮ પાપસ્થાનકમાં ૧૬ માં નખરમાં પરપરિવા” નું પાપ રાખ્યુ છે. જ્ઞાની ભગવંતોની આ ક્રમ સંચેાજના છે. જે ક્રમથી વ્યવસ્થા કરી છે. તેમાં પણ રહસ્ય છે. ઉપરથી નીચે આવતાં એક-એકથી ઓછી શક્તિવાળા પાપ છે અને બીજી અપેક્ષાએ જોઇએ તા એકએકથી વધારે સબળ, સશક્ત, બળવાળા પાપ છે. પહેલા કરતાં બીજુ પાપસ્થાનક વધારે ખરાબ છે. તેવી રીતે જેમ જેમ નીચા જતાં જશે તેમાં ઉપર–ઉપરના પાપાના આધાર પણ રહેલા હોય છે. દા. ત. ચેાથા પાપસ્થાનકમાં ઉપરના ત્રણ પાપસ્થાનકેાની પ્રવૃત્તિ સમાયેલી જ છે. ૧૬ મા પાપસ્થાનકમાં ઉપરના પદર પાપસ્થાનકેાના અશ પડેલા જ છે. આ રીતે અઢાર પાપસ્થાનકાની આ અઢાર સેાપાનેાની સીડી છે. આ સીડી જ્યારે ચઢીએ છીએ ત્યારે નીચેથી ઉપર જઇએ છીએ અને ઉતરીએ છીએ ત્યારે ઉપરથી નીચે આવીએ છીએ. આ રીતે આરોહણઅવરાહણુ=અર્થાત્ ચઢવા-ઉતરવાના અને ક્રમ જોવાથી પાપસ્થાન કાનુ‘ સ્વરૂપ અલગ-અલગ દેખાય છે. એકથી અઢાર સુધી આવી એ તે ઉપરથી નીચે ઉતરતા તેના અવરાણુ ક્રમ દેખાય છે. અથવા નીચેથી ઉપર ચઢવાનું' શરૂ કરવામાં આવે, એટલે કે અનુક્રમે ૧, ૨, ૩, એમ આગળ વધતાં અંતિમ ચરણ ૧૮ મા પાપસ્થાનક ઉપર રાખવામાં Page #5 -------------------------------------------------------------------------- ________________ ૭૪૧ આવે તે તે ચઢવાને કમ બને છે અને ઉતરવાવાળાને ૧૮ મા પાપસ્થાનકથી શરૂ કરી પહેલા પાપસ્થાનકે વિશ્રામ કરવાનો રહે છે. આમ ઉતરવાના કામે અઢારમાં પાપસ્થાનકથી પહેલા પાપસ્થાનક તરફ જીવ જ્યારે આગળ વધે છે ત્યારે એવું પણ લાગે છે કે આપણે હલકા, હલકા પાપાસ્થાનેથી ભારે ભારે પાપોના ઘર તરફ ગતિ કરીએ છીએ અને તે જ પ્રકિયામાં ઘણીવાર વિરૂદ્ધ અનુભવ થતો જોવા મળે છે કે આપણે ઉત્તરોત્તર ઓછા પાપસ્થાન પ્રત્યે ગતિ કરી રહ્યા છીએ. આમ ૧ થી ૧૮ પાપસ્થાનક તરફ ગતિ કરતા જીવને બંને પ્રકારના અનુભવો થતા રહે છે અને આથી તો કયું પાપ હલકું છે. અને કહ્યું પાપ ભારે છે? એ અનુમાન કરવું અત્યંત દુષ્કર બની જાય છે, આ પાપની ગુરૂલઘુ- વૃત્તિને નિર્ણય જીવની મનવૃત્તિ પર આધારિત છે. યે જીવ કેવી લેશ્યાવાળે છે? કેવા આધ્યાનવાળે છે? કેવા મંદ અથવા તેજ અધ્યવસાયવાળે છે? તેના પર આધાર રહે છે. કેઈપણ પાપ અત્યંત તીવ્ર ખરાબમાં ખરાબ અધ્યવસાય, લેડ્યા, આર્તધ્યાન વગેરે કષાયોના મિશ્રણથી પણ બંધાય છે. પાપ હલ્ક પણ બાંધી શકાય છે અને તીવ્ર ભારે પણ બાંધી શકાય છે. પરંતુ તેને આધાર બાંધવાવાળા પર છે. પાપ એટલે પાપ પછી તે કોઈપણ પાપ હોય, ખરાબ જ છે, એક પણ પાપ સારૂં નથી. કયું પાપસ્થાનક વધારે ખરાબ છે? અને કયું ઓછું ખરાબ છે ? હલકું છે ? એ કહેવું મુશ્કેલ છે. કેમ કે તેવા પ્રકારના પાપની પાછળ પરિણામેની ધારા, કષાયની માત્રા કેટલી ઓછીવધારે છે? તેના પર આધાર રહે છે. તેથી બધા પાપ સર્વથા ત્યાગ કરવા ચગ્ય જ છે. એક પણ પાપ સેવવા ચગ્ય નથી. છોડવા ગ્ય જ છે. ૧૬ મું પાપ-પપરિવાદ–વ્યાખ્યા અને અર્થ– ૧૮ પાપસ્થાનકમાં ૧૬ મે નંબર પર પરિવાદ એ પાપસ્થાનકેન સ્થાન છે. એમાં ત્રણ શબ્દોનું સંયોજન છે. પરસ્પરિ+વાદ, “પપરિવાદ” પર–બીજાના વિષયમાં, પરિ–અર્થાત્ વિપરીત અને વાદને અર્થ છે. કથન–કહેવું. આ રીતે પરપરિવાદ શબ્દ બન્યું છે. પરિવારની વ્યાખ્યા આ રીતે કરી છે–જે વિપરીત વાર = “પરિવાર બીજાના વિષયમાં વિપરીત વાત કહેવી એ પરિવાદ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર ત્રીજા અંગસૂત્ર આગમમાં સ્થાનાંગ સૂત્ર-૪૮-૪૯ની ટીકામાં આ રીતે કહ્યું Page #6 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ છે કે “ જેવાં પરિવા. ઘર-પરિવાર-વિવસ્થનમિચર્થ: ' અર્થાત્ બીજાના સંબંધમાં કંઈક કહેવું પરંતુ તે વિપરીત રૂપે કહેવું. જે વાત હોય તેનાથી ઊલટી વાત કરવી. જે સ્વરૂપ હોય તેનાથી વિપરીત જ કહેવું એ પરપરિવાદ પાપ છે. ચાલુ હિંદી-ગુજરાતી ભાષામાં જેને નિંદા” કહેવાય છે. નિંદા એ શબ્દ પર પરિવારને જ વાચક–સૂચક છે. આ અર્થને સૂચક શબ્દ છે–અવર્ણવાદ અર્થા–વર્ણવાદથી વિપરીત, અવર્ણવાદ, જેવું હોય તેનાથી વિપરીત સ્વરૂપ દેખાડવું, બતાવવું અથવા કહેવું. આ રીતે વિપરીત કથનના ઊલ્ટા સ્વભાવથી પરિવાદી જીવ મિથ્યાત્વની નજીકમાં જઈ રહ્યો છે. કેમ કે મિથ્યાત્વીની પણ મુખ્ય પ્રવૃત્તિ છે-વિપરીત કથન, વાસ્તવિક્તાથી દૂર રહેવું, યથાર્થતાથી દૂર રહેવું અને અયથાર્થતા ઊલ્ટી રીતથી ચાલવું, જે જેવું હોય તેને તેવા સ્વરૂપે ન કહેતા વિપરીત સ્વરૂપમાં જ માનવું, જાણવું, દેખવું, કહેવું વગેરે મિથ્યાત્વીની પ્રવૃત્તિ છે. તેથી પરપરિવાદમાં પણ મિથ્યાત્વીને કંઈક અંશ છે. તેની સાથે કંઈક અંશે સમાનતા છે. આંશિક સાશ્યતા છે. અને આમ પણ ૧૬ મું પાપસ્થાનક ૧૮ મું મિથ્યાવશલ્ય પાપસ્થાનકની ઘણું પાસે છે, નજીક છે. તેથી પરિવારમાં મિથ્યાત્વના સંસ્કાર વધારે હોય છે. સંસર્ગ જન્ય દેષ પણ વધારે હોય છે, અને આમ પણ તમને લેક વ્યવહારમાં દેખાશે કે પરિવાદી મિથ્યાત્વીઓની સંગતમાં વધારે ઘૂમે–ફરે છે. તેના મિત્રોમાં તે ફરતો જ દેખાશે. જે કે આ એકાંતે નથી. તે શ્રદ્ધાળુ લોકેમાં રહેશે તો પણ તેની વિપરીત વૃત્તિને નહીં છોડે, નિંદા કરવાની વૃત્તિને નહીં છોડે. પર પરિવાદી (નિંદક)ને સ્વભાવ સંસારમાં જુદા જુદા પ્રકારના જ હોય છે. ૧૮ પાપસ્થાનકમાં પણ અલગ-અલગ સ્વભાવ હોય છે અને તેવા પ્રકારના સ્વભાવવાળા જો તે તે પાપનું સેવન વધારે કરે છે અને તેવા પાપનું સેવન વધારે કરવાથી સ્વભાવ પણ તે પડી જાય છે. તેથી તે પાપને સ્વભાવ પછીથી તે પાપની પ્રવૃત્તિ વધારે કરાવે છે. આ સ્વરૂપ જ તમને સંસારમાં જોવા મળશે. આ રીતે પાપના જ સ્વભાવથી પાપથી પ્રવૃત્તિ વધારે કરતા રહેવાથી તે સ્વભાવ–આદત–ટેવ વ્યસનરૂપે બની. WWW.jainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ ७४३ જાય છે. જેવી રીતે બીડી-સિગરેટ-શરાબના વ્યસનીઓને તે ચીજો તે તે સમયે જોઈએ જ છે. તેના વગર તેને ચેન જ પડતું નથી. તે વ્યાકુળ બની જાય છે. આથી તે ખિસ્સામાં તેવી ચીજે બીડી-સિગરેટ વગેરે સાથે જ રાખે છે. બસ તેવી જ પાપના વ્યસનીની ટેવ છે. દુર્દશા છે. નિંદા વગેરેની પ્રવૃત્તિ કરવાવાળે તે પાપને વ્યસની બની જાય છે. પછી તે વ્યસનીને તે વ્યસન વિના ચાલતું જ નથી. આદતથી લાચાર બની જાય છે. પરવશ બની જાય છે. વ્યસનને આધીન છે. તેથી તેને પણ ખોરાક જોઈએ છે અને તે પણ ખોરાકની શોધમાં નીકળી પડે છે. જેવી રીતે પશુ-પક્ષી પોતાના ખોરાકની શોધમાં નીકળે છે. તેવી રીતે પાપીને પણ સ્વભાવ તેવો જ છે. નિંદા કરનારના ઘરની બહાર આવીને બેસશે. કેઈના ઓટલા પર જઈને બેસશે. બેચાર જણ જ્યાં બેઠા હશે ત્યાં જઈને બેસશે. ત્યાંથી કેટલીક વાતે સાંભળશે જે તેને બારાકરૂપે કામ લાગે છે. નિદક છિદ્રોને શોધનાર હોય છે. દેષ દૃષ્ટિ હોય છે. સ્વપ્રશંસક અને પરનિંદક હોય છે. તે હલ્કી મને વૃત્તિવાળ હોય છે. ઉપાધ્યાયજી મહારાજ સજઝાયમાં કહે છે– નિંદાને જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નંદ છે, સુંદર નામ ધરી જે નિંદા કરે, તે મહામતિ મંદ હો. નિંદકને જે સ્વભાવ છે તેને તેવા પ્રકારના કહેવા તે અનુચિત નથી. પરંતુ નામ વગેરે લઈને તેવા પ્રકારની નિંદા કરવી એ મતિમંદની ખરાબ વૃત્તિ છે. આથી નિંદા કરવી એ મતિમંદનું કામ છે. નિંદક અવિવેકી–મૂઢ અને હલ્કી મને વૃત્તિવાળો હોય છે. નિદક પ્રાયઃ છિદ્રોને શોધનાર હોય છે. બીજાના છિદ્રો અર્થાત્ દોષ જોવાની તેની આદત વધારે હોય છે. જેવી રીતે બગલાનું સ્થાન માછલી પકડવામાં હોય છે. તેવી રીતે નિંદકની વૃત્તિ અને પ્રવૃત્તિ હંમેશા કોઈના દેષ જોવામાં જ હોય છે. કાગડાની વૃત્તિ જેવો સ્વભાવ હોય છે. જેવી રીતે કાગડે ખાવા ગ્ય ઘઉંના દાણા છૂટા પડ્યા હોય તે પણ તે ન ખાતાં કેઈએ ધૂકેલા કફ-શ્લેમમાં જ મેટું નાંખે છે. ગાય-ભેંસ–ગધેડા વગેરે પશુઓ પર બેસીને તેના ગુપ્ત ભાગમાં અથવા ઘવાયેલા ભાગમાં ચાંચ નાંખે છે. તે તેના સ્વભાવ પર આધાર રાખે છે. તેવી રીતે નિંદક Page #8 -------------------------------------------------------------------------- ________________ ७४४ વૃત્તિવાળા મનુષ્ય ક્યારેય કોઈના ગુણોની સારી-ઊંચી વાતે નહીં સાંભળે, કેઈની ગુણ પ્રશંસામાં તેને રસ નહીં આવે. પરંતુ કેઈનું ખરાબ થાય તેમાં, કેઈની ભૂલમાં, દમાં તેને વધારે રસ આવે છે અને તેવી વાત હલ્કા લેક પાસેથી સાંભળવા મળે છે તો ત્યાં તે વધારે રસ લે છે. આવા લોકોની સાથે તેનું બેસવાનું–મિત્રતા વધારે હોય છે. આ વૃત્તિવાળા બે-ચાર મળ્યા કે બસ આવી જ વાતે થશે. કોઈના પણ સંબંધી આવી જ વાત થવાની નિદકે ભેગા મળીને ક્યારેય શાસ્ત્રચર્ચા, તત્વજ્ઞાનની વાત અથવા સારી—ઊંચી વાતો કરવા બેસે એ ક્યારેચ શક્ય જ નથી. બીજી વાત તો એ છે કે આ લોકે કેઈની અનુમોદના પણ કરી શકતા નથી. નિંદા કરવાની વૃત્તિના કારણે ઈર્ષ્યા–ષ–મત્સર–બુદ્ધિ પણ વધારે હોવાના કારણે કઈ વ્યક્તિની અનમેદના અથવા કેઈના શુભ કાર્યોની અનુમોદના પણ કરવી નિંદકને માટે અસંભવ જ વાત છે. તેણે તે દૂધમાં પણ ખટાશની ગંધ આવે છે. આવી વ્યક્તિ ક્યારેય ગુણાનુરાગી નથી બની શક્તી. તે હંમેશા દેષાનુરાગી જ રહે છે. આ જ તેને બરાક છે અને તેને તેમાં જ રસ આવે છે. જેવી રીતે ભૂંડને વિષ્ટામાં રસ આવે છે. તેવી રીતે માનવસમાજની ખરાબીઓને પ્રસારિત કરવાનો જાણે ઠેકે જ ન લીધો હોય ! સ્વપ્રશંસા અને પરનિંદા કરવાના સ્વભાવ એવો પડી ગયો હોય છે કે જાણે તેની આંખોમાં જ કમળો–પીળિયો થયે હેાય ! કમળાના રોગની જેમ બધી વસ્તુ પીળી જ દેખાય છે. સફેદ દૂધ અને વસ્ત્ર પણ તેને તે રોગગ્રસ્તતામાં પીળા જ દેખાય છે. તે આમ પણ નિંદકની આંખમાં આ દૃષ્ટિકોણ છે કે તેને દુર્ગણ જ દેખાય છે. સારા ગુણોમાં પણ અને ગુણવામાં પણ તેને દોષ–દુર્ગુણ જ દેખાય છે. કેઈની નબળી અથવા ભૂલની વાતો જ લઈને તે ફરતો હોય છે. પ્રાયઃ નિંદા કરવાનો ધંધો નકામા લોકો છે. પરપ્રપંચી લોકેનું આ કામ છે. આ જ તેમને સૌથી મોટો ધંધો છે. ઘરના ઓટલા પર અથવા ઘરને બહારના ભાગમાં આવીને બેસી રહેશે. રસ્તા પરથી આવતા-જતા લોકોને મળવું–વાતો સાંભળવી અને વાતો કરવી, કહેવી એ જ એનો મુખ્ય ધંધો છે. તે પોતે પણ એજટ છે, તેના ઘરાક પણ ઘણું છે. અને તેના પણ એજંટ અને ડીલર હોય છે. આ મેટું વ્યાપક એક સામાજિક દૂષણ છે. સમાજના ગણેલા-ગણવેલા કેટલાક લોકેનો એ વ્યવસાય Page #9 -------------------------------------------------------------------------- ________________ ૭૪૫ જ છે. આથી તે કહેવાય છે કે પરપ્રપંચી પિતાનું પણ ઘર સંભાળી શકો નથી. ગુજરાતીમાં કહેવત છે–“નવ બેઠો નાદ વાળે” “પારકી પચાતવાળે ભૂખે મરે” “ઘરના છોકરા ઘંટી ચાટે” અર્થાત્ ઘરમાં ખાવા માટે તો કંઈ નથી અને પિતા તે પરપ્રપંચ–નિંદામાં મશગૂલ છે. તેથી છોકરાઓને ઘંટીમાં આજુબાજુ ચોંટેલા લોટને ચાટવો પડે છે. તેથી નિંદકને કઈ લાભ તો છે જ નહીં. આ તો વગર પૈસાને ધંધે છે. વૃદ્ધ બુદ્દીને નિંદક સ્વભાવ– સુંદરશેઠની પ્રસિદ્ધિ એક સારા દાતા દાનવીરના રૂપમાં હતી. લોકે માત્ર પૈસાદારને જ નથી પૂજતા પરંતુ પૈસા હોવા છતાં જે દાની–દાનવીર છે, જે આપે છે તેને બધા પૂજે છે. અરે ભાઈ! સમુદ્રની પાસે પાણી હોવા છતાં તે દાતા નથી તેથી તેની ઈચ્છા ન કરતાં લોકો વાદળની તરફ નજર માંડીને આશા રાખતા હોય છે, કેમકે વાદળ નાના હોવા છતાં પણ દાતાર છે, આપવાવાળા છે. તેવી જ રીતે સમાજમાં દાતા–દાનવીર વાદળની જેમ પૂજાય છે. સમાજમાં સન્માનિત સ્થાનને પામે છે. સુંદરલાલ શેઠની તે પ્રસિદ્ધિ હતી કે કેઈપણ ઘેર આવે તો ધન-ધાન્ય, વસ્ત્ર, પાત્ર આપવું, ભેજન આપવું વગેરે જે જોઈએ તે આપતા હતા. કેઈપણ યાચકની જે અપેક્ષા હોય તે પૂરી કરતા હતા. તેના ઘરે અથવા દુકાને આવેલા કેઈપણ ખાલી હાથે પાછા જતા ન હતા. પિતાના શહેરમાં આવા સારા દાનવીર શેઠ હતા એ વાતનું બધાને ગૌરવ હતું. બધા તેમની મુક્તક પ્રશંસા કરતા હતા. એમની પ્રશંસા એટલી હદ સુધી થતી હતી કે તેમના દુશ્મનોએ પણ તેમની પ્રશંસા કરવી પડે એવી શુદ્ધ દાન દેવાની પદ્ધતિ હતી. પરંતુ તેમના ઘરની સામે રહેતી એક વૃદ્ધ બ્રાહ્મણી બુદ્ધી થી આ સહન થતું નહોતું. તેમની પ્રશંસા સાંભળીને અને ચશ–પ્રતિષ્ઠા જોઈને બ્રાહ્મણને પેટમાં દુઃખતું હતું, કારણ કે નિંદા કરવાને તેને સ્વભાવ હતું. આ વાત આખા નગરમાં પ્રસિદ્ધ હતી. તે બ્રાહ્મણ ઘરની બહાર દરવાજા પર બેસીને આવતા-જતા માણસને જુદા-જુદા પ્રકારની વાતે બનાવીને Page #10 -------------------------------------------------------------------------- ________________ ७४६ કહેતી હતી. અરે ! સાંભળ્યું તમે! અરે ! સાંભળ–શું તમે આ જાણે છો ? અને બસ કહેવાનું શરૂ ! સમાજમાં કેટલાક લોકો હલકી વાતોમાં જ રસ ધરાવતા હોય છે. તેઓને તેવું જ પસંદ હોય છે. મિઠાઈવાળાની દુકાનમાં જઈને મીઠાઈ ખાનાર કેટલા ? અને રસ્તા પર ઊભા રહીને ફેરીયાવાળાની પાસે ચટાકેદાર ભેલપુરી વગેરે ખાવાવાળા કેટલા? દૂધમલાઈ—રબડી જેવું શુદ્ધ-સાત્વિક–પૌષ્ટિક આહાર ખાનાર કેટલા ? અને ભેલ-ભૂસું—પાઉંભાજી ખાવાવાળા કેટલા ? સમાજમાં બધા સારા જ હોય એ શકય જ નથી, અને કેઈપણ સમાજ એવો નથી જે સર્વથા સારો જ હોય. વૃદ્ધ બ્રાહ્મણી બધાની સામે હંમેશા શેઠની નિંદા જ કરતી રહે છે. વિવિધ પ્રકારની વાતો બનાવી–બનાવીને કહેતી જાય છે. ગાનયોગ ભવિતવ્યતા એવી થઈ કે એક દિવસ બહારગામથી એક કાપડિયે આવ્યું. તેને ભૂખ સખત લાગી હતી. થોડાક પૈસા વગેરેની પણ જરૂરત હતી. તેણે વિચાર્યું–હું શું કરું? ક્યાં જઉં ? એટલામાં તે સુંદરશેઠની પ્રસિદ્ધિ સાંભળીને તેમના ઘેર આવ્યો અને ભેજન માટે ચાચના કરી. પરંતુ બન્યું એવું કે શેઠના ઘેરથી તેમના પત્ની વગેરે બહાર ગયા હતા. તેથી ઘરમાં આજે કંઈ હતું નહીં. શેઠ ચિંતાતુર થઈ ગયા. હવે શું કરું? ના કહેવાનો તેમને સ્વભાવ નહે. ભાગ્યવશ એકાએક દહીં વેચનારી ત્યાંથી જઈ રહી હતી. આ જોઈને શેઠે તેણીને લાવી. પૈસા આપીને બધું દહીં ખરીદી લીધું, અને દહીંની લસ્સી બનાવીને આંગતુક મહેમાનને પીવડાવી. વાત એમ હતી કે દહીંવાળીના મસ્તક પર દહીંનું વાસણ ખુલ્લું હતું. એક સમડી પક્ષી તેની ચાચમાં સાંપના બચ્ચાને લઈને ઊડી રહી હતી. ખાદ્ય પદાર્થને જોઈને સમડી તે દહીંના વાસણ પર આવીને બેઠી એટલામાં ચાંચમાં દબાવેલા સાપના મુખમાંથી લાળ-વિષનું બિંદુ દહીંમાં પડી ગયું હતું. તે દહીંની લસ્સી બિચારા બહારથી આવેલા કાપડિયાએ પીધી અને પાંચદસ મિનિટમાં તે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. કહેવાય છે કે-વાતોને પણ પાંખ હોય છે. બુદ્વીએ આ જોતાં જ સારો અવસર પ્રાપ્ત થયે એમ સમજી તે તે ઘેર–ઠેર કહેવા માટે દોડી. જેરું–! સાંભળ્યું–! હું જ કહેતી હતી–પરંતુ મારું કઈ સાચું જ માનતું નહોતું. આજે તે સાચું માનશે ને ! હવે તે સાચું Page #11 -------------------------------------------------------------------------- ________________ ७४७ માને! અરે એવું બન્યું કે બહારગામથી કોઈ એક કાપડિયે આવ્યો હતો. તેને ખવડાવવાના બહાને માર્યો અને તેના બધા પૈસા સુંદરશેઠે પચાવી દીધા. પછી દાન કરે છે. શું આ દાન છે? અરે ! આવા તો કેટલાય લોકોને મારીને સુંદરશેઠે લાખો રૂપિયા ભેગા કર્યા છે. પછી દાન કરે છે–અને ન જાણે આગળ-પાછળની સેંકડો વાતો બનાવતી– બનાવતી તે વૃદ્ધ બુદ્ધી આખાનગરમાં કેટલાયના ઘેર કહેતી ફરતી હતી. લોકો આ જોવા માટે સુંદરશેઠની દુકાન પર આવવા લાગ્યા. જોત-જોતામાં તો દુકાન પર ભીડ થઈ ગઈ. બુઠ્ઠીની વાતને પ્રમાણ મળ્યું. પરંતુ આ એક વાતના પ્રમાણ પર બુદ્ધીની સેંકડો વાત પર પણ લોકોને વિશ્વાસ બેસવા લાગે. અરે ! કદાચ આ પણ શક્ય હોઈ શકે. આવું પણ બની શકે ? આવા શબ્દોથી લોકે વાત કરવા લાગ્યા. શેઠને પૂછવા છતાં નિર્દોષ શેઠ દુઃખી હૃદયથી કંઈ પણ કહી શકતા નથી. શું બેલે ! કયા મેઢે બોલે ! એટલીવારમાં તે મરી ગયેલા કાપડીયાને જીવ જે ભૂત બન્યા હતા. (ભૂત એક વ્યંતરનિકાયના દેવ વિશેષ છે) તે પોતાની હત્યા માટે કોણ જવાબદાર છે? તે શોધવા માટે અહીં આવ્યા છે? હું કોને વળગું ? કોને ખાઉં? એમ વિચારે છે શું શેઠને વળગું ? વિચાર કરતાં તેને પ્રતીતિ થઈ કે ના.....ના ...વાસ્તવમાં શેઠ તે નિર્દોષ છે. સાચી ભાવનાથી ખવરાવ્યું છે. તો શું દહીંવાળીને વળગું ? ના....તે પણ બિચારી નિર્દોષ છે. તેણીને તો કંઈ પણ ખબર જ નથી અને તેણે તે પક્ષીને પણ ઉડાડ્યું હતું. તે શું તે સમડી પક્ષીને વળગું ? અરે ! ના, તે પણ નિર્દોષ છે. સાપ પકડવાનો તો તેને ધંધો છે, તો શું સાપ દેષિત છે ? ના..... ના.......તે તે બિચારો પરવશ હતો. સમડીના મોઢામાં અર્થાત્ મેતના મોઢામાં દબાઈ રહ્યો હતો અને મેઢામાંથી વિષનું થુંક પડી ગયું! અરે ! હવે શું કરું? કોને વળગું? શું બધા નિર્દોષ છે ? ના આમ વિચારીને ભૂત થયેલો તે જીવ નિંદા કરતી તે વૃદ્ધ બ્રાહ્મણને વળગે. તેણીના શરીરમાં પ્રવેશ કર્યો અને સફેદ સાડી, કપડા તેમજ આખું. શરીર કાળું–શ્યામ થઈ ગયું. કાળી-કુબડી, કુષ્ટ-રાગી બની ગઈ અને આખા સમાજમાં બુદ્ધની વાત થવા લાગી. છેવટે શેઠ તો નિર્દોષ છૂટી ગયા. પરંતુ બુદ્ધીને લોકે નફરત કરવા લાગ્યા. નિંદા કરનાર ફેગટ દેષ ભાગીદાર બને છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ७४८ નિંદક ધમને માટે પાત્ર નથી ધર્મને માટે કેણ પાત્ર છે અને કણ અપાત્ર છે? એ વિચાર શાસ્ત્રકારોએ સ્પષ્ટ કર્યો છે. એમાં નિંદક વૃત્તિવાળાને સર્વથા અપાત્ર ઠરાવ્યો છે, કેમકે તે પરનિંદા કરવાવાળે છે. વગર કારણે લેશ–કલહ પણ કરતો રહે છે, કેઈની સાથે વૈર–વૈમનસ્ય પણ રાખે છે. કેઈની સાથે શત્રુતા રાખે છે અને નકામે કોઈને શત્રુ બને છે. સ્વાભાવિક છે કે કપોલકલ્પિત ન હોય તેવી વાતે બનાવીને કેાઈની અપ્રતિષ્ઠા કરે છે. અથવા કેઈની પર કલંક–આરોપ લગાડે છે તે તે તેની સાથે શત્રુતાની જમાવટ કરે છે. નિંદક આ રીતે આ નિંદા કરવાની વૃત્તિના કારણે કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ-અરતિ,ધ-માન-માયા વગેરે કેટલાય પાપને ખેંચી લાવે છે. આથી ૧૮ પાપસ્થાનકમાં કેટલાય પાપ આ સીમા પર પરિવાદ પાપની સાથે લાગેલા છે, સહયોગી છે. તેની પાછળ ખેંચાઈને આવે છે. જેવી રીતે ઉદર્વ વાયુ-ઊલટીના રેગીને માટે વાત જ આહાર પ્રતિકૂળ સિદ્ધ થાય છે. તેવી રીતે નિંદક વૃત્તિવાળા માટે ધર્મારાધના પણ નિષ્ફળ સિદ્ધ થાય છે. એક તો તે ધર્મને માટે એગ્ય પાત્ર જ નથી, અને માની લો કે જો તે તપજપ–ક્રિયા વગેરે ધર્મ કરે તો પણ બધું નિષ્ફળ જાય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં સક્ઝાયમાં કહ્યું છે કે–“જેહને નિંદાને ઢાળ છે, તપ–કિરિયા તસ ફેક હે”—જે કઈને પણ પરનિંદા કરવાની ટેવ પડી ગઈ છે, તે જ તપ–ક્રિયા વગેરે કરતા પણ હોય તે તે બધું નકામું જાય છે. આવી તપશ્ચર્યા, આવી સામાયિક–પૂજાપૌષધ શું કામના? જેમાં સાધક પરનિંદા કરે અથવા જેની સાથે કોઈ નિદાની પ્રવૃત્તિ કરે ? સામાયિક પૂજાની ક્રિયા ખરાબ નથી, અને તપશ્ચર્યા પણ ખરાબ નથી. પાણુ ખરાબ નથી, પરંતુ જે અશુદ્ધ હેય તે પેય–પીવા યોગ્ય નથી. સામાયિક–પૂજા–તપશ્ચર્યા કરીને જે નિર્જ રા કરવી જોઈએ તેના બદલે તે નિંદા કરીને પાપની પ્રવૃત્તિ વધારે છે. સામાચિક લઈને અથવા પૌષધ લઈને જે સાધક નિંદાપરપ્રપંચપર નિંદા, કેઈની કુથળી જ કરતો રહે તો શું તે સામાયિક અથવા પષધ લાભદાયી બનશે ? શું તે કર્મનિર્જરા કર્મક્ષય માટે સહાયક બનશે? તે કિયા ફેગટ જશે. તેથી નિંદક ધર્મને માટે પાત્ર નથી અને તેની સાધના ક્યારેય સાર્થક સફળ થતી નથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૭૪૯ વિવિધ પ્રકારના અજીર્ણ – ક્રોધ અજીરણ તપતણું, જ્ઞાનતાણું અહંકાર હો, પરનિંદા કિરીયાતણું, રમન અજીર્ણ આહાર હો. નિંદાની સક્ઝાયમાં યશોવિજયજી વાચક ફરમાવે છે કે લોકોને વિવિધ પ્રકારનું અજીર્ણ હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જેવી રીતે કહ્યું છે કે–ઊલ્ટી થવી એ અજીર્ણનું લક્ષણ છે. આહાર બરાબર પચ્યો નથી. તેવી રીતે ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ કર્યું છે કે જે તપસ્વી કેધ કરે છે તે સમજી લેવું કે તેને તપ પચ્ચે નથી. કેધ એ તપશ્ચર્યાનું અજીર્ણ છે. જ્ઞાનનું અજીર્ણ અભિમાન છે. જ્ઞાન તો ઘણું મેળવ્યું છે. પરંતુ તે પચ્યું નથી. તેથી અભિમાન થયું છે. સ્થૂલિભદ્રજી જે દશપૂવી થઈ ગયા. દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું પરંતુ તેને પચાવ્યું નહીં. ‘હું કંઈક છું” એવું બતાવવા માટે બહેનોની સામે તેણે સિંહનું રૂપ બનાવ્યું. આ અહંકારને જ્ઞાનનું અજીર્ણ જાણીને ગુરૂ ભગવંતે પછીના ચાર પૂર્વ ભણાવવાની ના પાડી દીધી. જોકે શ્રી સંઘના આગ્રહથી અને તેમની ક્ષમાયાચનાથી પૂ. ભદ્રબાહસ્વામીએ પછીના ચાર પૂર્વ મૂળ સૂત્રથી આપ્યા. પણ અર્થથી તે ન જ આપ્યા. આ અભિમાન જ્ઞાનનું અજીર્ણ છે તેથી જ્ઞાની જો અભિમાન ન કરે અને નમ્ર જ રહે તે સમજવું કે જ્ઞાન સાચા રૂપમાં પરિણામ પામ્યું છે. તેવી રીતે કોધ ન કરે તો સમજવું કે તપસ્વીને તપ સાચા રૂપમાં પરિણમે છે. આમ પણ કહ્યું છે કે સામાયિક, પૂજાપાઠ, પૌષધ, મંત્ર-જાપ વગેરે પ્રકારની વિવિધ ધાર્મિક કિયા જો બરાબર રીતે ન પચી હોય તે સમજવું કે આ ક્રિયાનું અજીર્ણ છે. આ અજીર્ણ પરનિંદાના રૂપે પ્રગટ થાય છે. આમ જોઈએ તો બધા પ્રકારની શુભ કિયા, ત૫–તપશ્ચર્યા વગેરે બધી ધાર્મિક ક્રિયામાં જ ગણાય છે, અને આવી તપશ્ચર્યા–સામાયિક–પૌષધ-પૂજા પાઠ વગેરેની કિયા કરવાવાળા પણ જે પરનિંદાની પ્રવૃત્તિમાં મશગુલ હોય તે સમજવું કે હાલ તેઓને લોકેત્તર ક્રિયા સારી રીતે પચી નથી. તેઓ પચાવી શક્યા નથી. તેઓને અજીર્ણ થયું છે. તેની અંધ શ્રદ8મ્ અજીર્ણના રોગમાં લાંધન કરવું અર્થત સર્વથા ન ખાવું એ શ્રેષ્ઠ ઉપાય છે. અજીર્ણના હેવા છતાં પણ જે ખાવાની ઈચ્છા રાખે છે. તે સમજવું કે શરીરમાં ઝેર વધી રહ્યું છે. શકય છે કે ભયંકર વિષવિકા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ ન થઈ શકે છે. અને તે આમ કે અતિસાર ના કારણે મૃત્યુ પણ પામી શકે છે. તેથી અજીર્ણ મહા ખરાબ છે. આહાર તારે છે. અને આહાર મારે પણ છે. એવી રીતે કલહ, પરનિંદા વગેરે પાપોની સાથે કરેલી બધા પ્રકારની ધર્મક્રિયા ઘાતક પણ સિદ્ધ થાય છે. આથી કહેવાય છે કે ધર્મ સામગ્રી તારક છે અને જે તેને દુરૂપયોગ કરવામાં આવે તો તે મારક પણ છે. તેનો ઉપયોગ તમે કેવે કરે છે? તેના ઉપર તેને આધાર છે. ચાકૂ અથવા છરી ગમે તેટલી સારી એટલે કે સેનાની પણ હોય તો પણ તે પેટમાં ભરાતી નથી. તેથી કહેવાનું તાત્પર્ય અને આશય સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ–તપ–જપ વગેરે ન કરવું એમ અહીં નથી કહેવામાં આવ્યું પરંતુ તપ–જપ –ધ ફિયાની સાથે પરનિંદા–પરપ્રપંચ, કલહ-અભ્યાખ્યાનનું પાપ ન કરવાને ઉપદેશ આપવામાં આવ્યો છે. ખાવું જ નહીં, તમે ન ખાશે એવું નથી કહ્યું પરંતુ એમ કહેવામાં આવ્યું છે કે ગાયની અથવા પશુની ચરબી જેમાં આવતી હોય તેવું ડાલડા ઘી ન ખાવું જોઈએ. ડાલડા ઘી ન ખાવાનો અર્થ એ થાય છે કે–શુદ્ધ, ચરબી વગરનું ઘી જરૂરથી ખાઈ શકે છે. એવી રીતે તપ-જપ–સામાયિક-પૂજાપાઠ ન કરવા જોઈએ એ અર્થ નથી. પરંતુ પાપયુક્ત–પાપમિશ્રિત ધર્મ લાભદાયી નથી. તેથી ધર્મકિયા ત્યાજ્ય નથી, શુદ્ધ ઘીની જેમ શુદ્ધ ધર્મ જરૂર ઉપાદેય છે, આચરણીય છે, ધર્મ ત્યાજ્ય નથી, પાપ ત્યાજ્ય છે. પાપયુકત ધર્મમાં પાપનું જે મિશ્રણ કરાયું છે તે જે કાઢી નાંખવામાં આવે તે ધર્મનું સ્વરૂપ તે શુદ્ધ જ છે. એમાં તો કોઈ શંકા જ નથી. તેથી ધર્મનું આચરણ અવશ્ય કરવું જોઈએ. પરંતુ પાપથી મિશ્રિત થયેલા–મિશ્રણને દૂર કરીને અન્યથા ધર્મનું સ્વરૂપ અશુદ્ધ થઈ જશે, અને આવી પાપ પ્રવૃત્તિવાળા નિંદકના હાથમાં ગયેલે ધર્મ પણ અપ્રતિષ્ઠાને પામે છે. ધર્મનું સ્વરૂપ વિકૃત બની જાય છે. પછી આવા નિદક અને પાપવૃત્તિવાળા, સ્વાર્થ સાધક લોકોને જોઈને બીજા લોકે ધર્મની હાંસી-મજાક ઉડાવે છે, ધર્મની નિંદા કરે છે. જુઓ, આ માટીમેટી આચબિલની ઓળી કરે છે. પરંતુ કેવું ખરાબ પાપ કરે છે? કેટલી પરનિંદા કરે છે. આ જુઓ–આ રોજ પ્રતિક્રમણ કરે છે. શું ફાદે આવા પ્રતિક્રમણ કરવાથી ? આવી મોટી ઓળી પણ લાભ શું? આ રીતે લોકે ધર્મની અવહેલના–નિંદા કરે છે. તેથી ધર્મની Page #15 -------------------------------------------------------------------------- ________________ ૭૫૧ અવહેલન!–નિંદ્યાનુ નિમિત્ત ધમી બને છે. પાપના ભાગીદાર તે એક વ્યક્તિ બને છે અને સેકડા દ્વારા ધર્મની અવહેલના થશે તેનું પાપ તે એક વ્યક્તિને લાગશે. મહાસતી મયણાસુંદરીને ધનિંદાનું દુ:ખ— શ્રીપાળચરિત્રની ઇતિહાસ પ્રસિદ્ધ વાત બધા જાણે છે, મયણાસુંદરી સ્યાદ્વાદસિદ્ધાંતાની જાણ હતી. નવતત્ત્વની નય, નિક્ષેપ પૂર્ણાંકની શ્રદ્ધાથી તેને સમ્યક્ત્વરૂપી દીપક અળહળતા હતા. જ્યારે સભામાં પ્રજાપાળ રાજાએ પ્રશ્ન પૂછ્યો કે પુણ્યથી શું મળે ? તરત જ તેણે જીનમતાનુસાર પ્રત્યુત્તર આપ્યા. આ વાતની નાંધ કરતાં શ્રીશ્રીપાળ રાજાના રાસમાં પૂ. વિનયવિજયજી મ. ફરમાવે છે કે “મયા કહે મતિ ન્યાયની શીલ શુ` નિર્મળ દેહ, સંગતિ ગુરૂ ગુણવંતની પુણ્ય પામીજે એહ.” આ જવાબમાં ભારાભાર અધ્યાત્મ જણાય છે. આત્માને કેન્દ્રમાં રાખીને અપાયેલેા આ જવાબ છે. સુરસુંદરીએ તે। આ જ પ્રશ્નના લૌકિક દૃષ્ટીથી જવાબ આપ્યા. “સુરસુંદરી કહે ચિત્ત ચાતુરી, ધન ચૌવન વર દેહ, મનવલ્લભ મેળાવડા પુણ્ય પામીજે એહ.” જીવને આ વાતમાં આખું જગત હા ભણે છે. પણ મેાક્ષસાધક આ જવાબ ખૂંચે છે. મયણાના પિતાને મયણાના જવાબ ખૂચ્ચા. તે કહે છે કે તારી વાત બરાબર નથી. મારા પસાયથી તમે સૌ સુખી છે હું જો તમારા ઉપર વિક્રૂ તા તમારા સત્યાનાશ થઈ જાય, મારી મહેર નજરથી બધુ' અરેાખર છે. ત્યારે મયણાએ નમ્ર પણ દૃઢ સ્વીમાં કહ્યું કે ના પિતા! આપ કરે તેમ નથી થતું, કમ કરે તે થાય છે. હું ક્યાં જોશ જોવડાવીને તમારા ઘરે અવતરી છું. મારા કર્મો મને અહી લઈ આવ્યા છે. મયણા સુંદરી સર્વજ્ઞના સિદ્ધાંતમાં દૃઢ હતી પરંતુ ક્રમ સિદ્ધાંતની આ દૃઢતાને લેાકેાએ તેની જીદમાં ખતવી બાળહઠમાં તેની ખતવણી થઈ અને ઘણા લોકોએ મયણાને પેાતાના હઠાગ્રહ છેડવા માટે સમજાવી. ખુદ્દે પ્રજાપાલ રાજા પણ પુત્રીના વિચારમાં અસમંત હાવાના કારણે પેાતાની પુત્રીને સમજાવે છે કે તુ તારા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ સિદ્ધાંત છેડી દે, બદલી લે, તેમાં સુધારા-વધારા કરી લે અને બાપકમી છું તેમ માન, હું તારા પિતા છું. આથી હું તને સુખી, દુઃખી બનાવી શકું છું. તેમ માન. પરંતુ મયણા સુંદરી તે આ વાત સાંભળવા પણ તૈચાર ન હતી તેા સ્વીકારવા તા કેવી રીતે તૈયાર બને ? તેણે કહ્યુ કે જો સત્યને છેડી દઈશું તે શુ' મળશે ? આ મારા ઘરની વાત નથી, સજ્ઞ વીતરાગ ભગવાનના સિદ્ધાંતની વાત છે. એમાં સુધારા વધારા હાઈ શકે નહીં. સિદ્ધાંતમાં બાંધછોડ થઇ શકે નહીં. જગતનું સ્વરૂપ પ્રભુએ જેવું જોયુ છે. તેવું જ કહ્યું છે. એમાં શ્રદ્ધા રાખવાથી જ આત્માનું કલ્યાણ થાય છે. માટે ઉદ્ધતાઈથી નહી પણ સત્યની રક્ષા માટે હું મારા વિચારાને પાછા ખેંચતી નથી. ચિત રીતે પણ દૃઢતાપૂર્વકના આ શબ્દો જ્યારે પિતાએ સાંભળ્યાં ત્યારે તેને થયું કે આ મારૂં અપમાન કરે છે. સભામાં પોતાનું માન ધવાણું સમજી રાજા ગુસ્સે થઈ જાય છે. અને તરત જ ચોગાનુયોગ ૭૦૦ કુષ્ટ રાગીથી પરિવરેલા ઉંબર રાણાની જોડે તેના લગ્ન કરી દીધા અને મયણા સુંદરીને વળાવી દીધી. કમે આણ્યા કતની જોડે લગ્ન કરીને મલપતી ચાલે મયણાએ વિદાય લીધી. આ દશ્ય જોઈને લેાકા ા વાતા કરવા લાગ્યા કે મયણાસુંદરીના હઠાગ્રહ છે. પ્રાણાંતે પણ પોતાની પકડ ન છેડવી એવા તે કાઇ ધમ હાતા હશે ? આવી વાતના કોઇ અંત લેવાતા હશે? અરે આના પરિણામે અગીના જુગાર ખેલાઇ ગયા. એક રસ્તાના ચાલતા રાગી જોડે જીંદગી વીતાવવી પડશે ? ધમ તે કાંઇ આવું બતાવતા હશે ? ધિક્કાર છે. જૈનધર્મને કે જેનાથી જીવા અવળી મતિવાળા બને છે. જીદ્દી બને છે, આગ્રહી બને છે. ચાફેર આ વાતનું મેાજુ પ્રસરી રહ્યું છે. આટલી વિપત્તિમાં પણ મયાએ પેાતાના કમપણાના સિદ્ધાંત છેડચા નથી. તેણે કર્મજન્ય પરિસ્થિતિના શાંત સ્વીકાર કરી લીધા છે એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ મનઃસ્થિતિ સુંદર જળવાઈ રહી છે, આજે તા એરકંડીશનમાં બેઠેલા તમારૂ' મન કૅન્ડીશનમાં નથી રહેતું એનુ કારણ એ છે કે ભગવાનના સિદ્ધાંતાની ઉષ્મા, તેનુ તત્વ જ્ઞાન આપણે ગુમાવી રહ્યા છે. પારકી નિંદાના ગરમાગરમ બજારની અંદર તત્વજ્ઞાનની કાઈને પડી નથી. મયણાએ સપૂર્ણ બિનશરતી સમપ ણુથી પરિસ્થિતિને વધાવી ૯ ધી. ભવિતવ્યતાના વિચાર કરે છે કે મારા Page #17 -------------------------------------------------------------------------- ________________ ૭૫૩ કર્માનુસાર કઢીયા જોડે મારા લગ્ન લખાયા હશે તે જ આવું વાતાવરણ સર્જાય. મને મારા કર્મો ઉપર ભરોસે છે. અંશ માત્ર પણ દુઃખ નથી ખેદ નથી. આપણું પુણ્યને ઉદય જો ચાલુ હોય તો કોઈ કાંઈ કરી શકતું નથી. ઈન્દ્ર પણ આપણે વાળ વાંકે કરી શકતો નથી અને પુણ્યદય ન હોય તે પાપના ઉદય કાળે શેરીના ગલુડીયાં પણ બચકાં ભરતાં આવે છે. પુણ્ય પાપની અકાટય–ધુરાના ગણિત પાસે કેઈનું ચાલતું નથી. હા, કર્મો બાંધવામાં તમે સ્વતંત્ર છો. જાગૃતિથી કર્મ ન બંધાય, ઓછા બંધાય એવું જરૂર થઈ શકે છે પણ કમ બાંધ્યા પછી તે તેનું કાર્ય જરૂર કરશે. એમાં કેઈ અપવાદ નથી. અત્યારે મયણએ કર્મની ઉદય અવસ્થાને શાંત સ્વીકાર કર્યો છે પણ આમેનતિના લક્ષયને વરી ચૂકેલી મયણે જવા કર્મબંધ બિલકુલ કરતી નથી જુના કર્મો ખપાવે છે. આપણે પણ સમતાથી કર્મોનો હિસાબ પતાવી દઈએ તે નવા કર્મો, નવા ઋણાનુબંધ ઉભા ન થાય અને જૂના કર્મોનો હિસાબ ચૂકતે થઈ જાય. મયણાસુંદરી પોતાના પતિને પગલે ચાલી નીકળી. હૃદયમાં સિદ્ધચક્રનું ધ્યાન છે. દેવ-ગુરૂ-ધર્મની શીળી છાયા જેના ઉપર છે. તેનું અશુભ કરવા કેઈ સમર્થ નથી. પતિને લઈને સમીપવતી ગામના જૈન ઉપાશ્રયે ગઈ. ત્યાં પૂ. આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજનું પ્રવચન સાંભળ્યું અને પ્રવચનની સમાપ્તિ પછી બંને પૂ. ગુરૂદેવ આચાર્યશ્રીની પાસે આવ્યા. થોડી વાત થઈ. એકાએકા મયણાસુંદરીને રડવું આવ્યું. અત્યાર સુધીની વ્યથા આંસુ થઈને વહેવા લાગી. અશ્રુધારાની અવિરત ગતિમાં કોઈ બેલતું નથી બેલી શકતું નથી. મૌનની થેડી પળો પસાર થઈ અને આચાર્યશ્રી મયણાને ઓળખી ગયા અને મૌનને તેડીને પૂછયું, “અરે આટલા વિહવળ થવાની શું જરૂર છે? શા માટે શેક? હે દેવી! શા માટે રડો છે ? શું કારણ છે ? શું આવો કોઢી પતિ મળ્યો માટે રડો છો ?” ત્યાં જ મયણાસુંદરી એ મક્કમ રીતે કહ્યું, ગુરૂદેવ ! ના, પતિની પ્રાપ્તિ તે કર્માધીન છે. હું આ સિદ્ધાંતમાં દઢ છું. તે પછી રેવાનું શા માટે ? ત્યારે મયણુએ કહ્યું કે ગુરૂજી બીજી કોઈ વાતનું દુઃખ નથી. દુઃખ એક જ વાતનું છે કે ધર્મના સાચા સિદ્ધાંત ઉપર હું દૃઢ રહી, લોકોએ તેની મશ્કરી કરી અને ધર્મના નામ પર થંક્યા અને જૈન ધર્મની નિંદા કરી. આ નિંદા માટે હું કારણ બની બસ તેનું Page #18 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ જ દુઃખ છે. હવે ગુરૂજી ! એ કોઈ ઉપાય બતાવો કે જેથી બધા લોકે ફરી સિદ્ધાંતની પ્રશંસા કરવાની શરૂ કરે. હું કેઈને ધર્મ પમાડવા માટે તે નિમિત્તિ ના બની શકી. પણ મારૂ નિમિત્ત લઈને બીજા અધર્મ પામ્યા તેનું મને ભારોભાર દુઃખ છે. લોકોના મનમાંથી જૈનધર્મ પ્રત્યે આદર ઘટવા માંડે એ જ વાતને મને અફસ છે. પતિનું દુઃખ તે લેશમાત્ર નથી. આ તે કર્મજન્ય અવસ્થા છે. તેમાં સુખ અને દુઃખની કલ્પના કરવી એ જ નિરર્થક વાત છે. ભાગ્યશાળી! તમે વિચારો કે માયણ કેટલી સજજન સુશીલ સનારી રાજકુમારી હતી કે જેને મારા ધર્મની નિંદા થઈ રહી છે. તેનું ઘણું દુઃખ છે. આજે આપણે પણ અનેક ધમી છીએ પરંતુ મારા ધર્મની નિંદા થાય છે, એમાં હું નિમિત્ત બનું છું આ વાતનું રતિ ભર પણ દુઃખ ક્યાં છે? દુઃખની વાત તે દૂર રહી, પરંતુ ઉચે ધર્મ કરવાવાળા પણ જ્યારે પોતાના મેઢાથી ધર્મની નિંદા કરે છે ત્યારે આશ્ચર્ય થાય છે, કે એમને ધર્મ કેટલે પ હશે ? તેઓએ ધર્મને મેળવ્યો છે કે નહીં ? એમાં શંકા થઈ જાય છે. આ લોકે કેટલા ધર્મમાં ઉતર્યા છે? અને એમનામાં ધર્મ કેટલે ઉતર્યો છે? આ પ્રશ્ન ઉદભવે છે. જેવી રીતે સમુદ્રમાં ઉધે ઘડે રાખવામાં આવે તે ઘડો જરૂર પાણીમાં છે પણ ઘડામાં પણ બિલકુલ નથી કારણ કે હવાનું દબાણ છે. ઘડો. હવાથી ભરેલો છે. એ જ રીતે સારા સારા ધમી કહેવાતા ધર્મ કરતા જીવ જ્યારે પિતાના ધર્મની, દેવ-ગુરૂની નિંદા કરતા દેખવામાં આવે છે, ત્યારે આશ્ચર્ય થાય છે. મન ચિંતાતુર બની જાય છે. મન બળવે પિોકારે છે. અરે.......રે.........આ લોકેએ શું ધર્મ મેળવ્યું છે? કયો ધર્મ તેઓ પામ્યા છે? જીનશાસનની તેમને સ્પર્શના ક્યાં થઈ છે ? ધર્મ એમના લોહીમાં ક્યાં પરિણત થયે છે ? ધર્મ અને જીવન અભેદ ક્યાં બન્યું છે ? એ તો એક મયણાસુંદરી શાસ્ત્રના પાને સોનેરી અક્ષરે અંક્તિ થઈ છે કે જેને જીવન એ જ ધર્મમય બનાવી દીધેલું. આજે આપણામાં અજ્ઞાન છે માટે આપણે જીવન અને ધર્મને જુદા જુદા માનીએ છીએ, સમજીએ છીએ, આપણે સમજણ મુજબ ધર્મ તે દેરાસર અને ઉપાશ્રયમાં કરવાનો છે? પણ ના, અહીં તો ધર્મની પ્રેરણા લેવાની છે. પછી ધર્મને પોતાના જીવનના દરેક કાર્યક્ષેત્રમાં પ્રાયોગિક રૂપે અપનાવવાનો છે. તમે જે હોય તે પણ તમારી ફરજ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૭૫૫ બરોબર કરે. ફરજ એ ધર્મ છે. ધર્મ એ જીવન છે. દેરાસર અને ઉપાશ્રયમાંથી અનુકમે દેવ અને ગુરૂ પાસેથી જે આદર્શે આપણે સમજીને આવ્યા છીએ તેના માટે કાર્યક્ષેત્ર તે તમારું જીવન છે. આથી જીવનના દરેક ક્ષેત્રોને ધર્મ સાથે સંબંધ છે. ધર્મ એટલે સ્વભાવ બદલવે “રઘુરાવો છો ” અતિભાનો સ્વભાવ સમતા છે. બસ સમતામાં રહેવું તે ધર્મ છે. આપણામાં ધર્મ સામાજીક રૂપે વ્યાપક બન્યો છે. પણ તે હકીક્તમાં ધર્મ નથી. સામાજીક ગુણોના સ્થાને સાહજીક ગુણો કેળવવા એ ધર્મ છે. દા. ત. ઘરમાં કોઈ ઝઘડા થયે છે. ત્યારે કોઈ મહેમાન આવે છે. તે તરત જ તમે ઝઘડે ભીને સંકેલી લેશે. વાતાવરણ મધુર બની જશે અને મહેમાનના ગયા પછી ભારેલા અગ્નિની રાખ ઉડતાં પાછું પોતાનું પોત પ્રકાશશે. હવે મહેમાન દરમ્યાન તમે જે ક્ષમાને ધારણ કરી છે. એ તો ક્ષમાનું સામાજિક સ્વરૂપ છે. સાહજિક સ્વરૂપ નથી. તમારે સ્વભાવ જ શાંત, પ્રશાંત, ઉપશાંત બની ગયો હોય કે હવે તો ગુસ્સો કરી શકે જ નહી. સ્વભાવથી જ મૃદુ બની જતાં બીજાને કોધથી ગુસ્સે કરી શકે નહીં આ છે સાહજિક ક્ષમા, સામાજિક ગુણાના સ્થાને સાહજિક ગુણે લાવવાના છે. મયણાના જીવનમાં ધર્મ સહજ રીતે તાણાવાણાની જેમ વણાઈ ગયેલો હતો. તેથી જ આવા કપરા સંગેમાં પણ તે ઉત્તીર્ણ થઈ. પિતાને પતિ કાઢી છે. તેની તેને બિલકુલ ચિતા નથી. ઘરબાર વગરના રસ્તા ઉપરને રાહદારી કાઢીયા જોડે પિતાએ પોતાને પરિણાવી એને એને અફસોસ નથી. સિદ્ધાંતની રક્ષા, ધર્મની રક્ષા એ જ પ્રમાણે શાસનની ચિંતા મયણાસુંદરી હતી. આજે કયાં છે તેવા સાધક? શાસન રક્ષાની વાતોને ઢાલ બનાવી એની નીચે શાસનની અવહેલના–નિંદા કરવી, શાસનરક્ષાના નામ ઉપર સંઘર્ષ–કલહ કરવા શું શોભાસ્પદ છે? આજે અફસોસ એ વાતને છે કે જૈનધર્મમાં નિંદા-પર–પરિવાર, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય વિગેરે પાપસ્થાનનું પ્રમાણ વધારે વધી ગયું છે. પોતાના ઘરની વાતોની નિંદા કેઈ બહાર આવીને નથી કરતું. પોતાની બેન, દીકરીની નિંદા કેઈ કરતું નથી. બધાને બીજાનો દોષ જેવો છે અને પોતાની જાતને દુધથી સ્નાન કરેલી પવિત્રતમ્ માનવી છે અને એવી જગતને બતાડવી છે અને Page #20 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ આટલાથી જ જીવ કયાં અટકે છે? પિતાની જાતને સારી દેખાડવા માટે બીજાને હલકા ચિતરવાની વૃતિ અને બીજાની નિંદા પ્રપંચ કરવાની પ્રવૃતિ જીવ કયાં છોડે છે? શાસન–શાસનની વાત કરવાના બહાને શાસનનું સ્વરૂપ વિકૃત કરી નાંખ્યું છે. એ તે ધર્મપ્રેમી શાસનસુભટ આચાર્ય આપણી આંખો સામે આજે તરવરે છે. જેમણે શાસનની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. દર ચૌદસે રાજમહેલમાં રાજાને પૌષધ કરાવવા જતા આચાર્યના શિષ્યના હાથે રાજાનું ખુન થઈ ગયું. હવે આ કલંક જૈન સંઘને ન આવે તે માટે બાજુમાં રહેલી તલવારથી તેમણે સ્વહત્યા કરી શાસનની રક્ષા કરી આજે તો શાસનના નામે સ્વની પ્રતિષ્ઠા થતી જોવાઈ છે. એનું કારણ પહેલા સાધક સિદ્ધિ માટે ધર્મ કરતા હતા આજે પ્રસિદ્ધિ ખાતર ઘણું થાય છે. શું આમાં માયા કપટ નથી? શાસનનું હિત કર્યાં છે? મયણાસુંદરી જેવી શાસનપ્રેમી વ્યક્તિ દીને લઈને જોતાં પણ મળે તેમ નથી. ગુરૂદેવ આચાયે કહ્યું દેવી! તમે યુગાદિદેવ આદીશ્વર પ્રભુની રેજ ભક્તિ કરે. નવપદ-સિદ્ધ ચક્રની આરાધના કરો અને આયંબીલની ઓળી કરે. જીવનની અંદર આયંબીલને તપ, બ્રહ્મચર્યને ખપ અને નવકારને જપ જો આવી જશે તો આ ત્રિવેણું સંગમથી બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. અને બધા ફરી જૈન શાસનની પ્રશંસા કરતા આવશે. અને એવું જ થયું. મયણ તથા શ્રીપાળે આયંબીલની ઓળી કરી તેમાં સિદ્ધચકની અનન્ય ભક્તિ કરી અને પ્રભુ પૂજાના અભિષેક હવણ જળથી ઉંબર રાણાને કુષ્ઠ રોગ મટી ગયો. માતા કમલપ્રભા વિગેરે સમસ્ત પરિવાર મળી ગયે. આ ચમત્કાર સાંભળીને સેંકડો લોકો જેન ધર્મની પ્રશંસા કરવા લાગ્યા. અને ત્યારે મયણાસુંદરીને સંતોષ થયે, શાંતી થઈ. શાસનની પ્રભાવના થઈ અને કર્મ સિદ્ધાંતની સત્યતા પ્રગટ થઈ. સ્વપ્રશંસા અને પરનિંદાનું મહાપાપ આ એક માનવની કમજોરી છે, ખામી છે કે એને સ્વપ્રશંસ વધુ પ્રિય છે, દરેક વ્યક્તિની ખાસીયત છે કે એના વખાણ જ એને ગમે, અને હવે તે ટેવ પડી ગઈ છે કે બધાને સ્વપ્રશંસા પ્રિય લાગે છે. અને માની લો કે આ હકીકત છે અને તેને કદાચ સ્વીકાર કરી પણલઈએ, એ વસ્તુ એટલી ખરાબ પણ નથી છતાં એક પ્રશ્ન ઉપસ્થિત Page #21 -------------------------------------------------------------------------- ________________ ૭૫૭ થાય છે કે સ્વપ્રશસાની સાથે પરનિદા એને પ્રિય લાગે છે. તેનું શું કારણ? કદાચ તમે એમ કહેશે કે પરનિદા વગર સ્વપ્રશંસા શક્ય નથી. તે ના, આ વાતમાં હું સહમત નથી. શું ઉપર સુધી દોરેલી રેખાને હાથ લગાવ્યા વિના, ભૂસ્યા વિના શું નાની નથી કરી શકાતી? ના, એવું નથી. એ લીટીની સામે બીજી મેટી લીટી દોરી લેવાથી સામેની લીટી એની મેળે નાની દેખાશે. એમાં શંકાને સ્થાન નથી. બીજાને લીટીને હાથ પણ લગાડવાની જરૂર નથી. પરંતુ આ યુકિતને ઉપયોગ કરવાવાળા બહુ ઓછા છે. મંદમતિ જીવો બીજાની લીટી ભૂસીને પિતાની મેટી બનાવવા માંગે છે. પણ આ રસ્તો વ્યાજબી નથી, ઉત્તમ નથી. બસ, તેવી જ રીતે શું બીજાની નિંદાથી જ પોતાની પ્રશંસા થઈ શકે છે? શું આ સુંદર ઉપાય છે? ના, કયારેય નહીં, આ તે મહાપાપ છે. તમને જે તમારી પ્રશંસાની ભૂખ હોય તે એવું પ્રશંસનીય કાર્ય કરે કે સમાજ તમારી પ્રશંસા જરૂર કરશે, પરંતુ કેટલાય લોકોને આ માર્ગ કઠિન જણાય છે. અને એની બદલે પરનિંદા કરીને હું સારો છું એવો દેખાવ કરીને સસ્તી કિતિને માર્ગ અને સરળ જણાય છે. અને વધારે પડતા લોકે આ માર્ગને અનુસરે છે. પિતાની જાતને ભગવાન તરીકે બતાવવાને માટે અને બનાવવાને માટે એણે બધા ભગવાને પર નિંદા ટીકા ટીપણું કરવાની શરૂ કરી દીધી કે ભગવાન મહાવીર આવા હતા, તેવા હતા. બુદ્ધ ભગવાન, રામ, કૃષ્ણ, ભગવાન ઈશુ ખ્રિીસ્ત, મસીહ વગેરે આવા હતા, તેવા હતા, આ બધામાં સત્વ નથી માત્ર ચમત્કારથી લોકોનું આવર્તન કરે છે. આવી અનેક વાતો કરીને બધા ભગવાનમાં દઘાટન કરે છે, બધા દેવપૂર્ણ છે. બસ, એક હું જ પૂછું છું. આથી હું ભગવાન છું. આવા પ્રચારને તમે પણ સાંભળ્યો છે, વાંચ્યા છે પણ જરાક તે વિચારો સેંકડોની સાથે અનાચાર, દુરાચાર, કરવાવાળો, હજારો-લાખેને દુરાચારના ખાડામાં પાડનાર એવા મહા વિષથી તીવ્ર વિષય વાસના ના કીડાને ભગવાન કેવી રીતે કહી શકાય? અને અનેક ભગવાનોની, સર્વજ્ઞ વીતરાગની ઘોર નિંદા અને મજાક કરવાના મહાપાપનું ફળ બિચારે આજે ભોગવી રહ્યો છે. હાથ–પગમાં હાથકડી છે અને જેલમાં કેદી તરીકે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ પણ રહી આવ્યા છે. કેટલાય આરોપને ભોગ બની ચૂકેલા કહેવાતા ભગવાનની આ દુર્દશા છે, સાચે જ પાપની સજા ભારી છે. આથી નકકી થાય છે કે સ્વપ્રશંસા પૂર્વક પરનિંદા કરનાનું પાપ અત્યંત ભારે છે. બીજાની નિંદા કરીને, કરાવીને પિતાની પ્રશંસા કરવી અથવા કરાવવી એ સૌથી વધારે ખરાબ છે. સ્વપ્રશંસા પણ વિચિત્ર છે, પ્રશંસા કઈ કરે તે સારું છે કે જાતે કરીએ તે સારું કહેવાય? સ્વની પ્રશંસા કેઈ અન્ય કરે તે સારું છે. પરંતુ જે પોતે જ પોતાની પ્રશંસા કરે અને બીજાની નિંદા કરે અને તે તે મહા પાપ થાય છે, માત્ર બીજાની નિંદા કરવી એ પાપ છે. અને પોતાની પ્રશંસાપૂર્વક બીજાની નિંદા કરવી એ મહાપાપ છે. કારણ કે જ્ઞાનીઓએ આપણને સ્વપ્રશંસા કરવાની રજા આપી નથી. છૂટ આપી નથી. સ્વપ્રશંસા કરવી એ ધર્મ નથી. ગુણ નથી પણ, ભવાભિનંદીને દોષ છે. સ્વપ્રશંસા, પરનિંદાની ટેવ છૂટે તે જ ધર્મની ચેગ્યતા પ્રાપ્ત થાય છે. નિંદીને નીચ ગોત્ર વગેરે પાપ કમને બંધ– પાપ પ્રવૃત્તિથી પાપ (અશુભ) કર્મોન જ બંધ થાય છે અને શુભ (પુણ્ય) પ્રવૃત્તિથી શુભ પુણ્ય ઉપાર્જન થાય છે. આ કર્મશાસ્ત્રને સિદ્ધાંત છે. તેથી અમારી સારી–ખરાબ વૃત્તિ અને પ્રવૃત્તિ પર સારાખરાબ (શુભઅશુભ-પુણ્ય–પાપ) કર્મોને આધાર છે. પરંપરિવાદની વૃત્તિવાળા નિદક જે કે બીજાની નિંદા કરે છે, બીજાના વિષયમાં વિપરીત વાત કરે છે, જે નથી તે વાતોને પણ ઉપજાવે છે, આરોપ ભક અથવા કલંકાતમક પરહીલના થાય એવું બોલવું એ શું પાપ નથી કહેવાતું? તો આવા પાપ કર્મોનું ખરાબ ફળ શું હોય? આ પાપની સજા કેણ આપશે ? કર્મ સત્તાના ક્ષેત્રમાં પાપની સજા આપવાવાળી કેાઈ સ્વતંત્ર ઈશ્વર વગેરે શકિત નથી. કર્મસત્તામાં જ શુભ-અશુભ બે ભેદ છે. અશુભ કર્મ જે જેવી રીતે બાંધ્યા હોય તે કર્મો જ પોતાની સજા પોતાની જાતે આપે છે. બીજા કોઈની આવશ્ય-. તા જ નથી. અહીં નિંદા કરવાવાળા નિદક નીચ ગાત્ર વગેરે કર્મો બાંધે છે. આ બતાવતાં ઉમાસ્વાતિજી વાચક તત્વાર્થસૂત્રમાં સ્પષ્ટ કહે છે કે – “Tમનિવાસસરાછાનોમાને ર ની ચૈત્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ ૭૫૯ પરનિંદા અને સ્વપ્રશંસા તથા સદ્દગુણાનુ... આચ્છાદન અને અસદ્ ગુણાનું ઉદ્ઘાટન (પ્રગટ) કરવાની પ્રવૃત્તિથી નીચ ગેાત્ર કર્મીના અધ થાય છે, આ સૂત્રના શબ્દાર્થ થયા. વિશેષ વિસ્તારથી પણ જોઇએ. પરનિંદા કરવી, ઈર્ષ્યા, મત્સર-વૃત્તિ, તેજોદ્વેષ, દ્વેષની મનાવૃત્તિથી બીજાનાં સારા ગુણેા, બીજાની ચશ–પ્રતિષ્ઠા કીર્તિ વધતી જોઈને સહન ન થવાથી કાઈની નિંદા કરવી, પરપરિવાદનુ સેવન કરવુ, અને પેાતાની જાતની પ્રશંસા સ્વયં કરવી, મેાટાઈ બતાવી, આ બન્ને નીચ-અધમ કક્ષાની પાપ વૃત્તિ થઈ. આ વૃત્તિથી—સદ્દગુણ આચ્છાદનની પ્રવૃત્તિ કરવી. અર્થાત્ કાઈ નામાં જે સારા ગુણુ છે. તેના નાશ કરવા તેને ઢાંકી દેવા, ઇર્ષ્યાથી કેાઈનામાં સારા ગુણ જે વાસ્તવમાં છે. તેને ન જોવા, ન કહેવા અને ઢાંકીને અસગુણાનું ઉદ્ઘાટન કરવું, અર્થાત્ જે ગુણ નથી તેને ગુણ છે. એમ કહેવું, આ પણ અધમ પાપવૃત્તિ જ કહેવાય. નિક હમેશા કેાઈના દોષોને જ કહેશે, કારણ કે તે છિદ્રોને શાધતા જ હાય છે, તે કેાઇનામાં રહેતા છતાં વિદ્યમાન ગુણ્ણાને પણ જોઈ શકતા નથી. આ નિંદા કરનારની કમજોરી છે. તેથી આ પાપાશ્રવથી તે આગામી ભવમાં નીચ કુલમાં જન્મને પામે છે, ગરીબની ઝુપડપટ્ટીમાં જન્મ લઈને દરિદ્રનારાયણ અને છે. અધમ કુળમાં અધમ કક્ષાના પાપા કરે છે. આવા નીચા કુળમાં જન્મ લીધા પછી પ્રવૃત્તિ કયાંથી સારી હેાઈ શકે ? આ વાત કર્મગ્રંથકારે પણ સ્પષ્ટ કહી છે. નિંદામાં પણ જિનેશ્વર પરમાત્મા વગેરેની માહિના પણ નીચ ગાત્ર કર્મના બંધ કરાવીને નીચ કુળમાં ફેંકી દે છે. એ જ કહ્યું છે કે— જિનવર ને નિંદતા, નીચગેાત્ર અલાય, નીચ કુળમાં અવતરી, ક સહિત તે થાય, भावसम्पादकत्वं નીચ ગાત્ર કની સજા કયા રૂપમાં મળે છે તે પણ કહે છે— ‘૨ાજાજી-મુષ્ટિ -ચાઇ-મચય ધ-હાર્િ નીચનેત્રસ્ય ક્ષળ” નીચ ગે!ત્ર કર્મ આંધવાવાળે જીવ ચણ્ડાલ કુળમાં ઉત્પન્ન થાય છે. ઢેડ, ભંગી, હિરજન, માચી વગેરે બનીને હલ્કા કામ કરે છે. માછીમાર બને છે. કેાઈ ને ત્યાં નાકર, દાસ, ચાકર, ગુલામ અને છે. આ નીચ ગેાત્ર કની સજા છે. પછી આવા કુળમાં જન્મ લઈને કામ કેવુ... કરશે ? જિંદગી ભર તે જ પાપ, તે જ પાપની પ્રવૃત્તિ કરતા Page #24 -------------------------------------------------------------------------- ________________ ७६० રહે છે. જેના પરિણામ સ્વરૂપ આગામી જન્મમાં વધારે દુખ–વેદના સહન કરશે. નીચ ગોત્રની જેમ નામ કર્મમાં પણ અશુભ નામકર્મની પ્રકૃત્તિઓ બાંધે છે. જેના કારણે ગતિ, જાતિ, શરીર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અશુભ કક્ષાના ન્યૂન પામે છે. દેવગતિમાં કિલિબષિકને જન્મ– | માની લો કે કેઈ નિદક વૃત્તિવાળે પરંપરિવાદી સારે ધર્મિષ્ઠ હોય, સ્વભાવથી, વૃત્તિ પ્રવૃત્તિથી મહાનિંદક હાય,દરરોજ પ્રતિકમણ, સામાયિક, પૂજા વગેરે ધર્મ પ્રવૃત્તિ પણ કરતા હોય અને શુભ પ્રવૃત્તિમાં માની લઈએકે કેઈજી દેવગતિનું આયુષ્ય કર્મ ઉપાર્જન કર્યું હોય તે તે દેવગતિમાં જશે ખરો અને દેવ પણ બનશે એમાં શંકા નથી, પરંતુ કે દેવ બનશે ? શું થશે? આ વિશ્વમાં ઉપાધ્યાયજી મહારાજ પોતે કહે છે કે દેવ કિલ્બિષિક તે ઉપજે, એ ફળ કારક હો, વૈમાનિક દેવલેકમાં કિલ્બિષિક નામના હલ્કા દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ હલકી કક્ષાના દેવ હોય છે. જેને ત્યાંના બીજા દે હકી દષ્ટિના ગણે છે, હલ્કા માને છે. જે ઈન્દ્રાદિના અનુચર–સેવક-નોકરના રૂપમાં રહે છે. સાફસૂફસાર સંભાળ વગેરે કાર્યોની નોકરી તેઓને કરવી પડે છે. ઈદ્રો વગેરેની આજ્ઞાનુસાર કામ કરવું પડે છે. ગતિની દષ્ટિએ દેવલોક જરૂર ગણાય છે. પરંતુ ત્યાં નોકરીનું હલકું કામ કરવું પડે છે. તેથી તેની અહીંની ધર્મ આરાધના પુણ્ય ઉપાર્જન જરૂર કરાવશે અને તે પુણ્ય દેવગતિમાં પણ લઈ જશે, પરંતુ એટલા માત્રથી રાજી થવા જેવી વાત નથી. ત્યાં કિલ્બિષિક દેવપણું, નેકરીનું હનપણું, હલ્કાપણું દુઃખદાયી છે, આ નિદાનું ફળ છે. કિલ્બિષિક દેવતાના ઉત્પત્તિસ્થાન ત્રણ છે. તેવી રીતે નિરક અશાતા વેદનીય કર્મ, આયુષ્ય કમ તથા અશુભ કર્મોનું ઉપાર્જન કરે છે. કહેવાય છે કે – "तत्प्रदोषानन्हवमात्सर्यान्त-रायासादनापघाताज्ञानदर्शनावरणयोः” આમાં નિન્દવ વૃત્તિવાળા, મત્સર વૃત્તિવાળા, નિંદાની પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનાવરણય અને દર્શનાવરણય કર્મ બન્ને બાંધે છે, તેવી રીતે અંતરાય કર્મના વિષયમાં કહે છે – Page #25 -------------------------------------------------------------------------- ________________ "जिणपूआविग्यकरो, हिंसाईपरायणे। जयइ विग्ध" । કર્મગ્રંથમાં દેવેન્દ્રસૂરિ મહારાજ અહી“હિંસારિ' શબ્દમાં આદિ શબ્દથી હિંસા વગેરે અઢાર પાપસ્થાનક લે છે, અને આ અઢાર પાપોના સેવનથી તથા જિનપૂજા વગેરેમાં વિદન કરવાની વૃત્તિથી અંતરાય કર્મ ઉપાર્જન કરે છે. આ રીતે પરપરિયાદ નિદા પાપસ્થાનકનું સેવન કરવાવાળા બધા અશુભ કર્મોનું સેવન કરે છે અને તે પાપકર્મોને ઉદય થવાથી મહાદુઃખ જુદી જુદી ગતિઓમાં ભગવે છે. મુનિ નિદાનું પાપ અને કલંક લગાવવાનું ફળ– રામ-સીતાનું રામાયણ તે તમે બધાએ સાંભળ્યું હશે. રામે સીતાને કાઢી મૂકી અને સતી સીતા જંગલમાં, આશ્રમમાં ગઈ ત્યાં રહી. ગર્ભના દિવસે પસાર કર્યા અને અંતે આશ્રમમાં જ લવ-કુશને જન્મ આપ્યો. લવ-કુશ મેટા થયા અને રામચંદ્રજી સાથે યુદ્ધ પણ થયું, છેવટ સુધી સીતાનું રામ સાથે મિલન ન થયું, અને સીતા ભૂમિમાં સમાઈ ગઈ. આ જે વૃત્તાન્ત છે. એના વિષયમાં જૈન રામાયણની અન્તર્ગત–સીતાની ઉપર આવેલા કલંકનું કારણ સીતાએ પોતાના પૂર્વ જન્મમાં બાંધેલા પાપકર્મ કારણભૂત છે. ઉપદેશ પ્રાસાદનાકર્તા પૂ. લક્ષમીસૂરિ મહારાજ આ સંબંધમાં સીતાને પૂર્વ જન્મ અને તે પાપને પ્રગટ કરતાં લખે છે કે આ ભરતક્ષેત્રમાં મૃણાલકુંડ નગરમાં શ્રીભૂતિ નામે પુરોહિત પંડિત રહેતા હતા. તેને સરસ્વતી નામની પત્નીથી એક કન્યાની પ્રાપ્તિ થઈ હતી. તે પુત્રીનું નામ વેગવતી રાખ્યું હતું. (આ સીતાને જીવ હત). આ બ્રાહ્મણ પરિવાર લોકમાં પ્રસિદ્ધ હતુ. લોકે તેને આદરસન્માન આપતા હતા. એકવાર આ મૃણાલકુંડ નગરમાં એક જ્ઞાનીધ્યાની, મહાયોગી, મહાન તપસ્વી મુનિ મહારાજ પધાર્યા. અત્યંત, શાંત, દાંત, વિરક્ત, વૈરાગી મુનિ મહાજ્ઞાની પણ હતા. ચાતુર્માસ ત્યાં થયું. પ્રવચનના પ્રભાવથી તેમ જ તપના મહિમાથી હજારો લોકો મુનિના દર્શનાર્થે આવવા લાગ્યા. ઘણી ભીડ જામવા લાગી. મુનિની પ્રશંસા ચારે બાજુ સુંગધની જેમ ફેલાવા લાગી. આ બાજુ શ્રીભૂતિ પુરોહિતને બ્રાહ્મણ પરિવાર પહેલા જેટલા સન્માનને પામતો ન હતો. Page #26 -------------------------------------------------------------------------- ________________ ७९२ પિતાની પ્રતિષ્ઠા ઓછી થઈ જવાથી, કેઈ પૂછતું ન હતું. આ વાત ઉપાશ્રયની નજીક રહેતા આ પરિવારની વેગવતી સ્ત્રીને ખટકી તેનાથી મુનિ મહામાની પ્રશંસા સહન ન થઈ. મનુષ્યની આ એક વિચિત્ર કમજોરી છે કે યશપ્રતિષ્ઠા–ધન-સંપત્તિ–ઐશ્વર્ય વગેરે પોતાને પ્રાપ્ત ન થયું એ વાતનું દુઃખ વધારે નથી પરંતુ આ જ વસ્તુઓ બીજાને અધિક મળી છે. તેનાથી એ વધારે દુઃખી છે. આ દુઃખને દૂર કરવા માટે પણ ઈ– દ્રષ-મત્સર વગેરે વૃત્તિથી નિંદા-પરપરિવાદ કરવામાં તે સુખ માને છે, રાજી થાય છે, કુતરો પણ હાથીની સામે ભૂકતાં ભૌ–ભ કરતાં, જતા એવા હાથીને મેં ભગાડ, જતાં એવા મનુષ્યને (ચેર સમજીને) પણ મેં ભગાડો એમ માનીને કુતરા પણ ખુશ થાય છે, રાજી થાય છે, સંતોષ માને છે, પોતાની જાતને બહાદુર સમજે છે. તેવી રીતે પર પરિવાદી–નિદક વૃત્તિવાળા પણ કોઈની નિંદા કરીને, કોઈની પર . કીચડ ફેંકીને ખુશ થાય છે. ચાર-પાંચ જણની ટોળીમાં બેસીને ગપ્પા મારતા, કેઈના વિષયમાં સાંભળેલી–સંભળાવેલી, સાચી–જૂ હું જુદી–જુદી વાત કરતા બે-ચાર કલાકનો સમય પસાર કરતાં સંતોષ માને છે, પ્રસન્ન થાય છે અને પોતાની જાતને દિલ્લી શહેનશાહ માની લે છે. કેટલાક લોકોને વિપરીત સ્વભાવ હોય છે. તે કોઈના ગુણેની ગુણાનુવાદની સભામાં બેસશે તો માથું દુખવા લાગશે. ત્યાં ગુણો સાંભળવામાં તેને રસ નહીં આવે. પરંતુ કયાંક ચાલતી હલકી વાતોજૂરી ખરાબ કૃત્રિમ વાતા તથા દેષ સાંભળવાની વાતમાં રસ આવે છે. આવી વાતો પહેલાં પસંદ પડે છે. આ મનુષ્યનો સ્વભાવ અને રસ મનુષ્યને નિંદક બનાવે છે. પહેલાં મનુષ્ય નિંદા સાંભળે છે અને પછી નિંદા કરે છે. તે સાંભળીને જ શીખી જાય છે કે નિંદા કેવી રીતે કરાય છે. લોકોને આંખની અપેક્ષાએ કાનને વિષય અને વ્યાપાર વધારે પ્રિય હોય છે અને કાનમાં પણ સારી વાતોની અપેક્ષા કરતાં ખરાબ વાત, ગુણની અપેક્ષાએ દોષ સાંભળવામાં તથા પ્રશસાની અપેક્ષાએ નિંદામાં વધારે રૂચિ છે, તેવી કાનની ટેવ છે. એવું લાગે છે. આંખ અને કાનમાં સૌથી મોટું અંતર એ છે કે–આ અને તે પડલ છે. ન જેવું હોય તે એક ક્ષણમાં બંને પડેલે પાડે કે જોવાનું બંધ થઈ જાય. પરંતુ કાનને માટે તેવી વ્યવસ્થા નથી. ન સાંભળવું હોય તો કાન બંધ કરી દઈએ—પરંતુ કાન બંધ કરીએ કેવી રીતે ? કાન પર Page #27 -------------------------------------------------------------------------- ________________ ७६३ કોઈ પડલ તે છે નહીં. કાન પર પડલ ન હોવાના કારણે કાન ખુલ્લાં જ રહે છે, ન ઈરછીએ તેવી વાત પણ કાનમાં ઘૂસી જાય છે. અને દિમાગ ખરાબ કરે છે. પરંતુ તેનો ઉપાય બતાવતાં પ્રશમરતિકાર કહે છે કે – स्वगुणाभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकब घिरस्य । मदमदनमोहनमत्सर रोष विषादर धृष्यस्य ॥ प्रक्षमाव्याबाध सुखाभिकांक्षिणः सुस्थितस्य सद्धमे । तस्य किमौपम्यं स्यात् सदेवमनुजेऽपि लोकेऽस्मिन् । સ્વ = અર્થાત્ આત્મા. આમા પોતાના ગુણેના અભ્યાસમાં લીન થઈ જાય અને પારકી પંચાતમાં, બીજાની વાતોમાં આંધળા, મૂંગા અને બહેરા બની જવું જોઈએ. ગાંધીજીના ત્રણ વાંદરાઓ શીખવાડે છે કે બીજાના દેષ જોવામાં આંધળા બની જવું જોઈએ. કોઈ પૂછે તે કહી દેવું જોઈએ કે–ભાઈ! મને બરોબર દેખાતું નથી. તેવી જ રીતે બીજાની વાત સાંભળવામાં બહેરા જેવા બની જવું જોઈએ. અરે ભાઈ! મને સંભળાતું નથી. આ રીતે ત્રણે કાર્યો પહેલાં કરીને બીજાના દોષ જોવા, કહેવા અને સાંભળવાથી નિવૃત્ત થઈને પોતાના ગુણોની સાધનામાં જે મસ્ત બની જાય તે સાચો સાધક કહેવાશે અને અભિમાન કામ અર્થાત્ વિષય વાસના, મેહ મત્સરવત્તિ અર્થાત્ આંતરિક ઈર્ષ્યા-દ્વેષ અને રોષ (આંતરિક કેધ) તથા ખેદવિષાદ વગેરેને આધીન ન થવું જોઈએ. આ રીતે જે પ્રશમ–પ્રશાન્ત, અવ્યાબાધ = બાધા રહિત અનંત સુખ (મેક્ષ)ના ઈરછુક છે અને પિતાના આત્મધર્મમાં જે લીન છે, દઢ છે, એવા શ્રેષ્ઠ સાધક પુરૂષની ઉપમા દેવ અને મનુષ્યથી ભરેલા આ લોકમાં કેને આપી શકાય છે? અર્થાત્ પરનિંદા ત્યાગ કરનાર કેટલો ઉત્તમ છે કે તેની ઉપમાની સરખામણીમાં પણ કોઈ આવી શકતું નથી આથી નિંદાની વૃત્તિ છોડવાનો સૌથી સરળ ઉપાય છે કે ગુણાનુરાગી બનવું. સંસારમાં ૪ પ્રકારના જીવ ઉત્તમ જીવ મધ્યમ જીવ અધમ જીવ અધમાધમ Page #28 -------------------------------------------------------------------------- ________________ ७६४ સંસારમાં આ વર્ગીકરણથી છના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) ઉત્તમ પુરૂષ તે છે જેઓ કેઈન દેષ જોતાં જ નથી, કોઈને દોષને ખ્યાલ જ રાખતા નથી. કહેવા–સાંભળવાની તે વાત જ હોતી નથી. (૨) મધ્યમ કક્ષાના પુરૂષ તે છે જેઓ કેઈના દોષ જુએ અથવા સાંભળે પણ ખરા, માની લે કે જોવામાં આવી જાય છતાં પણ તેની નિંદા ન કરે, કેઈને કહે નહીં તે મધ્યમ કક્ષાના જીવો છે. (૩) જેના દોષ જુએ તેને જ નિદક વૃત્તિથી કહે તે અધમ જીવે છે અને (૪) જે કાઈના દોષને દિવસ-રાત શૈધતો જ ફરે, જોવામાં જ મજા આવે અને કેઈની ભૂલોને ધ્યાનમાં રાખીને સંસાર માં કહેતે જ ફરે, જે મળે તે બધાને કહેતે રહે તે અધમથી પણ અધમ કક્ષાનો મનુષ્ય ગણાય છે તેથી નિંદા કરવી એ અધમાધમ પુરૂનું કાર્ય છે. નીતિકારોએ ચાર પ્રકારના ચંડાળ બતાવ્યા છે. જાતિચંડાળ કર્મચંડાળ ક્રોધચંડાળ નિંદચંડાળ (૧) જે જન્મથી જ ચંડાળ જાતિમાં ઉત્પન્ન થાય છે તે તો જાતિ ચંડાળ કહેવાય છે. (૨) જે પશુહત્યા, ચામડાને વ્યાપાર વગેરે મહાકુર હલ્કા પાપ કરવાવાળે કર્મચંડાળ કહેવાય છે. (૩) ચંડને અર્થ છે કે જે તીવ્ર કેધ કરે છે તે ક્રોધી ચંડાળ કહેવાય છે. (૪) ચોથા પ્રકારના નિંદક ચંડાળ છે–જે બીજાને અવર્ણવાદ કરે છે. બીજાની નિંદા કરતે ફરે છે. બીજાના દેષ–દુર્ગણ જોતા કહેતો ફરે છે. તમે એ વાત પર થોડો વિચાર કરો કે ઘરમાં બાળકના મળમૂત્ર સાફ કરવાથી માતા ચંડાળ નથી કહેવાતી અને ભંગી–હરિજન પણ નથી કહેવાતી અરે ! પિતાના છોકરાએ ઘરમાં જે સંડાસ પણ કર્યું હોય તે પણ તેની ઉપર રાખ નાંખીને સૂપડા-જાડુથી અથવા બે પૂંઠાથી–હાથ ન બગડે તેને ખ્યાલ રાખીને ઉઠાવીને બહાર ફેંકી દે છે તે કાર્યમાં માતા પણ પિતાને હાથ નથી બગાડતી. જ્યારે પુત્ર પિતાને હોવા છતાં પણ તે પછી બીજી ગંદી વાતો, બીજાના દોષે જોઈને, સાંભળીને, કહીને પિતાની આંખ, કાન અને મેહું શા માટે બગાડવું જોઈએ? મતલબ આવા નિંદક મળ-મૂત્ર-સંડાસ સાફ કરવાવાળા હરિજન, મહેતર– ભંગીથી પણ નીચેની અધમાધમ-હક્કી કક્ષાના ગણાય છે, કેમ કે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૭૬૫ માતા તે હાથ પણ બગાડતી જ્યારે નિંદક તે આંખ, કાન, મુખવિચાર બધું બગાડે છે. બીજાની નિંદા કરીને તેના દેષ દુર્ગુણોમાં અમે અમારા કપડાં ધોવા ઈચ્છીએ છીએ. અર્થાત્ અમે અમારી જાતને સારા–ઉંચા–શુધ્ધ દેખાડવા ઇચ્છીએ છીએ. પરંતુ આ કેવી રીતે શક્ય બને? “પરના મેલમાં ધોયાં લુગડાં રે, કહો કેમ ઉજળા હોય છે” બીજાના દોષ–દુર્ગણોને જોવા–કહેવારૂપી મેલમાં અમે અમારા કપડા ધઈએ (અર્થાત્ બીજાની નિંદા કરીને પોતાની પ્રશંસા કરીને પોતાની જાતને સારા દેખાડવાની વાત કરે) તે શું અમારાં કપડાં સાફ-સ્વચ્છ થશે? કે વધારે મેલ લાગશે ? શક્ય છે કે અમારા કપડા એાછા મેલાં હશે તે પણ બીજાના મેલામાં ધોવાથી વધુ મેલ લાગશે. લોકે પોતાના મેલાં કપડાં પણ સ્વચ્છ શુદધ પાણીથી ધુવે છે, કીચડમાં કપડાં ધોવાથી બધા ખરાબ થઈ જાય છે. તેવી રીતે પનિંદા કરતા-કરતા પોતાના જે ગુણ હોય છે તે તે બધા ચાલ્યા જાય છે અને બીજાના દોષ–દુર્ગુણ જે અમે કહ્યા તે અમારામાં આવી જાય છે. અમે બીજાના દેષદુર્ગુણથી ભારે બનીએ છીએ અથવા લેપાતા જઈએ છીએ બીજાની નિંદા કરવી એટલે પોતાના ગુણને નાશ કરવો અને દેષગુણેને વધારવા બીજાના દેષ-દુર્ગણોને વગર પૈસાએ ખરીદવા. નિંદકને ઉપકારી માનવકોઈની નિંદા કરવી એટલે ધાબીને બંધ કરો. કહેવાયું છે કે નિંદા કરે છે હમારી, મિત્ર હમારા હૈય, સાબુ ગાંઠ કા લેકે, મેલ હમારા ધોય. અમારી નિંદા કરવાવાળે અમારે મહાન ઉપકારી છે એવું માનીને ચાલવું વધારે સારું છે. નિંદા કરનાર અમારો કેટલો સારો ઉપકારી છે કે તે પાણી અને સાબુ વગર અમારે મેલ ધુવે છે. ધોબીને કપડાં ધોવા આપો તો પણ પાંચ-દસ રૂપિયાનો ખર્ચ આવે છે અને આપણે જાતે ઘરે કપડાં જોઈએ તે પણ સાબુ અને પાણીને બે–ચાર રૂપિયાનો ખર્ચ આવે છે. પરંતુ નિંદક તે અમારે મેલ સાબુ અને પાણી વિના વગર પિસાએ ધુવે છે અર્થાત્ કેટલો બધો ઉપકારી છે ! આ રીતે આપણું મનને સમજાવવું જોઈએ. મહારાષ્ટ્ર પ્રાંતની મરાઠી ભાષામાં એક કહેવત છે કે –“ fiારે ઘા રે સેનાન” અર્થાત્ નિંદા Page #30 -------------------------------------------------------------------------- ________________ કરનારનું ઘર તો આપણે પડોશમાં હોવું જોઈએ. નજીકમાં અથવા સામે જ હોવું જોઈએ. જેથી આપણે હંમેશા જાગૃત રહીએ, સાવધાન રહીએ. અર્થાત્ કઈ ભૂલ કરવામાં, દોષનું સેવન કરવાથી બચવા રહીએ, સજાગ રહીએ તેથી નિંદક અમારો ચિકદાર છે, પહરેદાર છે. જે હમેશા અમારી રક્ષા કરે છે. અમને ખરાબ થવાથી, બગડવાથી, ખરાબ લાઈન પર જવાથી બચાવે છે જે આ વિચાર કરીએ તો કેટલું સારું અને ઉપકારી લાગશે પોતાને નિંદક? તેથી વાતને દષ્ટિકોણ બદલીને તેને સારા સ્વરૂપે વિચારાય તે અમારી નિંદા કરવાવાળા પર પણ અમને ક્રોધ નહીં આવે, અને તે અમને અમારો દુશ્મન નહીં લાગે. નિંદામાં કેને ફાયદો ? કેને નુકસાન આ વિષયને પણ વિચાર કરવામાં આવે તો બેમાંથી કોને ફાયદે. છે? નિંદા કરવાવાળાને અથવા જેની નિંદા કરાય છે તેને? એક વાતમાં બે વ્યક્તિ નિમિત્ત કારણ છે. એક તે નિંદા કરનાર અને બીજું જેના વિષયમાં નિંદા કરવામાં આવે છે તે હવે આટલા વિવેચનથી પર પરિવાદ–બીજાની નિંદાનો વિષય સારી રીતે સમજાઈ ગયે હશે? તેથી આ પ્રશ્નનો ઉત્તર તમે જ વિચારો કે બેમાંથી કોને ફાયદો છે? કેને નુકશાન છે ? શું જેની નિંદા કરાય છે તેને કંઈ પણ નુકશાન છે ? કદાચ સમાજમાં ઘેડી અપ્રતિષ્ઠા–અપકીતિ થઈ શકે છે. પરંતુ લોકો મૂર્ખ નથી. કોઈની વાત સંભળાવનારની પણ કિંમત તે કરી જ લે છે તે નિંદા કરનાર કેટલે સારો છે? અથવા કેવા છે ? કેટલા પાણીમાં છે? એ કિમત તો લોકો કરી જ લે છે. તમે જ બતાવો કે શું સભ્ય સમાજમાં કોઈ નિંદની વધારે કિંમત છે? વધારે માનસન્માન છે? શું તેને કયારેય કોઈ પદ-પ્રતિષ્ઠા અથવા સત્તા મળી છે? ના, કેમ નહીં? સમાજમાં લોકો તેને સારી રીતે સમજે છે, જાણે છે, તેથી આવી વ્યક્તિને કોણ માન-સન્માન–પદ-પ્રતિષ્ઠા આપે ? શું કઈ નહીં આપે? તેથી નિંદા કરનારની કિંમત સમાજના સામાજિક કુતરા કાગડા અથવા ધોબી જેવી હોય છે. ઉપાધ્યાયજી તેને કહે છે. બાપડે જીવડો તેહ મૂરખપણે, ગજ પરે નિજ શિરે ધૂળ નાંખે, દ્રાક્ષ–સાકર–સરસ–વસ્તુ સવિ પરિહરી, કાક જેમ ચાંચશું મેલ ચૂંથે Page #31 -------------------------------------------------------------------------- ________________ ७६७ નિંદકી તેમ ગુણ કેડી કરી, ચિત્તમાં પરતણું દોષ ગૂંથે, અંગ જેમ ગેપવી મીન ને માખા, બગ રહે તાકી જીભ નીર નાકે નીચ તેમ છિદ્ર શેપવી કરી આપણાં, રાત-દિન આરકા છિદ્ર તાકે, નિપટ લંપટ પણે લપટી કૂતરો, વમન દેખી કરી નફટ નાચે, દોષ લવલેશ પામી તથા પાતકી, અધમ જનસબલ મનમાંહિ માચે.. નિંદાની સઝાયમાં કહે છે કે–નિંદક બિચારો મૂખ મનુષ્યની જેમ જેવી રીતે હાથી પિતાની જ સૂઢથી પોતાના મસ્તક પર ધૂળ નાંખે છે. તેવી રીતે કાઈના દોષની નિંદા કરવી અર્થાત્ તેનો ભાર, પિતાના મસ્તક પર નાંખવા જેવું છે. ધૂળ નથી બગડતી પરંતુ હાથીનું માથું બગડે છે તેવી રીતે જેની નિંદા કરવામાં આવે છે. તેનું કંઈ જ બગડતું નથી. પરંતુ નિંદકનું તો અવશ્ય બગડે જ છે, જેમ કે કાગડે દ્રાક્ષ–સાકર જેવી મીઠી વસ્તુઓને છેડીને રસ્તા પરના ગંદા મેલ, કફ ઘૂંકમાં હાથ નાંખે છે તેવી રીતે નિંદક પણ ગુણોને છોડીને દોષ-દુર્ગુણેમાં મેટું નાંખે છે. તેથી તે કાગડા જેવા છે. જેવી રીતે બગલે પિતાના અંગોને સંકોચીને એક પગ પર પાણીમાં ઊભા રહે છે. પરંતુ તે ઠગ ભગત માછલીને પકડવાની, ખાવાની શોધમાં સ્થિર છે. તેવી રીતે નીચ નિંદક પણ રાત-દિવસ બીજાના છિદ્રો જોવામાં મસ્ત રહે છે. દિવાલના છિદ્રોમાંથી પણ વાત સાંભળવા માટે તે કાન ધરે છે. બારીની તિરાડમાંથી પણ જે કંઈક સાંભળવા મળે છે તે ત્યાં ઊભે રહી જાય છે. તે સતત પોતાના ગ્રાહકને શોધતો ફરતો હોય છે. તેની પાછળ-પાછળ જાય છે. ધર્મસ્થાનમાં ધમ આરાધના કરવાનું બહાનું બતાવીને ત્યાં પણ કાઈની બે વાત કરવા તથા સાંભળવા જાય છે. (તેથી તેને બગલાની જેમ ઠગ ભગત કહ્યો છે.) તેવી રીતે કૂતરાની ઉપમા આપતાં કહે છે કે–નિંદક પણ કૂતરાની જેમ કોઈ અંશ માત્ર દુર્ગણ દેષ જે નથી કે ભાગ્યો નથી અને કૂતરાની જેમ ઉલ્ટી ચાટવા રૂપ તે ક્યાંયથી ને ક્યાંયથી બે–ચાર વાતે શોધી જ લાવે છે. તેના માટે તે તે અહીંથી ત્યાં ભાગે છે. આ રીતે અનેક ઉપમા અને ઉદાહરણોની સાથે નિંદકની સરખામણી કરી. પરંતુ એક પણ ઊંચી સારી ઉપમા, નથી આપી. બધી હલકી–ખરાબ ઉપમાં જ આપી છે. નિંદા ન કરશે કોઈની પારકી રે, નિંદાના બહોલા મહાપાપ રે, વૈર વિરોધ વાધે ઘણે રે, નિંદા કરત ન ગણે માય ને બાપ રે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ७६८ સમય સુંદર મુનિ આ રીતે કહે છે કે–અરે ભાઈ! કયારેય કઈ પારકાની નિંદા ન કરશે, એના અનેક મહાપાપ છે. એક તે વૈરવૈમનસ્ય કોઈની સાથે વધે છે, અને નિંદા કરવાના વ્યસનવાળો વળી પોતાના માતા-પિતાને પણ નથી છોડતો સમય આવતા તેમની પણ નિંદા કરવામાં થાકતો નથી. આજે કોને એવું પસંદ હોય કે મારી નિંદા થાય તે સારું છે? ના, કેઈનેય પસંદ નથી, પ્રિય નથી, અને જે કઈ નિંદા કરતો હોય તો તે તેની સાથે દુમનતા પણ ઊભી કરી દે છે. બંનેની વચ્ચે વૈર–વૈમનસ્ય વધે છે અને કયારેક ઘણો લાંબો મેટો ઝઘડે પણ થઈ જાય છે, મારપીટ પણ થાય છે. આવા સમયે નિંદા કરનાર કોઈની બે થપ્પડ અથવા માર પણ ખાય છે અને વળી મૃષાવાદ–અસત્યનો સહારો લઈને પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન પણ કરે છે. આગળ કહે છે કે–“નિંદા કરે તે થાયે નારકી રે, તપજપ કીધું સહુ જાય રે.” નિંદા કરવાવાળાની નિંદક–પરપરિવાદીની નરક ગતિ થાય છે, ભયંકર દુર્ગતિ થાય છે. તેથી નિંદા કરનાર મરીને નરક ગતિમાં જઈને નારકી બને છે. મહા વેદના સહન કરે છે, આમ કોઈ પણ દષ્ટિએ જોવા જઈએ તે જે નિંદા કરે છે તેને નુકશાન છે. પરંતુ જેના વિષયમાં નિંદા કરાય છે તેને તે સંભવ છે કે ફાયદો પણ હોય. માની લો કે આજે આપણે કેઈની નિંદા કરીએ છીએ અને તેને જે ખરાબ લાગે અથવા દુઃખ થાય તો સમજવું–શક્યતા છે કે તે સુધરી પણ જાય, તે પિતાના દોષ સુધારી પણ લે. પોતાની ભૂલની ક્ષમાયાચના પણ કરી લે અને સુધરીને સારો સજજન સુશીલ પણ બની જાય. પરંતુ નિંદા કરનારમાં સુધારો થશે કે નહીં? એ ખબર નથી. જેના વિષચમાં નિંદા કરે તે આતમા કલ્યાણ પણ સાધી લે. પરંતુ નિંદક તે નિંદા કરીને મેળે જ બને, પાપથી ભારે બને. તેનું કલ્યાણ ક્યારે થશે? તે પોતાના પાપ ક્યારે ધશે? કેટલાય મહાપુરૂષ આત્મ કલ્યાણ સાધી ગયા. કેટલાય દુષ્ટ-દુર્જન, ખરાબ લોક સજજન મહા ત્મા બનીને મોક્ષમાં ચાલ્યા ગયા. પરંતુ તેઓની નિંદા કરનારા નિંદઠ તે સંસારમાં પરિભ્રમણ કરતાં જ રહ્યા. તેથી કેઈની નિંદા કરવી એટલે તેવા પ્રકારની પોતાની જાતને બનાવવી. દેષવાળી, દુષ્ટદુર્જન બનાવવી. તેથી અનેક દષ્ટિકોણથી જોઈએ તે નિદકને જ નુક Page #33 -------------------------------------------------------------------------- ________________ ७६४ શાન છે. તેનું જ બગડે છે. તેને આ જન્મ અને આવતે જન્મ પણ બગડે છે. કેને નિંદા કહેવાતી નથી ? રૂ૫ ન કેઈનું ધારીએ, દાખીએ નિજ નિજ રંગ છે, તેમાં કાંઈ નિંદા નહીં, બેલે બીજુ અંગ . એહ કુશીલણી ઈમ કહે, કેપ હુએ જેહ ભારવ હે, તેહ વચન છે નિંદાતણું દશવૈકાલિક શાખ હો. અહીં યશોવિજયજી વાચકવર્યજી ફરમાવે છે કે કોઈના વિષયમાં રાગ દ્વેષ રહિત માધ્યસ્થ ભાવથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ કહેવું. પરંતુ તે નિંદાની બુદિધથી ન કહેવું. અને કેાઈની વાતમાં મીઠું-મરચું અથવા મસાલે પોતાની તરફથી નાંખીને વાત ઉપજાવવી અથવા ઊભી કરવાની ક્ષતિ ન રાખતા પ્રિય સત્ય સ્વરૂપ હિત બુદ્ધિથી કેઈને સુધારવાના હેતુથી કહેવાય, અત્યંત નિષ્પક્ષ સરળતાથી કહેવામાં આવે તે તે નિંદા કહેવાતી નથી. વાત કરતી વખતે પોતાના મનમાં કોઈ વ્યક્તિનું રૂપ–સ્વરૂપ, નામ પણ ન આવે, પરંતુ જીવોના કર્મ સંગવશ જેવા દુર્ગુણ હોય તેવા કહેવામાં નિંદાનું પાપ લાગતું નથી. દુર્ગણોને દુર્ગા સ્વરૂપે જ જેવા એ નિંદા નથી કહેવાતી. વ્યક્તિને સુધારવા માટે તેને જ કહેવામાં આવે અથવા તેના માતા-પિતા–મિત્રો વગેરેને કહેવામાં આવે તો તે નિંદા નથી કહેવાતી. આ રીતે બીજા અંગસૂત્ર સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્ર નામના આગમમાં નિંદા કેને કહેવાય? તે કહેવામાં આવ્યું છે. પરંતુ દશવૈકાલિક આગમમાં નિદા કેને કહેવાય છે? એ બતાવતાં સ્પષ્ટ કહ્યું છે કે—કો ધાદિ કષાયોને આધીન થઈને કઈ પણ સ્ત્રી-પુરૂષના વિષયમાં આ દુખ–દુર્જન-કુશીલ લંપટ છે વગેરે કહેવું અને તેની દુષ્ટતાને ચાર વ્યકિતઓની વચ્ચે પણ કહેવી તથા કેઈ સ્ત્રી તથા પુરૂષનું નામ વગેરે લઈને કહેવું અને વિપરીત રૂપથી વાતને વિકૃત બનાવીને પિતાના તરફથી તે વાતમાં મીઠું-મરચું નાંખીને વાત કરવી એ જરૂર નિંદા કહેવાય છે. આવી વિપરીત વાત ઊભી કરવી કે જેને સાંભળીને સાંભળવાવાળાને કે ઉત્પન્ન થાય. કષાય જાગે એ નિદાનું સ્વરૂપ કહેવાય છે. બીજાના Page #34 -------------------------------------------------------------------------- ________________ 6\63 વિષયમાં વિપરીત વાત કરવી એ પરપરિવાદ ખીજાની નિંદાનુ' પાપ કહેવાય છે. સમ્યક્ત્વવ્રતના અતિચારમાં પણ કહ્યુ` છે કે-“મહાત્માના ભાત પાણી—મલ–શાભાતણી નિંદા કીધી” સાધુ સ'ત મહાત્માને ગેાચરી વગેરે લેતા (વહેારતા) જોઇને, તેમને એકીસાથે બધું લેતા જોઇને, એકીસાથે બધુ... ખાતા જોઇને. અથવા તેમના શરીર પર મેલ છે, કપડાં મેલા છે તથા શરીરની પણ કેઇ પણ જાતની શેાભા વગેરે નથી એવુ જોઇને જો સાધુ–સંત મહાત્માની નિંદા કરવામાં આવે તેા શ્રાવકને પણ મોટા અતિચારને અનુસારે પાપ (દેષ) અતિચાર લાગે છે. તેથી આવા સાધુ–સ તાની, દેવ-ગુરૂ-ધની નિંદા કયારેય ન કરવી જોઇએ. જે દેવ-ગુરૂ-ધર્મ ની—શ્રદ્ધામાં અમારા સમ્યક્ત્વના આધાર રહેલો છે. જેનાથી અમારું કલ્યાણ થાય છે અને છતાં પણ જો અમે તેની નિદા કરતા રહીએ તા એ કેટલુ દોષયુક્ત કહેવાય ? કેટલુ· ખરાબ કહેવાય? એનાથી અવશ્ય ખચવું જ જોઇએ. ચૌદમુ. વૈશુન્યનું પાપસ્થાનક છે. અને સાલમુ· પરપરિવાદ (પરનિ દા) નું પાપસ્થાનક છે. તેથી એ બન્ને એકસરખા નથી. એ અન્નેમાં પણ ઘણુ' મેાટુ' અ`તર છે. પૈશુન્યમાં તા માત્ર ચાડી ખાવાની જ વાત છે. કાર્યને વિષે ચાડી ખાવી કે આણે આવું કહ્યું, આણે કઇક ચાયું છે, જ્યારે સેાળમાં પપિરવાદના પાપસ્થાનકમાં તે વિપરીત વાત છે. નિદામાં વાતને વપરીત–વિકૃત રૂપ આપવામાં આવે છે. જ્યારે વૈશુન્યમાં તા કઇ વાત નહાવા છતાં પણ ચાડી ખાવામાં આવે છે. આ રીતે બન્નેમાં અંતર છે. હા, એક વાત જરૂર છે કેઅને પાપસ્થાનક છે, બન્ને પાપની જ જાત છે. તેથી બન્ને ત્યા કરવા યેાગ્ય જ છે. પરનિદા ત્યાગને ઉપાય ગુણાનુરાગ પરિવાદના પાપથી બચવું, દૂર રહેવું ખૂબ જ જરૂરી છે, અને જો ભૂલથી પણ પરિને દાના પાપની ટેવ પડી જાય, આની લત લાગી જાય તે તેને જલ્દીથી દૂર કરવામાં જ લાભ છે. જેવી રીતે બધા રાગેાની દવા હોય છે તેવી રીતે બધા પાપથી બચવાના ઉપાય પણ છે. પાપથી બચવાની દવા જ ધર્મ છે. સાધકે તત્વજ્ઞાનના, અધ્યાત્મ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૭૭૧ શાસ્ત્રોને અભ્યાસ વધારે કરે જોઈએ, અને સંત–સજજન સાધુ મહાપુરૂષને ગુણયલ–ગુણવાન મહાપુરૂષનો સત્સંગ કરવો જોઈએ. સંત સમાગમ, તથા સત્સંગ તેમ જ શાસ્ત્ર સંગ પણ અનેક પાપોથી આપણને દૂર રાખે છે. ગુણાનુરાગ વધારવો જોઈએ. ગુણ પુરૂષના ગુણે પ્રત્યે અનુરાગ-પ્રીતિ રાખવી જોઈએ, કહ્યું છે કે परगुण परमाणून् पर्वतीकृत्य नित्यं । निज हदि विकसन्तः सिन्त सन्तः कियन्तः ॥ બીજાના અંશમાત્ર પરમાણુ જેટલા નાના ગુણને પણ પર્વત જેટલા મેટા કરીને જેવા અર્થાત્ એક એવું સૂહમદર્શક યંત્ર રાખીએ બીજાના નાના પણ ગુણ અમે મેટા કરીને જોઈએ અને તે જ સૂકમદર્શક યંત્રથી અમે અમારા દુર્ગણદેષને જોઈએ, એટલે કે જે છે તેનાથી દસ-વીસ ગુણ મેટા કરીને જોઈ એ, તે પોતાની દષ્ટિમાં આવે જેથી તેને દૂર કરવા અને ગુણને પ્રાપ્ત કરવાને પુરૂષાર્થ કરી શકાય. યાદવ કુલપતિ શ્રીકૃષ્ણ નાની ઉંમરમાં જ પોતાના યાદવ મિત્રોની સાથે જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક મોટી કચરાપેટી પડી હતી અને તેમાંથી અત્યંત દુર્ગધ આવતી હતી. સાથે રહેલા બધા યાદવ મિત્રો નાક–મે બંધ કરીને ભાગી ગયા. પરંતુ શ્રી કૃષ્ણ તે કચરામાં પણ નિરીક્ષણ કર્યું અને તેમાં તેમણે કુતરાના મેતી જેવા સફેદ શુદ્ધ દાંત જોયા. વાહ ! કુતરા કાળા હોવા છતાં પણ એને કયારેય દંતમંજન– બ્રશ ન કરતાં હોવા છતાં આટલા ચમકદાર શુદ્ધ દાંત કેવા છે ? કેટલા સુંદર છે ! અને કુતરો બિચારો એક પશુ હોવા છતાં પણ કેટલે વફાદાર પ્રાણી છે ! આ જોઈને શ્રી કૃષ્ણ ખુશ થઈ ગયા અને મનમાં સંકલ્પ કર્યો કે મારે પણ આવા ગુણવાન બનવું જોઈએ, અને આગળ વધતાં, વધતાં એવા ગુણવાન બન્યા પણ ખરા! તેથી ગુણાનુરાગી દેષદૃષ્ટિવાળે નથી બનતે. નિંદાનું ઉત્પતિ કારણ છે. દેષ દૃષ્ટિ–છિદ્રો શેઘવાપણુ અને દોષ જોવાની ટેવ, તેથી ગુણાનુરાગી બનીને આ દોષોને દૂર કરવા એ જ ઉચિત છે. આ ગુણાનુરાગને લાવવા માટે–પ્રાપ્ત કરવા માટે, વધારવા માટે અથવા વિકસાવવા માટે પ્રમોદ ભાવનાથી બધાના સુકૃત–શુભ કાર્યોની અનુમોદના કરતા રહેવું જોઈએ, કેઈના પણ શુભ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ સુકૃતની અનમેદના નિશ્ચિત રૂપે પરનિંદાના પાપને દૂર કરવારૂપ રામબાણ ઔષધ છે. સ્વનિંદા મહાલાભ–પરનિંદા મહાપાપ અરે ભાઈ! સર્વ ગુણી તે સિફે એક માત્ર વીતરાગી સર્વજ્ઞ ભગવાન જ છે. શેષ સંસારના છદ્મસ્થ સર્વ જીવો કોઈ ને કોઈ દોષથી ભરેલા જ જોવા મળશે, સર્વથા સર્વગુણ સંપન સંસારી કોણ મળશે? એટલે સંસારી પાસે સર્વગુણાની અને દેશના સર્વથા અભાવની અપેક્ષા રાખવી એ જ ભૂલ છે. એટલે સંસારીઓ ગુણ–દેષથી મિશ્રિત છે. તમે જેને જેવા જશે તેવા બનશે. બીજાના ગુણે જોવાથી આપણુંમાં ગણે આવે છે. અને બીજાના દોષો જોવાથી આપણામાં દોષો આવે છે. હવે ગુણ લાવવા છે કે દોષ ? તે નક્કી કરીને જગત તરફ દષ્ટી કરવાની રહે છે. શ્રી પદ્યવિજયજી મહારાજે સ્તવનમાં પણ કહ્યું છે કે, “જીન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” હવે આપણી રૂચી અનુસાર પ્રવૃત્તિ કરવાની રહે છે. એક બગીચામાં બે માણસે મેટો ટેપલો લઈને ગયા. ૨ કલાક બગીચામાં ફર્યા અને બીજા દરવાજેથી બહાર નીકળ્યા ત્યારે બંનેના સંડલા ભરાઈ ગયા હતા. એક ને ટોપલો ગુલાબના, મોગરાના ફલેથી ભરાયેલો હતો એમાંથી સુગંધ આવતી હતી કારણ કે તે માળી હતા બીજાને ટેપલ વિષ્ટાને અશુચી પદાર્થોથી ભરેલો હતો, તેમાંથી ગધ આવતી હતી. કારણ કે તે ભંગી હતો. માળી બનવું કે ભગી બનવું એ આપણી ઈચ્છાની વાત છે. ખરી રીતે તો દુર્લભ મનુષ્ય ભવ પામીને સારાતું સારું કટ્ટરે એ ન્યાયથી અસારમાંથી સારને ગ્રહણ કરવું એ જ કર્તવ્ય છે. કુદરત પણ વિષ્ટાના ખાતરને ગ્રહણ કર્યા પછી ઘઉને માલ આપે છે. આ માનવમનને રીફાઈનરી ફેકટરી બનાવી દેવામાં આવે તે બધાના ગુણોનું જ દર્શન થાય અને એ આપણા આત્મા માટે હિતાવહ છે. સાધનામાં પ્રવેશ કરનારે જીવ અનેકના સંસર્ગમાં આવે છે. હવે બધામાંથી ગુણ જોતા અને લેતા જઈએ તો આપણે ગુણને ભંડાર બની જઈશું અને તે માટે બધી વ્યક્તિઓને કેઈને કઈ સદભૂત ગુણના માલિક તરીકે જોવી જોઈએ. દા. ત. આપણું પડોશી સુમતિભાઈ ખરેખર નમ્રતાને ભંડાર છે, ગમે તેટલી શક્તિ Page #37 -------------------------------------------------------------------------- ________________ 993 or છે. સન્મતિના ભ‘ડાર છે. છતાં પણ નમ્રતાની ખાણ છે. અભિમાનનું નામ નથી. હવે જ્યારે જ્યારે સુમતિભાઇ સબંધી વાતચીત કે કાર્ય - પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે તેને તે ગુણ રૂપે જ જોવાથી તેના ખીજા અવગુણે આપણા મનમાં કેન્દ્રસ્થાનને પામતા નથી. અને આ રીતે બધી વ્યક્તિઓનુ` કાઈ ને કાઈ ગુણમાં સમીકરણ કરવાની વૃત્તિથી તમારી દેશી ગુણગ્રાહી બની જશે .અને પછી તે જ દૃષ્ટી પ્રધાનપણે કા શીલ રહેવાથી ગુણાનુરાગ એ તમારા સ્વભાવ બની જશે, અને પછી જીવનમાં માધુ પ્રસરાઈ જશે. બીજો ફાયદો એ થશે કે સ`સારમાં કાઈ વ્યક્તિ આપણા પ્રત્યે વિપરીત કે પ્રતિકુળ વતન કરે તે પણ આપણને તે તે વ્યકિત તે સમીકરણથી જોવાની ટેવ પડી હશે તે આ પ્રતિકુળ વન પણ આપણને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન નહીં કરી શકે, વળી આપણા કના સંચાગે સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. કને ઉપાદાન કારણુ માનવાથી નિમિત્તને દોષ આપવાની તક ઉપસ્થિત થતી નથી અને પછી તેના પ્રત્યે અભાવ કે અરૂચી ન થતાં નિંદા અશકય જ બની જાય છે. સ્વભાવ બદલવાથી બધુ સિદ્ધ થાય છે. ધમ કરવા હાય તે! એક જ વાત શીખી રાખેા. પાપને છેડવાથી મેટો ધમ થાય છે. અને આ પરપરિવાદનું પાપ છેડવામાં તેા કેઇ જોર પડતું નથી. માત્ર સમજણુને કેળવવાની જરૂર છે. અને બીજી વિધાયક દેશી ને કેળવવી જરૂરી છે. બીજામાં દોષ દેખાય છે. તેથી નિંદા થાય છે, પણ આ દેજે! એ જીવની પેાતાની નીપજ નથી. કજમ્ય ભાવ છે, એટલે બીચારા અશુભ પ્રવૃત્તિ અને વૃત્તિ કરે છે. એમાં તે કમ જ મુખ્ય કારણ છે. આયિક ભાવની તાણમાં બિચારા આ કાર્ય કરે છે. બાકી તા એ આત્મા પણ સચ્ચિદાનંદ રૂપ છે. અત્યારે ખાટું આચરણ કરે છે એ તેની પરિસ્થિતિ જરૂર છે, સ્થિતિ નથી અને પરિસ્થિતિને તા સૌ માફ કરી શકે છે. સ્થિતિને માફ ન કરી શકાય. દા. ત. કેાઇ માણસ તમારા પરિચિત છે. બસમાં બેઠા પછી તેને ખબર પડી કે પાકીટ ઘરે ભૂલી ગયા છુ... અથવા ખીસ" કપાઇ ગયું છે. હવે અત્યારે એની પાસે પૈસા નથી અને એ તમારી પાસે ૫૦-૧૦૦ રૂા. ઉધાર માંગે તે તમે બેશક, આપા છે. કારણ કે પૈસા ન હાવા એ એની પરિસ્થિતિ છે. સ્થિતિ નથી, સ્થિતિથી ન દરિદ્ર હાય તા કદાચ આપણે પૈસા ન પણ આપીએ પણ પરિસ્થિતિને સ્વ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ તે સૌ સમજી શકે છે. એટલે હવે જીવોના વિષયમાં જોઈએ. તે કર્મયુક્ત આત્માની પરિસ્થિતિ આવી દોષયુક્ત છે. બાકી આત્મા તે શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે. આમ સંસારમાં કર્મ સંયોગે આભામાં ઓછા વધતા દે રહેલા જ છે. એટલે બીજાની નિંદા કરવા કરતાં પિતાની નિંદા કરવી એ શ્રેષ્ઠ છે. શું નિંદકમાં કોઈ દોષ જ નથી? તમે બીજાની નિંદા કરે છે તે બીજા શું તમારી નિંદા નહીં કરે ? તમે કયાં સર્વગુણ સંપન્ન છે? આથી સ્વનિ દામાં જ લાભ છે. સાધક તે જ છે કે જે સ્વનિન્દા અને પરગુણ પ્રશંસા કરે છે. સાધનાના ૪ અંગો બતાવતાં કહ્યું છે કે, एवमह आलोइय - निंदिय - गरहि अ-दुग्गंछि असाम । तिविहेण पडिक्कं तो, वदामि जिणे चउवीसं ॥ (૧) આલેચના–પ્રતિક્રમણ (૨) નિંદા=સ્વદોષની નિંદા સ્વયં કરવી (૩) ગહેં–ગુરૂની સાક્ષીમાં પોતાના દુર્ગુણ દેષની નિંદા કરવી. (૪) અને અંતમાં કરાયેલા પાપોની દુર્ગછા કરવી અર્થાત્ જુગુપ્સા, અપ્રીતિ કરવી. હવે તે પાપને જાઈને મેટું બગાડવું અને ફરીથી તે પાપને નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. અધ્યાત્મ સાધનાના માર્ગમાં આ સૌથી શ્રેષ્ઠ સાધનાના ચાર પગથીયા છે. સૌથી પહેલાં પોતાનું પાપ પોતાના દે ખટકવા જોઈએ. પછી આગળ સાધનામાં પ્રવેશ થઈ શકે. હા, અહીં પણ નિંદા છે. નિંદા કરતાં તો આવડવું જોઈએ પરંતુ સ્વનિંદા કરવી, પારકી નહીં. પારકી નિંદા કરવી તે બહુ સરળ છે. એ તો બધાને આવડે છે. એમાં કોઈ મોટી વાત નથી. જ્યારે પનિંદા એક નિંદિત કાર્ય છે, સમાજ પણ એ કાર્યની ધૃણા કરે છે અને સ્વનિંદા એ શ્રેષ્ઠ સાધના છે. પોતે જ કરેલા પાપોને મનોમન પશ્વાત્તાપ કરવાની પ્રક્રિયાનું નામ છે. સ્વનિંદા, આ મેં ખૂબ જ ખરાબ કર્યું છે. અરે...રે..નીચ કામ કરવાવાળા અધમ જીવ આ તેં શું કર્યું? શા માટે કર્યું આવું હલકું કામ કરતાં તને શરમ ન આવી? અરે, ઘેડે તો વિચાર કરે હતે ? હે આત્મા! તારી બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ થઈ ગઈ હતી? આ રીતે સ્વયં પિતાના મનમાં જ પોતાની કરેલી દુષ્કૃત કરણી ખરાબ પાપોની નિંદા કરવી જોઈએ. ભરત મહારાજા સમ્યકત્વના ધણ, ષટૂખંડના માલિક હોવા છતાં પણ પોતાની જાત માટે વિચારતા હતા કે “અધમાધમ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૭૭૫ અધિકા પ્રતિત સકલ જગતમાં હું; એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? ” ભરત મહારાજા સમ્યક્ત્વી હાવા છતાં પાતે પેાતાની જાતને અધમાધમ માનતા હતા. કારણ કે સમ્યક્ત્વ હતુ તેથી આત્માની ઐશ્વય ઉપર વિશ્વાસ હતા અને બીજી બાજુ પાતે ચક્રવતી હતેા એટલે કર્મોના ઉદયથી સસારમાં રહેવાનું થતું હતું, ખસ, આ જ વાતનું દુઃખ છે કે સંસારને કયારે લાત મારૂં? અનાસક્ત ચગીની જેમ રહેતા ચક્રવતી ને આરીસા ભુવનમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે તે ઉત્તમ આત્મા તે! છે જ છતાં પણ પેાતાની જાતને અધમ માને છે. પેાતાની જાતને ન્યૂન માનવી એ જ ઉત્તમ આત્માનું લક્ષણ છે. સ્વપ્રશંસાના વાધ આવા ઉત્તમ જીવને કાચી શકતા નથી. અને તદ્જન્ય પરનિંદા પણુ તે કરી શક્તા નથી. હવે પેાતાની ન્યૂનતા કાણુ જોઈ શકે ? જેની પાસે આદશ નક્કી છે. તેને જ ન્યૂનતા સમજાય છે. દા. ત. પાલીતાણામાં સિદ્ધાચલ મંડણુના દન કરવાની જેને ઉમેદ છે. તાલાવેલી છે. એવા જીવ ગમે તેટલા પગથીયા ચડે છે કે રામપેાળ પાસે આવી જાય છતાં તેને ચડયાના આનંદ કરતાં આટલું બાકી છે. એની તમન્ના જ પ્રધાનપણે રહે છે. કારણ કે લક્ષ્ય શુદ્ધી છે. ઠેઠ પહોંચવુ છે. એટલે ઘણુ ચડી ગયા પછી પણ આનંદના સ્થાને જેટલુ ખાકી છે. તેટલું સર કરે છે, બસ આ જ ન્યાય અધ્યાત્મમાં અપનાવીએ કે ગમે તેટલા ગુણ્ણા આવે તે! પણ ક્ષાયિકભાવના ગુણા પાસે તે અપૂર્ણ જ છે. એટલે એમાં પ્રશંસામાં તણાઈ જવાનું ન હોય, પણ જે બાકી છે. તેને પ્રાપ્ત કરવાના હોય છે. લક્ષ્યશુદ્ધીની તાકાત છે કે અધવચ્ચે માને સ્ટેશન બનાવવાની ભૂલ થતી નથી. ગન્તવ્ય સ્થાન ભૂલાતું નથી. આ જ વાત જ્ઞાનસારમાં પૂ. યશેાવિજયજી ઉપાધ્યાયજી મ. ફરમાવી છે કે गुणैर्यः पूर्णा स्यात् कृतमात्म प्रशंसया । गुणैर्यदि न पूर्णा स्यात् कृतमात्म प्रशंसया || જો ગુણેાથી પૂર્ણ છે. તેા આત્મપ્રશસા કરવાથી સચું” કારણ કે માન પ્રેરિત આત્મપ્રશસાની ઈચ્છા એ સ્વય દોષ છે અને જો તમે ગુણેાથી પૂર્ણ નથી તો પણ આત્મપ્રશંસા માટે યાગ્ય નથી. આમ સ્વપ્રશ’સાની ભૂખ મટી જતાં પરિને દાનું પાપ પ૦ ટકા ઓછું થઈ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ જાય છે. આ પાપ ઓછું કરવા માટે આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષ્યમાં રાખવું અત્યંત જરૂરી છે. હવે પાપોને સ્વીકાર કરવા માટે પણ નિર્મળ પ્રજ્ઞા, સૂક્ષમ બેધ. જોઈએ. આપણે આપણી ભૂલોને વ્યાજબી ઠરાવવા જ પ્રયત્ન કરીએ છીએ. એની બદલે જે સ્વીકાર કરીએ ઉત્કર્ષ થઈ શકે. બુદ્ધીજીવીતાના કારણે આપણી ભૂલોને બચાવ કરીએ છીએ. બુદ્ધીશાલીતાથી ભૂલને. સ્વીકાર થાય છે. બાઈબલમાં પણ કહ્યું છે કે, "Confession is next of innocence” “ભૂલને સ્વીકાર એ નિર્દોષતાની તુલ્ય છે” તમે સ્વીકાર કર્યો એટલે. ૫૦ ટકા કામ થઈ ગયું હવે માત્ર તે તે ભૂલોને દૂર કરવાની વાત જ ઉભી રહી. જેવી રીતે કેઈ ડોકટર દર્દીનું નિદાન કરે એથી ૫૦ ટકા વાત પતી ગઈ. પછી માત્ર દવા લઈને નિરોગી થવાનું જ બાકી રહે છે. સંસારના શરીરના રોગોનું નિદાન થતાં આનંદ થાય છે. ભલે તે કેન્સર રોગ પણ હોય છતાં પણ નિદાન થતાં જીવને થાય છે કંઈ વાંધો નથી હજી તો ફર્સ્ટ સ્ટેઈજમાં છે. પ્રાથમિક કક્ષામાં છે એટલે વાંધો નહીં આવે. આમ શરીરના રોગનું નિદાન થતાં આનંદ થાય છે કારણ કે શરીરની પ્રીતિ છે. તેવી જ પ્રીતિ જે આત્માની થઈ જાય અને આત્માના આરોગ્યને મેળવવાની ઝંખના જાગે તો કોઈ દોષ બતાવે તે આનંદ થઈ જાય. કેઈ તમને કહે કે તમે ખૂબ અભિમાની છે, વાક્યવાક્ય અભિમાન નીતરતું જણાય છે. એમ કાઈ કહે તે. આનંદ થાય કે મારું નિદાન થઈ ગયું બસ, હવે નમ્રતાનું સેવન કરૂં તો કામ થઈ જાય. આમાની ઉન્નતિ લક્ષ્યમાં રાખે તો બધું સરળ થઈ જાય. "To err is human to confess is Diviie" et seal at સહજતા છે. માનવ માત્ર ભૂલને પાત્ર પણ તેને કબૂલ કરવી એ દિવ્યતા છે. હવે ભૂલ ખટકે છે એ સાચી વાત છે. સારી વાત છે પણ એટલું પૂરતું નથી. પાપની નિંદા કર્યા પછી ગહ કરવી અત્યંત જરૂરી છે. નિંદા આત્મસાક્ષીએ થાય છે. ગર્તા ગુરૂસાક્ષીએ થાય છે. ગુરૂભગવંતની સાક્ષીમાં પાપની સ્વીકૃતિ પૂર્વક સ્વનિંદા કરવી એ ગહ છે. હે ગુરૂભગવંત ! વાસ્તવમાં મેં ખરાબ જ કર્યું છે ન કરવા જેવું જ કર્યું Page #41 -------------------------------------------------------------------------- ________________ 999 છે. હું એનું પ્રાયશ્ચિત માંગું છું. આ પ્રમાણે નિવેદન કરવું એ ગહ થઈ. અરે, તમારા પાપને પણ મનમાં દબાવીને ન રાખે. આનાથી માનસિક તણાવ વધશે ટેન્શન થઈ જશે. લોહીનું દબાણ વધશે. ક્યાંક પાપોને કહેવાનું પણ સ્થાન રાખો. મંદિરમાં ભગવાનની સામે બેસીને ભગવાનને પણ તમારા પાપ સાફ સાફ સંભળાવી દે. પરંતુ એવું નહીં માનતા કે ભગવાન નથી સાંભળતા ? ભગવાન તે બધું સાંભળે છે. આપણને સંભળાવતા નથી. આવડતું ભગવાનના તો હજાર કાન છે બધાનું સાંભળે છે. એમને તો કેવળજ્ઞાનના ઉપગથી બધું જાણવાનું હોય છે એટલે તમારા સંભળાવ્યા પહેલા એ સમજી જાય છે. પણ આપણે જે કહીએ તો આપણું પાપ ખપે છે. દેવ ગુરૂની પાસે વાતને એકરાર કરવાનું ફળ એ જ છે કે, ફરીથી તે પાપો આપણાથી થતા નથી અને જે કદાચ થાય તો પણ તેટલી તીવ્રતાથી થતાં નથી તેટલી વાર થતા નથી. તેની ગતિ મંદ થાય છે. તેને રસ મંદ થાય છે. આ વાતની સાક્ષી પૂરે છે. રત્નાકરસૂરિ મહારાજા !!! જેમણે આદીશ્વર દાદાની સામે બેસીને પોતાના બધા પાપોને પ્રગટ કર્યા. અને તે આજે આપણી સામે રત્નાકર પચીશી રૂપે હાજર છે. પૂજ્યશ્રીએ આંખની અશ્રુધારા વહાવતા મન વચન, કાયાના એક એક પાપ સાફ સાફ કહી દીધા, પરમાહંત મહારાજા કુમારપાળ ભૂપાળે પણ પોતે બનાવેલી આત્મનિંદા દ્વાત્રિશિકા રૂપ સ્તુતિ પ્રભુની સામે કરી છે અને એમાં પણ પોતાના પાપોની સમાલોચના અને ક્ષમાયાચના કરી છે. પાપ પ્રત્યે અપ્રીતિ કરવી અને ફરી તે પાપને ન કરવાની પ્રતિજ્ઞા કરવી એ સાધનાના ચાર ચરણનો ક્રમ છે. મન, વચન, કાયાના ત્રિબ્ધિ પાપની ત્રિવિધ રૂપથી ક્ષમાયાચના કરીને શુદ્ધ થવું એ સાધનાને કમ છે. સ્વનિંદા–પિતાની જ કરાયેલા પાપોની સ્વયં નિંદા કરવાથી કર્મક્ષય થાય છે. પાપ નષ્ટ થાય છે. જ્યારે પર નિંદા કરવાથી મોટું પાપ થાય છે. આથી મેક્ષ માર્ગને સાધક મુમુક્ષુ પિતાના સ્વકૃત પાપોની નિંદા જરૂર કરે અને પરનિદાના મહાપાપને સર્વથા તિલાંજલિ આપીને પાપ મુક્ત બને. સર્વ જીવો પરનિંદા–પર પરિવાદથી નિવૃત્ત થઈને સ્વનિંદાની સાધના કરીને મુક્તિ સુખના અધિકારી બને એ જ શુભ મનોકામના. सर्वे निष्पापाः सन्तु) Page #42 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ ' (૧૬) પર-પરિવાદ પાપસ્થાનકની સઝાય સુંદર પાપસ્થાનક તજે સેલમું, પરનિંદા અસહાલ હો, નિંદક જે મુખરી હુવે, તે ચોથો ચંડલ હ સુંદર (૧) સુંદર જેહને નિદાને ઢાલ છે. તપ કિરિયા તસ ફેક હો, સુંદર દેવ કિબીષ તે ઉપજે, એહ ફલ રકા રેક હો...સુંદર.(૨) સુંદર ક્રોધ અજીરણ તપતણું જ્ઞાનતણું અહંકાર હો, પરનિંદા કિરિયા તણું, વમન અજીર્ણ આહાર હો...સુંદર...(૩) સુંદર નિદાને જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિદ હો, સુંદર નામ ધરી જે નિંદા કરે, તેહ મહા મતિમંદ છે.........સુંદર...(૪) સુંદર રૂપ ન કોઈનું ધારીયે. દાખીયે નિજ નિજરંગ હો, સુંદર તેહ માંહિ કેઈ નિંદા નહિ, બેલે બીજું અંગ છે.......સુંદર..(૫) સુંદર એહ કુશીલને ઈમ કહે, કેપ હુઓ જેહ ભાખે છે, સુંદર તેહ વચન નિંદકને તણું, દશવૈકાલિક સાખે હો......સુંદર..(૬) સુંદર દેષ નજરથી નિંદા હુએ, ગુણ નજરે હુએ રાગ છે, સુંદર જગ સવિ ચલે માદલુ–મ, સવગુણી–વીતરાગ હ સુંદર... (૭) સુંદર નિજ મુખ કનક કોલડે, નિંદક પરિમલ લેઈ હો, સુંદર જેહ ઘણુ પરગુણ ગ્રહે, સંત તે વિરલા કેઈ હો.....સુંદર..(૮) સુંદર પર પરિવાદ વ્યસન તજે, જા કરો નિજ ઉત્કર્ષ હો, સંદર પાપ કરમ ઈમ સવિટલે, પામે સુજસ તે હર્ષ હે....સુંદર...(૯) Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમનાથ પ. હે. જૈનનગર શ્વે. | મૃ. જૈન સંઘ - સંવત ૨૦૪૫ અમદાવાદ. | જે જે ૪ ૪ લ મેનેજીંગ કમીટી * શ્રી યુ. એન. મહેતા (પ્રમુખ) , રસીકલાલ પોપટલાલ (ઉપ-પ્રમુખ) બિપીનચંદ્ર શાનતીલાલ (સેક્રેટરી) , જયંતિલાલ ફકીરચંદ (ખજાનચી). રમણલાલ વજેચંદ ? સુમતિલાલ છોટાલાલ ચંદ્રકાન્તભાઈ સી. ગાંધી છે, ચમનલાલ શંકરલાલ , હેમંતભાઈ ચીમનલાલ શાહ , ચંદ્રકાન્તભાઈ સી. મશરૂવાળા (જે.સેક્રેટરી) $ $ For Private & RersonālUse Only Www.jainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ 31 શ્રી ધર્મ નાથસ્વામિને નમ : પર 5. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ | ( રાષ્ટ્રભાષા ૨ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય-દર્શ નાચાર્ય –મુંબઈ ) આદિ મુનિ મંડળના વિ. સં. ૨૦૪પ ના જનનગરશ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર . મૂ. જૈન સંઘ-અમદાવાદ તરફથી જાયેલ 16 રવિવારીય પ. પૂ. આચાર્યદેવ વિજય પ. પૂ. મુનિરાજશ્રી સુબોધસૂરીશ્વરજી મ. સા. અરૂણવિજયજી મ. સા. * ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના ક “પાપળી, અ.જા. ભારે” F = વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ ની પ્રસ્તુત અઠારમી પુસ્તિકા શ્રી ધર્મનાથ પ. હૈ. જનનગર . મૂ. જન સંધ તરફથી જેનનગર-શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭ પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે, Education inte Blibrary.org