Page #1
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक
रचीने प्रसिद्ध करनार रणछोड़भाई उदयराम.
अचलमुद्रा
आवृत्ति पांचमी.
प्रति ७००० मी.
मुंबाई
मुंबाई गझेट स्टीम प्रेस.
संवत १९४९. सन १८८४.
मूल आठ आना.
सर्वे हक कर्त्ता स्वाधीन राख्या छे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
गीति.
विना मळ्ये, मन मळतां, बंधायो स्नेह आपणो झाझो; पछी मळतां, बहु वधतां, रहेल छे ते सदा सरस ताजो. एवा स्नेही मारा, दामोदरसुत हरिलालभाई; हुं रणछोड जणावं, प्रीति ग्रंथार्पण करीने भाई.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
प्रस्तावना.
ન્હાનપણમાં લગ્ન કરવાની આપણા લોકેામાં ચાલ પડી ગઈ છે, વળી, કેહેવાતાં કુલીન ધર ખાળવા જાયછે, તેથી કરીને, સારા વરને રી કન્યા, ને સારી કન્યાને નઠારા વર મળેછે; કેમકે, સારા નરસા ગુણુ પર લક્ષ આપવું જોઇયે, તેને બદલે માત્ર નામનાંજ કુળઉપર લક્ષ આપવામાં વેછે. જેમકે, સારા ગુણુતા કોઈ વર હાય, પણ તેનું કુળ જરા નીચું રાતું હોય, તે તેને પસંદ નહિ કરતાં, ગમે તેવા પશુ, નામનાજ કેતુતા આવેલા કુલીન ધરના વરતે પસંદ કરેછે. વળી, છેક ન્હાનપણુમાં મૈં થાય, તેથી ગુણ અવગુણુ બરાબર જણાઇ આવતા નથી, તેને લીધે ણાં દંપતિ દુઃખ પામેછે, તેના દાખલા આપણને હજારા મળી શકેછે. થાત:ખદર્શકની રચના એજ વિચાર ઉપરથી કરી છે. લલિખ્યા પ્રમાણે તે બિચારીની દુર્દશા નહિ. માટે જો માતાપિતા અને સગાંવાહાલાંને કન્યાનું સારૂંજ ઈછવું હાય, તે। તેમણે એકલા કેહેવાતા કુલીન વરને માટે કાંકાં નહિ મારતાં, ણી વરસાથે તેનું લગ્ન થવા દેવું. આ કરતાં વળી, તેને પસંદ પડતા ચાગ્ય ર સાથે લગ્ન કરવા દેવું એ તે ઉત્તમ છે. આવા લાભકારક ધારા જેમ સરતા જશે, તેમ આપણી સ’સારી હાલત સુધરશે, માટે સર્વે સમજુ નુષ્યેાનો ધર્મ છે કે, એ ચાલ જેમ પ્રસરે તેમ, જેનાથી જેમ બને તેમ, ત્ન કરવા.
;
સંવત ૧૯૨૨, પૌષ.
નાર
નર્મ
૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक
પાત્ર.
દંભરાજ. .સ્નેહપુરને વ્યાપારી અને કુલીન. કર્કશા ..........તેની સ્ત્રી. કજિયાબાઈ ...તેની પુત્રી. નંદનકુમાર તેને પુત્ર, લલિતાને વર. છળદાસ નં દનકુમારને મિત્ર. કુભાન્ડી .....છળદાસને હેરક. બુદ્ધિસાગર..દંભરાજનો મિત્ર. ગુલાબ . તેની સ્ત્રી. પ્રિયંવદા એક ગણિકા. ચંદ્રાવળી ........તેની બેહેન, કનકાપુરીની ગણિકા. માળી ........નંદનકુમારની વાડીને રક્ષપાળ. જીવરાજ
ચંપાનગરીને મહા ધનાઢય વ્યાપારી. કમળા . તેની સ્ત્રી. લલિતા તેની પુત્રી, નંદનકુમારની વહૂ. પ્રભાવતી .....લલિતાની સખી. દાસી ..................પ્રિયંવદા ગણિકાની. પંથીરામ લલિતાને બ્રાહ્મણ. પૂરણમલ એક જમાદાર, છળદાસને મિત્ર. શિકારી .....પર્વતપુરીને રાજા. તેડાગર દંભરાજને Íર.
બીજી કેટલીક આિ, ખારવા, બ્રાહ્મણ, રસેઈ, મશાલચી, ઇત્યાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक.
૧ . . . . નાની. (બે છોકરા નાચે છે અને ગાય છે.)
ધનાશ્રી, પ્રભુ રીઝો સાથે થજે જગરાય. પ્રભુ ફૂદી કૂદી બાળકો ફળ લેવા ધાય, આવે નહિ હાથ, ન ખવાય. પ્રભુ. પ્રેરી મતિ સારી, બેટ દે સુધારી, જાચી એમ ગુણ બાળ ગાય. પ્રભુ.
(પદ ઉપડે છે.) (મુખ્ય પાત્રો સાથે ગાય છે.)
ટેક.
૧
૨
વિનતિ ધરજે ધ્યાન, જન સહુ વિનતિ ધરજે ધ્યાન. નિરપરાધી બાળકી ઝાઝી, પામે પીડા અપમાન. જનક નામના કુળ પર મોહી પડીને, દેવાય કન્યાદાન. જન મૂર્ખ મળે વર, સુખ ન પામે, શું કરવું ખાનપાન. જન ગુણ જવાના તે ન જુવે તો, દુઃખદરિયે નીદાન. જનક જી લલિતાદુઃખદર્શકમાં કેવો વળ્યો છે ધાણ. જન. લલિતા પેઠે વનિતા ઠે, ધરે તેનાં દુઃખ કાન. જન, બને ન એવું તેવું કરજે, જેથી રે શોભા માન. જન
પ્રવેશ ૧ એ.
स्थळ, स्नेहपुरनी भागोळ. પથીરામ-(સ્વગત) ચંપાનગરીથી નીકળ્યાને મને આજે પૂરેપૂરે એક મહિને થયે, ત્યારે નેહપુરની સીમની લગભગ આવી પહોંચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक.
[મંદ ૧
.
પણ આ તે નેહપુરની સીમ હશે કે નહિ? પછવાડે એક નગર ગયું, તેને પણ મેં નેહપુરજ જાણ્યું હતું. જાણું એમાં નવાઈ નહિ; “મનમાં તે મહે આગળ. ચાલી ચાલીને મારી હૂણ નીકળી ગઈ; વળી થાક્યાના ગાઉથચેલા, તેથી નેહપુર આવું હોય, તે ઉછળીને મહે આગળ પડે એવું ચિંતવન કરતો હતો, તેવામાં, જે દીઠું તેને સ્નેહપુર માની લઉં, એમાં મારે દેષ નહિ. હવે તે, આ સ્નેહપુર હોય તો બહુ સારું; પગે રસ ઘણે ઉતો . ( પગ પખાળેછે.) પણ ચાલ રે, પ્રાણિયા, જરા આગળ. અરે ! આજ તે મારાથી નથી ચલાતું; પગ તો પાકા ગુમડાના જેવા થઈ ગયા છે. એમાં કેઇનો વાંક નથી, પણ મારે છે. લલિતાએ તો ઘોડાસરમાંથી એક જલદ ઘોડે લેવા મને કહ્યું હતું, કહ્યું હતું તો ખરું, પણ તે મારી દાઝ જાણીને નહિ. પિતાના સ્વાર્થ માટે. મનમાં એવું તે, જે છેડે હેય, તે વરને વેહેલો કાગળ પહોંચે. બાઈને તે મહિનામાં જવાબ વાંચો હતો, ને બંદા તો આ બેઠા. (પાક ઉતારવા હાથ પગ મસળે છે.) બેઠા તે આપણું બાપનું. ને શું છે આ હોત, ત્યારે આજ આટલે લગી અવાત કે ? ક્યારનોય મને ફેંકીને, પાછો લલિતાને ખબર કહેવાને ગયે હેત; ને મારાં તો સો વર્ષ પૂરાં થયાં હેત. ચાલે, ઠીક થયું જે એકલા આવ્યા; પણ ઉઠ રામ, બેશી રહે શી સિદ્ધિ? વેહેલા જઇયે તો કંસાર ભેગા થઈ. હા,(સાંભળતા હોય તેમ) હવે તે ભાગેળની લગભગ છું. નૈબત, ઢોલ, નગારાંના નાદ, માણસના અવાજને ધોંધાટ, અને કૂતરાં ભસવું, એ સર્વે મારે કાને પડે છે. વળી ધૂણીના ગોટેગોટ પેલા ઉંચા દેખાય ! જે શેહેર બન્યું ના હોય, તો એમ હોય નહિ. અરે! પેલી એક હવેલી આકાશમાં ડોકિયાં કરતી દેખાય. ખરે. એ નંદનકુમારની હશે; અને હું આવું છું કે નહિ, તે એના ધણીની આજ્ઞાથી જેતી હશે. ઘેર જેમ લલિતા તળે ઉપર થઈ રહી છે, તેમ એ ભાઈ યણ એક પગે થઈ રહ્યા હશે, એટલે એવી આજ્ઞા કરેસ્તો. આજે તે આપણા માનને પાર નથી. નંદનકુમાર પાટલે બેસાડીને પૂજા કરશે. અરે, આ જમણે હાથ ભણી ઉંચું દેખાય છે એ શું વળી ? એ તે બંગલા જેવું જણાય છે. નગર અહિથી ઓછામાં ઓછું એક ગાઉ હશે, ત્યાં સુધી તે, તરસ આપણાથી વેઠાવાની નથી. ગળું છેક સૂકાઈ જવા આવ્યું છે. આ વાડીમાં નક્કી કૂ હશે ખરે. પેલે ફૂલઝાડ સમારે છે તે વાડીને માળી હશે, ચાલ રામ માહ. (વાડીમાં પ્રવેશ કરે છે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
વેરા ૨ ગો. ]
ललितादुःखदर्शक.
प्रवेश २ जो.
स्थळ, नंदनकुमारनी वाडी. વથીરામ–પ્રવેશ કરીને) વાહવા ! શી સુંદર વાડી છે ! આ બટરમાગરે તે આજ બેકી રહ્યો છે. અકેકુ ફૂલ, ગેટાના જેવડું મહેતું, અને શેભાયમાન દેખાય છે. એમાંથી એક ચૂંટીને સુંઠું તે મગજ તર કરી નાંખે એવું છે. લવને એક ચૂંઢ, બંદાને કોણ પૂછનાર છે. (જૂટવા જાય છે, તેને જોઈને): * માળી( દોડતો પ્રવેશ કરીને) અરે ભલા માણસ ! તું કોણ છું? અને કોની રજાથી માંહ પેઠે છું, હેંડ, નેકલ વેહેલે, નહિકર હવણ જેવા જેવું થશે. બાપની મતા થઈ જે, પૂછયા ગાડ્યા વિના, એકદમ કૂલ ચૂંટવા મંડી જહેછું? હ!
પથીમ-ભૂલ્યો બાપજી, લે, આ રહ્યું તારું ફૂલ , ( તેને કાન ખોલે છે.) હું દૂર દેશાવરને ગરીબ પછી છું; તરશે મરતો હતો, તેથી તારી વાડી જેઈને આવ્યો છું, તે એવી આશાથી, કે તું મને તારી વાડીનું નિર્મળ પાણી પાઈને ઠોડે કરીશ, ને તું તો માથું ફોડવાને ઉભો થયો છું. મારા પાણી વિના પ્રાણ જાય છે. જે તારા દિલમાં રામજી ઉતરે, ને પાઉં, તે તારે મહેઠે પાડ, નહિકર આ ચાલ્યા ભારે માગે. જીવતે રહીશ, તે પાણી પારવનું પીશ.
માળી–સીધે સીધું, ને વાંકે વાંકું તું નરમ થઈને બોલ છે, તો હું તને નડવાને નથી. તારી ભરછમાં આવે એટલાં ફૂલ ચૂંટી લે. ને હેંડ પછી મારી હાથે, હું તને પાણી પાઉં. વથીરામ–આ એક ફૂલ ઘણું છે. ચાલો આપણે કૂવે જઇએ.
( જાય છે, ને પાણી કહાડી, પીધા પછી, સૂવાના પાળામાં બેસે છે, તંબાકુની હાબલી કાહા છે, અને ચમચી છોડી તંબાક કરે છે)
માળી–કેમ ભાઈ ! હવે તું પંડે થયો? તારા દેખાવ ઉપરથી, તું બહુ ઘારે બની ગયેલ દેખાઉં છું. પણ હવે તું મને માંડીને વાત કહે, કે કયાંથી, શા કારણ માટે તું અહીં આવ્યા .
થીરામ-હવે હું ટાહાડે શીતળ થઈ ગયે, એટલે મારું સર્વ વૃત્તાન્ત કહેછું, તે સાંભળ. (તેને કાન ચીમળીને) કાન રાખજે કાહાનમ, મન રાખજે માળવે, ને શરીરનું આ ડીમચું તો અહિ પડયું છે, એટલે કાંઈ ચિન્તા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक.
[ મંત્ર ! રો.
માળી હસતાં ) અલ્યા, તું તેા કાઈ મશ્કરા દેખાઉં. ઠીક થયું જે તારા ભેટા થયા; મને તારાથી ગંમત મળશે. જો તારે આ હાય, તે હું ઘાટ ઘડાવી આપુ.
વાડીમાં રહેવું
પંથીરામના રે, મારા બાપ ! ઘાટ ઘડાયા, એટલે તે થઈજ રહ્યું તે!. વળી મારે એક મ્હાટું સાલ છે, તેથી રહેવાય એવું નથી. આજે કાગળ આપી, ઉત્તર લઈ, કાલે પંથે પડવું છે; તારે મારે આજની બે ઘડીને
સમાગમ છે.
માળી—એવડી ધાડાધાડ શી છે ? એશ, હવષ્ણુાં તા જરા નીરાંતે, ને કેહે મને, કાના કાગળ, ને કાના ઉત્તર લઈ જવાના છે?
,,
પંથીરામ—ચંપાનગરીમાં જીવરાજ કરીને એક મહાન વ્યાપારી છે, તેની પાસે અઢળક ધન છે, તેને એકની એક પુત્રી છે. તે છેક ન્હાની હતી, ત્યારે આ સ્નેહપુરના દંભરાજ શેઠના નંદનકુમાર વેહેરે લગ્ન કહ્યું હતુ, પણ ત્યાર પછી તે આજ સુધી, કન્યાને સાસરે તેડી નથી—
માળી—(એકદમ વચ્ચે ખેલી ઉઠેછે.)અરે ! આ નંદનકુમારનીજ વાડી છે, ને અત્યારે પાતે હે છે.
Öથીસમ ચાલા ત્યારે, બધી પીડા મટી ગઈ, મને તે અત્યાર સુધી બ્રાન્તિ થતી હતી, કે આ દેખાયછે તે સ્નેહપુર હશે કે નહિ. વળી, નગરમાં અથડાવા જવું મટયું. પણ ભાઇ ! હું તે ભૂખ્યા , અહિં ખાવાનું મળશે, કે નગરમાં પાછા ધકેલશે
માળી—એની તું કાંઈ ચત્તા કરેશ નહિ, પરિયંવદાને હારૂં રસાઈ કરવા એક રસોઈયા અહિં રાખ્યા છે, તેથી તારા ખાવા પીવાના જોગ હવષ્ણુાં કરૂંછું. હું વશા તે રસાઈ તૈયાર હશે.
પીરામ——( આશ્ચર્ય પામીને ) પ્રિયંવદા કાણુ છે જે ? અહિ ઓ થી ! આ તે કાંઈ નવાઈની વાત છે !
માળી—બધી વાત તારે પૂછવી નહિ, મારાથી કહેવાય એમ નથી.
પૈથીરામ-જા, મારા ભાઈ, ત્યારે તું મારા ભાઈબંધ શાના ? તારે મારે સરત એટલી, જે મારે છાની વાત ઉધાડી કરવી નહિ. મારા સમ, કે તું મરૂં, જો ના કહું તેા. તું ભરૂં, ત્યારે તે મારે રડવું પડે.
માળી—તું ઢમ ખાઉંછું, તારે તને કહુંછું, પણ નંદનકુમાર જો જાંણું, તા મને તરત નાળિયેર આપે; માટે ખીજે કાંને વાત જાય નહિ એની હુંભાળ રાખજે; મારા તે રસેાઈયા વના બીજું કાઈ પૂરેપૂરું જાણતું નથી. ધૃથીામ-તારી ખાતરી થતી ના હોય, તેા પાણી મૂકું. ( જળ સૂકેછે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
प्रवेश २ जो.]
ललितादुःखदर्शक. -------- ~ ~~~~- ~ ~ ~
~ ~-~માળી–હવે મારી ખાતરી થઈ, આવ આઘે. એ પરિયવદા છે કને, તે કોઈક નગરની પાતર છે. રૂપરૂપને ભંડાર છે, તેથી નંદનકુમાર એના ઉપર મોહી પડ્યા છે. એમના બાપની પાહે ઝાઝો પૈસો નથી, તેમ છેક ખાલી હાથના પણ નથી. એમનામાં એ મોટા કળિયા કહેવાય છે, તેથી ' ખર્ચ-વધાર રાખવો પડે છે. દેશાવરના લોકો તો હવેલિયે ને બંગલા જોઈને
સુતા હશે, જે કોણ જાણે કેટલી બધી પૂંછ હશે, પણ ઢમઢોલ ને માંહ પિલ છે નંદન તો પથ્થરના ભમરડા જેવા છે. ન્હાનપણમાંથી કુછંદ લાગે
છે, તેથી બાપનાથી છાનું પારવનું ઉડાવે છે. પરિયવદા બધું એમનું ખાઈ ગઈ ને મને લાગે છે, કે, જે આમનું આમ ચાલ્યું, તો મારી ચાકરી પણ જશે, એ અહિયાંથી ટળે, તો બહુ હારું થાય; રંડા એવી નઠારી છે, કે નંદનકુમાર આટલું બધું કરે છે, પણ એની તે ગણતરીમાં જ નથી. એમના ભાઈબંધ પણ એમના જેવાજ નઠારા છે. તેઓ પારવનું એમનું ખાઈ જા
છે, અને તેથી જ કરીને રોજ રોજ પેસે છે થતો જાય છે. દંભરાજ ઉંભરે પહેચવા આવ્યા છે, ને એકનો એક છોકરે છે, તેથી જમ કરે છે, તમ કરવા દે છે. એક બીજી છોકરી છે, પણ છોકરા ઉપર જેટલું વાહાલ એટલું કરી ઉપર શાનું હોય?
વથીરામ–શિવ ! શિવ ! શિવ ! બિચારીં લલિતાના તે ભેગ મળ્યા એણે મહા ઉલ્લાસથી પત્ર લખી મને આપ્યું છે, ને અત્યંત આતુરતાથી ઉત્તરની રાહ જોતી ત્યાં બેઠી છે, ને ભાઈનાં કારસ્તાન તે અહિયાં આવાં છે. એને સમાસ અહિ કેમ થશે? આનાથી એને સુખ કયાંથી મળશે? એ તે ગુલાબના ફૂલ જેવી રૂપગુણની ભરેલી છે, તેને ને આ ગમારને
ગ કેમ ખાશે ? એમાં આપણો ઉપાય નહિ. પણ ભાઈ ! આ કાગળ મારે એને આપવો છે તેનું કેમ કરું ?
માળી–એમની પાહે તારાથી જવાશે નહિ, લાવ કાગળ, હું જઈને આપી આવું, ને કીશ જે ભામણ આંઈ છે.
થીરામ–(પાલડીમાંથી કાગળ કાહાફીને) લે, આ કાગળ; પણ તને કેદાપિ વાર લાગે, માટે મારે ખાવાને જેગ કરતે જા. લાડુ મળ્યા, એટલે આપણે બીજું કાંઈ માગવાના નથી. - (માળી, પૃથીરામને રસોડામાં ખાવાને બેસાડી આવીને ઉપર જાય છે.)
'* *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
8
સિતાજુ ચરોત્તર
प्रवेश ३ जो.
ચ, વજાનો મળે.
નંદનકુમાર, પ્રિયંવદા અને તેની બે ન્હાની
કરિયા માળી( હાથ જોડીને ) શેઠજી ! આપને હાહરેથી આ કાગળ લઈને એક ભાંમણ આવ્યેછે. કાગળ આપેછે, )
નંદકુમાર- કાગળ લઈ, ગુસ્સે થઇને. ) એને આ રેઠાણુ કેણે બતાવ્યું ? અહિ આવવાની કાંઈ જરૂર નુતી,
પ્રિયંવદા નંદનકુમારના હાથમાંથી પત્ર લઈને દોડતાં કેાડતાં ) માળી! એબ્રાહ્મણુને નગરમાં લઇ જવાની કાંઇ અગત્ય નથી. હવણાં એને જવાબ લખી આપી વિદાય કરીશું. કેમ નંદન ! ઠીક કે નહિ ?
નંદનકુમાર્——હા, પ્રિયંવદા, તમે કહ્યું એમજ. એને વળી ઘેર જઇને શું કામ છે. જવાબ લખવા જેવું હશે તેા લખીશું, નહિ તે મ્હાડે કહાવીશું.
માળી—શેઠજી ! એને ખાવા બેહારીને હું આવ્યેા છું, એ મને કહેતા તા, કે, ભારે તે। જવાબ લઇને ઉતાવળથી પાછાં જવું છે.
પ્રિયંવદા——ભાળી ! તું ધણા ડાહ્યો છું. જા, એની પાસે જઇને એશ, પછીથી તને મેલાવીશું. નંદન ! આ માળી ઘણા સમજું અને કહ્યાગરા છે, માટે આ મહિને એને પગાર વધારજો. માળી—પરિયંવદા ! તમારી તે મારા ઉપર ધણી રેહેમ છે. (જાયછે,) પ્રિયંવદા—નંદન ! લો, આ કાગળ વાંચે; એ તેા તમારી પ્રિય સ્ત્રીને રાગમાં લખેલા છે.
[ મંત્ર ૧ હો.
નંદન—આપણે કયે દાહાડે પાટલા ઉપર ધૂળ નાંખેલી જે આવડે ? પ્રિયંવદા——–જાએ મારા શેઠ, એમાં શું છે, એ તે આ છેકરાંય વાંચે. છેકમાં—( ગાયછે ને નંદન જ્હોસામું જોઈ રહેછે.)
( સુરૂ ગાવિંદના મહિનાના રાગ ) સ્વસ્તિશ્રી સ્નેહપુર સ્થાન, શાભે સારૂંૐ, જ્યાં વસે। અમારા પ્રાણ ચિત્ત ચારી મારે. પ્રિય ! શુભેાપમાને રે યેાગ્ય, પૂજ્યારાધેરે, છે! છ ચતુરશિરામણી નાથ, ગુણુ સૌ સાથેરે ચઉદ વિદ્યાના રે જાણુ, શિરના છત્રરે, મુજ પ્રિયપતિ નંદનકુમાર કુશળ છે અત્ર રે.
જી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ ૨ ગો. ]
તાપુર.
હું
ચંપાનગરીથી લખિતંગ, લલિતા દાસી રે, તમ વિયેગે રહે દિનરાત, બહુજ ઉદાસી રે. પ્રિય! બાળપણમાં રે પ્રીત, પર થઈ છે રે,.
એ તો આજ લગી મન માંહ, એવી રહી છે રે. પ્રિય! ત્યારે હુતી હું છેક નહાની બાળારે, પણ સમજીરે જ્યારથી નેહ, જપું છું માળા રે. આજ જયાં તમારૂં મુખ થયાં બહુ વર્ષ રે, તેથી જેવા શશિસમ મુખ, દદે છે હર્ષ રે, આણું આવ્યાતી રે વાટ, મેં મસ જોઈ છે રે, બહુ વિત્યા હવે તહેવાર, આશા ખેાઈ છે રે. હજું તમે અમશું રે પ્રિયપ્રાણ, પ્રસંગ ન પડિયે રે, તો ક્યાંથી હશે કાંઈ વાંક, મનમાં ઉતરિયે રે? છે છે માતપિતા મુજ રાંક, સ્વભાવે શાણું રે, તે ગાયછે તમારા ગુણ, ઈચ્છે આણાં રે. છે તેમને કાંઈ અપરાધ, કારણ શું છે રે, કરગરી ખુલાસા રે કાજ, દાસી પૂછે રે. સૌ તમને રે જેવા કાજ, બહુ ઈચ્છે છે રે, તેમાં મારું મળવા માટે મન તલસે છે રે. પ્રિય! આજ લગી ધરી ધીર, શીખી ઘરધંધે રે, તે સાથે રે વિદ્યાભ્યાસ, કીધે સંધો રે. જાણું ગુણીજન છે મુજ નાથ, વિદ્યાસાગર રે, સાધી સૃષ્ટિનું સૌ જ્ઞાન, નિપજ્યા નાગરે. પિયુ! ડાબું તમારું હું અંગ, અધૂરું હેઉં રે, ત્યારે શોભીતી તમજેડ સાથ ન સોઉં રે. તે માટે દિન ને રાત, ૨ટણ જ કીધાં રે, ઉપયોગી સર્વ શાસ્ત્ર, શીખી લીધાં રે. જે ઉલટી હશે રીતભાત, તમથી પ્યારારે, ઝટ સુધારીશ મુજ પ્રાણ, કરીશ નહિ ન્યારારે. નથી પાના રે પુસ્તક માંહ, મન મુજ રે'તું રે, નથી નાનાવિધનાં રે સુખ, માની લેતું રે. મુજથી નહાની રે ઘણી બાળ, પિયુશું શોભે રે, તે દેખીને મારું દિલ, મળવા લેભે રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
જિતાયુકવા .
[ એવા છે .
સૌ સખીને રે જે જે સુખ, દુઃખ તે મારે રે, કહે કોમળ હૃદયના કંથ, ટળશે જ્યારે રે ? થાય રટણ દિવસ ને રાત, અન્ન ન ભાવે રે, - પાશે રે નંદનલાલ, આણે આવ્યે રે. હું છું તમથી રે બહુ દૂર, આવું ઉડી રે, જોઈ પંથ હું થાકી કંથ, રન સબુરી છે. આ વિનતિ વાંચી મુજ પ્રાણુ! વેગે વળજો રે, જાણે દાસીત જે દાઝ, આવી મળજો રે. જે ભૂલ ચૂક કાંઈ હોય, મળીને કેજો રે,
મારા પ્રણામ સહસ્ત્રજ વાર, માની લેજે રે. ૨૪ નંદનકુમાર-ટાયેલું પાર પડ્યું કે હજું છે? મહેમું ભૂગળ ભટિયું જોઈને જ મને લાગ્યું હતું જે પારવનું ચિતરેલું હશે, ને નીકળ્યું પણ તેમજ!
પ્રિયવદા–અરે, ઘણે ભાગ તે મૂકી દીધો છે. જે આ બધું એનું જ લખેલું હોય, તો કોઈ ચતુર સ્ત્રી છે, એમાં સંદેહ નહિ. મોરનાં ઈંડાં ચિતરવાં નથી પડતાં; પણ મને નથી લાગતું, કે તમારે ને એને મળતી રાશ આવે. ‘ડુંગરા દૂર થકી રળિયામણું,” કેમ સમજ્યા તમે ?
નંદનકુમાર–હા બધું સમજે. મારે ને એને કોઈ દિવસ મેળ આવવાનો નથી. એ હેટાના ધરની ભારે માથે ચડી વાગે.
પ્રિયવદા–(હસતે મોડે) વાહ નંદન; અરે ! મારે અહિ ખુલાસો કરવો જોઈયે. હું તમને નંદનકુમારને આખે નામે બોલાવતી નથી, તેનું કારણ એ જ કે, મારા પિપટને હું “કુમાર” કહું છું, કેમકે, પિપટ “કુમાર” કહેવાય છે, માટે જે હું તમારા આનંદ પમાડનાર નંદન નામની સાથે કુમાર શબ્દ જે તે તમે પિપટ થઈને ઉડી જાઓ, તે પછી, કયાં ખળતી કરું? વળી, તમારી બુદ્ધિ મેભાગ્ર જેવી છે, એટલે હું કહું છું તે તરત સમજી જાઓ છે. પણ તમે એને હાટાના ધરની કહે છે ત્યારે તમે શું કામ છે ?
નદનકુમાર–એના બાપ એટલે પૈસો નહિ એટલું જ માતર, બાકી કુળમાં તે અમે ચડિયાતા તે. જો ધારું, તે એના જેવી બીજી પાંચ આણું.
પ્રિયંવદા–-વાહરે, ફાંકડા, તમારા દેખાવથી તે આંધળી બેહેડાં ફેડે એમ છે. તે પછી તેમાં કુળ મળ્યું એટલે ના ભૂલતું હોય તે ભૂલે, પણ “આંધળી બેહેડાં ફાડે એને અર્થ સમજ્યા કે નહિ?
*ભના છેડા જેવી ગણી–અર્થાત-જાડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્ર િરૂ . ]
ललितादुःखदर्शक.
નંદનકુમાર-હા, હા, સમજ્યો. અમારું તેજ એવું, જે આંધળીની આંખ ઉઘાડે એજ કે બીજે ?
પ્રિયંવદા–હા, એજ; પણ બેહે ફૂટે તેનું કારણ એવું છે, જે, તમારું આ કલેડાકાચના જેવું તેજ, તેની આંખમાં ભભક લેતું ને પેસે, તેથી - ખમાં ઝળઝળિયાં આવે, ને અંજાઈ જાય, તેવામાં વળી તમારું મો દેખે, તેથી મૂર્ણ આવે, એટલે પાછવાઈ પડી જાય. વળી, મને લાગે છે, કે તમારા જન્મને દાહાડે સૂર્ય ગ્રહણ હશે. તે વિના તેજને આટલો બધો ચળકાટ હેય નહિ, તેમજ, આટલી બધી બુદ્ધિ પણ હેય નહિ.
નંદનકુમાર–( બહુ ખુશી થઈને) એમ કે? તારે મને લાગે છે, કે તમારામાં આટલું બધુ તેજ છે, ને બુદ્ધિ પણ પારવની છે, તેથી રાતનું ને દાહાડાનું બન્ને પૈણ હશે, તારે તમારો જનમ હશે.
પ્રિયંવદા–(મસ હસતાં) તમારા જેટલે રૂપને ભભકો મારામાં નથી. તમે કદાપિ ખાપમાં તમારું હે જોતા હશો, તેથી બરાબર જણાતું નહિ હેય; હેઠળ ઉતાર્યું હોય તે હવણું ખબર પડે. એવી વાતે હવે આપણે જવા દે. તમે તમારી વહૂને તેડવા કયારે જાઓ છો?
નંદનકુમાર—આપણે કાંઈ તેડવા કે બેડવા જવાના નથી. ચંપાનગરી અહિથી ક્યાં પડી છે ! વળી, એ લફરું વચ્ચે નડે, ને કહિનાં કહિ કાવતરાં કરે. આપણે તો તમારી મહેરબાની ઈયે. - પ્રિયવદા–અમારી મેહેરબાની તે ઘણિયે છે, પણ તમારી નથી. પેલા હજાર રૂપિયા તે દાગીનામાં રોકાયા, ને મારે મારી બહેનને નગર જવું છે, તેના ખર્ચ સારૂં બીજા હજાર તમારી પાસે મંગાવ્યા, તે હજુ સુધી આવ્યા નથી.
નંદનકુમારતમારાથી મારે રૂપિયા વધારે નથી. આ વાડીનું ખત થવાની ઢીલ હતી, તેથી રૂપિયા મોકલાયા નહિ; ચાર દિવસ પછી મેકલીશ. પણ તમે જશે-તે મને ગમશે નહિ.
પ્રિયંવદા–જઈયે નહિ ત્યારે શું કરિયે? અમારે ખર્ચ ભારે, તે અહિ પૂરો થઈ શકતો નથી, માટે ગયા વિના સિદ્ધિ નથી.
નંદનકુમાર–આ વાડીના પંદર હજાર રૂપિયા આવવાના છે, તેમાંથી પાંચ હજાર એક જણને આપવાના છે, તે જતાં બાકીના તમને આપીશ; કયમ હવે ઠીક કે નહિ?
પશીરામ–( કમાડ પછવાડે સંતાઈ રહી સાંભળતા હતા, તે સ્વગત) તારું ન ખોદ જાય રે નંદન!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक
[
5 .
-
~
પ્રિયંવદા–ઠીક છે, ત્યારે વળી રહીશું. હવે મારે જવાને સમય થશે માટે ગાડી મંગાવો. તમારી વદને કાંઈ પણ લખ્યા વિના ચાલે એવું નથી, માટે લખજો, કે, એક માસ પછી તેડવા એકલીશું. બીજું આડું અવળું કાંઈ ભૈડશે નહિ.
નંદનકુમાર–બહુ સારું, તમારી મરજી છે, તે એટલું લખીશ, પછી થઈ રહેશે. (બારિયેથી માળી) અલ્યા, મારી! એ મારી ! ગાડી લાવ,
માળી–તૈયાર છે સાપ
પથીરામ-નીચે ઉતરી પડતાં, એકલો.) ઠીક છે, લલિતા પાસે ગયા પછી તારી વાત.
પ્રિયંવદા–ગાડી આવી; જે હવે જાઉં છું પણ પેલા રૂપિયા મોકલવાને ભૂલશો નહિ. હું છળદાસને તમારી પાસે મેકલીશ, તેને સુખેથી આપજે. લો, સલામ છે હવે. તમારી વહુને કાગળ હું લઈ જાઉં છું બીજી વાર મળશે ત્યારે પાછા આપીશ. ( જાય છે. )
નંદનકુમાર–(નિશ્વાસ નાંખીને સ્વગત) બાઈ તો ગયાં. લાવ તારે, પેલે કાગર ગયડી કાહાડું. (બારિયેથી) અલ્યાં મારી ! એ મારી. માળી–-આબે સાપ ! ( પ્રવેશ કરે છે.),
નંદનકુમાર–કોષયુક્ત) સાપ, સાપ, કોને કરે છે? સાપ તારો બાપ, આપ્યા. ( તેને લપડાક મારે છે) જા, લાવ મારી લેખણુપેટી. માળી–( બાળ પંપાળતો) ભૂલ્યો સાપ, ભૂલ્ય. આ લાવ્યો.
(પેટી લાવી મૂકી જાય છે.) નંદનકુમાર-(૫ટી ઉપાડી લેખણે તપાસતાં કેટલીકની કતો નખ ઉપર ફસકાવી નાખતાં) એને ઘડનારો મરે એને. કંકી દે છે, ને છેવટે એક લેખણવડે ચાળા કરતો કાગળ લખે છે.) સને કાંઈ નહિ સ-વ-સ-ત-ફ-રી, રીને પાંચ ડાળી-રી એ તે થયા સવસારી, ચંપાન-ગરી, મા, જેવી બા તેવી મા, મા ને કાનો માતરમ (મા) (જીભ કાપાડતો લખ્યાં જાયછે) બાઈ શરીપચ બાઈબા, બને એક માતર કાને છે (બા); ઈ, ઈને વરેડ છું (ઈ) (લખ્યાં જાય છે.) જે-ગોપા-૨; ૨(અટકી જાય છે ) ચચ્ચાની પડી, છછા વઘા પિદો, જજે જેર વાણિયે, ઝઝારાની શેરી ખાઉં. નન્નો ભાટ મેલે, મમ્માજીનું માટલું, ને રાજીને રોટલો હાં, હાં, હવે સાંભર્યું. એ તો થયા જે-ગો-પાર ( લખ્યાં જાય છે.) નંગ ૧, એકડે એક, મેહતાજીને ભાગ્યો ઢકે, કા ઉપર ધાણી, ને મેહેતાજીની વહૂ છે કાણી; એ એકડે એક (લખ્યાં જાય છે તે પૂરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
જીરા . ]
તાલુકાન.
૧૧
થઈ રહે છે એટલે) અલ્યા ભારી! પેલો ભાંભણ આવ્યો છે તેને ઉપર મેકલ. કાગર આવે છે.
માળી–હાજી મોકલું. (ઉથીરામને મોકલે છે.) પંથીરામ–આવીને આશીર્ષક દેતાં. ) મહારાજ! તમારે જય થાઓ, ને બુદ્ધિ વધે (મનમાં) શો કલેડાના જેવો ઊજળો !
નંદનકુમાર–અલ્યા ભામણું! મારે સાસરેથી કાર લઈને તું આવ્યું છું ? જે એમ હોય તે કાગર લે. (ધરે છે.). . - - -
પંથીરામ–(કાગળ લેતાં) મહારાજ ! હું આવ્યો નથી, ત્યારે શું મારે બાપ આવ્યો છે, કાં ત્યાંના સમાચાર બિમાચાર પૂછવા છે? નંદનકુમાર–બધાં તો શું કરે છે?
પથીરામ-ખાય છે ને ઉધે છે. પૈસાવાળાને ઘેર તે કાંઈ કામ હોય છે. પણ—આ કાગળ હું કોને આપું તમારી સાસુને?'
નંદનકુમાર–ના, જે એમ કરતો. એ કાગર તો એને આપવાને છે. પિંથી સમ– મારા બાપ! મારી વહૂને તમે શું કરવા લખે?
નંદનકુમાર-મૂરખ, તારી વહૂની કોણ વાત કરે છે? હું તે એને આપિવાનું કહું છું.
પીરામ આ હું એટલા માટે સમજતો નથી, જે મારી વહૂને કાંઈ આપવાનું હોય છે ત્યારે હું એને આપજે એમ કહું છું ને તમે પણ એને અપાવો ત્યારે મારે તે સમજવું શું?
નંદનકુમાર–એ કાગર તે અમારી ઘરવારીને આપવાનું છે. પીરામ––હા, હવે સમજ્યો પ્રિયંવદા–જે તમારી ઘરવાળી––તેને આપવાનો છે.
નંદનકુમાર–(ગુસ્સે થઈને) ના, ના, તેને નહિ; એની વાત તે જાણી કે શું?
પથીરામ–અમે તો બ્રહ્મદેવ. બધાંની વાત જાણિયે. જુ-એ આજે અહિ આવી હતી ને હું લલિતાને
નંદનકુમાર (એકદમ વચ્ચે બોલી ઉઠે છે.) હા, હા, એને જ આપજે, જે જે ભૂલતો.
થીરામ–પ્રિયવદાનું નામ કેમ ભૂલાય, એ તે મારા કાળજામાં કરાયું. નંદનકુમાર–ને પાછા ભૂલ્યો ખરે? પ્રિયંવદાનું તારે શું કામ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
રુહિતાવું:વરાજ.
પંથીરામ
પોતાના ગાલમાં લપડાકા મારેછે. ) હા, હા, એ પ્રિયંવદાનું મારે કામ નથી, તમારે છે. અમે બ્રાહ્મણ ભાઈ, ખાનારા, તે અમે વેચવાને વાડી ક્યાંથી લાવિયે ?
}
[ મંત્ર ૧ સે.
તે હું ભૂલ્યા. ભીખ માચી
નંદનકુમાર—( ચકિત થઈને ) ખરે, તું તેા બધું જાણેછે. વાડી પંદર હજારે વેચવાનું સાદું કયું છે તે તેં ભલું જાણ્યું તે ?
પૃથીામ—( સ્વગત ) ઠીક, પંદર હજારે વાડી પણુ વેશ્રી દેખાયછે ! ( ચાસન ) અરે, હતું તે હું જે જે જાણું, તે તે તમારે સાસરે જઈને કહેવાને છું.
. નંદનકુમાર્જોજે ભાઈ, કાંઈ કહેતા. જો તું કાઈને કહું નહિ તે) તને હું રાજી કરૂં.
ધૃથીામ—ત્યારે એમ હાય તે। આપા તમારા ગળાના ગળચવા, હાથની પહોંચી, ને આંગળીની વીંટી. વાત બધી અહિં દાટીને જઈશ તે પછી કાને જડરોજ નહિ !
નંદનકુમાર્—તારે ઠીક, તું તે મ્હોટા દેવ છે. (બધું કાસાડી આપેછે, ) પીરામ—(ખુશી થઈને લેતાં.) બ્રાહ્મણને આપવું તે કાશિક્ષેત્રમાં વાવવું. હવે, લો એસા, હું જાઉ છું.
નંદનકુમાર્——પણુ જોજે, પેલેા, ખીજી હવેલી ને વાડી વેચવાના વિચાર ધાસ્યો છે, તે કાર્યને કહીશ નહિ; ને કાગર એના હાથમાં આપજે.
પંથીામ—હા, હા, હું સમજ્યા; એક હવેલીમાં તમે રાહા, ને ખીજી છે, તે પણ વાડીની સાથે વેચવાનું ધાયું છે, તે હું કેાઈને નહિ કહું. કાગળ દેશના હાથમાં આપવા તે હજુ હું સમજ્યા નથી; પણ ઠીક છે, એને આપીશ.
નંદનકુમાર્———રહે તારે, તને નામ ખબર નથી તે। હું મારી પાસે કેહેવરાવું. ( માળીને ખેલાવેછે. ) અલ્યા મારી ! એ મારી !
પૃથીરામ~~( દાગીના લુગડામાં લપેટતાં.) અરે, એનું શું કામ હતું, હું મારી મેળે જેને તેને કાગળ આપત. ધરેણાની વાત એને ખબર પડવા દેશે નહિ.
નંદનકુમાર-ખરી વાત કહી, મારીને જાણવા નહિ દે; પણ એને બદલે બીજાને કાગર આપું તે ખોટું; પેલા મારી આળ્યે, એ નામ કેહેશે, માળી—ચમ, મારૂં શું કામ છે?
નંદનકુમાર્~~પેલો કાગર ભાંભણુ પાસે છે, તે એને આપવાના છે, તે તું નામ દે. ભાંમણુ સમજતા નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રવા જ થો. ]
દ્વિતાનું યોજ.
માળી— હસતાં) પંથીરામ ! તમે એમ શું કરવાને કરે ! કામળ અમને આપજો.
મૈંનકુમાર——જા, જા, તું મૂરખ દેખા. મારી વ થાયછે તેથી હું નામ દેતા નથી, પણ તારી તે વહૂ નથી થતી ? તારે તને નામ દેતાં થાયછે શું, જે, અમને આપજો, કહુંછું.
૧૯
પૃથીામ મહારાજ, ખરી વાત કહી. એને એમ કરીને બથાવી પડવાના વિચાર હરશે, માટે નામ નહિ દેતા હાય. .
માળી~~જા, જા, મારા ભાઈ, અમથા ધમ પાંઅેરી શુ` કરવાને લેવરાવછ. કાગળ એમની વહૂને આપજે.
પંથીામ——તારે અયાવી પડવાના વિચાર નથી, ત્યારે તને નામ દેતા થાયછે શું, તે કેહેની
નંદનકુમાર્--ભાંમણુ ખરી વાત કહેછે, તારામાંજ કપટ છે; એમ ન હાય તેા તને નામ દેવાને શી હરકત છે ?
પંથીરામ--( માળીને ) ખેલ તે ખેલ, નામ દે ઝટ.
નંદનકુમાર-( ગુસ્સે થઈને તેને ધેલ મારેū• ) અલ્યા હરામખાર ! કેમ મામ દેતે નથી ?
માળી~~( ગાલ પંચવાળતા પથીરામનેં, ) પંથીરામ ! તું તે માથાને મળ્યેાં મતે નામ સાંભરતું નથી, માટે એક વાર પછુ સાંભળ્યા વગર હું કહી હકલાના નથી, તે તારા તે મારા અહિયાંથી છૂટકા થવાના નથી.
પંથીરામ——નંદનકુમા૨ે આડું સર્વજ યુ અટલે માળોના કાનમાં )લલિતા. માળી—–એ કાગળ લલિતાને આપશે.
નંદનકુમાર——એક ખાધી તારે કેવું એકદમ નામ દેવાયું ? પૈથીરામ–મહારાજ, ખરી વાત કાઢુંાછે; તે હવે હું પણ નામ ભૂલલાને નથી; આખી વાટ ગેાખતા ગે ખતે જઈશ. ( જતાં જતાં) ક્ષલિતા, લલિતા, લલિતા, ફ્રૂટયું તારૂ ભાગ્ય. ( માળી સાથે જાયછે.)
પ્રવેશ ૪ થી.
થ, માઢીની ગોરી.
પંથીરામ અને માળી
પૃથીરામ-અલ્યા માળી ! તને કેવી એક ધેાલ ખવરાવી છે ! માળી—તેં જો નાંમ કહ્યું હાત નહિ, તે મારા પૂરા ભેગ મળત સે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
રાહુલ.
[મં 1 .
હેજ બાબત એવડી મોટી વધારી દેવાની તારે શી ગરજ હતી? તને ચાં નામ ખબર નુતું ? | પથીરામ–વાત કરતાં ભાઇનું પાણું જાણી ગયો, એટલે ખાતરી કરી લેવા વાત જરા વધારે છેડી. લલિતાને જઈને કહું તે ખરે, જે, તારે માથે તે એક રત્ન વાગ્યું છે !
માળી–તારે જે વધારે વાતચિત થઈ હેત નહિ. તે મારી વાત તારા માનવામાં આવતી નહિ. પરભાયાને તો લાગે, કે એવું મૂરખ માંણહ કોઈ હોય નહિ, પણ ચોખંડ ધરતીમાં મારા શેઠના જેવા છેડા હશે ! બે દાંણ જેટલી અક્કલ એમનામાં નથી. છળદાસ કરીને નગરમાં એક લુએ માંણહ છે, તેણે છળવાને પરથમ એમની ભાઈબંધાઈ કરી, ને ઘણું ખાઈ ગયે. પરિયવદાને છંદ પણ એણેજ લગાડે, બાકી ભાઈ તો કશામાં હમજે એવા નથી. હવે એમને એ છંદ લાગે છે, તે છૂટવાને નથી. આ વાડીમાં કેણ જણે કરડે વાર જમણુ કયાં હશે. એમના ભાઈબંધ તે જોયા હોય, તે એક પણ ભલું માંણહ મળે નહિ. હાલમાં હાથ જરા તાંણમાં હોય એમ લાગે છે. પણ આ પરિયવદાને છળદાસ હજુ વળગી રહેલાં છે, તે હવેલીનાં તમાંમ નળિયાં સુદ્ધાંત વેચાવશે એમ મને લાગે છે.
પથીરામ—ગરીબ બિચારી લલિતા ! તારા શા ભોગ લાગેલા જે આવા વરની સાથે પાનું પડવું ! (ભાળીનેભાઈ ! કાલે સવારમાં હું મારે દેશ જઈશ. અત્યારે તે નગરમાં જાઉ છું. અજાણ્યો થઈને નંદનકુમારની હવેલી અને પ્રિયંવદાનું ઘર તે જોઈ આવું.
માળી–પથીરામ ! માયા રાખજે, ને લલિતા બાઈ આવે, તો તેની હાથે તું પણ આવજે, નહિકર તે બહુ દખી થશે. પંથીરામ--ત્યારની વાત ત્યારે છે. હવણું તે રામ રામ. માળી–રાંમ રામ.
( જાય છે.) પ્રવેશ પી.
રથ, ના. પથીરામ--(રસ્તે ચાલતાં ચાલતાં) (કાવ્ય અથવા ળાઇ.)
વાહ વાહ રે શેહેર, નેહપુર સારૂ શોભે, ભવ્ય ભલે દેખાવ, દેખીને ચિતડું લેભે. શો કિલ્લો મજબૂત, તપ શી આવી રહી છે, દેખી કંપે કાય; ઘેટા વળી સારી થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ઘા પ . ]
જિતાંદુલા .
લડવા કે બળવાનnણ હિંમત ન ચાલે, ભારે અધિક માર, તેય પથ્થર નવ હાલે. શી ખાડી પહેલાણ! પૂર પાણીનું ભારે, માંય કાંગરા છાય, નિહાળું હારે હારે. શાં જબરાં આ દ્વાર, હાર ખીલાની આ શી ! શૂળી સમ દેખાય, હાથી તો નાસે ત્રાશી. કશા થકી ન કપાય, લાકડું એવું ભારે, તે પર લોહોડું ઘણું, જડયું છે બન્ને દ્વારે.' ખાડી પર પાટિયાં, પાથયાં એ પણ એવાં, ખેંચી લેવા કાજ, કયાં છે સેહેલાં કેવાં? ગઢી વળી આ કરી, વાંક કેવો કીધે છે, દરવાજા બંધ, ઘણો જબરો લીધો છે. લશ્કર આવી શકે કેમ આ વચમાં પરનું? શી જબરી છે ભીત ! કામ કીધું બહુ જરનું. અસલ કામ આ ખરૂં, નથી નકલ કીધેલી, શી કડિયા ચતુરાઈ, મજૂરી મસ લીધેલી. શા રસ્તા વિશાળ, સડક શી સારી કીધી, પગે ચાલવા કાજ, હાર બે બાજુ લીધી. બે મમ ફાનસ હાર, શોભતી દીસે સારી.
હસ્થભ રંગીન બીરાજે જોતાં ભારી. વયે મનુષ્પાકાર, પૂતળું લેહનું દેખું, મુખ ફાડેલું ઘણું, પેટ ગાગરણું પંખું. લલાટ પર છે લેખ, પત્ર પાઠવવા વાજે, પેટે તાળું પડયું શિવલિંગ જેવું રાજે. ઘરની કેવી હાર, શોભતી સારી કીધી, ઊંચી નીચી નહિ, નહિ વાંકી પણ સીધી. આરસનાં ચકચકિત, પગથિયાં સરખાં શોભે, પીતળચકતામાંહ, અંક ને નામજ આપે. ઝરૂખાને શે તેડ, કઠેરા કીધા સારા,
પીતલ લે” આદિક, વેલથી બહુ શણગાવ્યા. ૧ કિલ્લાની અવળી. ' ર લોકને ટપાલમાં કાગળ મિકલવાને સુલભ પડે એટલા માટે, કેકાણે ઠેકાણે માણસના આકારનાં ધાતુનાં પૂતળાં ઉભાં કરેલાં, તેમનાં હે કાડેલાં રાખેલાં તેમાં કામળ નાંખે તે પહેલા પેટમાં એકઠા થાય, પછી ટપાલવાળે ઠરાવેલી વેળાએ તાળું ઉધાડી લઈ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
હિતાનું:લ રોજ.
હાંડી તકતા હાર, ઝુમર વચ્ચે ઠૂંમેછે, જળહળ જોતપ્રકાશ, માં જાણે ધૂમેછે. સર્વે સરખા માળ, ખારિયા સરખી આવી. જયા કાચ બહુ રંગી, માંહુ તા ભાત પડાવી, ગગન છાપરાં ગયાં, હાથ મૂક્યા વણુ પાગે, જોતાં ઝટ પડી જાય, ડેાક દુખવા તેા લાગે, દૂરનાં જે દેખાય, ૫ સપ્નાં ઝળકેછે, જ્યાં ત્યાં જોવા માંહુ, કાચ ધાતુ ચળકેછે. પણે ઉભી કાઈ નાર, ઝારી એ કરમાં લઈને, પાણી પંથીને પાય, ધાર તેા ઝીણી દઈને. લાડું ખાધા પાંચ, તરસ લાગી છે ઝાઝી, દાંડી ઝટ ત્યાં જઈ, કરૂં દે” મારી તાજી. અરે, આ મારા બાપ ! જીવતી જાણે દેખુ, પણ ધાતુના ધાટ, ચતુરાઈ શી પેખુ અહિં થઈ રહી ધરહાર, ગણતરી અંદર થઈ છે વચ્ચે આડા માર્ગે, પછીથી આગળ ગઈ છે. આગળની પણ એજ, ફેર ને કાર ન જાણું,
જું સરખુ’ બધું, નહિ કાંઈ ભેદ પ્રમાણું. આડે જાતાં માર્ગ, હાર્ ધરએક પૂરની,
તે
પણ સરખી બધી, કહું શે।ભા શૉ દૂરની. ભૂલવણીના ખેલ, ભેદ તે ક્યમ કરી ́ ભાગે ? નામ અંક નવ હોય, તેા નહિ પત્તા લાગે.
[ અજહું એ.
૧૮
૧૨
૨૦
૨૧
૨૩
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨.
૧દૂરથી નળમાં થઈને પાણી આવે તેને સ્રીના આકારના પૂતળામાં પૈસારવા ડાબા તથા જમણા પગમાં પાલુ મૂકેલું, ત્યાંથી ઠેઠ હાથ સુધી પાલાણ રાખેલું, એટલે ડાબે પગે પાણી ચડે તે ડાબા હાથની ઝારીમાં આવે, તે જમણા પગનું જમણા હાથની ઝારીમાં આવે. ઝીરીતે મ્હા પેચ ક૨ેલા તે કરવે એટલે ધાર થાય. રસ્તામાં જતાં આવતાં માણસને પાણીની જરૂર હોય તા પૅચ કરવી ઉપયાગ કરે, એટલે કોઇ સ્ત્રી તેમને પાણી પાતી હોય એવું દેખાય.
૨ ૫દર ધર, એક હારબંધ ને વચ્ચે રસ્તા; ત્યાર પછી પંદર ઘરની બાજી હાર ને પછી પાશ માર્ગે, એ પ્રમાણે હારા હતી, તેથી જૂદા જૂદા ગાળા પડતા હતા; તે તમામ ગાળામાં પાણી પાનારી ગ્રીનું પૂતળું, ટપાલના કાગળ નાખવાનું માણસનું પૂતળું, ફાનસાની હાર માદિ સરવ સમાન હતાં.
૩ ખાડૅ માર્ગે જઈયે તા પ`દર ઘરની હાર જે ઉભી ચાલેલી તેટલા તમામ ધરની લંબાઈ થઈ રહેતી હતી, મને તેના પાછલા ભાગ અને બીજી પાછળની હાર્ વયે પાછળ વિશાળ રસ્તા આવતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ધરા ૬ ઠ્ઠો. ]
સહિતા કરશે.
ધન્ય તાહરી માત ! યાજના જેણે કીધી, કસર ન રાખી કાંય, બાંધણી ઉત્તમ લીધી. શા ગાડીયોંઘાટ, ભીડ શી આવી ભારે, હયનું આ શુ જોર, જાય યાં બધાં અત્યારે. Ëમાનનું નામ, અંñ (૯૪૫.) નવસ પિસ્તાળી રહે ઉભા તું જીવ ! જાય ક્યાં ઉંચું ભાળી, આ પ્રમાણે ચૌટાની શાભા તા ક્રાણુ જાણે કેવી હરો ! ખીજાં પણુ રમુજી જોવાનું સારૂં હશે; પણ શા કામનુંઃ રાત ચેાડીને વેશ ધણા, મારે દંભરાજના ઘરની ચરચા જોવી છે, તે ખર તેા અનાયાસે ચાલતાં ચાલતાં હાથ લાગ્યું; પણ પ્રિયંવદાને પાછી ખેાળવી છે. માટે એક વાર અહિનું તે પતવી દેવું. (ખંભરાજના ઘરની ખાતરી કરી લીધા પૂછી માંયજાયછે. )
प्रवेश ६ हो.
થઇ, તેમરાનની હવેલી,
({ભરાજ ચાપડો તપાસતા ખેછે. )
પૃથીરામ ( પ્રવેશ કરીતે, ) ( સવૈયા—–એકત્રીસા. )
દંભરાજ તું દેવાંશી નર, દિગંબર સરખી છે કાય, તન તારા છે નન્ના ઉપર, દુઃખ તેનાથી તુજને થાય, પરણાવ્યા છે આધે એને, પૂર્વ ભણીને ભારે દેશ, ગુણુસાગર તે હશે ઝૂ, તે વળી રૂપાળી ખાળેવેશ, હવેલિયા એ હશે તાહરે, સાંભળ શાણા મ્હોટા શેડ, વાડીની તેા શી કહું શેરભા, તેમાં લક પેસે કે, એ સર્વેનું છો કારણ, વિવેકથી વિચારો આપ, મકર, કુંભ તે મેષ ગણીને, સાચેસાચી મારી છાપ. ભવિષ્ય એક ભાખીને જઇયે લખી રાખજો દિલની માંહ, લલ્લાપરની વહૂ નહિ તેયે. વિધ્રૂ થશે બહુ અહિ તે ત્યાંહુ, નહિ લેવા ને દેવા કાંઈયે, અમે ચાલીશું ઉભી વાટ, ચેતાવું તે પણ નહિં ચૈત્ય, ધર વેચારો, એવા ધાર્ટ.
૧
૨૫
३०
3
( જવા માંડે છે. ) દંભરાજ—અરે ભાઈ ! તમે કાઇ દેવ છે, અહિ. પાછા આવે, તમને પ્રસન્ન કરીશું.
૧ ધાણા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ઝિલાતુ: . (
[ સં ૧ .
વથીરામ–અમે કોઈની આશા રાખતા નથી, અમારે કાંઈ જોઈતું નથી; પરોપકારને અર્થે આવીને તમારું ભવિષ્ય ભાખ્યું દંભરાજ–વારું, ત્યારે કાંઈ લેશે નહિ, પણ અહિ આવો તો ખરા.
પથરામ–તમારે બહુ ભાવ છે ત્યારે આ આવ્યા. કહે, તમારે જે કહેવાનું હોય તે.
દંભરાજ–તમે જે ભવિષ્ય કહ્યું, તે ઉપર મારી ઘણું શ્રદ્ધા બેઠી છે. હું સાચેસાચું તમને કહું છું કે, મારી વૃદ્ધાવસ્થામાં હું ઘણે દુઃખી થયો છું એક છોકરી હતી, તે બાળરાંડ થઈ છે. છોકરે એકનો એક, તેથી ન્હાનપણમાં જરા લડાબે, એટલે હવે બદત નથી. નજરમાં આવે તે કરે છે. તમે નન્ના ઉપર કહ્યું, તે એનું નામ નંદનકુમાર છે; ને છછા ઉપરને નામવાળો કારણ છે, એવું તમે કહ્યું, તે પણ બરાબર છે. છળદાસ કરીને એક એને સેબતી છે, તેની સોબતથી બહ બગડી ગયો. વેશ્યા ને જુગારિયને ઘેર જતાં લજવાતા નથી, ને હું ઠપક દઉં છું તે ભરવાને ઉભા થાય છે, એટલે મારાથી બોલાતું નથી. એની વહૂ હવે કેસમાં આવી છે, પણ તેને તેડી લાવવાનું મારું મન થતું નથી. હેટા કડોપતિની તે
કરી છે, તે અમારા ઉંચા કુળે કરીને એને મળી છે; પણ અહિ આવે તે તેના ઘરના સમા હિસ્સાનું પણ સુખ મળી શકે એમ નથી. આ ભાઈની આવી રીતભાત જોઈને ઉલટો ભ્રમ ભાગી જાય, તેથી જાણતો હતો, જે ધૂળ નાંખી, હવે આપણે ઘરડા થયા યેિ, તેથી ગત થઈ જઇયે તો પછી પછવાડે ગમે તે થાઓ; દેખવું નહિ ને દાઝવું નહિ. તમે આવ્યા તે પહેલાં પણ મારા મનમાં એજ વિચાર આવ્યા કરતું હતું. હવે, તમે કહે છે, તે એને તેડવા મોકલીશ. પણ મારું માનશે નહિ, તે પછી ભારે શો વાંક ?
પથરામ–તમારાથી સમજવાય એટલું સમજાવજે, ને છળદાસની સંગત મૂકાવજે. અમારે તે કાંઈ સ્વાર્થ નથી, હવે અમે જઈયે છિયે.
( જાય છે.) કામો,
स्थळ, प्रियंवदानुं घर.
પ્રિયંવદા ને તેની દાસી, દાસી--બાઈ સાહેબ ! છળદાસ આવ્યા હતા, પણ આપ ઘેર ન હતાં, તેથી પાછા ગયા છે, ને કહ્યું છે કે, નંદનકુમારની વાડિયે જે મેળાપ નહિ. થાય, તે પાછો આવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
વેરા ૭ મો. ]
રુહિતાજુ વરરોજ.
પ્રિયંવદા—બહુ સારું ; આજે મારા જીવને જરા સારૂં નથી, માટે માશ પલંગ સુધાર, હું ત્યાં જઈને સૂઈ જાઉં. છળદાસ આવે, ને હું ઉંધી ગઈ ઢાલું. તેા ઉઠાડીશ નહિ.
ફ
દાસી—જેવી આજ્ઞા; પશુ ખાઈ સાહેબ ! પેલું કાઈ છળદાસના જેવું આવેછેઃ બહુ ઉતાવળમાં હાય એમ દેખાયછે.
પ્રિયંવદા——(બારીમાંથી) હા એજ; ત્યારે તે હું એનું સમાધાન કરીનેજ સૂઈ રહેવા જઈશ; એ ઉતાવળમાં છે, એટલે એના ટામલાના પાર વેઠેલા આવશે. અરે ! કહિ હાથ મારી આવ્યે હાય, એમ જણાયછે. (ઉપર આવ્યા એટલે) આવે છળદાસ ! આજ શી ખખર લાવ્યા છે ? (દાસીને) દાસી, જા તું કામે લાગ. (દાસી જાયછે. )
છળદાસ—— વેશ કરીને) અમારી પાસે રાજ રાજ કાંઈ પણ નવી ખર હાયજ હાય.
પૃથીામ——(અંદર દાખલ થઈ જાયછે, અનેપલંગ નીચે લપાઇ જાયછે.) પ્રિયંવદા—— ધસારો લાગ્યા તેવી) બીજું કાઈ તમારી સાથે આવ્યું છે કે શું ! દાસી ! ઉભી રહે, જો દાદર પર કાણુ છે ?
છળદાસ—( દાસીને) અરે, શું કરવા જાછ ? મારી સાથે ખીજું કાઈ આવ્યું નથી. પ્રિયંવદા ! તમને માણુસના ભણકારા ભલા વાગેછે તે !
પ્રિયંવદા—મારૂં શરીર આજે સારૂં નથી; માટે કાહા, વાત લાંખી ચાલે એમ છે, કે વેહલા પાર આવશે ?
છળદાસ---મારી વાતથી તમને રૈાજ કાયરપણું આવેછે, પણ નગદ માલ મારાથી મળેછે તે આજે વળી એક યુક્તિ કરતા આવ્યે છું. પ્રિયંવદા—ત્યારે તેા આવે ખેસે, આ ખુરશી ઉપર, હું જરા આડી થઇને સાંભળું છું.
છળદાસ-તમે નંદનકુમારને ત્યાંથી ગયાં, તે બે ઘડી થઇ હશે, એટક્ષામાં હું ત્યાં જઈ પહાંચ્યા. એની વરૂએ બ્રાહ્મણ મેકક્લ્યા દેખાયછે? પ્રિયંવદા—હા, વળી તેણે કાગળ માકલ્યા છે, તે આ રહ્યા મારી પાસે. ( તેને આપેછે.)
છળદાસ નજર કરવી રહ્યા પછી) આ સાલ વચ્ચે મ્હાટું આવ્યું. એ આવશે તે પછી આપણું જોર ઓછું થશે. અરે, અત્યારથીજ દેવાઈને, હવે શું કેહેવાનું રહ્યુ', ખળ્યા આ કાગળ. ( પલંગ નીચે કૂકી છે. )
પ્રિયંવદા—કેમ, વળી કંઈ બન્યું છે કે શું ?
છળદાસ ——પેલા નંદને હંધું માર્યું છે. જે માણસ કાગળ લઇને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
२४
તારુકરવા.
[ અંક ૧ એ.
આવ્યું હતું, તેને બધી વાત ખબર પડવા દીધી, ને તે કોઈને કહે નહિ એટલા માટે પોતાનું પેહેરેલું કેટલુંક ઘરેણું તેણે માગ્યું, તે પણ આપ્યું. હવે એ બ્રાહ્મણ ત્યાં જઈને કહેશે, તે જોઈ લો પછી. એની પછવાડે મેં એક માર મોકલ્યા છે, તેને કહ્યું છે, કે, એના ટુકડે ટુકડા કરીને ઘરેણું પાછું લાવજે.
પથરામ--(પલંગ ની કંપતા, સ્વગત) માર ગયો રે મારા બાપ! બાયડીને ચૂડો ભાગવાની વેળા આવી રે, મારી મા
છળદાસ–-વળી એક બીજું જાણ્યું કે નંદનકુમારની વાડિયેથી અમે ભેગા ગાડીમાં આવ્યા, તે એમને ઘેર ઉતશ્યા. દંભરાજ હિંદળાખાટ ઉપર બેઠેલા હતાતેમણે અમને જોયા, એટલે મને તો ખૂબ દમમાં લીધે, ને કહ્યું, કે, આજ પછી જે નંદનની સાથે તેને જઈશ, અથવા છાની રીતે એને બેટી સલાહ આપીશ, તે દરબારમાં દેયા વિના રહેનાર નથી. નંદનને પણ ઘણો તાપ દીધે..
પ્રિયંવદા--આ વાત તે ધણું વધી. કદાપિ પેલે બ્રાહ્મણ દંભરાજને મળ્યો હશે, ને તેણે કાન ભયા હશે; નહિકર મારી વાત એના જાણવામાં આવી છે, પણ આજ સુધી બોલ્યો નથી. તમારી ગોઠવણ પ્રમાણે જે બ્રાહ્મણ પૂરે થયો, તો તો ઠીક છે; નહિકર પૂરી ફજેતી છે. લલિતાએ જે વાત જાણું, તો એ એવી ચતુર જણાયછે, કે આપણું મૂળ કાપશે. મને લાગે છે, કે, વાડી ને બીજી હવેલીના રૂપિયા આવે, તે લઈને બે ચાર મહિના આપણે કહિ જઈ આવિયે. એટલી વારમાં બધું શમી જશે, ને પછી નંદનનું આપણે કાંઈ કામ નથી, એટલે મારે ઘેર હું પેસવા દઈશ નહિ; વાડી તો ત્યારસેરી પરવારશે.
છળદાસ–-હવેલી ને વાડીને દસ્તાવેજ તૈયાર થયો છે. વાડીના પંદર હજાર આજે આવ્યા, તેમાંથી પાંચ હજાર નંદને રાખ્યા મેં તો લેવાને ઘણે આગ્રહ કર્યો, ને સમજાવ્યું, કે પ્રિયંવદાને ખર્ચ બહુ ઉપડે છે, તે તમારાથી પૂરે થતું નથી, તેથી હવે રહેશે નહિ; પણ એ કહે, કે, પાંચ હજાર રાખીને બાકીના લેવાને પ્રિયવદા ખુશી છે. ત્યારે પછી, ભારે ઉ. પાય ચાલ્યો નહિ.
પ્રિયવદા--હા, એ વાત તો ખરી; બધું આપણે તાણું લઈએ, ને બીજા લેણદાર એને સતાવે, તો ઉઘાડું પડે. પણ એ રૂપિયા ક્યાં છે? ત્યારના કહેતા કેમ નથી ?
છળદાસ--શું હું બધા રૂપિયા ખાઈ જવાને હતો? મારો તે જરા તમને વિશ્વાસ જ આવતો નથી. હું ન હતું, તો તમને એક પાઈ મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રવેસ ૭ મો.]
સિતાનું:થી.
નહિ. પેલા બ્રાહ્મણને મારવાને મારા મોકલ્યા છે, તે કાંઇ વાત ફૂટે, તે મારે રાત વેઠીને પાબાર ગણવા પડે, તમારૂં શું જાય? જીવા, ખાકીના દશ હજારમાંથી મારા ભાગના પાંચ હજાર મૈં રાખ્યા, ને પાંચ હજાર તમારા રહ્યા તેનું સેાનું લાવ્યેાજું, તે આ રહ્યું. ( પાસલા ડેછે )
૫
પ્રિયંવદા—રૂપિયા રોકડા લાવ્યા હાત તેા શી હરકત હતી ? તે દાવાડે તમે બે હજારનું સેાનું લાવ્યા તે રાશી નીકળ્યું તેથી રૂ. ૧૨૦૦ ) ઉપજ્યા. આ ફેરે એવું તે નથી આપ્યું ?
છળદાસ—જીવા, તમે સમજતાં નથી. રૂપિયા રોકડા લાવિયે ને વાત પકડાય તેા ધરને દરખાર ઝાડા લેવરાવે. સેાનું હોય તે ગમે ત્યાં ગગડાવી દેવાય. એનું એ હું તમને રહેતાં રહેતાં વેચી આપીશ; થોડું રહે તેનું ધરેણું કરાવજો. પહેલી વારના સાનાના ઓછા ઉપજ્યા તેનું કારણ તે એવું, કે તે દાહાડે ભાવ ધણા ઘટી ગયા હતે. નહિ તે મારા કામમાં તે ફેર આવતા હશે ? હવણાં તેા તમારા ગદેલા નીચે મૂ છું, સવારે ઠેકાણે કરો. દેલા નીચે મૂકે છે, તે પથીરામ હળવે રહીને લઇ લે છે.)
પ્રિયંવદા—ઘણું સારૂં, પણ બ્રાહ્મણ નહિ પકડાય તે પછી આપણે શું કરવું?
છળદાસ—વટાણા માપી જવા–સાંભળાઃ—વાડીનેા કબજો હ્રવણાં કરાવવા બંધ રાખ્યા છે. પેલી હવેલીના રૂપિયા ત્રીસ હજાર ઠચ્યા છે, પણ હાલ તેની પાસે નાણાં પૂરાં નથી; સાત દિવસના વાયદો કર છે, તે વાયદા ઉપર રૂપિયા લઈ, વાડી ને હવેલીના સંગાથે કબજો કરાવીશું. હવેલી ભાડે આપી છે, તેની ભાડાચિઠ્ઠી જાણી જોઇને નંદનકુમારના નામની કરાવી છે, એટલે એના મતાથી ચાલશે; નહિ તે વળી એના ખાપનું મતુ માગે, તેા મહા પીડા થઈ પડે, તેથી આગળથી ચેતીને તેની સાથે પુરાવ કરવા છે. તે પશુ ડખાયેા ચંપાયે ખલ્યા નથી; કેમકે, હવેલી આજે લઈને એ કાલે વેચે, તે અને પચાસ હજારમાં એક પાઈ ઓછી ઉપજે નહિ; પણ આપણે શું ! વધારે લાભ કરવા જઈયે, તા સમૂળગું જાય, તેથી જે આવ્યું તે આપણા બાપનું. જીવા ત્યારે, એ ત્રીસ હજારમાંથી મારા પંદર હજાર રાખીનેબાકીના પંદર હજારમાંથી એક હાર રસ્તાની ખરચી સારૂ રાખીશું, તે બીજાનું સેાનું મંગાવીશું, કેમ, ઠીક કે નહિ?
પ્રિયંવદા——છળદાસ ! એમાંથી ભાગ લેવા તમને ધટતા નથી. પણ હું વધારે કેહેતી નથી, વીસ હજાર મને આપો.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
હિતાયુ:વાં.
[અંજ ૨ નૌ.
છળદાસ—તે દહાડાની વાત તે દાહાડે છે. ઠીક છે, તમે જેમ રાજી થશે તેમ કરીશું, બે હજાર વધારે લેજો. મારે પેલા રૂપિયા ઠેકાણે કરવા છે એટલે હું જાણુંછું. આજથી આપણે દસમા દિવસ ઉપર કૂચ કરવી, તે તેજ દાહાડે નંદનને ચંપાનગરી વિદાય કરવા. જો કાંઈ અડચણ હશે તે એના બાપનીજ ભારત, કોઇની પાસે કેહેવરાવીને, બીજા કાઇને ચંપાન ગરી મેાકલાવીશું.
૨૬
પ્રિયંવદા—તમે જે ઠરાવ કરચો તે મારે ગળે ઉતરા. તમને કેહેવું પડે તેમ એજ નહિ. બધી વાતની હવે સતાબી રાખો, તે પેલા બ્રાહ્મજીનું જે થાય તે મને કહી જજો.
પૃથીરામ—(ધ્રૂજતા હળવે રહીને જતાં ) મેાતના મુખમાંથી છૂટયા. વલાસટીક છે. હું કાલે તમારી પાસે આવીશ. હવે રાત વા આવી એટલે હું જાઉંછું.
अंक २ जो.
પ્રવેશ ૧ હો.
स्थळ, चंपानगरीमां जीवराजनी हवेली.
જીવરાજ અને કમળા
કમળા શેઠ ! સાંભળેાછા ! લલિતાએ તે પેાતાના પંડિતને રજ આપી છે. પાનાં પુસ્તક ઉપર હવે એનું મન જરાય નથી. અહિં તદ્ધિ ગાભરી ગાંભરી કરતી જાયછે. ચાકરી જે અર્ધે શુકને એનું કહ્યું કરતા, તે બધા હવે એનાથી કંટાળી ગયેલા જણુાયછે. એની ઘસી તે રાજ રાવ કરેછે. તે કહેછે, કે, હવે મારાથી લલિતા પાસે નહિ રહેવાય. તેમે છિંકતાં છીંડાં પડેછે; વિના કારણે ધમકાવેછે, ને સહજ બાબતમાં સર્વે ઉપર ગુસ્સે થાયછે. મારી પાસે આવીને રાજ ક્રાંઈ સારી સારી ચેા પરિયા વાંચતી તે પણ બંધ કહ્યું છે. એ ને એની મેડી ભલી. વચ્ચે મેં ઘણી વાર તમને કહ્યુ, કે, દંભરાજ શેઠને કાગળ લખા, જે તેડવા મેકલે; પણ તમે કહ્યુ', કે, હાલ એના અભ્યાસ સારી ચાલેછે, તે બહુવામાં એનું ચિત્ત સારૂં પેઠું છે, માટે ઉતાવળ કરવાની અગત્ય નથી. તે પણ એ વાત ગમી, તે જાણ્યું જે છોકરી જે પાસે રહી તે ખરી. આપણે À
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
કરા ૧ એ. ]
ललितादुःखदर्शक.
હરીફરીને એના સામું જોઈને નજર ઠારવાની છે. પણ હવે એ બહુ મહેદી થઈ. ઘોડું ઘોડાસરમાં, ને કન્યા સાસરે શોભે. મહિને રહેવા દીધા પછી ક્યાં પાછી તેડાવાય એમ નથી?
જીવરાજ–બધું મારા જાણવામાં છે. પણ એના સ્વભાવમાં ફેરફાર થયો છે તે મારા જાણવામાં નો'તું. હું જાણતો હતો કે એ એની મેળે એને અભ્યાસ કયાં જાય છે, તેમાં એકાએક વિઘ પાડવાની એટલી બધી અગત્ય નથી; પણ હવે તે ગમે તેવો પણ રસ્તો કાહાડવા વિના છૂટકો નથી. મારી ધારણું એવી છે કે, હાલ બેચાર મહિના લલિતાને એને સાસરે રહેવા દેવી, પછીથી, હું ત્યાં જઈને નંદનકુમારની સાથે પાછી આણીશ. દંભરાજ શેઠ સમજું છે, એટલે એ કંઈ આનાકાની કરો નહિ. તેની છોકરી બાળરાંડ થઈ છે, તે તેની પુંછ ખાઈને બેસી રેહેશે, ને આપણે હવે છોકરાની આશા નથી. અવસ્થા પણ થવા આવી છે, માટે નંદનકુમારને ઘરજમાઈ કરીને રાખશે, તે ખાઈ પીને બન્ને જણ આનંદ કરશે, તે દેખીને આપણે પણું આત્મા ઠરશે.
કમળા–તમારો આ વિચાર તે મને બહુ ગમે. નંદનકુમાર તે આ પણે છેકરા તુલ્ય છે. બન્ને છોકરાં ખાઈ પીને કલોલ કરશે. હવે, તમે ઉતાવળ કરીને દંભરાજ શેઠના ભણું માણસ એકલો
જીવરાજ–મને લાગે છે, કે, આ મહિનો ઉતયા પછી પીરામને મેકલિયે, આગળ દીવાળી આવે છે, તેથી, કદાપિ જે કઈ આવવાનું હવે તે દશ દાહાડા સેરૂં જણાશે. કોઈ નહિ આવે તે, એ જઇ આવી. આધાને મામલે માટે હેશિયાર માણસ જેણે.
કમળા–હવણાં તો પથીરામ મારા જેવામાં આવતું નથી. લલિતાની તેહેનાતમાં એને મૂડ હતો. તેથી કદાપિ એણે કાંઈ ધમકી દીધી હોય, ને આવતે બંધ થયો હોય, કોણ જાણે. એ જરા ટીખળી છે, ને લલિતાને એવું ટીખળ હવણું કાંઈ ગમતું નથી, માટે અણબનાવ થયે હાય, એમ લાગે છે.
જીવરાજ–લલિતાની સ્થિતિ આવી બદલાઈ છે, તેવામાં, એના હાથ નીચેનાં માણસે એનું અપમાન કરી આજ્ઞા પાળશે નહિ તે એને માઠું લાગશે; માટે કોઈને કાંઈ અલંકાર, કોઈને કોઈ પશાક આપીને ખુશી રાખવા; ને જેની જેવી ગ્યતા તે પ્રમાણે પગારમાં પણ વધારે કરે ઘટે, તે તે પણ કરે. પંથીરામ રગ વર્તીને વાત કરે એવું માણસ છે, માટે જ મેં એને લલિતાના સ્વાધિનમાં કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૮
ललितादुःखदर्शक
[अंक २ जो.
કમળા-લલિતાની મેડિયે હું જાઉ છું, અને પથીરામ આદિ લઈને સની તપાસ કરું છું.
( જાય છે.) કવેરા ૨ ગો. स्थळ, ललितानी मेडी.
લલિતા અને કમળા, લાલતા(પોતાની માને આવતી જોઈને) કેમ માજી ! મારું કાંઈ કામ છે? હું જરા અહિ સૂતી છું. કમળા–બહેન! અત્યારે કેમ સૂતી છું? કાંઈ અસુખ છે કે શું? લલિતા–અસુખ તે એવડું કાંઈ નથી, પણ આજે મને દુઃખદાયક સ્વમ આવ્યું, તેથી મારો જીવ ભસ બળે છે ! (ગળગળી થાય છે.) કમળા–મારી બાપુડી. તને ખમા કરે, અકળાઇશ નહિ
(તેની ડોક છાતી સરી ચાંપછે.) લલિતા-માજી! મારી છાતી ભરાઈ આવે છે. જ્યાં સુધી સ્વમની વાત ખુલ્લી કરીને કહેવાશે નહિ, ત્યાં સુધી દદયને ભાર ઓછો થવાને નથી. ભાજી! પાછલી રાત્રે મને સ્વમ આવ્યું કે, જાણે હું મારે સાસરે ગઈ, ત્યાં પહેલી જ રાત્રે, સંધ્યાકાળે, કોઈ એક કાળ પુરૂષ આવ્યો, તેણે મારા વરને બાંધ્યા, ને લુગડાં ઘરેણાં ઉતારી લેવા માંડયાં, મેં તે જેઈને ઘણું બૂમરાણ કર્યું, પણ પાસે હતાં તેમાંથી કોઈએ આશ્રય આપ્યો નહિ, એટલે હું વચ્ચે પડી, પણ મારું કેટલું જોર? કેરડા મારી, મારા વન રને આગળ કહ્યા, ને મને કાંડે ઝાલી દેરી, મેં તેને ધણું કહ્યું પણ વ્યર્થ ગયું આખરે, એક મોટી ખાઈ આવી તેમાં મને ઢળી પાડી, ને મારા વરને લઈને તે આગળ ક્યાં ગયા, તે મારા જાણવામાં આવ્યું નહિ. મને ત્યાં ઘણું વાગ્યું, ને કેટલીક વારે ભાન આવ્યું, એટલામાં તે આંખ ઉઘડી ગઈ.
કમળા–-બેહેન તું કાંઈ ચિન્તા કરીશ નહિ, એ તે તારા વરને ને તારે માથેથી વિદ્ય ઉતર્યું સ્વમની વાત સાચી સમજવી નહિ - લલિતા–માજી! મારા સ્વમની ઘણી ખરી વાતો, કાંઈ કાંઈ અંશમાં પણ, મળતી આવે છે, તેથી મને ધણી ચિંતા થાય છે. મારે સાસરે જવા વારે તે હજી સુધી આવ્યો નથી, એટલામાં આ શે ગજબ!
કમળા–બહેન ! તું સમજુ થઈને બળાપે શું કરવા કરછ. આપણી પહેડીના પુણ્ય આગળ, તારા વરને વાંકે વાળ થાય એમ નથી. આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ ૨ ડૉ. ]
સિતાવુલશે.
તારા બાપની સાથે મારે તારા સંબંધીજ વાત થઈ હતી. હું પંથીરામની તજવીજ કરવા આવી છું; તે ધણા દિવસથી જણાતા નથી, તેથી તારા ખાપને બ્રાન્તિ પડી, કે તેને કાહાડી તે મૂક્યા નથી ?
લલિતા—માજી! મેં એને કાહાડી ગયેા છે, તે આજ કાલ આવવાના છે. મારી મોકલી છે. આજે તા એ વાળ્યેા ઉગવાનો. શું કામ છે?
કમળા—દીકરી ! તું હવે સાસરે જવા જેવી થઈછું, તે હું ધણા દિવસથી જાણુંછું. હજી સુધી કોઇ તેડવા આવ્યું નહિ; તેથી દશ દિવસ વાટ જોઇને, પંથીરામને સ્નેહપુર મેાકલવાને તારા બાપે વિચાર કર્યોો છે. તારા આપે કહ્યું છે, જે, લલિતાનાં બધાં માણસાને રાજી રાખવાં, તેમને લુગડાં લત્તાં કે ઘરેણાં જે કાંઈ આપવાં ધટે તે આપવાં, ને પગારમાં પણ વધારા કરી આપવે. દીકરી ! તારી નજરમાં આવે તે પ્રમાણે તારાં માણસને તું આપજે; કાઈ વાતે અમૂઝાઇશ નહિ. તારાથી કશું વધારે નથી,
૨૯
મૂક્યા નથી, મારી આજ્ઞાથીજ દાસીને મેં એને ધેર જોવા કેમ માજી ! એનું તમારે
લલિતા—માજી ! હું કાંઈ અમૂઝાતી નથી. અરે, હું કેવી દુષ્ટ, કે ન્હાનપણમાં પણ તને જંપીને બેસવા દીધી નહિ; તે મ્હાટપણુમાં પણ એનું એ. આજે તારૂં મુખ ધણુ ઉતરી ગયું છે, તે માત્ર મારેજ માટે, ભાજી ! આવા તારા ગુણુની આશિગણુ હું કયારે થઇશ ? પણ તું જરા કલ્પાંત કરીશ નહિ. સ્વમની ખીક મારા મનમાંથી ખસવા આવી છે.
કમળાતું વિવેકી છું, એટલે મારે કાંઇ કહેવું પડે એમ નથી. * વને ચેન પડતું ના હાય, તા જરા ઉંધીશ એટલે શાન્તિ વળશે, માટે પાછી સૂઈ જા, હું જાઉં છું. ( જાયછે.)
લલિતા—( એકલી સૂતી સુતી) પંચીરામને તે રસ્તામાં શું થયું હશે ? ( વેહેડા ગણીને ) આજે દેહાડ મહિના ઉપર નવ દિવસ થયા, પણુ હજુ સુધી આવ્યે નહિ. વાયદા વીતી ગયા. કસુર કરે એવું એ માણુસ નથી. દેહ છે, રસ્તામાં હેરાન થયા હોય તો કાણુ જાણે; નહિકર એ તે વાવ્યે ઉગે એવા છે. ( નીસરણીમાં ધબકારા સાંભળીને, ) પંથીરામ ચડતા ત્યારે આવા ધબકારા વાગતા; ખરે, એ તે નહિ હાય ! ચાલ, હું નિસરણીવાળા ઓરડામાં જઇને જોઉં. ( વેછે ) અરે પેલી પાધડી દેખાઈ! એ તા ૫થીરામની. તે, એ નીકળ્યા ખરા ? ( તે ઉપર આવ્યા એટલે, )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
રિતા સારા.
[ ગ
૨
:
“તારું કુળ જેવાને આવરે, મથુરાના વાસી.”
એ રાગ–પરજ, અથવા ધન્યાશ્રી. મારા પથીરામ પ્રણામરે, સમાચાર શા લાવ્યા, છે કુશળ ત્યાં કયાણ કે, સમાચાર શા લાવ્યા–ટેક. વાયદો તારે વીતિ રે, રસ્તે થયે શું હેરાન ? કાગળ કે ન આપિ કે, ભૂલો પડે તું રાનર, સમાચાર- ૧ વીરા જોઈતારી વાટડીરે, જાણ્યું આવે એ તો આજ, અધિરાં ન આવડાં કીજિયેરે, વીરા! જાણિયે બેહેનીની દાઝરે, સમદર સસરો કરે શું માહરોરે, સાસુનું કેવું શરીર ? નણદી મહાનકડી શું કરે?, કેવા છે નણદીના વીરરે? સમાચાર- ૩ વધામણમાં લે વીરારે, રંગીન રાતી પાઘ, શાલ તું લે સોહામણીરે, બીજું જે જોઈએ તે માગરે, સમાચાર. ૪ પશીરામ–(શાલ પાપડી બગલમાં મારી.) (દોહરો)
લલિતા ! લે આ પત્ર ને, વાંચે કરી વિચાર પછી કહે પૂછયું તમે, વળી જા જે સાર.
(કાગળ ધરે છે.) લલિતા-( પત્ર આનંદસહિત લઈને વાંચે છે.)
સવસંતશરી સંપાનગર મહા સુભથાને પૂજારા અનેક સરવે ઉપમા લાયક છે શરપંચ બાઈ,–ગ શરી સનેહપુરથી લા૦ શેઠી નંદનકુમાર શેઠ દંભરાશિના જાપાર વાં , જત સમાચાર એક, પી જે અતરે સરવે મા ખુશલ છે, તમોરી ખેમી ખુશાહીને કાગર નંગ ૧ ભામણ નંગ ૧ સાથે આવે તે વાંચી સમાચાર સરવે જાણે છે વળી સંભારીને લખો. બીજું એ લિખું કે, લાંબી લાંબી વાતની રાગમાં જે એમને આપ તેડા આવીને, પણ તેના બાબમાં જણ જે એમને ઘડી ૧ ની પાણી પીવાની પણ નવરાશ છે નહી, માટે અમારાથી તમારા ભણી અવાય એવું છે નહિ તે જાણો. બીજું લખવા કેરણ એ છે કે, અમેથી અવશે નહિ તેથી અમારી ભામણને માસ એક પછી મોકલીશું:
વા જરૂર મોકલીશું તે જાણન, ફકરાચંતા કરશો નહી કેમ કાન લખે છે. જોઈનું કરતું પાવે. મિતિ ભાદરવા સુદી ૧ લા: નંદનકુમાર શઠ દસકત પોત(નિશ્વાસ નાખાન) અલ્યા પંથીરામ! આ એમણે પિતાને હાથે લખ્યું છે?
થીરામ–એવું શા માટે પૂછવું પડયું? લલિતા–એ મારા કાન્ત-ધનાઢયના પુત્ર-એમને તો ઉત્તમ પ્રકારની કેળવણી મળી હશે, અને આ તે કાગળ રીતિ ગોખી નાંખેલા કોઈ શીખાઉના હાથને, કાચા અક્ષરથી અશુદ્ધ લખેલે છે. પણ તે કાળમાં જીવે છે.) “ લા: નંદનકુમાર શઠ દસકત પિતે હવે બ્રાન્તિ કેમ રહે? પણ નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
જણ ૨ શો. ]
રાહુલ.
~
~
*
શીખાઉં છોકરું હોય તે એમ લખી જાય. લક્કી એ એમનું લખેલું નથી.
પૂજારાધે”શું ! “અનેક સરવે ઉપમા લાયક” “બાઈ શરી પંચ બાઈ” કરીને લીટી શી દેરવી ! વળી શેઠના જેગેપાર શા! કાગર છે, ભામણ શે! શઠ શા? છટ, છટ, મારા પતિની શૈલી તે આવી હોય? પંથીરામ ! તું ટીખળી છું તેથી ટીખળ તે કર્યું નથી?
પંથીરામ–(હૃદય ભરાઈ આવ્યું તેથી નીચે બશી, લમણે હાથ દઈ નિશ્વાસ નાંખ) અરેરે ! હવે મારી વાત ગળે કેમ ઉતરશે? મકરીને માથે ખાસડું. જેમેં મશ્કરી કરવાની ટેવ હોય તેની સાચી વાત હોય તે તે પણ મશ્કરીમાં જૂઠી ઠરેતેને સાચું દુઃખ હોય, પણ તે ઢગ ઠરે. શિવ ! શિવ ! (ફરી નિ. શ્વાસ નાખે છે.)
લલિતા--(તેની પાઘડી ઉપર હાથ મૂકીને તેનું માથું હલાવતાં) પંથીરામ ! આ સમય આનાકાની કરવાનું નથી–-ઝટ વાત કહી દેવાનું છે, “દુઃખ હોય પણ ઢોંગ કરે” એવું તે શા ઉપર કહ્યું?
વથીરામ–હું શું એ મૂર્ખ છું, જે આવી વેળાએ ઉડાવતો હઈશ ? ત્યારે તમે “ટીખળી છું, ટીખળ તે નથી કરતો” એમ શું કરવાને કોહો છો ? દુગ્ધાએ કરીને આ મારા હો ઉપરથી નૂર ઉડી ગયું છે તે તે જુવો ? તમારી બળતા હોય નહિ તે એવું થાય ? - લલિતા--( હજી જે પંથીરામના માથા ઉપર ઉભા રહેલી છે, તે તેની પાઘડી ઉપર હાથ મૂકીન) પંથીરામ ! તું જેમ જેમ વાર કરતો જાઇ, તેમ તેમ, મારામાં અધીરાઈ વધતી જાય છે, ને બ્રાન્તિ પડે છે. તારું નૂર કેમ ઉડી ગયું? મને ગઈ રાત્રે ઘણુ નઠારું સ્વમ આવ્યું છે, માટે તું કહી દે. (તની આંગળી પાઘડી માંહેલા કેઈ કાગળને અડી એટલે તે કહાડી લઈને ઉકેલી જોતાં) અરે ! આ શું ? શે જુલમ ! મારે લખેલા કાગળ તું પાછો કયાંથી લાવ્યા નક્કી તારામાં કાંઈ કપટ છે, તું ત્યાં ગયો નથી, પણ બનાવટનો કાગળ લખાવી લાવ્યા છું. જા, દુષ્ટ, તું તારું હે મને બતાવીશ નહિ. ( તેને લાત મારે છે.) પથીરામ–અરે ભગવાન ! આ તો ઉલટી પીડા થઈ. ગુણના ભાઈદેષ.
લલિતા–જા દુષ્ટ, તું કાળું મહે લઈને મેં તને ભાવથી પાળે, તારો પગાર બધા કરતાં વધારે કરી આપ્યો તેના બદલામાં તું “ગુણના ભાઈ દોષ” કહે છે. મેં તને મારું ખરેખરૂં ખાનગી કામ કરવાની આજ્ઞા કરી, પણ એટલું તારાથી થયું નહિ? ને મારે કાગળ પાઘડીમાં શી રાખી, કોઈ છોકરા પાસે ઉત્તર લખાવી મને આવ્યો. તું તો સહજ કરવા ગયે; પણ આ એક ઘડીમાં મને કેટલો બધે પરિતાપ થયે, તે તું મૂર્ણ શું સમજે? મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
હિતાનું લશ.
[ મંત્ર ૨ ગો.
દિલમાં જે ધાસકો પડયો છે, ને મને જે દુઃખ થયું છે, તે મારૂં મન જાણે છે. મારા પતિ એક અજ્ઞાન છેકરાની ઢબ પ્રમાણે કાગળ લખે ? શી વાત ! પંથીરામ—( ઉભા થવા જાયછે એટલે બગલમાંથી પોટકું પડી જાયછે)તુ વળી બળતામાં ધી હોમવાને ક્યાં પડછ ?
ફર
લલિતા——અરે, એ શાનું પોટકું છે, જોઉં ! ( તેની પાસેથી ખૂંચી લેછે તે. માંથી ઘણું નીકળ્યું એટલે) સત્યાનાશ વળ્યું ! તું કોઈ મહા પાપી છે, માન ન માન, પશુ તે શેર કર્યું કર્યુ છે. આ હીરાની વોંટી ભારે મૂલ્યની જણાય છે. પાહોંચી પણ જડાવની કિંમતી છે. આ ગળચવા પણ ભારે છે; વળી આ સેાનાના પાસલા ! આટલા બધા ! ! અણ્ણા દુષ્ટ ! તું સાચેસાચું કહી દે. મારા પેટમાં ફાળ પડેછે. લાભથી તે મને સૂવારી દીધી હાય એવા લેહેમ જાયછે. આ ધરેણું કાર્ય દ્રવ્યવાનનું છે. તારે હાથ ક્યાંથી આવ્યું તે ઝટ કહી દે, નહિકર સિપાઈયેાને નીચેથી ખેાલાવી હવણાં તારી વલે કરાવુંછું. ( જરા ધીમી પડીને ) મતે સ્વગ્ન આવ્યું ના હાતતા આવે વેહેમ તારા ઉપર આવત નહિ,
પૃથીરામ અરે, તમે મને બળેલાને, તે મહા પસ્તાવો કરનારને આટલા બધા શું કરવાતે ડારાછે. બનવાની વાત બની ગઈ છે; જેવા વિધાત્રીના લેખ તેવું નિપજ્યુ છે; એટલે, સાચેસાચું કેહેવાને મારે આચકા ખાવાની અગત્ય નથી.
લલિતા——પણ અલ્યા કસાઈ, તેં જો મને કહ્યું હોત, તે તું ડટાઈ જાત એટલું સેાનું આપત; પણ ચાલ, ખેલ આગળ,
ગ્રંથીરામ—હું હવે હાથ જોડીને તમને કહુંછું, કે તમે આમ આડું આડું ન સમજો !
લલિતા--મારા વરનું તેં ધરેણાની લાલચે ખુન કર્યુ' છે–
ધૃથીામ-શિવ ! શિવ ! શિવ ! અરે ભગવાન ! તારા કાપવિના મારા ઉપર આવું કલંક આવે નહિ. જેણે મને સારી રીતે પાળ્યા, તેને પાડ માનવાને બદલે આવું ધાર કર્યું હું કરૂં ? લલિતા, આવા આરોપ મૂકતાં તમારી જીભ કેમ ઉપડેછે ? એક વાર તમે બધી મારી વાત સાંભળેા તે ખરાં. વચવેગળે હુંજ માણ્યો જતા હતેા, પણ તમારા પુણ્યપ્રતાપથી ઉગમ્યો. લલિતા-ત્યારે શુ' રસ્તામાં ચાર મળ્યા, ને તેની મારામારીમાં મારા વરતે કાંઈ થયું કે શું ?
પંથીરામ––તમે આગળ આગળ એવા કુતર્ક શું કરવાને કરા, એ તે એ જીવતા ભુવા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ ૨ ક. ,
ललितादुःखदर्शक.
લલિતા-વાહ ! અલ્યા નાદાન ! તારી જીભ ઘણું વધી દેખાય છે ? તે કાંઇ પીવું કર્યું તે નથી ?
કથીરામ–ભૂલ્યો બાપજી ! મેં ઝખ મારી; પણ બધું સાંભળશે એટલે તમે પણ એવું જ કેહેશે.
લલિતા--એક વાર ટુંકામાં તું સર્વ કહી જા. પથોરામ-વચ્ચે નહિ બેલતાં તમે સાંભળો. તમને શી રીતે કહેવું તેની બે રસ્તામાં ગોઠવણ કરી રાખી છે, તે પ્રમાણે કહું છું.
(હરિગીત છંદ, રામકલી.) હું નગર પાસે બહુ ઉલાસે, પિચિ જેણું ઘડી; બહુ શોભતી વળી એપતી, મુજ દષ્ટિયે વાડી પડી, તે નીકળી નંદન તણી, પિતે હતા તે વાડિયે, પ્રિયંવદા ગણિકા હતી, કીધેલ વશ વર લાડિયે;
ત્યાં પત્ર વાંચ્યો તેણિયે, તે મેં શુ સંતાઈને; વળી શુછ્યું તેને સાર એ જે, મસ ઉડાવ્યા ભાઈને. તુજ પત્ર તે લેતી ગઈ, કેતી ગઈ લખવા તુને; તેથી કરી લખી પત્ર પોતે, આપ તેડી અને. મેં મૂર્ખ જાણું સાંભળ્યું તે, કહ્યું ટીખળ રીતથી, છૂપાવવાને લાંચ માગી, આપી તે આ પ્રીતથી. (બતાવે છે.) ૨ લઈ પત્ર ચા પુરમાં, સસરા તમારને મળ્યો; ત્રાહિત થઈને ભવિષ્ય ભાખ્યું, તેથી તે તે બહુ ગજે. કહી વાત સૌ નિજ પુત્રની, દુખિયે થયે તે કહી કરી; સમજાયેં તેને સારમાં, ચાલ્યું હું ત્યાંથી નીસરી. ગણિકાતણું ઘર પૂછતાં છળદાસને બતલાવિયે; પ્રિયંવદાને ઘેર તેની પૂઠ પાછળ આવિયો.
એ ગયો જમણ બારમાં, નિજ ભારમાં ભભકા ભા; હું જોઈ ડેકા બારી તેમાં, સરર લેતે જઈ સો. લાગે ઘસારો માહો, પ્રિયંવદા ચેતી ગઈ ઝટ દાસી ઘેરી દેખવા, કંપિત મુજ કાયા થઈ, શમ્યા નીચે સૂતે જઈ, કે તુરત બન્ને આવિયાં. ત્યાં વાત કાડી મારી. વૃત્તાંત સો ગુણાવિયાં.– નંદન કનેથી વાત જાણી લઈ ઘરેણું ૫રવોઃ છળદાસ કે તે માટે મારે જિ પૂઠે મેં કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
રુહિતાનું લોક.
[ મંત્ર ૨ ગૌ.
શ્રેણી વાત એવી કાય કેવી થરર થઈ તે શું કહું ? તે સમય જાણ્યું. જીવ જાશે, બીક લાગી મન બહુ. તુજ પત્ર છળ તે આપિયું, તે વાંચી નીચે નાખિયું; ધિક્કાર છે એ પત્રને’ એવું, મુખેથી ભાખિયું. વળી દામ પામ્યા વાર્ડીના, તે અર્ધ સાનું આણિયું; મૂક્યું ગદેલા નીચ તે તો, ખાલીથી મેં જાણિયું. દશ દિવસમાં લઈ દામ સર્વે, અહિંથી આપણ ચાલીશું; વળી તે દિને લલિતા ભણી, તેડે જવા સમજાવીશું.’ ગઇ રાત તેથી તેા ગયા, છળદાસ કહીને એટલું; છે સાર આ નૃત્તાન્તને, લંબાવી કહું હું કેટલું. ગઈ રાત વીતી તેથી હું, લઇ પત્ર સાનું ચાલિયે; બહુ બીકથી રસ્તે પડી, અહિ આવી કાગળ આલિયા. ળદાસની છલના અધી, કીધેલ તેનાં કામ છે; વશ એ તણે નંદન થયા, ખાલી કરેલા ઠામ છે. વાડી હવેલી વેચી તે, ખતપત્ર ત્યાં તૈયાર છે; છે મૂઢ એવા કંથ તારા, દુર્ગુણીના યાર છે. લલિતા—અરે, પરમેશ્વર ! (સૂદ્ધંગત થઇ ધરણી ઢળી પછે.) પંથીરાત(તેની આાસના વાસના કરીને, અને જરા શુદ્ધિમાં આવેછે એટલે સૂવારીને)
૩૪
'
( સેરડા, )
કરવે કાંઈ ઉપાય, અન્યે હવે શું નીપજે? થાવાનું તે થાય, ગભરા નહિ એ’ની રજે. લખ્યા વિધિચે લેખ, તે મિથ્યા થાતા નથી; મારી દુઃખની મેખ, સહ્યા વિના સિદ્ધિ નથી.
આજ કાલની માંહું, નંદન કે કા’ આવશે;
જઈને પીથી તાંહું, ફેરવવાનું કાવશે. ગણિકાને છળદાસ, પુર છેડી બન્ને જશે; નંદનની પછી પાસ, કાઇ નઠારૂં નહિ હશે. હું આવીશ તુજ સાથ, મે'ની મારી ત્રાશમાં; કરી સ્વાધીન તુજ નાથ, સીધા કરીશું' માસમાં. જોઇ તારા શુભ ગુણુ, લજવાશે તુજ નાવલા; ઝટ તજશે દુરગુણુ, ચેતીને થાશે ભલેા.
૧
૨
૩
४
પ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
કરા ૨ . ]
ત્રિતાલ
૩૫
લલિતા છે તું ચતુર વિધાકેરી વેલડી; કરી દુર્ગણ સૌ દૂર સુધારીશ તુજ બેલડી.
- લલિતા–( Jણે સ્વરે) (હરે.) બની, બની નહિ, નહિ બને, ખરી એજ છે વાત,
બીજો કાંઇ ઉપાય નહિ, એવું સર્વે જાત. 'પથીરામ! તારી સલાહ બરાબર છે, હવણું તે બીજે કશે ઉપાય આપણું હાથમાં રહ્યા નથી. આ ઘરેણું ને તેનું સર્વે તું અહિથી લઈ જા. એના સામું મારાથી જેવાઈ શકાતું નથી, તું તારી મેળે એને નજરમાં આવે એવો ઉપયોગ કરજે. દાસીને પ્રથમ તારી તજવીજ કરવાનું કહ્યું હતું, ને ત્યાર પછી, પ્રભાવતી પાસે જવાની આજ્ઞા કરી હતી, પણ હજુ કોઈ કેમ નહિ આવ્યું?
પથીરામ–પ્રભાવતી તે, હું ગયો તેજ દિવસે, સાસરે ગયાં હતાં, તે પાછા આવ્યાં છે કે શું? (તેને આવતી જોઈને) અહા, એ તો પેલાં આવે. હવે હું જાઉં છું. ( જાય છે.)
- (પ્રભાવતી પ્રવેશ કરે છે.) લલિતા– (દોહરા અથવા કાને જિલો.)
પ્રભાવતી ! પિયુને મળી, પૂરા કીધા કોડ, દુર્ભાગી હું એકલી, વંઠી મારી જોડ. હતી આશ મુજને ઘણું, પણ થઈ હવે નિરાશ
ડાપ પિયુના છતાં, આી ન મળતી રાશ. ( ૩ ય પાછું ભરાઈ આવૅ છે, ને સખીને બાઝી પડે છે.) પ્રભાવતી (રાગ પરજ અથવા માહા... )
મારી આલી તું શિદ અકળાય રે, તુને ખંમા રે ખંમા. દુઃખ મુજથી ન દેખી ખમાય રે, તુને ખંમા રે ખંમા. ટેક. બાળા યમ બની બાવરી રે, આવડું શું કલ્પાંત, મનેવિકારને મારીને રે, મારી શાણું તું થાની શાન્તરે. તને, , , કાલે સવારે કંથડે રે, આવી લેશે છાયામાંય; બળતા તારી બધી બાળશે રે, તું ચિન્તા કર નહિ કાયરે. તેને ૨ કપાળ શ્રી ભગવાન જે રે, કરી કપાની દષ્ટક દુખમાંથી છોડાવશે રે, તે તે કાપીને તારાં જ રે, તુને. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
સરિતાદુરીવા.
[ ૨
.
ધાર્યું થાય ન આપણું રે, સ્મરની એ સિદ્ધાંત; આશા રાખી તું ઈશ પર રે, મારા સમ તું છાંડુ કટપાંત રે. અને ૪
(તેની આસન વાસના કરી તેને મચક ઉપર બેસારે છે.) લલિતા(રક્ત) “ઓધવજી સંદેશો કહેજે શયામને. એ રાગ..
સાંભળ, શાણું સહિયર, દુઃખ નીવાત તું, એ તે કેના આગળ નવ કહેવાય; વણ આગે હું ચરચર દાણું ચિત્તમાં, એ તે મુજથી કેહેની ક્યમ સેહેવાયસાંભળ. ૧ વરને મેં દીઠેટ વરીતી જાહરે, પણ ત્યારે, હું છેક હતી અજ્ઞાન જે . તોપણ હંસ હતી હૈયામાં અતિ ઘણી, પરણ્યામાં માન્યું'તું મહેણું માન જે. સમજી નહિ શાથી ત્યારે સુખ ઉપજ્યું, તેપણુ ગુણી વિવા' મળ્યાની વાત જે મગ્ન થઈ મનમાં મસ, અતિ સુખ માનિયું, જાયું ત્યારે સફળ થઈ મુજ જાત જે. સાંભળ. એ કરતાં પણ રીઝી સસરે આવતે, એરાડી ચુંદડી મુજને જે દિન જે ત્યાર પછી રે ધાલ્ય હો માંડવો, ત્યારે તે થઈ'તી સુખમાં મસ લીન જે. સાંભળ. ૪ ચોરીમાં વરને નાળ્યો તો નેહથી, જેવા, કે પતણે છે તેડ જે; તે દિવસે હરખાતી હૈયે અતિ ઘણું, એના જેવી જાણતી નહિ જડ જે. અજ્ઞાનીને સુખદુઃખ લાગે અલ્પમાં, તે ત્યારે મારો હુ ઘાટ જે; વરજોડે રથમાં રે બેઠી રીઝથી, સાસરિયાની સારી લાગી વાટ જે. સાંભળ. ૬ થયું હેત સમશાણ માંડવા ઠામમાં, રથ ઠાઠડાને થયો હેત જે ઠાઠ જે;
સાંભળ.
૫
૧ સા મુર્તિમાં વરના રથમાં બેસીને જાનીવાસ સુધી ગયેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રવેરા ૨ . ]
ચિંતાદુઃ
.
ચુંદડી મુજ મડદાને મગ વીંટવા, ચારીચિતામાં ભડભડ લાગત કાઠજે. ત્યારે તે નવ દેખત આવા દિનને, આ તે ઉગ્યાં પિલા ભવનાં પાપ જે; ત્યાર વિના આવું શું દુઃખ મુજ જાતને, લાગ્યો મુજને કેહેની કોને શાપ જે. સાંભળ. ૮ પિયુ નહિ પાસે એ દુઃખ હું રડતી નથી, આ તે બીજું મનાય નહિ એ દુઃખ છે; ટળશે તે જઈશું ચિંતામાં જાહરે, આ ભવમાં ક્યાંથી મુજને કાંઈ સુખ જે. સાંભળ.
પ્રભાવતી. (ગદિત કંઠે માલિની છંદ.) સહિયર લલિતા તું, રે ! બની કેમ આવી, અતિ દુખમય કયાંથી શોકની વાત લાવી; શશિસમ તુજ શોભા. રે ગઈ છેક નાશી, કમળવદન કાન્તિ, ગ્લાનિ દેખું હું આ શી? બહુ નહિ અકળા તું, આંખધારા શી ચાલી ! બની મસ અધિરી હું તાહરે ખેદ ભાળ; હૃદય તુજ ભરાયું, દે કરી તે તું ખાલી
ગહન ગતિ પ્રભુની, લક્ષમાં રાખ વાલી. લલિતા–(“ વનચર વીરા વધામણી” એ રાગ–બેલાવર) (૨ડતાં.)
સહિયર દુખ શું દાખવું, મન ભડકે બળે છે, ચિન્તાનો તાપ તપી ગયો, હાડ મારાં ગળેછે. સહિયર. ૧ પત્ર પ્રીતે મ પાઠવ્યું, પંથીરામની સાથે જોઈ ચરિત્ર તેણે કહ્યાં, મા છે મૂર્ખ માથે. સહિયર૦ ૨ અબુધ પતિ એ અભાગિયો, વેશ્યાનો છે યારી; અકલ કોડીની છે નહિ, હવે શી ગતિ મારી. સહિયર૦ ૩ ગરજ નથી તેને માહરી, મન મુજમાં છે નહિ; ધન, ભાલ નાંખે ઉડાવીને, એના પિતાને કે નહિ. સહિયર = ૪ મન મળશે કયમ માહરું, એવા પિયુની સંગે, ૨૫ ગુણ જેમાં મળે નહિ, એથી રમિયે શું રંગે સહિયર. ૫ પેલા ભવની હું પાપણી, કીધેલાં કુડાં કર્મ,
પુણ્યદાન વિસારેલાં, ચૂકેલી નિજ ધર્મ. સહિયર. ૬ ૧ ગુખ. ૨ કરમાઈ ગયેલી. ૩ અકબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
જિતાયર્સ
[ અંક ૨ ગે.
સરોવર પાળ તેડી હશે, પૂરેલા હશે કૃપ; પરવડી તોડી પાડી હશે, ઝેરે ભારેલા ભૂપ. સહિયર૦ ૭ ધાવંતાં બાળ વછેડીને, કીધેલો તેને કાળ; સાધુ સંત સંતાપીને, દીધેલી ઘણી ગાળ. સહિયર૦ ૮ કન્યા, વર ઘેર વાધતાં, કીધેલા વધ મેં તે; વર મારી જાન નસાડેલી, લૂટેલી હશે તે તે. સહિયર સુઘડ કન્યાને દીધી હશે, કોઈ બુડથલ સાથે; શંખણી કોઈ સુઘડને, મારેલી હશે માથે. સહિયર૧૦ જૂઠાં ખત મેં કીધાં હશે, રેવરાવેલા રાંક; સારી ખોટી મેં પૂરીને, વાળેલો આડે આંક.
સહિયર. ૧૧ પૂલ નદીના તેડયા હશે, ડૂબાવેલાં વહાણ; નિરપરાધીને ડાટીને, મારેલાં હશે બાણ. સહિયર. ૧૨ ગામ ઘણાં બાળ્યાં હશે, ઉપજાવે ત્રાસ; આશાબંધીને અડાવીને, કીધેલાં મેં નિરાશ.
સહિયર. ૧૩ બજ બુરાં વાવ્યાં હશે, તેનાં ઊંગમાં ઝાડ; પ્રભુજી પતાવે જે આટલે, તે તે તેને પાડ. સહિયર૦ ૧૪ શાને દીધી સારા કુળમાં, પૈસામાં મૂકે પૂળો; વિદ્યા ભણાવી શા કારણે, એથી વાગે છે શૂળો. સહિયર. ૧૫ શાને માબાપે સાવીને, કર્યો આવડેકર જન્માવી તે ગળથુથીમાં, ઘેળી પાવું'તું ઝર. સહિયર. ૧૬ જોયા વિના માતતતે તે, બળતી આગમાં નાંખી: કમ શાને કરી મને. જેથી ના શકું સાંખી. સહિયર. ૧૭ કહું શું હવે માતતાતને, એ તે પૂર્વનાં વૈરી; ' અણુમાં મને છેતરી, દશ દીધું છે ઝરી. સહિયર. ૧૮
(શેષિત થવાથી પાછી મૂચ્છાગત થઈ પડે છે.) પ્રભાવતી. (તેને પાછી શુદ્ધિમાં આણીને.) (રાગ કાળિગડે.)
અકળામાં આવડી બધી રે મારી આલી,
સાહ જગરાય તેને થાયરે છે; દુઃખની બળી નું બેલી આ બધું રે અલી,
ગરીબ અભાવે જાણે ગાયરે છે. ખબર તે નહેાતી મુને આવડી રે આલી, દુઃખ તારું દેખું હૈયાફાટ રે જી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
રુચિતા કુવરી .
હિંમત હારી ગઇ સુણી બધું રે આલી, સૂઝે ઉતારવે। ન ધાટ રે જી. જાદી તુંને મુજથી જાણું નહિ રે આલી, જીજવી જાતતે જીવ એક રે જી; તેથી તુંને થાય તે મુતે પીડે રે આલી, ક્યાંથી આવે ભૂખ મળ્યા છેક રે જી. પણ હવે શું કીજિયે બની ગઈ રે આલી, આપણા ન હાથમાંય કાંય રે જી; સમજીને સે'વું માથે જે પડયું રે આલી, ધિકવું સજ્યું તે મનમાંય રે જી. દેખિયે ઘણાં દુખી બીજાં બહુ રે આલી, તેમાં આપણુ તેવાં,મન મૉરિયે જી; ભણ્ણાના છે સાર–સે'વું જે પડયું રે આલી, માન્યાતણું સુખ દુઃખ ધારિયે જી. માટે ફ્લેશ મૂક મારી વા'લી રે આલી; બાળી મૂકે શાને સુંદર જાત રે જી; ન્દ્રે તું એક વાર જઈ કંથને રે આલી;
આ ચાલી સમજાવા માતતાત રે જી.
વંશ૨ . ]
પ્રભાવતી-વારૂં ત્યારે હું જતી નથી, પણ સાંભળ શું છે નેપથ્યમાં— લલિતાને ખેલાવા—લલિતાને ખેલાવે.
19
૩.
"
3
( છવરાજ અને કમળાને સમાવા જવા માંડેÛ, )
લલિતા—પ્રિય સખી ! મારાં માતપિતાએ તે। ઠરાવ કરી મૂમ્યા છે. તે પંથીરામની પાછળ પણ ત્યાંથી કાઈ નીકળનાર હતુ, તે આજ કાલ આવી પાહેાંચશે. હવે તેા, ત્યાં જઈને એક વાર બધી ચર્ચા જોઉં. આ વાત મારાં માતપિતાને જાણ પડવા દીધી નથી, તે હાલ જણાવવાની અગત પણ નથી. તે વળી બિચારાં ધણાં દુઃખી થાય, તેમ કરવાને હું ખુશી નથી.
પ્રભાવતી—પ્રિય સખી લલિતા ! તને નીચે ખેલાવેછે. આવ, ત્યાં શું છે, આપણ જોઇયે. ( બન્ને જણ જાયછે. )
m
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
[in ૨ કી.
ललितादुःखदर्शक.
પ્રવેશ ફ્લો.
स्थळ चौक.
તેડાગર, જીવરાજ, કમળા, લલિતા અને પ્રભાવતી, તેડાગર્—શેઠજી ! આ કાગળ દંભરાજ શેઠે આપ્યાછે. ( આપેછે. )
જીવરાજ— લઇને બધાં સાંભળે તેમ વાંચેછે. )
“ સ્વસ્તિ શ્રી ચંપાનગરી મહાશુભસ્થાને શુભપમા યોગ્ય શેઠ શ્રી ખેંચ શેઠે જીવરાજ તથા સાથે સતાન શ્રી સ્નેહપુરી લા॰ તમાગ દર્માણના અપેક્ષિત દંભરાજના જયગોપાળ વાંચો. વિશેષ અત્રે સર્વે કુશળ છે, તમારી કુશળતાના કાગળ ઘણા દિવસથી આવ્યા નથી, માટે સંભાળને લખન્ન, બીજું, સૈાભાગ્યવતી લલિતાને તેડવા મોકલવાને ઘણા હંગામા કરવા, પણ તદનકુમારને અવકાશ નહિ મળવાથી આજ સુધી માકલવાર્ત બી આવ્યુ નથી. હાલમાં પણ તેમને આવવાને અડચણ છે, માટે આ કાગળ લઈને તેડાગર બ્રાહ્મણને દશ માણસના સાથ સહિત મૈકહ્યા છે, તેની સ‘ગાથે સાભાગ્યવતી લલિ તાતે માકલા. જરૂર માકલો, ભૂલશો નહિ; કેમકે દૂરના મામલા મૅટલે હાલમાં ફિ લવાતે કાંઈ અડચણ નીકળશે, તે વાત પાછી આપી જશે, વળી આગળ ઉપર, સારાં સુત પણ આવતાં નથી, માટે શુભ દિવસે લલિતાને વિદાય કરા ભૂલશો નહિ. કામાક લખને ઘરમાંથી તથા ચિરંજીવી તનકુમાર સવની ખબર પૂછી છે. અમારી વતી સ બંને યથાયોગ્ય કેહેને. ભાદરવા સુદ ૫ ( પત્ર વાંચી રહ્યા પછી સુલતાને)
ચાલેા, લલિતા બેહેન, તમે હવે તૈયારી કરવા માંડે.
લલિતા—પિતાજી ! મારી સાથે કેને મેકલશે !
જીવ તથા કમળા—બેહેન ! તારી નજરમાં આવે તેમને તેડી જા. લલિતા—પંથીરામ આવશે એટલે વધારે માણસની અગત્ય નથી. મારા અંગના કામકાજ સારૂ મારી દાસીને લઈશ.
તેડાગર્-દંભરાજ શેઠે કહ્યું છે, જે, અહિં ધાં માણસ છે; લલિતાને કોઈ વાતે અડચણ પડવા દઈશું નહિ; માટે જીવરાજ શેઠના માણસની જરૂર નહિ પડે. જે દાસીને લલિતાના સ્વાધિનમાં કરવાનીછે તેને મારી સાથે મેકલી છે, તેમ છતાં જો ખીજી દાસી લેવી હૈાય તે લો.
લલિતા-વારૂં, ત્યારે કદાપિ દાસી નહિ લઉં, પણ પંથીરામ વિના તા ચાલે નહિ, કેમ પ્રભાવતી !
પ્રભાવતી—હા, પંથીરામને તે સાથે લેવા. ને ત્યાં તને પેહેલું નવાઈનું લાગશે, તેથી ગમે એમ વા હોય તેા હું તારી સાથે આવું, તે ત્યાં તને જરા ગેાડશે એટલે દશ પંદર દિવસ રહીને પાછી આવતી રહીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
વિરાજ પો. ] તિતા ~ ~ ~~~~~~~~
~~ ~~ ~ લલિતા–પ્રિય સખી! મારે માટે એટલે બધા શ્રમ તને આપવાની કાંઈ અગત્ય છે નહિ; જે એમ તો તારા કહ્યા વિના, હું તને તેડી જાત. પંથીરામ છે એટલે હરકત નથી. તું હવાજ સાસરેથી આવી છું, માટે તારાં માતપિતા ભેગી થડા દિવસ રહે; પછીથી પાછું તારે ત્યાં જવાનું હશે. પ્રભાવતી–જેમ તારી મરજી. જીવરાજ–ત્યારે પંથીરામને કહી રાખી, આજથી તૈયારી કરવા માંડે.
(સર્વે જાય છે.) प्रवेश ४ थो.
स्थळ, नगरनी भागोळ. કમળા, લલિતા, પ્રભાવતી, પથીરામ, બીજી ક્રિયે,
- અને તેડાગર, ઈત્યાદિ થીરામ–(મનમાં) લલિતા અને પ્રભાવતી વિના બીજા બધાં આનદભેર તૈયારીની ઘાલમેલ કરી રહ્યાં છે પણ તેમના મનમાં ભડકો છે. શું કરે છે ઉપરની ખુશી બતાવ્યા વિના સિદ્ધિ નહિ. ( લલિતા પોતાના પિતાની આજ્ઞા લઈને બહાર નીકળી તેને જોઈને.) આહા ! આ લલિતા કેવી શણગારને સુશોભિત કરે છે ! પણ એનું વદન જરા કરમાયલા કમળના જેવું ઝાંખ ભારતું દેખાય છે. મેં જો એને માંડીને વાત કહી હોત નહિ, તે એને દેખાવ અત્યારે જૂદા જ પ્રકારનો હેત. પણ આ બધી સ્ત્રિ તે લલિતાને વળાવા એના રથ આગળ ચાલી. ચાલ જવ, આપણે પેલી આગળની ગાડીમાં જઈને અડાવિયે. (તે આગળની ગાડીમાં જઈ બેસે છે). કમળા– લલિતાને રથમાં બેસવાની વેળા થઈ એટલે.) બેલાવર.
પુત્રી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ; રથમાં બિરાજતું બાપુડી, લઈ પ્રભુ કેરું નામ. પુત્રી. ૧ સાસુ સસરા પાગ લાગજે, કે જે મારા પ્રણેમ; નણદીની ખબરે તું પૂછજે, કરજે કે તે તે કામ. પુત્રી. ૨ શાણ તું શાન્ત છું દીકરી, છું વિવેકની પૂર; ધર્મ જાણું મારો હું કહું, રે'જે દુર્ગુણથી દૂર. પુત્રી. ૩ ' ઉચે સ્વરે નવ બેલિયે જેશું જેટલું કામ; તેટલી વાત તો કીજિયે, સ્મરિયે પ્રભુ કેરું નામ. પુત્રી. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૨
ललितादुःखदर्शक.
[ અંક ૨ છે.
પુત્રી. ૧
પુત્રી. ૧૧ -
પરનિંદા સ્વસ્તુતિ કરવી ના, પેલે કરને વિચાર, બોલવું હોય તે બેલિયે; કોપર કરિયે ન ખાર. પુત્રી. ૫ પતિને પ્રભુરૂપ જાણો, કરવી તેની સેવાય; કોપે એવું કરવું નહિ, તે તે ધન્ય કેવાય. કષ્ટ પડે માથે આપણે, ધીરે કરો ઉપય; ગભરાવું નહિ તેના થકી, પછી થાવાનું થાય. પુત્રી. ૭. અઘટિત પ્રેમ ન બાંધવે, પાયો નીતિને એજ દનપર દયા ઘણું દાખવી, સાચો ધર્મ છે તેજ. પુત્રી. ઘરછિદ્ર કોને કેવાં નહિ, એથી થાય નિજ તેલ હસીને ન દાંત દેખાડવા, વદિયે વીણુને બોલ. પુત્રી. ૮ વણુ કામે પરઘેર ના જવું, દિવસે સૂવું ન ઠીક; કુળની લાજ વધારવી, ઉલટું ચાલ્યું છે ધીક. પુત્રી. ચાડી ખાવી નહિ કેત, નિજપતિ કેરી પાસ; ચાકરના દેષ સુધારવા, વિના ઉપજાવે ત્રાસ. તુજને ગમે નહિ દીકરી, જાણ કરજે તે વાર; તુરત તેડું હું મેકલી, તેડાવીશ આ ઠાર. પુત્રી. ૧૨
(કમળા બોલતી રહી ગઈ એટલે.) પ્રભાવતી--- સીતાજીના મહિનાનો રાગ.)
સાસરે તું સુખેથી સિધાવ, શાણ સાહેલડી; પણ દુઃખ મુને એ થાય, ટૂટે મારી બેલડી. પૂરે ભાવ છે તો પરમેશ બંનેને મેળાવશે; પતિની જઈને તું પાસ, વેલી વેલી આવશે. ગમતું છે નહિ મુજને જરાય, ઉપાય શો કીજિયે, જમીન વિખુટાં થાય, એવું દિલ લીજિયે. જઈ પહેર્યું કે વાલી તું પત્ર પાઠવજે પ્રેમથી લખ્યાં કરજે બધાં વૃત્તાન્ત અચૂક એક નેમથી.
જે જાણીશ તુને ગભરાતી, દેડી હું આવીશ ત્યાં; વળી ઘટિત હશે તે સાથે બીજાને લાવીશ ત્યાં. પથીરામની લઈને સલાહ, રસ્તા તું કાડજે. અકળાયા વિના મારી પ્રાણ. પતિ દોષ ગાડજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ જ થો. ]
સહિતાનું:લ રાજ.
લલિતા- રાગ અને એ. )
લઈ શીખ તમારી આ માત, સાહેલડી, જાઉ છું; વિખુટી પડું તે મન માંહ, મસ અકળાવુંછું. ડગલું આગળ દેઉં કે ખેંચે, સબળ સ્નેહ સાંકળી; અન્ય(અન્યના છે જે ભાવ તેણે મને સાંકળી. સ્નેહ સાંકળ રબ્બર ગુણુ, હૃદયશું જડાય છે; હોય તેનામાં જેવા સ્નેહશ્ન તેવી તે લંબાય છે. હું જાઉંધું જાદે દેશ તે તે નથી લાગતું; મારાં ચક્ષુ કરે કલ્પાંત, તેને નથી છાજતુ’. જડયા મધ્ય હૃદયમાં સ્નેહ સાંકળને પેચ તે; કરે કામળહૃદય પીડિત, લંબાવી ખચતે. એ તે મુજથી સહન નવ થાય, હૃદય અકળાયછે; પૂરા અંતર દુઃખથી પીડાય, મારા જીવ જાયછે. જાણું ધરમાં પાછી પેશી જાઉં, જાઉં નહિ સાસરે; પણ એથી સિદ્ધિ નહિ કાંય, મને મન આશ રે. માડી, સજની, સહાદર સર્વ, તમે પાછાં જાએની; દેખી તમને દાઝે મારૂં દિલ, વિદાય તેા થાની. ક્રમળા—દીકરી, મારી વાહલી દીકરી, વેહેલી વેહેલી પાછી વાધરે, પણ દીકરી, મન ધરાય તેમ એક વાર મને મળી લેવા દે; (રડતી રડતી
L
બાઝી પડેછે. )
ર
૪
૫
લલિતા—અરે, માતા, તારાથી અવતાર પામેલેા મારા દેહ વિખુ। ના પડે એટલા માટે મારા પગ આગળ ચાલતા નથી. માતા, મારી વાહાલી માતા, તારૂં જેવું વાહાલ છે તેવું ને તેવું રાખજે. ( રડેછે. )
કમળા—દીકરી, મારા દેહથી તને જાદી થવા દેઉંછું, પણ મારા મનથી તેમ થઈ શકવાનું નથી.
લલિતા માડી, મારા વાહાલા પિતાજી મને નહિ રૃખે, ત્યારે તે બહુ અકળાશે, માટે મારે। વિયેાગ વીસારે પડે, એમ એમની આગતા સ્વા
ગતા કરજે.
* રબ્બરના કદ પ્રમાણે તેનામાં જેટલા સ્નેહ એટલે ચિકાશ, તે પ્રમાણે તેને તોડયા વિના ખેંચાઈ શકાય છે. તેમ નૈહતું જેનું કદ અથવા નાતુ તે પ્રમાણે સ્નેહ સાંકળ લાંબા વધી શકેછે. આ સ્નેહ હાયછે તેા વેહેલી ટૂટી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक.
[ અંજ ક્ૉ.
જીવરાજ-( ગવેશ કરીને ) દીકરી, મારી ડાહી દીકરી, તારા સરખા મારા એકના એક સમજુ છેની જૂદાઇ, ધેડપણે કરીને નરમ થઈ ગયેલું મારૂં હૃદય સહન કરી શકતું નથી, હું મારા મનને ઘણું ઘણું સમજાવીને ઘરમાં રહ્યા, પણ તે મતે બલાત્કારે અહિં ખેંચી લાવ્યું. દીકરી મારી હવે છેલ્લી પળ છે. પરમેશ્વર જો મેળવશે તે મળીશું. ( ૨૩છે. ) લલિતા—મારા વાહાલા પિતાજી, મારી હેતાળુ માડી, ભારા પગ પાછા ભાગેછે, મારૂં મન પાછું ખેંચાયછે.
કુમળા—દીકરી, એક વાર પણ ગયા વિના ચાલે નહિ, માટે તું રથમાં બિરાજ, અમારી ગાઠવણુ પ્રમાણે તને વેડેલી પાછી ખેલાવી લઈશું. જીવરાજ—દીકરી, તું કળા નહિ, તમને બેને જેમ વેહેલાં તેડાવાય એમ હું દંભરાજ સાથે ગાઢવણુ કરીશ.
૪૪
પ્રભાવતી—પ્રિયસખી, વિખુટાં પડવાની આ દુઃખદાયક વેળા લેખાયછે તેમ તારૂં દુઃખ વધે છે; માટે તું હવે વાધ, તું અમારા હૃદયમાંથી ખસવાની નથી.
લલિતા—— ૨૫માં બેશીને ) અને તમે પણ મારા દૃશ્યમાંથી ખસવાનાં નથી. સખી, મારી વાહાલી સખી; મારૂં મન ઘણું ગભરાયછે. માતાપિતા, સખી, તમે સદા હેત રાખજો.
(બધાં ત્યાં ઉભાં રહેછે ને રથ આગળ ચાલેછે, તેમાં લલિતાની દૃષ્ટિ સર્વના ભણી પાછળ છે, જયારે રથ દેખાતા બંધ થાય, ત્યારે સર્વે જાયછે, )
अंक ३ जो.
પ્રવેશ ૧ હૉ.
ચ, સ્નેહપુરની સીમ. લલિતા અને પંથીરામ,
ગ્રંથીરામ-લલિતા ! તમે રસ્તા જોયા ! કેવે! વિકટ છે? પારકે પગ ચાલવું તેથીજ આટલા દિવસમાં આી પોહોંચ્યાં. મને તા મહાસંકટ વીત્યું હતું, ને પગ સૂણીને થમ થયા હતા.
લલિતા—ખરી વાત ભાઈ, મારે માટે તું એટલું વેઢું નહિ, ત્યારે બીજું કાણુ વેડે ? મારે પણ આખા રસ્તે વરીના જેવા ગયા છે. મારૂં અંતર હજું બળ્યાં કરેછે; જરા ગાઢતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
વેરા ૨ લો. ]
રુદ્ધિતાનું યાદ.
પંથીરામ—પ્રિયંવદાને ત્યાંથી જેવા જીવ લઈને નાઠો તે અહિં આગળ આવ્યે, તે વેળાએ એ આખોની બાર કરવી પડી હતી. પેલા દુષ્ટ છળદાસે આગલે દાહાડે મારે મેકલ્યા હતા, તેથી ચેામગ શ્વેતા, ખગલમાં જોડા મારીને નાસતા હતેા. તે આ પથરાની ઢાકર વાગ્યાથી ઉધે
૪૫
એ પડયા હતા, પણ જરા પંપાળવા પણુ રહ્યો નહિ, ને મૂઠિયા વાળાને નાઠા હતા. ખરે, હવાં પણ મને આ જગ્યા જોઈને એવીજ ખીફ લાગેછે. જા રે હૈયા ! હવે શું હિંમત હાર. છળદાસના હવે શા ભાર છે. નગરમાં છે નહિ, એટલે ઝખ મારેછે; નહિ કર તે જરા કાણુ તા હતુંતે ! લલિતા ! જોઈ પેલી વાડી એમાં નંદનકુમાર, પ્રિયંવદા સાથે બિરાજમાન થયેલા હતા.
લલિતા~~આજે ત્યાં હરશે ? ચાલ, આપણે જઈને જરા જોઇયે તે ખરાં. પંથીરામ–આજે તે! અહિ કયાંથી હાય, પણ મારા એક ભાઇબંધ માળા છે તે હાય તેા હેાય. ચાલો જઈને જોઇયે તે ખરાં, એનાથી કેટલીક ખામી મળશે.
લલિતા—( સાતે ) : અરે, અહિ તમે
આવિયે છિયે.
બધાં ઉભાં રહે, અમે ( ખ઼ન્ને જાયŪ )
प्रवेश २ जो,
થ, વાઢી.
લલિતા, પંથીરામ અને માળી,
થીગમ—લલિતા ! આ માળાની એડી, પેલા વચ્ચે બંગલા આ તેા બંધ હાય એમ દેખાયછે,
માળી—( બ ંનેને ખેલતાં સાંભળીને ખ઼ાહાર આવેછે ) અરે, પંથીરામ ! તું માથી ? આ લલિતા બાઈ કે ! ( તેને નમન કરેછે. )
પૈથીરામ---તેં મને આવવાનું કહ્યું હતું. તે તજ સરખા ભાઈબંધનું વચન કેમ લેાપાય ? આ લલિતા બેહેન તને મળવા આવ્યાં છે. તે તારા બહુ પાડ માનેછે. કેમ ! નંદનકુમાર આજે અહિ છે કે ?
માળી—( જરા ખેદ પામીતે) અરે ભગવાન્ ! તેં આવે શે! મેળ આણ્યા ! તમને તેડવા મેકલ્યું તેને ચેાથે દાઢાડે, એ તાનગરમાંથી નાશી ગયા છે. દંભરાજે એમની ભજી ઉપરાંત થઈને આંત્રણ મેાકલ્યે, તે એમને ગમ્યું નહિ. વળી, આ વાડી તે, વેચાઈ હું હવે એમની પાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૬
ललितादुःखदर्शक.
[ ગં
કો
ચાકર નથી; જેણે વાડી વેચાતી લીધી તેના તાબામાં છું. બીજી હવેલી વેચીને બધા પૈસા પરિવદાને આપ્યા. તે લેઈને તે ને છળદાસ નાશી ગયાં છે, તેને પત્તા હાથ લાગ્યો નથી. વાડી ને હવેલીને કબજે કરાવ્યો તારે મહા રોળ વન હતો. આખા નગરમાં હાહાકાર થયે, ને બીજા કેટલાક લોક નંદનકુમાર પહ લેણું કાહાડતા હતા તે દેડતા ભરાજ પાહે આવી કહેવા લાગ્યા, કે, તમારા નામથી અમે નંદનકુમારને રૂપિયા ધીયા છે. માટે તમે જે આપશે નહિ, તે અમે જેપીને બેહવા દેઈશું નહિ. ભરાજે થાચીને તે હોને નકાલ કરશે. હવે રહે છે તે એક હવેલી. ને કાંઈક જુજ દાગીના હશે, તે વના ફૂટી બદામ પાહે રહી નથી. ચાકર નફર બધાને કહાડી મૂક્વાની જરૂર પડી છે.
લલિત– નિશ્વાસ નાંખીન) પંથીરામ ! હું હંધુ છું કે જાણું છું? આ તે વમ કે ખરી વાત?
પથીમલલિતા! એ સર્વે ખરું છે. આપણે અહિ આવ્યાં છિયે, તે કાંઈ પણ ઠીક થશે, માટે તારે ગભરાવું નહિ. તું જે ગભરાઈશ તે મારી હિંમત હાથ રહેવાની નથી. (માળીને) અલ્યા ભાળી! નંદનકુમાર પણ પ્રિયંવદાની સાથે ગયા છે કે શું
માળી––ના, ના; પરિયંવદા ને છળદ હેપ કરીને આડે દેશ ઉતરી પડ્યાં છે. નંદનકુમારને તેમણે જણ પડવા દીધી નથી. તેમના ગયા પછી, તીજે દિયે નંદનકુમારે જોયું. ને લેણદારની ધામધુમ ચાલી, એટલે ઘરમાં કોઈને કહ્યા કહ્યા વિના જતા રહ્યા છે. દંભરાજનું શરીર સોસનાએ કરીને ઘણું હઠી ગયું છે, તે પણ નંદનકુમારનો કરવા નીકળી પડ્યા છે, તે કાલ હુધી તે આલ્યા કુતા, આજની વાત તો ઉપલે જાણે.
લલિતા–પૃથીરામ! મને કાંઈ થઈ આવે છે, માટે ત્વરાથી નગરમાં લઈ જા.
માળી–લિતા બાઈ ! તમારાં હાહુ અને નણંદ ઘણાં આકળા સભાવનાં છે. એક વાર હું ગયો તે તારે બે જણાં તમારાં પગલાં હારી નથી, એવું કહી નંદતાં'તાં, માટે તમે તે હમજુ છે, કાંઈ કહેવું પડે એમ નથી, પણ કાંઈ બેલે તે ગમ ખાઈ જજો.
લલિતા–વારું ભાઈ હું દુઃખ સહન કરવાને સરછછું, તે સહ્યા વિના લાકડાંમાં પણ છૂટકો નથી.
પંથીરામ-લલિતા! લાવ હું તારે હાથ ઝાલું. (તેમ લઈ જઈ રથમાં બેસાડેછે ને નગર ભણી જાય છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ ર્ડો.]
રુહિતાનુ જ્ઞપ્તિ
प्रवेश ३ जो.
થ, તુંમરાનની વેજી. કર્કશા અને કજિયાબાઈ.
*જિયાબાઇ—માડી ! મારા બાપ કહી તેા ગયાછે, જે, ભાભી આવે તેની સાથે લડીશ નહિ; પણ નિશાશિયણુના સંબંધ થયેા, તારથી સાસને કળ વળી નથી, માટે મારાથી તે મેલ્યા વગર નહિ રહેવાય. - ના, તે આપણુથી એવું વેઠાવાનું નહિ. મ્હોટી એના ધરની; આપણે શુ એના પૈસામાં પૂળા મૂકવા છે ? હું તે એની બાયલી, ચંપાયલી રેહેવાની નથી. એ અહિયાં શેઠાણી થઈને બેસશે, ને હું કામ કરીશ ?
કકુશા——નું એવડી બધી અકળાઈશ નહિ. હું બધા ઘટતા રસ્તે ઉતારીશ. એનાથી બધું સત્યાનાશ વળી ગયું છે, એ ડાધ મારા મનમાંથી ખસવાને નથી, પણ આજ કાલ એ આવશે; માટે તેની સાથે તુ તાકીને કજિયા કર્વાને એશી રહી હાઉં, એમ કરીશ નહિ. એથી તે આપણા ધરતા ભવાડા થાય. તારા બાપનું કહેલું આપણે જરા તે ધ્યાનમાં રાખવું જોઇયે.
ફજિયાબાઇ--બેશ, ખેશ, હવે, તું ડાહાયલી; જાણી તને. તું વળી ક્યાં પાંશરી છું જે મારા બાપને પજવીને પેશ તે પહેોંચાડતી. બિચારે જ્યાં હશે ત્યાં જંપીને બેઠો હશે. પણ અરે, પેલું ક્રાણુ ? એ તે તેડાગર બામણ,લે તારી વાહાલી લલિતા આવી.
૪૭
લલિતા અને પૃથીરામ પ્રવેશ કરેછે.
લલિતા— ્ કર્કશા બાઈને પગે લાગતાં, અને કજિયાબાઇને ભેટતાં. ) મારી માએ તમારી બન્નેની ખબર પૂછી છે. કર્કશા--બહુ સારૂ; એ ખુશીમાં છે ખરાંકની.
કજિયાબાઈ ખુશીમાંજ હશે તે; ખાઇને સાંગામાંચીમાં બેસતાં હશે, તે દાસિયા ઉપર હુકમ કરતાં હશે, ખીજું શું કરે ?
કૐશા—કામ કાજ હાય નહિ ત્યારે બીજું શું કરે ? આપણે આગળ એમજ બેશી રેહેતાં હતાં; હવણાં કામ કરવું પડેછે, તે કરિયે છિયે. આપણી લલિતાને ત્યાં ખેશી રેહેવાનું હતું, તે અહિં કામ કરવાનું છે, ત્યારે કામ કરશે, કાંઈ પગ ઉપર પગ ચડાવીને ખેશી રેહેશે ? બધુંએ સમજેછે, જે દેશ તેવા વેશ રિયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
જેટ
હહિતાનું વત્રોક્ષ.
[ $ 3 ;
લલિતા—સાસુજી ! હું બેશી રહું ને તમે કામકાજ કરે, એ અધિત કહેવાય, માટે આજથી તમારે એ વિષેની કાંઇ ચિન્તા રાખવી નહિ. નણંદ જેમ રસ્તા સૂઝાડશે, તેમ એમની સાથે રહીને કરીશ.
કજિયાખાઈ—જોયું, ભાભી કેવી પાક છે ! મને માંહ લેતી પડેછે. લેાકેાની વા ધરનું બધું કામ ઉપાડી લેછે તે જોયું છે કની ? લલિતા—નણંદ ! મારે કહેવાનો ભાવાર્થ એવા છે, કે, તમે જેમ આજ્ઞા કરશે, તે પ્રમાણે હું પેતે બધું કામ ઉપાડી લઈશ. વારૂં, મારા સસરાજીના કાંઈ સમાચાર આવ્યા ?
કર્કશા—સમાચાર ને ખમાચાર, કાંઇએ મધ્યેા છે. છેકરા ધરમાં હરતા ફરતા, તેને ભડકે બળેછે.
આવ્યું નથી. જીવ પડીકે દેખીને દિલ ઠરતુ, તે હવે
કૅજિયાબાઈ—ભાભી આવવાની હાત નહિ તે કાંય નાશી જાત નહિ. પેલા અવતારનું કાણુ જાણે કેવુંએ રારબંધ, જે તેડવા તે જાય શાના, પણ તેડાગર તૈયાર થયેા, કે એનું કાળજી ઝાલ્યું રહ્યું નહિ. કેટલાંકનાં ૫ગ .1 કાણુ જાણે કેવાય હાયછે, જે ચપટ થઈ જાયછે. પૈસાને કાંઇ મેળ નથી. પેલી રાષ્ટ્રમા૨ે ગરીબના ધરતી છે, પણ એ જ્યારથી આવી છે, ત્યાશ્રી, સસરાના ધરમાં દળવાને દાણા નહેાતા, તે હવે લીલા લેહેર થઈ છે. ભાભીને ઘેર, ડાર્ટ એટલે પૈસે છે, પણ જે દાહાડાથી ભાઈ પરણ્યે', તે હાડાથી, કાંઇ નિહ તે કાંઈ પણ આડું થતું આવ્યુંછે.
Öયીગમ~કથરતા જે બધું એક ચિત્તી સાંભળ્યાં કરતા હતા તે.) તમારૂં નામજ કજિયાબાઇ છે. એટલે નામના ગુણ ભજવ્યા વિના કેમ રાહે ? લલિતા-પથીરામ ! તારે વચ્ચે ખેલવાની જરૂર નથી; ખબરદાર જો આપું. પાછું ખેળ્યે તે !
પંથીયમ—તે કાંઇ એમ થવાનું નથી. આવીને હવણાં સસરાના ઘરનું પાણી તે પીધું તથી, એટલામાં તે। કામની વાત કાઇ કંઇ કેહેછે, ને કાઈ કંઇ કહેછે ભઈરાંની જાત કજિયાખેાર અમથી કેહેવાય છે ? વિના કારણે અન્ન ને આજ મેણાં મારવાને ઉભી થઈ છે. ઉન્નુ ચાલ, ખબરદાર જો મારી દલિતાને પજવી તે; એના બાપને ઘેર એ સાનાની છે; અહિયાં કાંઈ દાસીની પેઠે કામ કરવાને આવી નથી; તમારા જેવી હજાર દાસિયે એને ઘેર રાખે એવી છે.
કજિયાબાઇ—મા ! આ બામણુ કેમ આવું ફાટયું ફાટયું ખેલે છે ? આપણને આજથી તારા ધરમાં ગાડવાનું નથી. એક ટકાના બામણા, ભીખ માગી ખાનારા, મને ધમકાવે, તે વગર કારણે તેં તું કરે ? ( રૐછે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ ૩ . ]
સરિતા :લર્શન
કર્કશા—અલ્યા બામણુ, મારી છેાડીને છેડી, તા તારી વાત તે જાણી; અમે અમારી મેળે ભરી પીશું, તને કાણુ વચ્ચે ડાહાપણ ડાળાવેછે ? લલિતા—પંથીરામ ! એ કેહેવાને યેાગ્ય છે, આપણે સાંભળવાને યેાગ્ય છિયે. તું અળતામાં ધી હામવાને શું કરવા તૈયાર થાઉં છું !
ય
કજિયાબાઈઅહિં શું બન્યુ છે, જે તેમાં ધી ામાય ? અને તારા બાપને ધૈર; સંભાળીને નહિ ખેાલું તેા તારી વાત તેં જાણી: જોહ ! એ મારા રડયા ખામણા, નાગી હિમાયતી કરવાને આવ્યા છે. તું મને ધમકાવનાર કોણ ? નીકળે મારા ધરમાંથી, નહિકર તારા પગ કાપીશ.
પંથીરામ-ઉત, ધરવાળી જો આવીછે; મને વધારે છેડીને મૂળ નહિ કાહારું; આવુ જોઈયે પગ વાઢવા, પછી જોઉં,-તારા વઢાય છે કે મારા. ફજિયાબાઈલે મારા રડયા, વાઢ જોઉં તા ખરી. ( પગ ધરેછે. ) લલિતા—પંથીરામ ! ત્યારે મારૂં તારે કહ્યું માનવું નથી ? આ તે લડનાની વેળા છે?
કજિયાબાઈ—હાવે ત્યારે, તારે ખીજી વેળાએ લડાવવાં હશે. રાંડ, શંખણી, પાપણી, આવી એટલે જાઈ, એના માંટીને ઉલટી વધારે ચડાવેછે.
પૃથીરામ–લલિતા ! આજે મારા મિાજ હાથથી ગયેા છે; આજે હું તારા પંથીરામ નથી, આજે હું તારૂં માનવાને નથી. આ દુષ્ટા, ક્રાઈ રાક્ષસી, અત્યારથીજ નજરમાં આવે એવું મેલેછે, તેા આગળ એ તને જંપીને કેમ રોટલે ખાવા દેશે ? એ સમજે છે, કે, પેહેલેથી ફૂંકવાડે રાખ્યા હાય તા ખીહીને ચાલે. (કજિયાબાહુને.) પણુ એમ તારૂં ખવરાવ્યું કાષ્ટ - વાનું નથી. શંખણી ને પાપણી તું કાને કહુંછું ?
દુશા- --આ તમે બધાંએ ધાસ્યું છે શું ? આવીને તરત કજિયાકરીને મારામારી કરવી છે, કે છે શું ? ધરમાંથી અમને કાહાડી મૂકવાના વિચાર ધાગ્યો હોય એમ તે જાયછે !
લલિતા—સાસુજી ! એ અજ્ઞાનના મેલ્યા સામું તમે શું જુએ છે ? હું જો કાંઇ કેહેતી હોઉં તે મારા વાંક. એને મારા બાપે જરા હોર્ડે ચાવેલા છે, એટલે કાઇ વાર જરા હદ પાર જતેા રહેછે.
જિયાબાઈ લડાવેલા હૈયતા લાડે તારી માને, અમે શું તારા ખાપનાં આશિયાળાં છિયે, જે અમને આધું પાછું કહે ? પંથીરામ—હજી તારે જંપવું નથી ? જૂની માની એંશી ર કર ચોટલે ઝાલીને બાહાર ફાહાડીશ.
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૫૦
રુતિ દુ:ટ્યાંત્ત.
[અંTM રૂ લો.
કજિયાબાઈ—લે મારા રડયા, કાહાડ઼ જોઇયે, લે મારા રડયા કાહાફ જોઇયે. તેના પગ આગળ માથુ' ફૂટીને બૂમરાણ કરી મૂકેછે, તે સાંભળીને આસપાસના પડેશિયાની ક્રિયા એકઠી થઇ ત્રવેરા કરેછે.)
પેહેલી સ્ત્રી-અલી શણગાર ! આવતી, પણે જોવાની મઝા છે. પેલી લલિતા આવી, તે આજની આજ ધડાધડ ચાલી.
ગુલાબ—વાહર । કજિયાબાઇ, આ શૈા જુલમ, વશકનમાં આવી છે, તે કજિયા શે! માંડયા છે?
ત્રીજી સ્ત્રીસાંભળી છે?
—જા જા મારી બાઈ ! એક હાથે તાળા પડી કાઈ દાહા
-
ચોથી સ્ત્રી—વહૂ તે કપરી નીકળી તે ? આવી ત્યાંથી જણાઈ. બાકીની બીજી બધી સિયા—જીએ બાઇ? બિચારી દુખિયારી નણંદના અત્યારથી ભાગ મળ્યા, તે આગળ ઉપર એને શું પાળશે ?
કજિયાબાઈ—— પૂર્ણ મળી એટલે ) ખાઇએ ! મારા પેલા અવતારન. ઢાંગ છે. આ નિસાસણી ભાભી એના માંટીને સાથે લેતી આવી છે, તે મને મારવાને ઉભા થયેા છે.
( રહેછે. ) સિયા—મેહેન ! દવે તને મારેલીજ છે તે. અકળાઈશ નહિ, છાની કર્કશા—મારી દશા કોણ જાણે કેવીએ ખેડી છે. છેકરી રાંડી, ધરબાર ગયાં, છોકરા નાશી ગયા, તે તેને શોધવા એના બાપ પણ માંદા માંદા ગયા. જિયાબાઈ જે દાહાડાથી ભાઈ પરણ્યા છે, તે દાડાડાથી લેાહેાડાને પાયે પનાતી ખેઠી છે, તેથી જંપીને બેસવા વારે। આવ્યું નથી. જુવેાતે ભાભીનાં પગલાં ! એણે અહિં આવીને ભાઈને પગ ટાળ્યો. મારે એકને એક ભાઈ, કાણ જાણે ક્યાંય જતા રહ્યો હશે, તે મારા બાપની કેવીએ વસે થઈ હશે.
i
લલિતાનણંદ ! એમાં મારા શો દોષ ? તમે લોક એકઠા કરીને શું કરવા ધરની વાત ઉધાડી કરા! ! હું તમને એક શબ્દ પણ ઊંચે સ્વરે કહેતી નથી,તેમ છતાં તમે મ્હાંમાં જીભ કેમ ધાલતાં નથી ? (પોતાની સાસુને ખાઈજી ! તમે મારા દોષ કાહા ! મને આવીને બેઠાં એ ઘડી પણ થઈ નથી, એટલામાં, મને બળેલીને ખાળવાનું કરેછે ! (તેનું હૃદય ભરાઈ આવેછે.)
પંથીરામ–—(બધી ખાડિયાને) જો એ માદીકરીનામાં સમજણુ હોય તે) શુકનમાં આવા કંકાસ કરે ? મારી લલિતાએ ઘરમાં પગ તે હમણાં મૂકયા છે, એટલામાં એને મેણાં મારવાને મંડી જાયછે, એ શું ઘટિત છે ! એની આટલી ઉંમર થઈ, પણ એણે કેાઈને ઉંચે સ્વરે એક પણ એલ કહ્યો નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રવેસ રૂ ગૌ.]
હિતાયુ દ્વ રાજ
એવી સમજુ અને ગરીબ સ્વભાવની છે, તેને વિના કારણે મેણાં મારે ? ઘરમાં કોઇ પુરૂષ મળે નહિ, એટલે પછી શાનેા ધાક હાય ને ? દંભરાજ હોય તે। આટલું બધું થાય ? પેહેલે દાહાડેજ આવા ગણેશ એસે ?
૫૧
ગુલાબ—( સર્વે ક્રિયાને ) બાયડીજાતને માથે ખાસડું છે; આ તમે મધી જાણ્યા પીછ્યા વિના શું જોઇને વચ્ચે હાજિયા પૂરવાને મંડી ગઈ ! તમને શરમ નથી લાગતી ? પેહેલે આણે વજૂ આવી છે, નંદનકુમાર આવા નઠારા લક્ષણુના નીકળ્યા છે એ આખા નગરમાં કાણુ નથી જાણતું ને વ આવી ડાહી, બિચારી પાંશરે પાંશરી વાત કરેછે. એણે આવીને પગ દીધા ત્યારની હું કમાડ આગળ ઉભી રહી સાંભળુ છું. એને એમાં જરા પણું વાંક નથી, તેમ છતાં, આડાં આડાં બાઝ, ને કાં કારણુ જાણ્યા વિના વચ્ચે ટાપશી પૂરાછા, તે શરમ નથી આવતી ? જાએ મારી ખાઇયા ! તમારે કાંઈ કામ છે કે નહિ ? ( સર્વેને હાથ વતે ઠંલેછે. )
પૃથીામ—અહિથી તમે ચાંડાલણિયે નીકળે, નહિંકર ચેટલે ઝાલીને કાહાડીશ. ( સિયે બાણ્યા ચાલ્યા વગર એક પછી એક જાયછે, ) કૐશા—આ શા લેવાદેવા વગરના ભવાડા ?
ગુલાબ-કર્કશા ! તમે આવડાં મ્હોટાં થયાં પણ તમારી સમજણુ એવી ને એવીજ રહી. કજિયાબાઈ અલેતી છે, તેથી નજરમાં આવે તેમ આઘું પાછું ખેલે તે તમારે એને વારવી જોઇયે, તેને બદલે ઉશ્કેરણી આપવા જેવું કરેછે એ ઘટેછે? મારે તે એમાં કશું લેવું દેવું નથી, પણ એમ કચે તમારા ઘરના ભવાડા થાયછે. લેાકને શું ? જરા સળગ્યું હોય તે વધારે સળગાવીને તમાસો જોવા ઉભા થાય. આ પેલી દુષ્ટા, કાંઈ પણ કારણુ જાણતી નહતી, તેમ છતાં વચ્ચે ટાપશિયા પૂરતી હતી, તેમને તમારે વારવી જોઇયે, પણ તમાસા જોતાં હૈ, તેમ હેઠ ઉપર આંગળી મૂકીને ટક ટક જોયાં કહ્યું. મારી આટલી ઉંમર થઈ, પણ તમારા ધરના જેવા ધાટ કહિ પણુ જોવામાં આવ્યેા નથી. બિચારા દંભરાજ દુગ્ધાએ કરીને સેાસાઈ ગયા, પણ તમારા જાણવામાં કશું કારણ આવતું નથી, તે નિરપરાધી વહૂને માથે દોષ મૂકેાછે ?
પંથીરામ—બાઇ ! તમે કોઈ ધર્માત્મા અને સમજી છે. હું પારકે ઘેર આવું તતડીને કાઈ દાહાડે ખેાલું નહિ; પણ મારી લલિતા—જેણે કાર્ય દિસ દુઃખ કે કજિયાનું હેા જોયું નથી, તેના ઉપર વિના કારણે, પ્રથમમાંજ, શકનમાં જુલમ કરે તે મારાથી કેમ સેહેવાય ? મને એના આપે એની સંભાળ રાખવા સારૂ માકલ્યા છે. હજુ સુધી જમવાનું ઠેકાણું તે છે નહિં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
જિલrg . [ ગ રૂ .
- ~- ~ ~- ~ત્યાર પેહેલાં, કામકાજ કરવાની વાત કહાડીને, વિના કારણે લડી મુવાં. આવું તે કઈ ઠેકાણે હોય નહિ. (કર્કશા) તમારાથી માણસ રખાય એમ નહિ હોય, તે લલિતાના ભાગનું તમને કાંઈ ભારે પડવા દેનાર નથી. આ એક હુંડી હું પચીસ હજારની સમજીને જ લેતો આવ્યો છું. પાર પડશે તે વળી બીજી મંગાવીશ. લલિતા તે એના માબાપના પ્રાણ છે.
ગુલાબ–-(કાને એક બાજુએ લઈ જઈને.) કર્કશાબાઈ ! તમે બારે દાહાડા આવાં કર્કશા કેમ રહ્યાં? તમારું બધું ખેદાન મેદાન થવા આવ્યું ત્યારે તે હવે જંપીને બેસે ! લલિતા પચીસ હજાર રૂપિયાની હુંડી લાવી છે. એમાંથી તે આખા ભવના ભવ નિભાવ થાય. એના બાપને એના વિના કોઈ નથી, એવું તમે મને તે દહાડે કહેતાં હતાં, ત્યારે નંદનકુમાર જે જીવતે
હશે, તે બધું એનું જ છે તો. પણ ભળીને ખવાશે, સામાં થઈને ખવાશે નહિ. તમારા નંદનકુમાર નઠારા ઉઠયા છે, તેથી લલિતાને સુખ મળવાનું નથી, એને તમારા વરે તે નિશ્ચય કર્યો છે, એવું મારા વરના કહેવાથી હું કે દહાડાની જાણું છું ને એમાં કોઈ ફેરફાર નથી. ત્યારે એને સાસરૂને પિયર સરખું છે. તેથી જો તમે જરા એને છેડશે, તે એ અહિ રેહેશે નહિ? ને એના માબાપ જાણશે કે તુરત બોલાવી લઈ પોતાને ઘેર રાખશે, તે પછી એક પાઈ તમારે હાથ આવવાની નથી. ને હવે તમારે પસે ખૂટ છે. ભરાજથી હવે કમાવા જવાય એમ નથી. નંદનકુમાર તે કમાય શાના પણ હશે તે ઉડાવી નાખશે; માટે તમે મારું માને તે જરા જપ, ને તમારી છોકરી જે ચાંદવી કરી નાંખી છે, તેને વારી રાખે. ઉપરને ને માળ છે, તે વદૂન સ્વાધિનમાં કરે. ઘરમાં કોઈ ખર્ચ થાય તેની તમે ચિન્તા કરશો નહિ. એ એની મેળે પૂરું કરશે.
કકશા–વારૂ ત્યારે ઠીક છે હવે રસેઈ કરવું.
ગુલાબ–ઘરની વાત ચાલતા સુધી ઉઘાડી પડવા દેવી નહિ. આજે વા શકનમાં આવી છે માટે કંસાર કરાવજે.
કર્કશા–( બ્રાહ્મણને રાંધવાની આજ્ઞા આપીને) ગુલાબ! આવો આપણે વને ઉપર લઈ જઈને બધું બતાવિયે. ( સ ઉપર જાય છે ને કજિયાબાઈ હતી
જ છે. પછી બધાં પાછાં આવે છે.) ગુલાબ-લલિતા ! કેમ એ જગ્યા તમને ગમશે? લલિતા–વાહ! એ જગ્યા તો ઘણું સુંદર છે.
ફકેશા–લલિતા આવવાની હતી, માટે અગાઉથી લીપાવી છુંપાવી Iક કરાવી રખાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
રૈસ રૂ નો. ]
પ
- લલિતા–સાસુજી! તમે મારા ઉપર દયાભાવ રાખજે, એટલે મને સર્વ મળ્યું એવું હું સમજીશ.
પીરામ-લલિતા ખરી વાત કહે છે. તમે જે પાંપરાં ચાલશો તે મલિતાને નવેનિધ ને અષ્ટમાસિદ્ધ મળ્યાં એમ સમજશે. હું કાલે સવારે જઈને પૃથ્વીના પડમાંથી દંભરાજને ને નંદનકુમારને શોધી લાવશ.
ગુલાબ-વાહ રે ભાઈ! રંગ છે તને. વારે ઠીક થયું જે તું લલિતો સાથે આવ્યા. સંગાથે મારા એ ગયા છે તેમને પણ તેતો આવજે.
કરા-હા ભાઈ! બુદ્ધિસાગર કરીને એમના વર છે, તે નંદકંકુમારના બાપના ન્હાનપણના ગોઠિયા છે, તે એમની સાથે, નંદનકુમારને શોધવા ગયા છે.
લલિતા–એવા મિત્રને પણ ધન્ય છે! ને ગુલાબબાઈ, તમે ૫ણું કઈ સુજ્ઞ છે. વારૂ, તમારા સમાગમથી મને પણ લાભ થશે.
ગુલાબ-હું આજથી પાંચમા વર્ષ ઉપર કેવી હતી, તે કર્કશાખાઈ સારી પેઠે જાણે છે. મારા વરે મને બે અક્ષર ભણવાનું સાધન કરી આપ્યું, ને હું બહુ મેહેનત કરીને ભણી, અને વિચારીને વર્તવા લાગી ત્યારથી, મારે ને એમને મળતી રાશ આવી, ને જંપીને રોટલો ખાઈયે છિયે, મહિકર વળી મારા જેવી કઈ મૂંડી ને'તી.
કજિયાબાઈ–હવે જાણ્યાં તમને ડાહ્યાં? કાકી થઈને ઉલટાં કા પવા બેઠાં. પિસાવાળાનું સર્વે તાણે. મારી મા પણ હવે ચાલતી વેહેસામાં બેસી ગઈ. જાણું છુંસ્તો જે લલિતા આવી, એટલે હવે, મારાં માન ઉતયાં. ગુલાબg જન્મારોની એવી ને એવી જ રહી.
લલિતા-નણંદ ! હું તમારી વગર મૂલની દાસી છું, એમ જાણજે. તમે મને જે કહ્યું છે તે જરા પણ મેં મનમાં રાખ્યું નથી. પણ હવે હું ક્ષમા માગું છું, કેમ કશું કહેવાયું હોય, તે તમે મનમાં રાખશે નહિ.' ' કકશા-અરે એ તે ગાંડી છે. વધું તું જરાય સંકોચાઈશ નહિ. પથરામ--પાંગરી વાત કરો છો, ત્યારે કેવું સર્વને સારું લાગે છે : ગુલાબ-કજિયાનું કાળું મહે, જેના ઘરમાં કજિયો, તેના ઘરમાંથી ખાવાનું ટાળે.
કજિયાબાઈ–અલ્યા બામણુ! ભાભીનાથી તો છૂટાવાનું નથી, પણ તું મારા ઘરમાં નહિ. પંથીરામ--કજિયાબાઈ ! તમે હજુ એવા ને એવાં રહ્યાં છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
તાદુઃવાર
[ ક.
- લલિતા–અબડદાર પથીરામ ! જે જે વસ્તુ ઓછું બેલ.
કજિયાબાઈ–બેલ્યો, બેલ્યો; એનું મહાજ કહે છે. હવે બીલે તે કેહવાડે ડાચું ચીરૂં.
ગુલાબ–આ તે સારી રીતે કેવી કહેવાય! જેવું કર્કશાબાઈ ! બ્રાહ્મણનો હવે વાંક છે? કરા--મેઈ રાંડ અભાગણી સાસ ને કળ વળવા દેતી નથી.
કજિયાબાઈ–- (ડતાં) મોઈ હું રાંડ અભાગણી, જે તારે પેટે પથ્થર અવતરી નહિ. દવે મારું બગાડ્યું, એટલે તે પછી તારી નજરમાં આવે તેમ બેલ.
લલિતા-નણંદ ! હું તમારે પગે લાગું છું કે તમે હવે કોઈને બોલ્યા સામું જોશે નહિ.
કજિયાબાઈ–જાણું હવે તને ડહાયેલી. હમણાં ડાહાયેલી થાય છે, ત્યારે પેહેલેથી કેમ પાંગરી રહી નહિ, જે મારીને સસરાનું નખોદ વાળી દીધું
ગુલાબ-જીભ તારી રાખ સખની. જેને તેને વગર કારણે કરડવા શું જાઉં છું.
કજિયાબાઈ––જ્યાં મા વેરીની પેઠે સામી થઈ, ત્યાં લેક નજરમાં આવે તેમ કહેતે. (૨ડે છે.) કર્કશા–બહેન ! રહે છાની. (તેને છાતી સરસી ચપે છે.) ગુલાબ-કર્કશાબાઈ! એને લઈને ચાલે આપણે જઈએ. (જાય છે.)
પંથીરામ–લલિતા! પહેલેથી જે મેં સપાટ માર્યો હતો નહિ. તે આ રાક્ષસ તને જંપીને બેસવા દેત નહિ.
લલિતા-મૂર્ખ હોય તેને નમી પડવાથી, અને ચડાવીને કામ લેવાથી ઠીક પડે છે. મારે પૂરા ભોગ મળ્યા છે. પંથીરામ! જે ગુલાબબાઈ હોત નહિ, તે અત્યારે પૂરી ફજેતી હતી.
પથીસમ–ફજેતી શી હતી ? રંડાઓને એટલે ઝાલીને બહાર કાહડત, એટલે એની મેળે પાંગરી થાત.
લલિતા--કાલે તો તું નક્કી કહિ શોધ કરવા નીકળ. પથીરામ–એ વિષેની તારે કશી હાયવરાળ કરવી નહિ. જ્યાં હશે ત્યાંથી દંભરાજ અને નંદનકુમારને હું લાવીશ. બુદ્ધિસાગર સાથે છે, તેથી ઠીક છે.. લલિતા ! હવે ઈશ્વર કરશે તે, સર્વે વાતે સારાં વાનાં થશે. દંભરાજ નરમ સ્વભાવના છે; વળી બુદ્ધિસાગર એને મિત્ર છે, તેથી એની અને એની વહૂ ગુલાબની આપણને ઘણી ઓથ ભળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
વેરા ૪ ચો. ]
રુહિતાદુ:સ્વTM.
લલિતા--ઈશ્વર હવે રૂઠેલા નહિ રહેતાં સાદાપ્ય થાય તે બહુ સારૂં. પંથીરામ——હવે તું જો તે ખરી. પણ ચાલુ ભાઈ, મને ભૂખ લાગી છે, બેજનને હવે સમય થયેા હશે. ( જાયછે. )
પ્રવેશ ૪ ચો.
૫, મયંત્રાનું ઘર.
પ્રિયંવદા અને છળદાસ.
૫૫
છળદાસ--કેમ પ્રિયંવદા ! હવે ઠીક થયું કે નિહ ? મારા હેરક ધણા ચકાર છે, તેથી આપણું જે તે કામ સિદ્ધ થયા વિના રહેતું નથી. નંદન કુમારને એક હેરકે અજાણ્યા થઈને ઉગમણુાને બદલે આથમણાની ભાળ બતાવી, એટલે એણે એ દિશા ભણી ઘેાડા મારી મૂક્યા. હવે એ વેહેલા પાછા આવનાર નથી; એટલી વારમાં સર્વે ટાહાહુ પડશે. આપણે જો પાછાં આવ્યાં ાત નહિ, તે માથે મ્હાટું આળ આવત. હવે તા કહેવા ચાલશે, જે, અમે કાંઈ વાત જાણતાં નથી. પૈસે શોધશે તે આપણી પાસે નીકળવાને નથી,
પ્રિયંવદા—નંદનને બાપ એને શોધવાને નીકળી પડયા છે, એવું જે તમારી એક હેરક કહેતેા હતે તેનું શું થયું હશે ? જો એને વહેલા પકડી પાડી પછે! આણુશે, તે એ મૂર્ખ માની દેશે, કે, મેં તે પ્રિયંવદાને તે છળદાસને પૈસા આપી દીધા છે, તે પછી આપણા ભાગ મળશે.
છળદાસ—એના જીવ હજી સુધી તમારામાં છે. તે તમનેજ શોધવાતે વલખાં મારેછે, તેથી એવું કહે એમ નથી; તેાપણુ મેં એને ઘણા પ્રકારે સમજાવ્યા છે, તેમ છતાં, કદાપિ એ અહિં આવશે, તે આપણે પાછા આવ્યા છિયે એમ જાણશે, તે પાછા વળગતા આવ્યા વિના રહેનાર નથી, પછી તે એ છે ને આપણે છિયેઃ પણ એક બીજી જાણવા જેવી વાત તમને કહું.
પ્રિયંવદા—કાહાને ભાઇ ! તે શી છે જે ?
છળદાસ-પ્રિયંવદા ! હું તમારા કેદા’ડાના ભાઈ, જે મને ભાઈ કા તમારી જીભમાં હાડકું નથી, એટલે નજરમાં આવે તેમ વળી જાયછે, પ્રિયંવદા—ભૂલી, ભાઈ, ભૂલી.
છળદાસ—હજુ એનુ એ કે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
સહિતા : સા.
[ મંજનો.
કર્યુંઠ્ઠા--મારાથી એમ મેાલાઈ જવાયછે તેનું કારણુ હવે મને સમજાયું. સાંભળેા કહુંછું-માઠું લગાડશે નહિ. જેમાં તેમાં ભાઈ હેય તે ભાગ પડાવે; તમે મારામાં ભાગ પડાવેછે, તેથી તમને તેવા સમજી એમ ખેલી જવાયછે. પેલી વાત કાહા.
છળદાસ —માટે તે એમ એલાતુ હશે? વાત તા એ, કે લલિતા આવી છે. મિયા—ન્હેં !
૫૬
છળદાસ——હા. ચૌટામાં એના બાપની પચીસ હજારની હુંડી લખેતી આવી હતી. તે ઉપરથી તજવીજ કરતાં જણાયું. એ પચીસ હજાર પેાતાના ખર્ચ સારૂ લેતી આવી હશે. શે! ગજબ ! નંદનકુમાર કાઈ ભાગ્યશાળી તેા ખરા, જે એના ધરમાં રૂપિયા કાંકરાની પેઠે ખર્ચાયછે. મારા એક હેરક કહેતા હતા, કે, લલિતાની પાસે ઓછામાં ઓછું સાઠ શીત્તેર હજારનું કરેણું છે. મેાતી ને હીરા વિના વાત નથી. પ્રિયંવદા——એના બાપ એવા તે કેવા દ્રવ્યવાન્ હશે, જે એમ પૈસે ખર્ચે છે?
છળદાસ—એને બાપ જગતશે છે; અસલથી એ નાણાવાળા છે; તે પાર વિનાના વેપાર દેશાવર ખાતામા ખેડાયછે, તેથી અઢળક ઉપજ - વછે. લલિતા આવવાથી, આપણે ધારતાં હતાં એટલી અડચણુ નથી, પણ ઉલટા નફા છે; તે આગળ ઉપર તમને ખબર પડરી. મને તે લાગેછે, કે હવે નંદનકુમાર આવે તેા પાછી ઠીક રમુજ પડે.
પ્રિયંવદા—વળી એને પાછા જંપીને ખેસવા દેવે ધાયો નથી કે શું ? છળદાસ—એ એને ગમેછે તેમ કરેછે, એમાં ભારે વાંક નથી; એને ધૂતી ખાનાર તેા તમે છે; હું નથી.
પ્રિયંવદા—વાહરે, છળદાસ ! ધાટ તમે રચેછે, ને મારા વાંક કાહાડો ? હવે તા હું નંદનકુમારને મારે અહિં આવવા દેનાર નથી; ધણુામાં માલ નહિ.
છળદાસ—અને હાડછેડ કરા, તેા પછી કહી દીધાવિના રહે નહિ તે. પ્રિયંવદા—હા, એ વાત પણ ખરી. પણ આપણે એને કેહેવું નહિ પડે. લલિતા એવી લક્ષણવંતી છે, કે એને જરા પણ વીલે મૂકશે નહિ.
છળદાસ———લલિતાને એનું હે! ના ગમે, તે એને લલિતાનું મ્હા ના ગમે, એમ કસ્યા વિના આપણી હવે સિદ્ધિ નથી. જો એને વશ થઈ જાય, તેા પછી કળાવીને બધી વાત મનાવે. તમારે એ વિષે વિચાર કરવાની જરૂર નથી. ઢિત રસ્તે હું ઉતારીશ. ને એમાંથી તમને તે મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ પ
. ]
તિલક
૫૭
બેજોને લાભ થશે. નંદનકુમાર ક્યાં છે, તેની બાતમી મને મળી છે, માટે આજે છેડે અશ્વાર થઈને હું તેડી લાવું છું. એના બાપ આડી દિશાએ ગયા છે એટલે થાકીને પાછા આવશે, ને હું તેડી લાવીશ, ને હેટી બડાઈની વાતો કરીશ, એટલે એના બાપને મારા ઉપર રોષ છે તે ઉતરી જશે. વળી એ નાશી ગયું છે, તે આપણે લીધે નહિ, પણ એની વહૂ આવવાની હતી માટે, એવી આખા શહેરમાં એ વાત ચલાવી છે, ને એના બાપની પણ એ વિષે ખાતરી થયેલી છે, તેથી હું એને તેડી લાવીશ તેના બદલામાં ઉલટ શરપાવ લઈશ. તમે તમારી મેળે જયાં કરે. હવે કંભરાજ અને બુદ્ધિસાગરને પાછા વળ્યા વિના સિદ્ધિ નથી, ત્યાર સેરે તે નંદનકુમારને લઈને આ આ .
( જાય છે.) પ્રવેશ ૫ નો, રથ, વા પશ્ચિમ દિશg વન, '
ભરાજ અને બુદ્ધિસાગર, ભાજ–( રાગ આખાહરણને-માર તઝા ગારીય કેમ મિત્ર મારા શું કરિયે, હવે કશું ભગા ડગ ભરિયાં - ભાળ પુત્રની તો નથી જડતી, કાંઈ કળ મુજને નથી પડતી. દુઃખ મનમાં મને થાય ઝાજુ, જીભે વર્ણવતાં તે લાજું; એમાં દોષ છે સઘળે મારે, ઉપદેશ ન મા તમારે. ન્હાનપણમાં ઘણું મે ચડાવ્યા, નાનાવિધનાં લાડ લડાવ્યા; એણે કીધું તે કરવા દીધું, તેનું કાંઈ દુઃખ મનમાં ન લીધું. ૩ પરિણામ થશે આ માટે પુંછ ઉંધી વાળી પછી નાઠે , કાંઈ વિધા નથી મેં ભણાવી, નીતિ રીતિ ન કાંઈ જણાવી. ૪ દુષ્ટ સંગે રહેવા દીધેકોઇ વાત નકાર ન કીધે ઘેર નારી તે પણ નહિ સારી, તે તો કંકાશિયણ છે ભારી. તેથી હારી ઘણું હું છૂટ, શાક્તરસને ઘણો મેં ઘુંટ; હાનપણથી નહિ હું સારો, રસ્તે ઝાલેલો છેક નઠાર. ગણું કુલીનપણું મન જૂ, ખોટે દંભ કરી પછી હું; છવરાજને વાદ છે કીધે, અર્ધ પેસે ઉડાવી દીધો. પુત્રે બાકી રહેલું ઉડાવ્યું, નામ કુળનું વળી બૂડાવ્યું; લલિતાની ગતિ શી થાશે, તેના દિન હવે કેમ જાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ઢિતાદુઃા .
[ અંક .
તે તે આવી હશે ઘેર પ્રીતે, શુણી શકાતુર થશે શી છે? ઘેર કર્કશા છે મુજ નારી, તે તો પીડા દેશે એને ભારી. પુત્રી તે પણ કજિયાખેર, એને લડવાનું છે ઘણું જેર; ભમે જીવ હવે ઘેર મારે, કેમ શું છે વિચાર તમારે ?
બુદ્ધિસાગર–ાગ માર તથા ડી) - બાશ મિત્ર, દુઃખી નવ થાવું, ધીરા ધીરા હવે ઘેર જાવું; જેવું ભાવી હશે તેવું બનશે. જેવું વાવ્યું હશે તેવું લણશે.
જ્યારે પ્રથમ કશું ન વિચાર્યું. અંતે શું થશે એ નવ ધાર્યું થાય ક્યાંથી પરિણામ સારે. હેઠે બેશીને આપ વિચારે.
દંભરાજ– રાગ માર તથા ડી.) સૂર્ણ છે પુત્ર પણ ઘેર આવે, તે તો મુજને ઘણું મન ભાવે; જીવતો ઘેર હોય જે એવો, આંખ ઠારે માબાપની તે.. એની સ્ત્રીને બળાપ ટળે, જીવતાં તે રીપિ ન આલે; મારૂં જે પછી મૃત્યુ થાય, જીવ ગયે એને જોઈ જાય. મા પિડ મૂકીને પોષે, મારા બાપ” કહીને રેશે; માટે મુજને ઘણું મન લાગે, ઘેર આવે તો મુજ ભીડ ભાગે. ૩
: બુદ્ધિસાગર—(રાગ માર તથા ડો.) ગુણ હોય ગમે તે સુત, મૃત્યુ પામે ને છે કત; ઘણુ મનમાં માને, હેડે છે, “શાને જીવ્યો આ તે જીવ લે છે”. ૧ તેમ હવે તમારે થયું છે, બધું વેતર વંડી ગયું છે; પુત્ર છ ન છએ સરખો, છેક ઝીણું નજર કરી નાખે. ૨ આ તે જીવે છે, કો” કાળ મળશે, ત્યારે વિયોગ દુઃખતે ટળશે; જુવો હિતોપદેશે શું કે' છે, એમાં કે દિલાસ દે છે –
દેહરા જો સુત તે શું થયું? નહિ ધાર્મિક વિદ્વાન કાણ ડોળા આંખને કેવળ પીડા માન.”
અજાત મૃતને મૂર્ખમાં, વર બે આદિ, ન છે; એક વાર દુઃખ આદિ દે, પદે પદે દે છે.”
૧. ગુજરાતી હિતોપદેશની કસ્તાવનાત દોહરા. ૧૧-૧૨- ૨ નહિ જમેલો. ૩ મરેલો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
કરા ૬ છે. ]
તાત્કાર.
પહ
દંભરાજ ( રાગ માર તગડી ) સર્વે સત્ય કહી તમે વાત, ચાલે પહોંચીશું થાતાં પ્રભાત; વિનવીશું જઈ છળદાસ, શોધાવીશું બધે એની પાસ.
(બંને જણ ચાલવા માંડે છે.) પ્રવેશ છે.
રથ, વિરાનું ઘર. નંદનકુમાર અને છળદાસ પ્રવેશ કરે છે,
પ્રિયવદા–(રાગ કાલિંમ ) આ નંદન છે તમે મુજ પ્રાણ, રંગલાલા,
તમ વિના સહ્યું મેં ઘણું ખરે છે; ગઈ ખરી પણુ ગેડિયું મુને નહિરે લાલ,
આવી દેડી જોવા તમ મુખરે જી. જીવ હતો અહિ ને નહિ ખેળિયુંરે લાલા,
જાણ્યું જ્યારે જાઉં જેવા નંદરે જી; તેથી ત્યાં પાણી પીવા રહી નહિ રે લાલા,
એવા આપ મુજ સુખકંદરે છે. આવી તે ન દીઠા, તમે કયાં હતારે લાલા,
મોકલ્યા છળદાસ જેવા કરે છે? અન્ન કરી આખડી મુને હરીરે લાલા,
પેટ ભરી ખાઈશ અન્ન આજરે છે. કીધી માયા તો પછી નહિ મૂરિયેરે લાલા,
નહિ પરાયો વ કદિ બાળિયે જી; પ્રીતિ થઈ તો પછી નિભાવ રે લાલા,
પ્રીતિ વશ નિત્ય થઈ ચાલિયે છે. હતી ભીતિ ઘણું આપ બાપની રે લાલા,
તાય આવી દડી તમ કાજ રે જી; કરી તમે તમારી તે ન છેડશે રે લોલા,
છે તમારે હાથ મારી લાજ રે જી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
રુચિતાનું લવાજ
આવી છે લલિતા વક્રૂ તમતી રે લાલા, તેને નહિ ભેદ કાંઈ આપવા જી; જાપતા પેહેલેથી તે પર રાખવા રે લાલા, તેને જીવ કાંઈ નહિ સે પવે! જી. મને આપ દાસી જેવી જાણજો રે લાલા, છે લલિતા રે'તી તમ ઘેર રે જી; ઘાટ તેા ઘડીશું એને ક્ાવતા રે લાલા, મારે હવે થઈ લીલા લેહેર રે જી.
[ અંTM રૂ .
નંદનકુમાર્—પ્રિયંવદા ! મને જેટલું થાયછે તેટલું તમને નહિ થતુ હાય. તમે ગયાં તે દાદાઢે હું તમારે ઘેર આવ્યા, ને તમને દીઠાં નહિ, એટલે ખારાખાર ધેડા લઈને તમારી ભાળ કાઢાડવા નીકળી પડયા. રસ્તામાં ખાવા પીવાને વાસ્તે પણુ હું ધણા હેરાન થયે; તે આમથી તેમ, આલે ગામથી પેલે ગામ, બહુ અથડાયે; પણ તમે કહિ જડયાં નહિ, ત્યારે પાએ અહિયાં જોવા આવવાને સારૂ નીકળ્યા, તે એવા વિચારથી, કે, છાના માના આવીને તમારે ધેર જોઈ જવું, તે તમે હા નહિ તેા પાછા શેાધવાને નીકળી પડવું. પૂછોને છળદાસને; એ મને અહિંથી પાંચ ગાઉ ઉપર મળ્યા, ત્યારે બધું કહ્યું છે; કેમ છળદાસ ખરૂં કે નહિ ?
છળદાસ—નંદનકુમારે કહ્યું તે અક્ષરે અક્ષર ખરૂં છે. તમારા ઉપર અને પારવા ભાવ છે, નહિકર તમને ખેાળવા પાછા આવે? મને રસ્તામાં મળી ગયા એટલે મારે અથડાવું મટયું, નંદનકુમાર તે ધણા સમજુ છે. તમારા કહ્યા વગર લલિતાને તે કાઇને જરા પણ કાંઈ કહે એવા નથી. અને વળી તમે કહો તેમ લલિતાને ઘાટ ધડવા હોય તેમ તેમ પણ કરવાને ચૂકે એવા નથી.
શું, પણુ
નંદનકુમાર—હા, તમે જે કાા તે કરવાને હું તૈયાર છું. અને વળી કાઇને કશું કહું નહિ. જો હું કહું એવે હતું, તેા, હવેલી તે બંગલાને કબજો અપાળ્યે, ત્યારે મારા બાપે પારવને મને સમજાવ્યેા, તે માન્યું નહિ, ત્યારે ધબકાવ્યે પણ ખરા; ને કહ્યું, માન, હળદાસને તેં કેટલા રૂપિયા આપ્યા, પશુ મેં એક ખેલ માન્યા નહિ. તે મારી થહૂ આવી છે, તે મારે એનું શું કામ છે ? ખાઇને ખેશી રેહેશે. વેન, આવ્યા તેવા પણ ઘેર ગયા વગર આરાબાર તમને મળવાને આવ્યે. છળદાસે તે કહ્યું જે બધાંને મળીને સાંજે જઇશું, પણ મારા જીવ રહ્યો નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
કરા છો. ]
સ્વિતારી.
છળદાસ–હા, એમના આગ્રહથી અમે પહેલા અહિ આવ્યા. પણ હવે ચાલો, નંદનકુમાર ! આપણે તમારે ઘેર જઈએ. મારે જીવ પડીકે બાંધે છે. જ્યારે દંભરાજ કે કોઈ મને ઠપકો દેવાને બદલે જશ આપશે. ત્યારે ભારે જીવ હેઠે બેસશે. જુવ, નંદનકુમાર ! તમે કહેજે, જે, છળદાસ બહુ તાણ કરીને તેડી લાવ્યા. ત્યારે હું આવ્યો, નહિકર આવનાર નેહેતો; કેમકે તમે બધાં મારી સાથે લડ્યાં, ને મને અમથે ધમકાવ્ય; હવે જે મને એક બેલ કહેશો તે ભારે રસ્તા ઝાલીશ.
નંદનકુમાર–તમને ઠપકો ના મળે એવી રીતે બધું કહીશ; કાંઈ ચિન્તા કરશે નહિ. પ્રિયંવદા ! મને તે ઘેર જવું નથી ગમતું.
પ્રિયવદા–નંદનકુમાર ! આજે બારેબાર આવ્યા છે, તેથી ગયા વિના ચાલે નહિ, બધું સમાધાન થાય એટલે પાછા આવજે. આ ઘર તમારૂં છે. છળદાસ ! પ્રથમ આપણે અહિથી નીકળ્યાં ત્યારે તમે કહ્યું કે, પિંદર હજારનું સોનું મળી શકયું નહિ, માટે રૂપિયા રહેવા દીધા છે, તેને ખુલાસે આજે કરી નાંખજે, મારે ઘરેણું કરાવવું છે. નંદનકુમાર આવ્યા એટલે અડવાં ફરાય નહિ.
છળદાસ–આજ કાલ સાનું લાવીને સોંપીશ, હવણ જરા રસ્તે તે પડવા દે, એવડું શું વહી જાય છે?
વિદા–તમે નંદનકુમારને તેડવા ગયા, તે દાહાડે તમને કહેવાની હતી; પણ મારે જીવ એમનામાં ભરાયા હતા, તેથી વીસરી ગઈ ને તમે તો આવ્યા પછી કશું સંભાર્યું જ નથી.
નંદનકુમાર–જાઓ મારા ભાઈ, તે દહાડાનું કેમ તમે એમને આપ્યું નથી ? એવું તે કરતા હશું.
છળદાસ–ભૂલમાં સાંભર્યું નહિ. હવણું તે પરણે તેને ગાઓ, એનું થઈ પડશે, ચાલ હવે.
(બન્ને જણ જાય છે.) પ્રવેશ૭ મો.
स्थळ, दंभराजनी हवेली. કર્કશા, કજિયાબાઈ, લલિતા અને દંભરાજ કજિયાબાઈ––(ભરાજને ઘરમાં પેસતો જોઈને) ઓ માડી! આ મારા બાપા આવ્યા, જે, જે, જો. દંભાજ–હા બેહેન ! આવ્યો. લલિતા આવ્યાં છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૬૨
તારા
[ અંશ.
લલિતા–(એક બાજુએ હતી તે આવીને) સસરાજી, હું આપને વંદન કરુ રૂં છું, શરીરે તે સુખી છે? દંભ રાજ–તમારું કલ્યાણ થાઓ, હું શરીરે સુખી છે.
કર્કશા–(ઘરની છેક માંહેલી બાજુએ હતી તે બહાર આવીને.) તમે આવી પિહોંચ્યા કે, કયાં ગયો ભારે નંદનકુમાર
દંભરાજ–મેં તે એને બહુ ખેળ્યો, પણ કહિ જ નહિ, ત્યારે પાછા ઘેર ભાળ કાહાડવા આવ્યો છું જે અહિ તો નથી આવે ? કર્કશા–ઘર તે હતુંસ્તો. શું છે જે મારા છોકરાને મૂકીને આવ્યા? ” કજિયાબાઈ આવ્યા તેવા લલિતાને માનથી બેલાવવા લાગ્યા, પણ ઝટ લઈને ભાઈની ખબર કહેવાઈ ? લલિતા તે છે સ્ત; ભાઈ હશે, તે પારવની લલિતા.
દંભરાજ તમારા બન્નેને સ્વભાવ હજુ સુધી એ ને એ રહ્યો. શું અમને એ એ છે વહાલો છે, તમને વધારે છે તમારી આ રીત પ્રમાણે તે તમે લલિતાને પારવનું વિતાડયું હશે.
કર્કશા–પૂછને પેલી ગુલાબને, જે વીતાડયું હોય છે. હું તે તરત સમજ ગઈ, ને વહૂને બહુ પજવી નથી, ને મારું નામ શું કરવાને જૂઠું દે જે ઘડપણે તે તમારી સાન ગઇ છે. જ્યારે ને ત્યારે કૈડવાજ ધાએ છે. મારૂં તો હેજ દીઠે ગમ્યું નહિ.
લલિતા–સસરાજી! બારણે બેપર થવા આવ્યા છે, ને તમે રસ્તાન ચાલ્યા આવો છો, ભૂખ્યા હશે, ઉઠ જાઓ. (પાણી કહાડવા જાય છે.)
દંભ રાજ–જોયું, ફેર આમ છે. મારી રસ્તામાં કેવી અવસ્થા થઈ હશે, હવણાં હું ભૂખ્યો હઇશ કે તર, એની બેમાંથી કોઈને ચિન્તા છે? ઉલટી વડવાને મંડી જાય છે.
કજિયાબાઈ–તમે તો બાપા આડા છે. અમે ઘરનાં તે ખોટાં, ને ચાંપલી, આજ કાલની આવેલી, પિલી લલિતા ડાહી ! પૈસાને બધાંય પગે લાગે છે.
લલિતા-નણંદ ! એ થાકેલા હશે, બળ્યું બાઈ એવી કૂથલી જવા દો તો બહુ સારું. વેળા જોઈને વાત કરિયે.
કજિયાબાઈ–હવે જાણી તને ચાંપલી નિસાશિયણ, ફૂટેલા ભાગ્યની, રાંડ ચંડાળે મારા ભાઈને પગ ટાળે.
ભરાજ–(સે થઈને) વાહ ! તારી જીભ તે હજુ વધેલી ને વઘેલી દેખાય છે તે આટલું બધું બેલતાં જરા શરમાતી નથી? મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
વેરા ૭ મો.
}
રુચિતાદુ:થી.
ગેરહાજરીમાં તે તમે બંનેએ લલિતાને આ પ્રમાણે કાણ જાણે કેટલું બધુ
દુઃખ દીધું હશે.
૬૩
કર્કશા—હવે તમે આવ્યા છે! તે સુખ ઘેર, તમે હેત તેા ધરનું કામકાજ અમારી એસારી મૂકત, ઠીક થયું જે તેહાતા. કજિયાબાઈ—એ તે હું તને નહાતી નથી તે ઠીક છે.
દેજો, અમે ભૂ‘ડાં રહ્યાં અમારે બન્નેની પાસે કરાવત, તે એને
કહેતી, જે, મારા બાપા ઘેર
Ëભગજ----લલિતા ! તમે આમનાં તીક્ષ્ણ બાણુ સરખાં વચન આજ સુધી સહન કહ્યાં, એજ ઉપરથી તમારા ભારેખમપણાની હવે ખાતરી થઈ. તમે ઘણીજ સબુરી રાખી છે. કુલીનપણાનું લક્ષણ એજ છે. ધન્ય છે બુદ્ધિસાગરની બુદ્ધિતે; જ્યારથી મેં એમના કહેવા ઉપર લક્ષ રાખ્યું, ત્યારથી મારા વિચાર ધણા બદલાઈ ગયા. લલિતા ! મેં વ્હાટે વાંક કસ્યો છે. મારી ભૂલ હવે મારા સમજવામાં આવેછે. જે બન્યું તે બન્યું. કશું મનમાં આણુશે નહિ. આવા કંકાસ વેઠતાં મારી ઉંમર જવા આવી. તમને આ પાપે હું તેડવા માકલતા નહાતા. હવે આ ઘર તમારૂં છે; તેની શૈાભા રાખવી તમારા હાથમાં છે. તમે તમારે ઘેર સાહેબી ભાગવેલ, તે મારા પ્રથમના અવિચારને લીધે આ દુ:ખમાં આવી પડવુ પડયું છે. જીવરાજશેઠના જાણવામાં આ બધું આવે તે મારાથી મ્હે દેખાડાય નહિ, એવું બની ગયું છે.
લલિતા-સસરાજી ! આપ કશી વાતે ઉંચા જીવ રાખશો નહિ. હું કશું દુઃખ માનતી નથી. આ ધર હવે મારૂં છે, તેની શાભા રાખવામાં મારી શેાભા છે, તે હું સારી પેઠે સમજુંછું. માબાપે તે પાળી પેશીને મ્હાટી કરી, પણ ખરૂં ઘર તે મારે આ સમજવાનું છે. આપના મનમાં જે વિચાર આવેછે તે હું સમજુંછું. આપે કશેા બળાપા કરવા નહિ, ઈશ્વર સર્વે વાતે સારાં વાનાં કરશે.
કર્કશા—તે પગે પડા પગે, એટલે માફ઼ી આપશે. લાંબુ લાંબુ કહેતાં શરમાતાય નથી ?
ભાજ—અરે અમારા ભાગ લાગેલા, ને આવું દુઃખ વેઠવાને સરજેલું તે પાછા જીવતા ધેર આવ્યા.
.t
કજિયાબાઈ—તે તમે તમારી મેળે એવું કહેા. મુવા જીવતાની વાત કાણે કહી છે, જે લઈ ડેમ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक.
[ સંવા રૂ . - ----- ----- ----------------- કર્કશા–આવ બેહેન ! આપણે ખડકયે જઇને જોઈએ, આપણો નંદન આવે છે. જવા માંડે છે, તેવામાં, નંદનકુમાર ને છળદાસ આવે છે.)
આ મારો નંદન આવ્યો, આ ભારે નંદન આ. દંભરાજ–-( ઉઠીને) ભાઈ તું ભલે આવ્યો. હું તને બધે શોધીને કેટલેક દહાડે હવણાંજ આવ્યો છું.
નંદનકુમાર-તમે બધાંએ મને પજવ્યો તેથી હું તો પાછા આવનાર નેહ, પણ આ છળદાસ બળાત્કાર કરીને ખેંચી લાવ્યા. લલેતા–( છાની માની તેને વંદન કરે છે.)
છળદાસ–અરે, શેઠ, શી વાત કહું. હું પણ એમને માટે પારવનું અથડાને મહા મેહેનતે શોધી કાહાડચા; પણ ભાઈ આવે નહિ; ત્યારે મેં વચન આપ્યું, જે, ચાલો, કોઈ તમને કશું કહે નહિ એવી ત્યાં જઈને ગેઠવણુ કરાવી આપીશ, ત્યારે ભાઈ આવ્યા છે. માટે મારે કહેવાનું એટલું, જે, હવે કોઈયે એમને હાડછેડ કરવી નહિ. એ યા ત્યારે તે હું કાંઈ કામ હતું તેથી બીજે ગામ ગયો હતે; પણ આવ્યો, ને ખબર જાણું એટલે ઘેર પાણું પીવા પણ ઉભો રહ્યો નહિ. આ તમે. ને તમારે દીકરે. એ ગમે તે કરે, પણ હું કાંઈ જાણું નહિ, ને વચગળે મારું નામ ગણાય, ને મારા ઉપર વેહેમ આવે; માટે હવે તો હું એમની એળે ઉભે રહેનાર નથી; પૂછે એમને, જે આટલુ બધું એમણે કરવું. તેમાંનું કશું મને કહ્યું છે.
દંભાજ–હશે ભાઈ, બારોબાર કરવું હશે, પણ એ ઘેર આવ્યો એટલે સર્વે મળ્યું, હવે એને કોઈ છેડનાર નથી.
નંદનકુમાર-હાં , છેડે તારે તે વાત જાણો. હું રહું શું કરવા જે કુશા-અરે ભાઈ ! જોઉં તે ખરી, કિાણ તારું નામ દેનાર છે ?
કજિયાબાઈ-ભાઈ બિચારે સોસાઈ ગયે. આ છળદાસ હેત નહિ તે અત્યારે અહિ કયાંથી આવતી
છળદાસ –એમને લાવતાં જે માથાકૂટ પડી છે તે તમને શું કહું? મારા મનમાં તે ઉલટી આશા છે, જે દંભરાજ શેઠ મને રાજી કરશે. કર્કશા––
હસ્તે. મારે છોકરે તમારાથી જીવતે ઘેર આવ્યે. આ એના બાપ હતા, પણ દાહાડ ગાળીને ના મળ્યો એટલે પાછી આવ્યા. ભાયડાને કાંઈ નહિ. ના, તે છળદાસને રાજી કરે. - દંભરાજ––છળદાસ ! તમારે તો અમારે ખરેખરો પાડ માનવાને છે. જે થઈ ગયું તે કશું સંભારતા નથી. જે બેહેન, એક લાલ પાઘડી ને શાલ પેલી પેટીમાંથી લાવીને આપુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રૉરા ૮ . ]
'ત્રિતત્વ
વાં .
૬૫
કજિયાબાઈ–-( દોડી દોડી એક શાલ તથા પાધડી લાવીને) લો. છળદાસ.
છળદાસ--(લઈને) વારું, તમે મારે આટલો ગુણ જા, તેથી તમારે પાડ માનું છું. નંદનકુમાર, હવે હું જાઉ છું. (અણસાર કરી જાય છે.)
દંભ રાજ–ભાઈ ! તું ભૂખ્યો હઈશ, ચાલ હાં, પેલું પાણી મૂક્યું. હું પણ પણે હાંઉછું.
(બંને ન્હાવા જાય છે.) લલિતા–(કયારની આ બધો તમાસો જોઈ રહી હતી, ને વારે વારે નંદનકુમારને જોયા કરતી હતી તથા લાગ ઈ વંદન કરતી હતી તે પોતાના મનમાં.)
(શિખરિણી વૃત્ત) અરે, છે એ કાળો, નહિ મુખ રૂપાળું કંઈ મળે, ખરે રાવ્યા જે, નહિ નયન ચેષ્ટા કશી કળે; અરે એ તો કાંઈ, નમન નહિ મારું સમજિયે, જુવે મારા સામું, ભયભૈત થયેલો બળદિયો. વિચારો આવા છે, પણ મન ન માને કશું ખરું, અધીરી એવી હું, તરત મળવાને મન કરું; ગઈ ભૂલી સર્વે, અવગુણ બધા તે ગુણ થયા, હતા જે જે સામા સરવ મુજ તર્કો, કહિ ગયા ? ભમું ભૂમિ સર્વે, ગગન ગમને હું કૂટી મરું, કદાપિ પાતાળે, સરરરર લેતી સટ સર્ક તથાપિ એનએ, અવર પર જવું નવ ઠરે, અરે એ ધારે, વિધિ કૅરી ઠરાવ્યો કયમ ફરે. નથી રસ્તો બીજે, પતિ પર અભાવો યમ કરું,
ભલે રૂ ભંડે, પ્રિય પતિ ગણુને મન ઠરું; કજિયાબાઈ––(નેપથ્થમાં) લલિતા ! લલિતા–આવી છે. ( જ થ છે.)
प्रवेश ८ मो. થ૪, ત્રતાનો હો.
નંદનકુમાર તથા લલિતા લલિત--(નંદનકુમાર આવે એટલે વંદન કરી તેની પાસે જાય છે, અને પાનની બીડી ધરે છે,) પ્રાણનાથ ! તમે રસ્તામાં બહુ શ્રમિત થયા હશો?
* હું આંખના અણસારાથી આવકાર દેઉં છું તે એને સમજવામાં આવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
તિાદુ:વરાજ.
[ મંત્ર ૐ ન.
•
નંદનકુમાર—— બીડી ઉડાવી નાંખીને ) ચાલુ રાંડ રાંખણી ! ખખડદાર જે મારી પાસે આવી તેા ! અમારૂં ગમે તે થયું હશે તેમાં તારે શી પંચાત છે? લલિતા-પ્રિયપતિ ! તમે મારા ઉપર શું કરવાને કોપાયમાન થાઓછે. હું તમારી અર્ધાંગના કેહેવાઉં, તે મને તમારે માટે કેમ કંઈ ના લાગે નંદનકુમાર્--ચાલુ લાગવાવાળી, જાણી મૂકી છે તને; આવડી મ્હા ટી ગધેડા જેવડી થઇ છું તે શું સખની રહી હઈશ ! જા, મારે તારૂં કાંઈ કામ નથી, જો મને વધારે સતાબ્યા તેા તારી વાત તેં જાણી. લલિતા-પ્રાણનાથ ! મારી આટલી ઉંમર થઇ, પણ તમાસ અપરાધમાં આવું એવું કશું કૃત્ય કચ્યુ નથી, તેને સાક્ષી સર્વજ્ઞ ઇશ્વર છે. મારે તિરસ્કાર તમે શું કરવાને કરેછે ? ( તેના હાથ ઝાલવા જાયછે,)
નંદનકુમાર્——( હાથ તરડી નાંખીને ) તેં શું કાંડું ખાંડું ઉતારી નાંખવાને વિચાર ધાઢ્યો છે? ચાલ રાંડ, પડી રેહે વેગળી; હું મારી મેળે થાકેલે આવ્યા છુ', ને જંપવાજ દેતી નથી. આવું જાણત તે હું અહિયાં શું કરવાને આવત ? લલિતા—પ્રિયપતિ ! થાયા છે તે હું જરા પગચંપી કરૂં. ( કરેછે. ) નંદનકુમાર--શ રાંડ, મારા પગ લૂલા કરવા ધાસ્યા છે કે શું ? લલિતા-પ્રાણપતિ ! મારા અંતઃકરણપૂર્વક હું આપને મારા પ્રાણુરક્ષક અને પ્રાણપતિ ગણું છું. આપના વિના મારે આ સંસ!ર ખધે, નકામા છે; આપના વિના મારા આ દેહ પણ મારા કામને નથી; આપના વિના મારા આ શણગાર પણુ કશા ઉપયેગને નથી; આપ મારા શિરછત્ર છે; આપનાથી મારે સર્વ પ્રકારે રૂડાંવાનાં છે; તે આપને કાંઈ પીડા થાય એમ કરૂં ? હું અહિં આવી, તે આપને ગયેલા જાણ્યા, ત્યારથી તેા મને વધારે સેાસના થઈછે. આપને માટે મેં મારા દેહ અર્ધો ગાળી નાંખ્યા છે. મારા મ્હોનું બધુ... નૂર જતું રહ્યું છે. મારે પંથીરામ, જે આપની પાસે કાગળ લઈને આવ્યા હતા, તેને મેં ખીજે દિવસે આપને શેાધવા મેાકલ્યા છે. જો આપના ઉપર ભાવ હાય નહિ તે આટલું બધું શું કરવાને કરૂં ?
E
નંદનકુમા૨-જાણી એ તેા તારી બધી લવરી. પડી રેહે છાની માની પેલા કાચ ઉપર. હું મારી મેળે સૂઈ જાઉંધું. (છત્ર પલંગમાં ફ્રોડેછે. )
લલિતા——( થેડી વાર રહીને, મચ્છરદાની ખરોડી, પશંગમાં બેશી, અવળે હાર્ડ સૂત્રેા છે તેને એવા જાયછે એટલે,)
નંદનકુસાન્——જો રાંડ મારી રજા વગર આવી !
( કોપાયમાન થઇને જોરથી તેને લાત મારે, એટલે ઉંચા પલંગ ઉપરથી પીભ લેઈને બિચારી નીચે પડેછે; તેને વધારે નસ્સામાં આવીને નીચે ઉતરી લાતા મારેછે. એક લાત ફ્રાનનો જડાવના કાપ ઉપર વાગી એટલે, )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
કવૈસ - ભૌ. ]
જસ્કિતા દુરા .
લલિતા–અરે પ્રાણપતિ! મારા કાપનાં બધાં મોતી અને આ લીલમ મારા ગાલમાં પેશી ગયાં. અરે ! જરા સાચવીને એકે એકે કાહાડે. મારે હાથે નથી નીકળતાં. અરે! હું બહુ દુઃખી થાઉં છું. પહેડ ઉપરની લાતે તે મને પૂરી કરી હોત. અરે ! મને અતિશય કળતર થાય છે. બળતાના ભભુકી ઉઠે છે. તમે વિના અપરાધે મારા ઉપર આટલો બધે કોપ શું કરવા કરેછો? તમે કોમળ હૃદયના થઈને આવા ઘાતકી કેમ થાઓ છો?
નંદનકુમાર-લે રાંડ, હું છટકી લે રાંડ, હું છટકી (એમ કહી બે વાર લાત વધારે મારી પાછો પલંગમાં સવે છે.)
લલિતા-( કેટલીક વાર શુદ્વમાં આવી એટલે.) અરે ! ઓ ! આ મોતી બહુ કળી ગયાં છે. (કાપને જરા આંગળીથી ઉંચો કરે છે.) અરે ! આ તો સજજડ જડાઈ ગયાં. આ લાલો તે મારા ગાલમાંથી જરા ડગમગતી પણ નથી. હવે હું શું કરું, અને કેમ પહાડું. અરે ! મારા હાથ લોહી લેવાણ થઈ ગયા. ( ઉઠીને તકતામાં જુવે છે.)
એ મારા બાપ ! આ શું લોહી. (પાણીથી હાથ ધોતી જાય છે, ને મોત વાછૂટયાં એટલે કા૫ તથા વાળી આદિ સર્વ રેણું કાહાડીને જયાં તકતો હતો ત્યાં મૂકે છે. ) સંસારમાં લોકોને આવાં દુઃખ પડતાં હશે તે મેં આજે જાયું. આ તો પેહેલા દિવસનું મંગળાચરણ. આ દુઃખ તે હું કોને કહું? માએ પંથીરામ પણ આ વેળાએ નથી.
નંદનકુમાર—( લલિતા ભણું બહ કરીને સૂતાં સૂતાં.) રાંડ, જે કઈને લાતે માયાનું કહ્યું તે તારું માથુંજ કાપી નાંખીશ. તારે માંદી પંથીરામ શું કરવાનું હતું ?
લલિતા–પ્રાણપતિ ! હું કોઈને કાંઈ કહેવાની નથી. હજુ સુધી તમે આવા કપમાં કેમ છે? (તેને શાંત પાડવા પલંગ ભણી જવા માંડે છે.)
નંદનકુમાર–હું તને ખેચોખું કહું છું, કે, તારે મારા ભણું આવવું નહિ તારી મેળે પેલા કાચ ઉપર સૂઈ રહે, નહિકર અત્યારે કહિને કહિ થશે. હું હવે ઉધી જાઉ છું; માટે, મારે ફરીને એક બોલ કહેવું પડશે, તે પછી ફરી પૂજા કરીશ.
લલિતા–વારૂ ત્યારે, તમારી એમ ખુશી છે, તે આજે થાકયા પાક્યા સુખેથી પિડે. હું મારી મેળે નીચે સૂઈ જાઉં છું. (નીચે લઈ જાય છે. કેટલીક વાર થઈ એટલે) અરે ! મારે ગાલે ચચરે છે, મારી કેડ ફાટે છે. લાતોના પ્રહારથી મારું આખું શરીર કળે છે. અરે ! મારાથી ઉઠાતું નથી. હું છેક લદુ બની ગઈ છું. બળાત્કારે પણ ઉડ્યા વિના સિદ્ધિ નથી. આ કઠણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
સન્દ્રિતટુકવા .
જગ્યા ઉપર ઉંધ આવવાની નથી. આ તે ઘસઘસાટ ઉછે. નાક કેટલાં બધાં બોલે છે ! એ ઉધે છે. એટલે એમનું શરીર બરાબર જોઉં તો ખરી. (જોતાં જોતાં) આ હાથે આટલા બધા ખસના ફેલા શા ! અરે, એ તે આખે શરીરે છે. કેડે આટલી બધી દાદર શી ! દુખાશે તો કદાપિ જાગશે, ને લાત મારશે તે ફરી હાડકાં ભાગશે.
નંદનકુમાર(બલે છે ) “હું-એ-ને-નહિ-બોલાવું, હવે રાજી થઈ, રીસા નહિ. મારી પાસે આવશે તે હું એને મારીશ. ઠીક, હવે બેલ મારી સાથે ઉ ઉ ઉં” (ઘોરે છે-).
લલિતા–અરે, એ શું મારે વિષે કહે છે? હશે, ચાલ, આજે તો જેમ તેમ કરીને પણ ઉંધું. એ અરે ! આ કેચ ઉપર પણ ઉંધ આવતી નથી. હવે તે ક્યાં જાઉં? ( આમ તેમ આળોટયાં કરે છે ને પછી હુંધી જાય છે.)
નાનકમાર– પલંગમાં આલોટતાં પડી જાય છે, એટલે જાગ્રત થઈને આંખો ચોળતા ડે ખેંચી પાડયો કે શું ? (ઉભા થઈ, જોઈને) રાંડ તે ઉધે છે. (ઘરેણું જોઈને) આવે લાગ ફરી ફરીને આવવાને નથી. (બધું ઘરેણું લઈને જાય છે.)
प्रवेश ९ मो.
स्थळे, प्रियंवदानुं घर. પ્રિયંવદા–નંદનકુમારને ત્યાં શું થયું હશે? બેમાંથી એક પણ અત્યાર સુધી આવ્યું નહિ. એક ઉંધ તે મેં સારી કાહાડી જોઉં કેટલા થયા છે? એ ! એક વાગી ગયો દેખાય છે ! હવે કોઈ આવે એમ લાગતું નથી. છળદાસ તે કહ્યા પ્રમાણે આવ્યા વગર ચૂકે એવું નથી, ને કેમ નહિ આવ્યો હોય? અરે, કોણ જાણે એ એના શાય પેચમાં ફરતે હશે! એ કયાં રાત કે દહાડે જુવે એવો છે ! નીચેનાં કમાડ કઈ ઠેકે છે કે શું? ( કાન દઈને) અરે હા, આપણુંજ કમાડ કોઈ ઠેકે છે. ચાલ જોઉં જઈયે, કોણ છે? (નીચે જઈ ઉધાડે છે.) હે ! આ તે નંદનકુમાર. હમણાં હું તભારંજ ચિંતવન કરતી હતી. (ઉપર લઈ જાય છે.)
નંદનકુમાર -મારું મન પણ તમારામાં જ હતું. લે આ. (તને કાંઈ આપે છે.)
પ્રિયંવદા–(ખુશી થઈન) રંગ છે નંદનકુમાર, તમારું હેત તે ખરે ખરું દેખાય છે. આ બધું ક્યાંથી લાવ્યા
નંદનકુમાર–મારી વહૂ આવકની તે એણે આ વાળી પહેરેલી, આ જડાવનાં કંકન બે હાથે ઘાલેલાં, આ મેતીના છડા કોટમાં ઘાલેલા, ને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
ઘરા છે . ]
ललितादःखदर्शक.
ભચકણિયાં ને કાપ કાનમાં પહેરેલાં બહુ શોભતાં હતાં, ને આ વાંકના બધા હીરા છે ચકચક થતા હતા, તે જોઈને મને અદેખાઈ આવી, તે ધાર્યું, છે. આ બધું મારી પ્રિયંવદા પેહેરે તો બહુ સારું શેભે. પણ શું કરું, તે ઘધેિ મારે ઉપાય નહોતે. તમારી મરજી નહોતી તેથી એની સાથે બે વાત પણ કરી નથી. જેનું કામ નહિ તેનું નામ શું ? પ્રિયંવદા ! તમે બધું પહેરે જોઈયે કેવું દેખાય છે?
પ્રિયવહા-એક પછી એક પહેરતાં.) અરે ! આ કાપ લોહીવાળો છે? તમે એને ઘાટ ઘડીને તો નથી આવ્યા?
નંદનકુમાર—એ તો એમ થયું. જે, એ મારા ભણું આવી, તે મેં લાત મારીને નીચે પાડી, ને ત્યાં પણ બહુ લાત મારી. એક લાત કાન ઉપર વાગી તેથી આ બધાં મોતી એના ગાલમાં પેશી ગયાં હતાં તેથી લોહીવાળાં થયાં છે.
પ્રિયંવદા–ત્યારે તે તમે ખૂબ રોફ માર્યો દેખાય છે તેની શું? પણ તમે એકલી મૂકીને આવ્યા છે, તે એ જાગશે, ને તમને દેખાશે નહિ, ને તપાસ કરતાં ઘરેણું જોશે, ને તે દેખશે નહિ, તે પછી પૂરી ફજેતી થશે.
દિનકુમાર—એ તે પારવની ઉઘે છે. પહેલી રાતે ઉંધી નૂતી તે. ને તે ઉષ્ય તે. જાગ્યો તારે એને બહુ ઉઘેલી દીઠી, એટલે આ બધું ઘરેણું આમ આગળ મૂકયું હતું તે લુગડામાં લપેટીને પાછલે બારણે અને છે ત્યાંથી નીકળી આવ્યો. તમને ખબર જ છે તે, જે, મારી સૂવાની જગ્યા પાછલા ભાગમાં છે, તેથી બારોબાર જઈયે, આવિયે, કે ગમે તે કરિયે,
તે પણ કોઈ જાણે કે કરે. - પ્રિયંવદા–(કાન દઈને) નનકુમાર ! જુની, નીચે આપણું કમાડ કંગ છે કે છે ? મને લાગે છે, કે છળદાસ આવવાનો હતો તે આવ્યો હશે. (નંદનકુમાર જાય છે એટલે પોતાના મનમાં. ) આ બધું ઘરેણું ઘણું મૂલ્યવાન છે. નંદનકુમારને બધો પૈસો આપણા કબજામાં આવી ગયો છે. એની સ્ત્રીને પાસે કિંમતી ઝવેર છે એવું છળદાસે કહ્યું હતું, ત્યારથી એમાં. જીવ પેઠે હતે, તે પણ ઘણું ખરું હાથ આવી ગયું. આ મૂર્તિને સ્પર્શ કરવો આપણને ગમતું નથી, ત્યારે હવે ખાલીખમ થયેલાને રાખીને આપણે કામ શું છે? અરે, આ ઘરેણું બધું મેં સંતાડી દીધું નહિ તે ભૂલ કરી. હવે તે એ આખ્યા, પણ ચિન્તા નહિ. આમાંથી હવે છળદાસને અધો ભાગ - પ્ર નથી. મારા ભાગના પેલા પંદર હજાર રૂપિયા આપશે નહિ, ત્યાં સુધી ધરેણુમાંથી ભાગ આપવાને ટેલ્લા દઈશ, ને રૂપિયા મળ્યા, એટલે છળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
સ્વિતા,વરી.
[ અંક
:
દાસને ઘાટ કરતાં ક્યાં આપણને આવડતું નથી ? મીઠાઈમાં કાંઈ ભભરાખ્યું એટલે પત્યું.
છળદાસ–મવેશ કરી, મિયંવદને શણગરાયલી જઈને. ) વાહરે પ્રિયંવદા ! તમે તે આ જે ખૂબ બન્યાં દેખાઓ છો ને શું? આ બધું નંદનકુમારે આપું હશે, શાથી કે લલિતાનું હોય એમ લાગે છે.
નંદનકુમારતમે ઠીક વર્યું તો ! એ બધું હું આપણી પ્રિયંવદા સારું લા .
છળદાસ ( મિવાને તર્જની ઉપર તર્જની મૂકી અર્ધ કરી બતાવતાં) ચાલો પ્રિયંવદા, તમે પેલા સેનાની ઉતાવળ કરતાં હતાં, તે આ અનાયાસે આવી મળ્યું. આજે માંડ આવ્યું તેનું કારણ પણ એજ, કે, સેનાવાળાએ વાયદો કર્યો હતો, તેથી આટલી બધી રાત જતાં સુધી ખોટી થયે, વળી બે ચાર દહાડાને વાયદો કરાયો છે. શું કરિયે, રૂપિયા અગાઉથી આપી. બેઠા છિયે એટલે જંપ વળતો નથી. (રૂમત ) ,દુ ચાલ્યું તો ચાલ્યું નહિકર થઈ પડશે.
પ્રિયંવદા–( સ્વગત) લુચ્યાએ પ્રપંચ ખરેખર રચવા માંડે છે, પણ કાંઈ ચિન્તા નહિ. (ચાસન) છળદાસ! એ તો બે દિવસ પછી તમે લાવજે, પણ નંદનકુમાર આ બધું લઈ આવ્યા છે, ને પેલી પણે જાગશે તે ભવાડા થશે તેનું શું કરવું?
નિંદનકુમાર–મેઈ, રાંડને મારી નાંખી હોય તો કેવું? હવે મારે બાપ મને તમારી પાસે ચાસન આવવાને મના કરી શકે એમ નથી.
છળદાસ—એ વાત મારે ગળે ઉતરી. સવારના પ્રહરમાં ઘરેણાની પૂછપરછ થયા વિના રહેવાની નહિ, ને ચેરીને માલ કહેવાય. એટલે વાત નગરમાં જાણ થાય, તેથી પ્રિયંવદા ! ના તમારાથી પહેરાય, કે ના મારાથી વેચાય. .
પ્રિયવદા–અત્યારે કાંઈ ઘાટ ઉતરે તો સારું. હાં હાં, મને સાંભર્યું. મારી પાસે બેભાન કરી દેવાની એક શીશી છે, તે જઈને સુંઘાડશે, એટલે કાંઈ જાણશે નહિ.
છળદાસ–રંગ છે પ્રિયંવદા, ઠીક શોધી કાહાડયું. લોકોને લૂંટવા તમે એને ઉપયોગ કરતાં હશે, તેથી સાંભરી આવ્યું. લાવો એ શીશી કયાં છે?
પ્રિયંવદા--આ મારી સાથે. (છળદાસને કાંડે ઝાલી બીજા ખંડમાં ઔષધની શાનું કબાટ હતું ત્યાં લઈ જાય છે, ને હળવે રહીને) જીવો, આ લાગ સારો આવે છે. આપણું ધાયા પ્રમાણે થયું તે પછી ખાલી થયેલા નંદનકુમારનું શું કામ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
બસ છે.]
જિતાડુકવા .
છળદાસ–તમારા કહ્યા વિના મારા વિચારમાંજ હતું. લલિતાને મારિયે ને એને જીવતો રાખિયે, તો એ વાંદરાની જાત, વાત બહાર પડયા વિના રહે નહિ તે. ચાલો, એને ઘાટ પાંશરે ઉતારીશું. (બંને, શીશી લઈ બહાર આવે છે. )
નંદનકુમાર–(શીશ હાથમાં લઈ ) આ સુંઘાડિયે એટલે મરી જાય ખરીકની જે એમ હોય તે જઈને સુંઘાડી દઉં. - છળદાસ–ના, એમ થાય એવું નથી. જુવો પ્રિયંવદા, સાંભળે, મને એક યુક્તિ સૂઝી. હું ને નંદનકુમાર આ શીશી લઈને તમારી ગાડીમાં બેશીને જઈયે છિયે. એમને ત્યાં બરોબર કોઈને ખબર પડે એમ નથી, એટલે લલિતાને બેભાન કરી નાંખીને એક ગાંસડી બાંધી, ગાડીમાં ઘાલાને. અહિયાં લઈને અમે આવિએ છિયે; તમે પણ તૈયાર ઉભાં રહેજે. અહિથી પાંચ ગાઉ ઉપર અસલની પેલી વાડી છે તેમાં એક જૂની હવેલી છે, ત્યાં જઈને ઘાટ ઘડીશું. અત્યારે દરવાજો બંધ હશે, પણ પૂરણમલ જમાદાર ત્યાં રહે છે તે આપણે મિત્ર છે, એને પણ સંધાથે લઈશું. - પ્રિયવદા–એને જણાવવાની તે કાંઈ અગત્ય નથી. વધારે કાને વાત જાય એમાં માલ નહિ.
છળદાસ–તમે સમજતાં નથી. જેનું કામ જે કરે, ન્હાનું કરૂં હોય. તે આપણાથી બને, ને આ કામ તે ભારે, તમે સમજ્યાંકની ? તે કોઈ જોરાવર વના બને નહિ. વળી આટલી રાતે હથિયાર ક્યાં શોધવા જઈએ એની પાસે તો તૈયાર હશે. તમારા ગાડીવાનને લેવાની પણ જરૂર નથી, એને ઉંઘતા મૂકીને હું કે નંદનકુમાર ગાડી જેડી, હાકીશું.
નંદનકુમાર–છળદાસ ! તમે જુગતી તે ઠીક શોધી કાહાડી, મારે ઘેર એને મારી નાંખિયે તો જણાઈ આવે. - પ્રિયવદા–છળદાસ ! મારે એટલે બધે આઘે આવવાની શી અગત્ય છે? આપણે ધાર્યું છે તે પ્રમાણે તમે તમારી મેળે ઘાટ ઉતારજે. પૂરમલ વિના ચાલે એવું ના હોય તો એને પણ લેતા જજે.
છળદાસ–ના, ના, તમારા વિના તે ના ચાલે. તમે જોડે તો એમ કહેવા ચાલે. જે સંલ કરવા જઈયે છઈએ. નહિકર વાત બહાર પડી આવે, માટે તૈયાર રહેજે. અમે જઈયે છિયે. (નીચે જઈ પાસે તબેલો હતો તે ઉઘાડી આપો નંદન કુમારને ઘોડે જોડવા માંય મોકલે છે ને પોતે પોતાના મનમાં ) આજે બધો લાગ પૂરેપૂરો આવ્યો છે. નંદનકુમાર ને લલિતા સાથે પ્રિયવદાનું પણ કાટલું કરીશું. એટલે પંદર હજારની ઉઘરાણી કરતી રેહેશે. ને આજે પહેર્યું છે તે બધુ ઘરેણું આપણું કબજામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
કિતદુઃ
.
[ અંગ
છે.
પૂરણમલને ડું આપીશું એટલે પતશે, ને સૂર્ય ઉગતા પહેલાં તે પાછા આવતા રહીશું, એટલે પછવાડે શી તજવીજ થાય છે, તે પણ આપણા જાણવામાં આવશે, ને આપણ ઘેરના ઘેર હઈશું તેથી આપણા ઉપર વેહેમ આવશે નહિ. ચાલો ઠીક થયું. (નંદનકુમાર ગાડી જેડી લાગે એટલે ધારણા પ્રમાણે ને લઈને નગર બહાર જાય છે.)
કલાક થો.
પ્રજ્ઞ ૧ . स्थळ, एक जूनी वाडीमां हवड हवेली. છળદાસ પૂરણમલ, નંદનકુમાર, પ્રિયંવદા, અને ગાંઠડી
બાંધેલી લલિતા છળદાસ–પ્રિયંવદા ! આટલે લગી તે કામ સિદ્ધ થયું. વચ્ચે એક બાકી રહી જતું હતું તે પણ ચોકસ કરતો આવ્યો. લલિતાને શીશી સુંઘાડવાના કામમાં નંદનકુમાર વળગ્યા એટલે મેં બે કાગળ લખી દીધા. એક દંભ રાજના નામને જીવરાજ ઉપર લખ્યો, જે, લલિતાને સાપ દંશવાથી મરી ગઈ છે. ને બીજે નંદનકુમારના નામને એમના બાપ ઉપર ગોઠત આવે એવો લખ્યા છે.
પ્રિયંવદા–એ કામ તે ખરેખરૂં ચોકસ કર્યું, એથી વધારે પૂછ. પરછ થશે નહિ. પણ લલિતાની ગાંઠડી જે ખંડમાં મૂકી આવ્યા છે તે બરાબર સાચવ્યો છે ખરે કે નહિ?
પરણમલ–ઉસકો બાંધકે રખી છે, કીસતરેહસે ઓ રંડી ભાગ જાયગી બંધ કરનેકા અછો બંદોબસ્ત નહિ હૈ, સે ઐસીને ઐસી ૨ખકે આયાહું.
છળદાસ–ત્યારે તો કાંઈ ચિન્તા નથી. પ્રિયંવદા ! કસુંબો બસુએ કહાર્ડ હોય તો કાહા. લે આ અફીણને રૂ, પેલું પાણી આણીને મૂકવું.
નંદનકુમાર–લાવે એ બધું મારી પાસે. પ્રિયંવદા ! તમે તમારી મેળે જોયાં કરો. (કસુંબે તૈયાર થાય એટલે એક બીજાને પાયે પીછે, મીઠાઈ ખાધી પણ પૂરણમલે કશામાં ભાગ લીધો નહિ.) છળદાસ પૂરણમલ ! સૂર્ય તે ઉગે ને આપણે પાછાં જવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
કવેરા ૧ એ. ]
ત્રિત કરવા.
પૂરણમલ–હમ કીસિક ગાફલમેં રખકે ઐસા કામ નહિ કરનેવાલા. તુમ તીનકો એ બેલ દેતા હું, કે, અબ તુમ તુમેરા ઈષ્ટ દેવકા સમરન કર લે. ,
છળદાસ–( ગભરાઈને) અરે ! પૂરણમલ એ ક્યા?
પુરણમલ–કયા તે એ કે પહિલા તું. (તેને તરવારના એક ઘાએ મારી પાડે છે, એટલે નંદનમાર તથા પ્રિયંવદા બાવરાં બનીને આમ તેમ દોડમદેડા કરે છે તેમને) તમ દ રેડિયો મેરા પંજામેલી કિંધર જાને વાલી ૧ (મિ કહી એક ઘા - ઇનકમર ઉપર કરે છે ને બીજો પ્રિયંવદા ઉપર. એટલામાં છળદાસનું શબ જરા હાલનું જણાયું, એટલે બે ત્રણ તેના ઉપર બીજા ધા કરતાં.) મેરા સાલા, મેરે હાત ખુન કરાકે, એ સબ દાગીના ઉસકો લે જાનેકા થા ઔર મેરેકો કહા થા, કે તુમકો કુછ મિલેગા. બે દફે મેરેકો ઠગ ગયા થા. અબ વોઈ સબ મેરાજ હે તે દેકા તો કરનેકા થા, ઉસમે એક ઝયાદા હુઆ હૈ ક્યા હો ગયા? ચંડાલ તો ઓઈ થા. ચલ અબ સબ દાગીના નીકાલ ૨ખું. (મિયંવદાએ પહેરેલું ઘરેણું હાડવા જાય છે, એટલામાં વાડીમાં નજર કરતાં) એ રંડી કોન દેડતી હે? બાંધકે દુસરા ખંડમાં રખીહે એ તે નહિ ? ચલ, દેખું.” (જુવે છે તે ગાંઠો વાળેલું લુગડું એકલું દીઠું, એટલે તેની પછવાડે દોડતાં) મેરી સાલી બાગ છોડકે આગે નીકલ ગઈ અચ્છા હવા વાં ગિર પડી. (પકડી પાડીને) સાલી મરકી હુઈ હૈ, કાયકુ ભાગ જાતી ? અબ તેરા કાન હે ઈધર, બેલ, કયા કરેગી ?
લલિતા–(ગભરાટમાં. ) અરે, હુ ઉંધે મહેએ પડી, તેથી મારી છાતી ફટાઈ ગઈ. હવે હું શું કરું ? ઉગરવાને ઉપાય નથી. (પૂરણમલને.) બાપજી ! તમે મારા સામા આવા ડાળા શું કરવા કહાડો છો ? હું છળી મરું છું. મેં તમારે અપરાધ કાંઈક નથી, તેમ છતાં મને ભારવી હોય તે સુખેથી એકદમ મારી નાખે. •
પૂરણમલ–હમ હમેરી ખુસીસે તુમકો ભારને કે નહિ ચાહતા. તુમેરા ખાવંદ, પ્રિયવદા, ઓર છળદાસને મેરેકો હુકુમ દિયા હૈ. અબ તુમકો છેડેગા નહિ. લેકિન એક કરારમેં જીતી રાહાન દેઉં. દેખ, તેરા ખાવંદ તે અબ તેરા નહિ. ખુસીસે અબ મેરે ડેરે ચલ, આર ખા પીકે આનંદમેં બેઠ રેહે: તેરે પર મેં આશક હે ગયા હું. અબ મેરે હાથમેં તેરે પર છે હાનેકા નહિ. ( તેને બાઝવા જાય છે.)
લલિતા–( ઘણાં જુસ્સા ભેર તેને ખશેડી.) ભલા ભગવાન ! તું સર્વ છતાં મારી લાજ લેવરાવા ઉભો થયો છું કે તારે આવડો બધે શે અ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
જ
સ્તિદુ:
[ અંક ૪.
રાધ કર્યો છે? અલ્યા દુષ્ટ ! હું અબળા, ઈશ્વર વિના આ વેળાએ મારૂં કોઈ રક્ષણ કરનાર નથી, તેમ છતાં, નિરપરાધી અને વગર હથિયારની છું તેના ઉપર જુલમ કરવાને તળપછ, તેટલા ઉપરથીજ તારી સિપાઈગીરી જણાઈ આવે છે ! આ વેળાએ જે મારી પાસે એક પાળી સરખી હોય તે. તારાં આંતરડાં ચીરી કાહા. આવ. હું માને તૈયાર છું. (તેની છાતીમાં પિતાનું માથું પછાડે છે ને શેષિત થઈ પડે છે.)
નેપથ્યમાં—“અરે અબળા પર કોણ જુલમ કરે છે?” પૂરણમલ–સાલા કેન આતા હે રંગ ભંગ કરનેકો. દોડતા આતા હે, સાલા દેડતા આતા હે; દેખું અબ ઉસકો. તલવાર તો વાં ટૂટ ગઈ. કમરમે છૂરા હે, દુસરા કુછ નહિ. પરવા નહિ. એ ગધેકી પાસ છેટી લકડી હે, દુસરા કુછ હે નહિ તે.
લલિતા-~(શુધિમાં આવી એટલે બેઠી થાય છે ને જુવે છે, તો કોઈ પંથીને પોતાના ભણી દોડતો આવતો જે તેને ઓળખી.) અરે, ઓ મારા પથીરામ ! ઈશ્વરે તને અહિ મોકલ્યા. (તેની કેટે બાઝી પડે છે.)
પથી રામ–આ તે શો કર ! ઓ મારી લલિતા બેહેન ! તારી આ શી દશા ! (બંને સૂઈગત થઈ પડે છે.)
પૂરણમલ–કયા તમાશા, એ ઓરતકુ બહિષ્ણ બોલતા હૈ, ઔર ઓ. ઉસકે ગલે જોકે લગી. અબ દેર કરનેકા કુછ બખત નહિ. (કમરમાંથી જુસ્સા સહિત છરે કાડે છે. પીરામ સાવધાન થઈ બેસે છે, એટલામાં પ લાને અંગ ઉપર આવતે જોઈ, પોતાની લાકડી બે હાથમાં ઘાલી પલાના માથા વચ્ચે ઝાપટેછે; તોપણ પૂરણમલ આચકે મારી પંથીરામની છાતી વચ્ચે છો ભચ લઈને સુસરો સારે છે. તે ભમરી ખાઈ પડે છે, તેને ધબકાર સાંભળી લલિતા મૂછમાંથી છળી ઉઠે છે, ને પંપારામને લોહી લેવાણ પચેલે જોઈ તમર ખાઈ બેભાન થઈ ફરી પડે છે. પંથીરામને અર્થ મૂલો જોઈ પૂરણમલ તેને ઘાએ છૂંદી નાંખે છે. એટલામાં એક હરિણુ ઘણું સ્વ
થી દોડતું પાર નીકળી જાય છે. તેની પછવાડે એક શિકારી પૂર્ણ વેગથી દોડત, ઘોડા ઉપર બેઠેલો, આવી પહોંચે છે. વૈગને લીધે તેને ઘોડો પાર તે નીકળી ગયે, પણ તેની ન
રે માણસ પડયાં તેથી વેગ નરમ પાડી પાછા આવી છે તે કમકમાટ ભરેલો દેખાવ તેની નજરે પડે એટલે –
શિકારી–અલ્યા દુષ્ટ, તું કોણ છું, આ પડી છે એ સ્ત્રી કોણ છે, ને તે આ ઘોર કર્મ શા વાસ્તે કહ્યું છે?
પૂરણમલ–ચલ ચલ ! તેરે જેસે બૌત દેખે હે. ચલ, નહિ તે તેરાબી એસાજ હોયગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
મ
देश २ जो. 3
શ લેતા જા,(લાઅરે, આ લેાકેા .
સહિતા :વરી.
प्रवेश २ जो.
पर्वतपुरीना राजानो मेहेल.
આ તે। કાઈ મનહર અે રણવાસમાં પૂરી ક 'ચંપાવાઁ' 'કદલી 'પગને, મુખ ગુલાબ લે'રી; નારંગી છે કુચ સરસ છે, નાક કિં’સુક લાગે, કાયાવાડી મદન` મદથી, મેહકેછે પરાગે. રે ! એ તે કે સુધડ નરના ભાગની વૉડી પાઈ, શ્લાના દેખું શિથિળ બહુ છે, પ્રેમ નીરે ન પાઇ; ભેાંગી ખીજો નહિ·મુજ સમેા, કેમ આર્થિ ભમેછે, જા તું, ખાટી લીલી ભ્રમરીની ભ્રાન્તિ રાખી રમેછે. ( ભ્રમરને હાથવતે કાાડી મૂક્રેછે એટલામાં )
པ0
હૃદય ફાટી તેા, જાયછે અરે, નિષજિયું શું રે, એ હરે ! હરે! નજર ના ચડે, દોષ તાહરા, અરર ! શું બન્યું, બંધુ માહરા. નહિ ઉથામિયા, ખેલ એક તેં દુઃખ સહ્યાં અરે, ભારી છેક તેં; કરી તુમે જરા, પ્રેરણા અરે, અચૂક તેા કહ્યાં, કામ તેં ખરે. મુજ સગાં થકી, તું વધ્યા ધણે, ક્યમ. હું વીસરૂં પાડ તે તણા; તુજ વીતી કશી, મૈં શુણી નહિ, મુજ વીતી નહિ, તેં શુણી અહિં.
ર
લલિતા—( કાંઈ અવાજ કાને પડયાનો ભાસ થયા એટલે શુદ્ધિમાં ખાવાનેે. ) અરે ભાઈ ! તમારા મુખારવિન્દ ઉપરથી તમે કાઈ રાજવંશી હા એમ મને લાગેછે. વળી મરદા ભણી જોવાથી મને કમકમી છૂટે એવી અગમચેતનાથી, તમે બન્ને ઉપર લુગડાં એછાડયાં છે; પણુ અરે ! મારા પંથીરામ પેલા પડયા. ( ભરાયલું હ્રદય છે તેથી આંખે એકાએક ભરાઈ આવતાં. ) લલિત છે.
3
૧. ચંપાના જેવા રંગ જેનો, ૨. ફળ. ૩. સ્તન. ૪. કેસુડાનું ફૂલ. ૫. કામદેવ, ૬. ઘણા સુંવાળા અને સુત્ર ધીવાળા ભૂકા ફૂલમાં થાયછે તે.—યુવાવસ્થામાં આવેલી સુઘડ ગ્રીનું શરીર પરાગની પેઠે બેહેકેછે. ૭. ડી. ૮. કરમાઈ ગયેલો.
..
-
મર.
૧૦. સુખ કમળની મધુરતાથી ભ્રમર તેના મુખ ઉપર ગુ'જાર કરતા તે તેને કેહેછે, કે એના કાનમાં લક્ષમ છે તેને લીલી ચકચકિત ભ્રમરી જાણી, તે સુખકમળની મધુરતા લેવા આવી છે એવી ભ્રાંતી રાખ; પણ અને ભાગી મારા જેવા બીજું કોઇ નથી માટે તુ નાશી જા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
ના થકી જડી? ૫
- જેઉ જે તુને, થઈ ગયે અરે, ફરી કરવા હદય તે બળે, સ્નેહ એટલે. નહિ મળ્યો હતે, તે ભલું થતે, નહિ મળ્યો કહી, વીસરી જો; પણ મળી દીધે, દિલે ડામ રે, અરર! હાયરે પંથીરામ રે.
શિકારી–હવે વિલાપ કરવાથી કાંઈ વળવાનું નથી. તમે કોઈ મહા દુઃખી છે. પણ આજથી સર્વ દુઃખ ગયું એમ સમજજે મારી રાણિમાં પદરાણુની જગ્યાને તમે ચગ્ય છે. લલિતા-(ભયભિત થઈને.) તમે કોણ છે? આ શું બેલે છે? શિકારી–હું પર્વતપુરીને રાજા છું. મૃગયા રમવાને નીકળી પડે હતા, તે એક હરિણની પછવાડે દોડતો અહિ આવે, ને તમને જોયાં, એટલે હરિણને જવા દઈ હરિણાક્ષી* મેળવવાની આશાએ તમારા માણસના મારનારને મેં પ્રાણ લીધે, અને તમને નિર્ભય કયાં.
લલિતા–તમે મને જીવતદાન આપ્યું, અને વળી રાજા છે તેથી મારા પિતા સમાન છે, માટે મને પૂર્ણ આશા છે કે તમે મારૂં યોગ્ય રક્ષણ કરશે.
શિકારી—(કેલાયમાન થઈ.) તમારે વઘુ ઓછું બોલવાની કાંઈ અગત્ય નથી. અહિયાં પણ મારા રાજ્યની સરહદ છે, એટલે તમારા ઉપર ભાર દા થઈ ચૂકી છે. ચંચું કરવામાં પરિણામ સારે નિપજવાને નથી, માટે આવે, ઘેડે અશ્વાર થાઓ.
લલિતા–રાજાજી ! આપ એમ બોલો નહિ. આ પંથીરામને અગ્નિરકાર કરીને હું ભારે સાસરે જઈશ. આપ મને છેડે નહિ; હું આપને પગે પડું છું. (પગે પડે છે.)
શિકારી—હું હવે તમને છોડનાર નથી, મારાં મનુષ્ય પછવાડે આવે છે, તે આપણને સામાં મળશે, તેમને આજ્ઞા કરીશું, એટલે તે અગ્નિસંસ્કાર ક રશે. ચાલો આ તમે.
(એમ કહી, તેને બળાત્કારે ઘોડા ઉપર નાંખી પોતે અશ્વાર થઈ, લઈ જાય છે.)
-
-
- -
-
-
-
-
-
“ હરિણના જેવી આંખવાળી સ્ત્રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
કરા ૨ ક. ]
ललितादुःखदर्शक.
મ0
૨ . स्थळ, पर्वतपुरीना राजानो मेहेल. લલિતા–રાજાની રાણિયોને રણવાસમાં પૂરી મૂકવાને હિંદુસ્થા. નમાં ચાલ સાંભળતી તે વાત ખરેખરી. આ મહેલમાં પેસવા નીકળવાનું માત્ર એકજ બારણું છે, તે વિના એકે બારી કહિ જોવામાં આવતી નથી; હવા અને અજવાળાને માટે માત્ર જાળિયે, ઉપરની બાજુએ જોવામાં આવે છે. છટકી જવાને બીજે એક માર્ગ નથી. હવે એક ઉપાય લાગું પડે એમ દીસતું નથી. આ ગાજવીજની ધામધુમમાં ઠેઠ ઉપલા માળ સુધી જઈ આવવાને, કોઈ દાસી અટકાવ કરી શકે એમ નથી. (એક પછી એક માળ તપાસતી ઉપર ચડતી જાય છે.) એક બારી નથી એટલે મેહેલની પાછળ શું હશે, એ જાણવામાં આવતું નથી; પણ પાણીની પેઠે ઘુઘુ થયાં કરે છે એ શું ? પછવાડે નદી તો નહિ હોય ? ચાલ હવે તો ઠેઠ ઉપર જાઉં. હાં! ઉપર તે ધાબું દેખાય છે. ઠીક થયું. હવે ચારે મગ શું છે તે જણાશે. શું જબરું ધાબું બાંધી લીધું છે ! આ ચાંદની ખાવાને માટે કરેલું જણાય છે, પણ વષૉઋતુ છે એટલે ઉપયોગમાં આવતું હોય એવી સ્થિતિમાં નથી;
બાજુએ છાતીપૂર ભીંતે ચણે છે, અને તે પહેળી છે એટલે ઉપર ચડયા વિના જણાય એમ નથી. (ઉપર ચડે છે.) અરે ! ખરે પાછળ તો નદી દેખાય છે આહા ! શું પૂર ચડયું છે ! હું આટલે ઉંચી ચડી છું, પણ પાણું ઘણું નીચું લાગતું નથી. મેહેલની પછીતની જોડાજોડ કિલ્લો આવ્યો છે, ને મેહેલ પણ ત્રણે બાજુએ કિલ્લાવતે આંતરી લીધું છે. વળી મેહેલને માત્ર એકજ ધાર છે એટલે તેમાંથી છટકાય એવું નથી; તે પણ ચેકીવાળા બધાય ઊંધી જાય, ને નીકળી જવાનું ધારિયે; તથાપિ કિલ્લાને દરવાજે પેલો ૫ણે જણાય, તે પણ એક જ છે, ને ત્યાં પણ ચેકી. આ તે કબજે ખરેખરો થઈ ગયો છે. પછીત ભણીને રસ્તો ઝાલ્યાવિના બીજો ઉપાય નથી પાણી તે ઘણું છે, પણ નીચેના માળ માંહેથી કોઈને પણ પછીતે બારી હોત, તો ત્યાંથી ભૂસકો મરાત, આ તે બહુ ઉંચું. ગમે તેમ છે. જેણે આટલો બધો કબજે કર્યો છે, તે હવે પિતાનું ધાર્યું કયાવિના છેડે એમ નથી. આ એકાંત મેહેલ, ને વળી તે રાજાને પતાન, અને જેની પાસે ન્યાય માગ છે તેજ રાજા અપરાધી, એટલે શું કરિયે ? જીવ જાય તો અત્યારથી, પણ લાજ જાય એ ખોટું. હું અબળા જાત. મારું શું બળ; માટે આટલી ઉંચાઈથી પણ નદીમાં પડવું એ વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૮
૪િતાલુકા
[ અંક ૪ થો.
સિદ્ધ છે. પાણી બહુ છે, ઘણી ત્વરાથી વેહે છે એટલે પડીશ તેવી તણાયા વિના રહેનાર નથી. તરતાં આવડે છે એટલે ચાલતા સુધી ભરાશે તે નહિ, શેર બશેર પાણી પીવાયું તો ચિત્તા નહિ. તણાતાં કહિક તંડ હાથ લાગી જશે. તેમ કરતાં જીવ ગયે તે દુઃખમાંથી છૂટાશે. લે નદી ! તને ભોગ આપું છું. જય ઈશ્વર ! તું મારી લાજ રાખજે. (કાછડ વાળી ભશકો મારે છે.)
प्रवेश ३ जो. દશઝ, નવાપુરી.
ચંદ્રાવલી અને કુભાંડી, ચંદ્રાવલી–આ કુભાંડી, તમે ક્યાંથી ભૂલા પડ્યા? મારી બહેનની શી ખબર છે?
કુભાંડી–હું નેહપુરથી ચાલ્યો આવું છું. પ્રિયંવદા આનંદમાં છે. તેમણે કાલાવ્યું છે, કે, નંદનકુમારવાળી વાત જૂની થઈ છે. જેટલી ધાસ્તી ધારવામાં હતી તેટલી તે શું, પણ હવે જરા પણ રહી નથી, માટે તમે કોઈ પ્રકારે ઉંચો જીવ રાખશે નહિ. છળદાસ અને હું તમારી બહેનની સાથે આવ્યા હતા, ત્યારે એમણે તમારે ઘેર જે દાગીના મૂJયા છે, તે બધા મંગાવ્યા છે.
ચંદ્રાવલી–સંસાર પૈસાને સગે છે. બેહેન સરખીને પણ પૈસાની અધીરી આવે છે. એની પાસે આટલું બધું દ્રવ્ય છતાં પણ તૃપ્તિ નથી. વળી, એના દાગીના હું ક્યાં ખાઈ જવાની હતી, જે અધીરાઈ આણું તુરતા તુરત પાછા મંગાવ્યા? કાંઈ ચિતા નહિ. મારી પાસે શી કમી છે જે હું એના રાખું? એ એની મેળે પિતાની ગરજે મૂકી ગઈ છે.
કુભાંડી—ચંદ્રાવલી ! પ્રિયંવદાને દેષ શું કરવાને દે છે? તમારી અધીર આવી છે, તેથી મને લેવા મેકલ્યો છે, એમ નથી. પ્રિયંવદા ને છળદાસ આદિ લઈને શકવાળાનું ઘર, દંભરાજ શોધાવે તો માલ જાય, ને - જેતી થાય, માટે એમણે તમારે ઘેર માલ મૂકે છે, તે અધીર હોય તો મૂકે? પણ હવે ત્યાં બધું શાન્ત પડ્યું છે, ને શોધમશેધા થવાની હવે બીક નથી, માટે મને લેવા મોકલ્ય, એ ઉપરથી તમારી બહેનને વાંક કાહાડવા તમને ધટતો નથી.
ચંદ્રાવલી–ગમે તેમ છે. આજે બધા દાગીના તમારા સ્વાધીનમાં કરું છું. કેટલાક મારા ઘરમાં છે, ને કેટલાક એક મારા સ્નેહીને ત્યાં મૂકયા
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રાથો. ]
-રિતાદુઃવવા.
૭૮
છે, ત્યાંથી લઈ આવું છું. તમે બેસજો. (રસ્તામાં જતાં જતાં.) ઘરેણાને માટે પ્રિયંવદા માણસ મોકલે એવી નથી; કેમકે તેના વિના તે બેસી રહેલી નથી, તેમ છતાં, કુભાંડી આવ્યો છે, એ જરા શક પડતી વાત લાગે છે. પ્રિયંવદા મને કહેતી હતી, કે, છળદાસ ઘણો લુચ્ચો માણસ છે, જેમાં તેમાં ભાગ પડાવે છે, ને ઘણું પ્રકારના છળ કરે છે માટે એના ઉપર ભરોસે રખાય એમ નથી. ખરે, અહિયાં પણ એની વર્તણક મને એવીજ લાગી હતી. જ્યારે એ માણસ એવે છે ત્યારે એના સાગરીત અને હેરક પણ એવાજ હોય એમાં નવાઈ નહિ. પ્રિયંવદા કડક કાગળ લખવાને આળશી જાય એવી નથી. માટે એમાં કપટ તે નહિ હોય ? મને લાગે છે, કે, બારબાર દાગીના ઉડાવવાને માટે છળદાસે ઘાટ રમ્યો હશે. હું ઠગાઈ જાઉં એવી કાચી પિચી નથી. પણ અરે, પણે ખારવા લોકો આવડી નહાની ઝુંપડીમાં શી ઘાલમેલ કરે છે? ચાલ જોઉં તો ખરી.
प्रवेश ४ थो.
ચીઝ, હારવાની ઘર.
કેટલાક ખારવા, એક સ્ત્રી. પહેલે ખાર–ઓ કેહવા રે કેહવા, રૂ લાવ, રૂ. ભારી દીજિયે, ભારી.
બીજે ખારે–પહેલાંથી ભારે હાનું જે પાણી કાઢે, પાણી, જે પેટ ફૂલેલું. પોરી ભરી ચાલી જે. બીજે ખારે–અરે કેહવા, દેતવા લાવ, દેતવા.
બીજે ખાર–(દેવતા લાવે છે તે શેકવા માંડે છે.) જો જે રે ભાઈ ! બળે નહિ, જરા દાઝી તે ચિંતા નથી.
ચંદ્રાવલી–(પ્રવેશ કરતાં સ્વગત.) આ કોઈ સુંદર સ્ત્રી કશી પડેલી જશુયછે. શી મુખની કાન્તિ છે ! પણ મહા દુઃખથી બેભાન થઈ પડેલી છે. ( પ્રસિદ્ધ પણે ) અરે ! તમે આ બાઈને ક્યાંથી લાવ્યા છો?
પહેલે ખારે–આવ બાઈ, આ તારી હગી લાગે છે કે હું જે તું ખબર લેવા આવેલી ? અલ્યા ભાગ મેલે, આવવા દો એને.
બીજે ખાર–બાઈ, અમે મારવા નથી લાએવા, પણ મરતી ઉ. ગારી છે. એ તો અમે અમારું હાડકું લઈને નદી પાર જતાતા કને, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक.
[ સંવ ૪ .
જન્મ
ટલામાં હાંમેં એક લાકડું તણાતું આવ્યું, ને તેનેકને, આ બાઈ એવી બાઝેલી જે મડાગાંઠ પડી ગેલી, તે અમારા હેડકાને લાકડું અથડાયું. તે અમે એ બાઈને દીઠી, ને પારવનું કરીને માંહ હેડકામાં લાંએખી, ને અહિલાવીને પેલા રૂમાં ભારતી, ને ચાંપીને પાણી તરછટ કાઢી લાખુંતું, ને હેકી'તી, તારે જરા હાલીતી ને હેશિયારી આવી'તી, ને બોલી'તી, જે, અરે, હું પાછી કાં આવી. એટલું કીધું, તાર પછી આવી ને આવી પડી છે.
ચંદ્રાવલી– સ્વગત) ચાલો આપણું કામ થઈ ગયું. આ મૂખ પાસેથી એને લઈ જઈશું, એટલે આપણે ઘેર તે સેનાની ખાણ પાકશે. આવી રૂપ સુંદર ! (પ્રસિદ્ધપણે) મને ભાળ મળી એટલે હું અહિ દોડતી આવી. એ તો મારી છોકરી થાય છે. મેંઘણું ના કહી, પણ હઠ કરીને અહિથી ત્રણ ગાઉ ઉપર પણે ન્હાવાને મહિમા છે ત્યાં નહાવા ગઈ ત્યાંથી તણુઈ તેની ખબર મારી દાસિયે કહી, ને તજવીજ કરી, તે તમારું ઘર બતાવ્યું, એટલે એક શ્વાસે દોડતી આવી છું. (એક ખારવા ભણી રૂપિયો કંકીને) જારે ભાઈ ! આ રૂપિયે તારી મેહેનતને લઈ, પણે એક શિવરામવાળે ઉભો છે તેને બોલાવી લાવ. (તે પિ લઈ ખુશી થતો જાય છે.)
ત્રીજે ખારે–બાઈ છાબ ! અમે બહુ મથ્યા છિએ માટે અમને કાય અનામ તે આએવું જોયે છે.
ચંદ્રાવલી-( પિતાને કાનેથી એક દાગીને કાહાડીને આપે છે.) લે આ તમે, ખુશી થાઓ, એના તમને પાંચસે રૂપિયા ઉપજશે.
ખારવાઓ–બહુ ખુશી થઈને) બાઈ છાબ ! ઠીક થયું જે તું આવેલી, નહિ તે અમને બહુ વીતત, ચમ જે, હવારે તે વહાણ હંકારી અમારે જવાનું હતું, તે આ બાઈને મૂચીને જવાત નહિ. ( શિરામ આવતું જેને) લે, બાઈ છાબ! અમે આ બાઈને ઉંચકીને ગાડીમાં મૂચિયે છિયે.
ચંદ્રાવલી–જે ! સંભાળજે. એને જરા અજા આવે નહિ. મારે તે એ સેનાના પાડની છે, ને એકની એક છે. (તે શિવરામમાં બેસે છે, ને ગા. દીવાનને પોતાના ઘરની નિશાની બતાવી જાય છે; ને ખારવા ભાગ વેહેચી લેવાની ભાંજગટ કરે છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રવેરા ! મો. ]
રુજિતાવું:લો.
प्रवेश ५ मो.
स्थळ, चंद्रावलीनुं शयनगृह. ચંદ્રાવલી, લલિતા અને કુભાંડી,
કુભાંડી. આશ્ચર્ય પામીને મનમાં. ) અરે ! આ તેા લલિતા ! આ તે શું કહેવાય ! એ અહિયાંથી ! એને ને પ્રિયંવદાના ધાટ ઘડવા સારૂ છળદાસ બન્નેને લઈને નીકળ્યા, ને અહિ પ્રિયંવદાનું ઘરેણું લેવા મને મેકક્લ્યા. આ તે! ખરે નવાઈની વાત ! જો એ સચેત થશે, તે મને આળખશે, તે જોઈ લ્યેા પછી; બધી વાત ઉધાડી પડશે. ( સિદ્ઘપણે ) ચંદ્રાવલી ! મને ઘરેણું આપતાં હૈ। તે આપા, નહિકર હું તેા મારી મેળે જાવુંછું.
૮૧
ચંદ્રાવલી—તને ભાઈ એનું એ સૂઝી રહ્યું છે, ને મારા જીવ તે આ મારી સખીમાં છે. સરવા સૂતી છે તે દેખછ કે નહિ ? ઉતાવળ હાય તા જા તું તારે રસ્તે, હું મારી મેળે ધૃણિયે મોકલીશ. પ્રિયંવદા ઃ ક્યાં પરભારી છે જે
લલિતા—ૐ હૈં ! પ્રિયંવદા ! પ્રિયંવદા !
કુભાંડી મનમાં ) નાશ રે મારા બાપ ! કંઈક આડું થયું દેખાય છે, જો એ લલિતા ખરી. ( ધભરાઈને જાયછે. )
ચંદ્રાવલી—બેહેન! બેહેન ! ગભરાઈશ નહિ. પ્રિયંવદાને તું આળખેછે કે શું ?
લલિતા-( શ્રૃંખુ ઉષાઢી7 ) અરે, અહિયાં પણ પ્રિયંવદા !
ચંદ્રાવલી—મેહેન ! હું પ્રિયંવદા નહાય. મારૂં ને એનું મહા મળતું આવેછે, માટે તુ ભૂલ ખાતી હઈશ; પણ મને કેહે, તુ પ્રિયંવદાને ઓળ ખેછે કે શું ?
લલિતાt~~~( જરા વધારે શુદ્ધિમાં આવી એટલે. ) ખરે, તમે પ્રિયંવદા ને હાય ! તમે એના જેવાં છે.
ચંદ્રાવલી—બેહેન ! હું એના જેવી છું. એ વાત ખરી, પણ હું પ્રિયવદા નથી. પણ તુ પ્રિયંવદાનું નામ સાંભળી કેમ છળી ઉઠી ? તું એના. ડરતી હાઉં એમ જણાયછે. અહિયાં તને કોઈ પ્રકારની ધાસ્તી નથી.
લલિતાના, તમે મને ઠગા, મને મારવી હોય તેા એકદમ માટે પણ દુઃખ શુ કરવાને દેછે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक.
[ અંક
.
ચંદ્રાવલી–હું તને નથી ઠગતી. ખરું કહું છું, કે, હું તને મારવાની નથી, ને કોઈ પ્રકારે દુઃખ પણ દેવાની નથી. ઉલટી મારી પાસે તું સુખી થઈશ. - લલિતા--( એક ટશે ને ટશે તેના સામે જોઈને) એ તે તમે, તમે, તમે. અરે, મારી સાથે ઠગાઈ શું કરવાને કરો છો? મેં તમારું કાંઈ બગાડયું નથી ને?
ચંદ્રાવલી–હું સાચેસાચું કહું છું કે હું ઠગાઈ નથી કરતી. તું મને પ્રિયંવદા સમજીને જે કહેતી હોઉં તે હું પ્રિયંવદા નથી, પણ ચંદ્રાવલી છું.
લલિતા–ત્યારે હું ક્યાં છું?
ચંદ્રાવલી–તું કનકાપુરીમાં મારા ઘરમાં છું. કોઈ વાતે ધાસ્તી - ખીશ નહિ. લલિતા–અરે, પર્વતપુરી તે હેય?
કાવલી–ના, એ તે અહિથી ઘણે આ રહી. લલિતા–ત્યારે તે સ્નેહપુર હશે. ચંદ્રાવલી–એ તો બહુજ આવે રહ્યું. લલિતા–તમે નક્કી પ્રિયંવદા નહિ?
ચંદ્રાવલી–નક્કી હું પ્રિયંવદા નથી. મારું હે એના મો જેવું છે, તેથી તમે ભૂલા ખાઓ છો.
લલિતા–તમે પ્રિયંવદા નથી તે એનાં સગાં હશે.
ચંદ્રાવલીહા, હું એની બેહેન થાઉં છું. પણ તું કહે, પ્રિયંવદાથી કેમ ડરછ
લલિતા–( ગભરાતાં) હું ડરતી નથી; પણ એને ઓળખું છું તેથી બેશુદ્ધિમાં એની ને એની વાત બલી ગઈ હઈશ. તમને કાંઈ આડું અવળું કહેવાઈ ગયું હોય તે ક્ષમા કરજે. મને લાગે છે, કે, પ્રિયંવદાની સ્નેહપુ૨માં જેવી પ્રખ્યાતી છે તેવીજ તમારી અહિ હશે.
ચંદ્રાવલી–તમારી કૃપાથી અહિ મારી બરાબરી કરી શકે એવી બીજી કોઈ નથી, તેમાં વળી તમે મારા ઘરમાં આવ્યાં, એટલે આપણા . ઘરની શોભામાં હવે બાકી રહેશે નહિ. આપણે જે ધારીશું તે હવે કરી શકીશું. હવે તમે હોંશિયારીમાં સારી પેઠે આ વ્યાં તે ઠીક થયું. મારો
જીવ ઘણે બળતો હતો. તમારું નામ જાણવાને ઈચ્છું છું તે કૃપા કરીને - કહે, ને તમે નદીમાં તણાયાં તેનું વૃત્તાંત પણ કહે, કે તે સાંભળી. ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
સહિતાવું:લ જિ.
થઈ, તમને સુખ થાય તેમ કરૂં, કઈ વાતે તમે
લલિતા—હું તમને માંડીને બધી વાત પછીથી કહીશ. હવણાં તા મારા જીવ ધણા અકળાયછે, માટે મને એકલીને અદ્ધિ સૂઈ રહેવા દો તે તમારા ઘણા પાડ માનું.
प्रवेश ५ मो. ]
મારા દુઃખમાં ભાગિય અસૂઝાશા નહિ.
૩
ચંદ્રાવલી-વારૂં ત્યારે હું તમને ગભરાવાને જરા પણ રાજી નથી, તમે સુખેથી અહિં સૂઈ રાહા. આ ખાવાનું દાસી તૈયાર મૂકી ગઇ છે તેમાંથી રૂ પ્રમાણે જરા ખાશે તે હેાંશિયારી આવશે. હું આ બારણાં સાચવીને માગલા ખંડમાં સૂઇ જાઉ છું. ( જથū. )
લલિતા—મને શું આ સ્વમ આવ્યું ! મેં કાની સાથે વાત કરી ! અરે સ્વપ્ત શાનું. પ્રિયંવદાની બેહેન વણાંજ બારણાં ભીડીને ગઈ. હું પાછી શી પડી. અને હું નદીમાંથી શાતે ઉગરી જે પાછી સપડાઇ ! મને જ ઓળખી તેા પછી મારા પુરા ભાગ મળ્યા વિના રહેવાના નથી. એ પ્રિયં વદાને નણુ કચ્યા વિના રહે ? કાઈ દાહાડા નહિ, મને એળખી નથી એટલામાં તેા હાઈ ગઈ, ને ગણકાના કસબ કરાવવાના વિચાર એકાએક સૂચવ્યેા. અરે ભગવાન! હું કાણુ, તે મારૂં આ શું થવા બેઠું છે ! પણ અહિ પલંગમાં પડયાં પડયાં વિચાર કચ્ચે સિદ્ધિ નથી મને સવારે પાછી પૂછ્યા વિના રેહેવાની નથી, ને હું ખરેખાત સપડાઈ જઇશ માટે અ ત્યારે નાશી જવાનું થાય તેા બહુ સારૂં. પેલી બારી ઉધાડીને જોઉ” વા, એ ક્યાં પડેછે ? ( જઈ ઉંધાડીને વેછૅ. ) આદ્ગા ! આ તે રાજમાર્ગમાં છે. અહિંથી કેમ ઉતરાય ? ઉંચું તે બહુ છે. કાંઇક બાંધવાનું મળે તે આ કઠેરાયે બંધાય એવું છે. રસ્તામાં લેાકાના જવર અવર નથી, સર્વે જળજંપ્યું છે. ધરતી રંડા તે આધેના ખંડમાં છે. વળી માંહની સાંકળ મેં દીધી છે, એટલે એનાથી. અવાય એમ નથી. ચાલ વારૂં, કાંઇ જડેછે ! શેાધું તેા ખરી. ( બધે ક્રાંઇક બાંધવાનું શોધેછે.) અરે, અહિ કાંઇ નથી. આ શયનગૃહમાં તે શું હાય ? એકેય લુગડું' પણ નથી, આ એક પાથરેલી ચાદર છે, પણ તે પહોંચે એવી નથી, એને ફાડીને સંધાડું તેપણુ કામ સરે એમ નથી. મારૂં પેહેરેલું લુગડું પણ કામમાં આવે એવું નથી. અરેરે, હવે શું કરૂં. ( ખાયે કરીને ડોકિયું કરેછે. ) પડતુ મૂ કું તે ઉગરાય એમ નથી; તે અહિ કાંઇ મળતું પણ નથી. જેઉં વારૂં બારણું ઉધાડીને, બાહારથી કાંઇ જડેછે ? ( ઉઘાડવા જાયછે. ) અરે ભગવાન્ ! બાહારથી સાંકળ ભીંડી છે. ખરેખરી હું સંકડામણમાં આવી, મારૂં હવે પણ જવા બેઠું. આ ધરમાં મને ગમે તે કરશે, પણ અહિં મારૂં કાણુ ખેલી ? અરે ભગવાન ! હવે હું શું કરૂં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૮૪
ललितादुःखदर्शक.
( [ અંશ જ છે.
દેહર જંતુ લાળથી કેટલાં કરે ઉતર ચડ જેમ; ' ' ઈશ્વર એવી શક્તિ તે મુજને આપી ન કેમ?
(ટલીક વાર સુધી હેઠ૫ર આંગળી મૂકી વિચાર કરે છે.) વાહ રે ! પલંગને પાટી છેની ! હવે બીજું શું જોઈએ ? (પલંગની પાટી ઉંલી, ચાવડી વાળી, કઠારે બાંધીને નીચે રાજમાર્ગમાં ઉતરી પડે છે, ને આગળ ચાલે છે.)
રસ્તામાં પાટી લબડે છે, એટલે વહેલી તજવીજ થયા વિના રહેશે નહિ; ને નગરમાં ખુણે ખચલે કહિ ભરાઈ રહું, પણ શેધ કરતાં સ૫ડાઈ તો પછી છૂટકો થનાર નથી; માટે નગર બહાર નીકળી જવાને બને તે ઉત્તમ અરે, આ કિલો ઘણે ઉંચે છે, એટલે ત્યાં તે ચડવા ઉતરવાન પ લાગે એવું નથી, દર્વાજા તે બંધ છે. ત્યાં જઈને કોઈને જગાડું તે વળી તેમના હાથમાં પકડાઈ જાઉં. દર્વાજા પાસે પાછું જવાનું ઘનાળું હશેજ હશે, તોપણ જઈને જોઉં તે ખરી, કદાપિ ના હોય ને સાંકડ રસ્ત હોય તો શરીર છેલાતાં પણ નીકળી જવાય. મને દુઃખ તે પડે છે, અને જૂદાં જુદાં માણસેના હાથમાં સપડાઉં છું તે ખરી, પણ ઈશ્વરના પ્રતાપથી છટકી જવાનું સાધન મળી આવે છે, તેથી કદાપિ અહિ પણ લાગ ફાવશે. પણ શા કામનું? એથી તે ઉલટું વધારે દુઃખ સહન કરવું પડે છે. સાધન ન મળતાં હોય તે જીવતરનો છેડો વહેલો આવે, પણ જ્યાં સુધી દુઃખ સહન કરવાનું છે ત્યાં સુધી સાધન મળશે, ને આપણે સહેલું છે. જે ખરી વાત ! અહિયાં કામ ચાલે છે ચણવાનું થોડું બાકી છે. આ બે જળિયે પડી. વળી ઇંટે, કલ બધું છે. આ જૂની જાળી ભાગી ગઈ છે તેથી નવી બેસારવાની છે, પણ વાર થવાથી બાકી કામ રહી ગયું છે. ચાલ, એ તે મારેજ માટે રહેલું. (હંનાળામાંથી પાર નીકળી જાય છે ને આગળ ચાલે છે.) રાત્ર શી ગાજે છે ! હેડેમહેડું સૂઝે એવું નથી. આકાશમાં વીજળી થાય છે.
દેહરા, બેન વીજળી ! તુજ ગતિ મારી થઈ સંસાર; થઈના થઈ હું થઈ ગઈ ક જડે નહિ સાર. પણે પ્રકાશદ વાયુના, ભડકા થઈ હાલા;
પણુ મુજ હૃદય વિષે ઘણું, લાગે ભડ ભડ લાય. ની પણે સ્મશાન હશે. મરદાના હાડકામાંથી પ્રકાશદ વાયુ (Phosphorus) નીકળી હવાની સાથે ભળવાથી ભડકા થાય છે તે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
प्रवेश ६ हो.]
ललितादुःखदर्शक.
'૮૫
દેખું છું; અરે ! ત્યાં જવાનો રસ્તો મારે માટે ક્યારે ઉઘડશે? વિજળીના તેજથી પણે મેં કઈ પુરૂષ દીઠે. તે મારે પગલે આવતો જણાય છે. એ કોણ હશે? અરે એ લગભગ આવી પહોંચ્યા. ચાલ, ધબકારા વાગે નહિ એમ ત્વરાથી દેડી જાઉં, વળી થાકીશ ત્યારે ધીમે ચાલીશ, પણ અહિ સપડાઈ ગઈ તો ભોગ મળશે.
प्रवेश ६ छो.
થ૪, ૪. કુભાંડી–ભૂતના ભડકા થતા જોઈને હું ખમો , એટલામાં તે, એ કોણ જાણે કયાંય પાર પડી ગઈ. અધૂરામાં પૂરું વળી વીજળી પણ થતી નથી, તેમ એને પગના ધબકારા પણ સંભળાતા નથી. એ તે કઈ દિશા ભણું ઉતરી પડી હશે ? હવે પત્તે હાથ લાગ્યો છતાં, એને જતી મેલવામાં કાંઈ માલ નહિ. છળદાસના હાથમાંથી છટકેલી દેખાય છે, તેથી હું જે એને પકડી, પૂરી કરી, કાંઈ નિશાની લઈ જાઉં, તે મારું માન વધવામાં કાંઈ બાકી રહે નહિ. તાલ જેવાને ચંદ્રાવલીના ધરની પડોશમાં એક બાજુએ લપાઈ રહ્યા છે આટલા લાભ થયે; પણ ખરે, એ ઘણી પક્કી જથાય છે. એ એટલી બધી બેહાલ હતી તેમ છતાં, કેવી યુક્તિ કરીને નાશી ચાલી ! ચંદ્રાવલી જાણશે તે ચકિત થયા વના રેહેશે નહિ. પેલા ભૂતના ભડકાથી હું તે છળી ગયો, ને કતરાતી નજરે જોત જોતે આડે રસ્તે ચો, પણ એની હિંમતને ધન્ય છે, તે હરણની પેઠે છલંગે ભારતી ચાલી ગઈ. વળી બીકની મારી રતવાઈ ચાલશે, માટે જે આપણે અહિથી થાક્યાના ગાઉ કરીશું તો હાથમાં આવશે નહિ, તેથી પછવાડે ચાલવુંજ જોઈયે. આ રસ્તો હોટ છે, ને આમ આડે વાડ અથડાઈ. ડાબી બાજુએ ચાલ્યો તે એક પછી એક બંગાં અટવાળી આવ્યાં; ઘોરી રસ્તા વચ્ચે એવું હોય નહિ. માટે આજ રસ્તો પાંશ જણાય છે, તેથી એ પણ આજ રસ્તે ચડી હશે; ચાલ હવે તે કકડાવીને આગળ.
લલિતા-(બવેશ કરીને) મેં પણ ગજબ કરે છે. અર્થી ઉંધતી અને અર્ધા જગતી સ્થિતિમાં પણ મેં આંખ મીચીને ચાલ્યાં કર્યું. દશ બાર વાર આડી અવળી વાડામાં પડી, ને આખું શરીર કાંટામાં સોરાઈ ગયું, ત્યારે તે ઉંધમાં મને લાગ્યું નહિ, પણ હવે ઘણું સાલે છે. અરે, મારે શરીરે કેટલા બધા ઉડા પડ્યા છે? લોહી તે ઉપર તરી આવીને ઠરી ગયું છે. વળી કાંટા તો શરીરમાં અર્ધા ભાગેલાજ પેશી રહ્યા છે. ખરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
રુદ્ધિતતુ લા.
[ મંત્ર ૪ ચો.
આવું કુમળું શરીર મૂકીને તેમને ખીજું કયું વધારે સારૂ મળનાર હતું ? ચાલવામાં આટલું બધું દુઃખ વેઠવું પડેછે તેને આરિયા તે મને ક્યારે વીતત ? એ તે સંસારના લાહે લેવાયછે. જરા અહિયાં સૂતે ઉંધ લીધી તેથી તે વધારે સજ્જડ થઈ ગઈ. અરે, હવે તેા મારાથી ઉઠાતુ નથી. ચં પાવતી અહિયાંથી કાણુ જાણે ક્યાંય પડી હશે, અરે ! મારી વાહાલી માડી ! અને વૃદ્ધ પિતા ! તમે જાણતાં હશે, કે, છેકરી જઈને સંસારસુખમાં લીન થઈ ગઈ હશે, તેથી સર કે સમાચાર કાહાવતી અથવા લખતી નહિ હાય, પણ મારી આવી દશા થઈછે એ,તમે શું જાણા ? અરે ! હું કાણુ માખાપની દીકરી, કેવી દશાએ પહોંચી, અને યાં આવી પડી ! હવે પસ્તાવેશ શેા કરવા. કૃત્ય પ્રમાણે વેઠવું સત્ય છે. હાથ ઉંચા મખમલના ગદેલા ઉપર મુલાયમ ચાદર પાથરી પાહેાડતાં તે આપણ, અને આ કાકરાવાળી ખડબચડી ભોંય ઉપર આળેાટિયે છિયે તે પણ આપણુજ ! આહા ! શા વારા ફેરા છે ? ખરે ! આવી ચલિત સ્થિતિને હર્ષ શાક કરવેા એ કેવળ ર્ય છે. જેવું પ્રસંગે જેવી સ્થિતિ થઈ, તેત્રે પ્રસંગે તેવી સ્થિતિમાં માત્ર મગન રહે સુખ છે. અરે! હાથમાં ડાંગ ને પેલા ચમચમ પગ ઉપાડતા કાણુ આવેછે ! કનકાપુરીની ભાગેાળે મારી પછવાડે પડયા હતા તે તે નહિ ? એ તે આટલે સુધી શું કરવાને અથડાઈ મરે ? એ તેા કાઇ ચેાર હશે તે લુંટવાની લાલચે પગલે ચડેલા, પણ પત્તો નહિ લાગવાથી પાછો વળેલા હશે. આ તે કોઈ વટેમાર્ગુ છે; ચાલ, ઠીક ક થયું. મારે એને સંગાથ થશે, ને એની સાથે વાત કરતાં વાટ ખૂટશે; પણ એ મારા ઉપર ધસતા ધસતા યમ આવેછે ? અરે ! એ તે! છળદાસના કુબાન્ડી જેવા જાયછે. નંદનકુમાર ઘેર આવ્યા કે નહિ તેની ભાળ કાહાડવા મારે સાસરે એ ધણી વાર આવતા, તેથી એ કાળમુખા તે મને બરાબર સાંભરેછે. અરે, એ તે એજ. ભગવાન ! પાછા ભાગ મળ્યા, અહીં પરમેશ્વર !
૬
કુભાંડી—( પ્રવેશ કરીને, ) રાડ શંખણી લલિતા ! તેં મને આટલે લગી અથડાવ્યા, ને આખરે તેા કબજામાં આવી, તારે પેહેલેથીજ પકડાવું હતુંકતી, જે મને અથડામણુ થાત નહિ; એના ભાગનું બાંધજે હવે. તું છળદાસની પાસેથી છટકી આવી હશ, પણ મારી પાસેથી છટકાવાનું નથી. હત, રાંડ લુચ્ચી ! ( તેને ચોટલે ઝાલીને ધસડી લઈ જાયછે. અને પાસે એક સાંથળપૂર માસ ઉગેલી જગા હતી, તેમાં મ્યતાપાટ નાંખી છે. તે બેભાન થઇ પડેછે, તે કુભાંડી તેની છાતી ઉપર ચડી બેસેછે, અને તેનું ગળું દબાવા જાયછે એટલામાં ) અરે, આ હરણ બાસમાં સંતાવાને આવતું હોય, એમ કૃતું મારા ભણી ખાવ્યું. (અદુકડો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
प्रवेश ६ . ]
રુહિતાનું:હરીશ.
થઇ જોવા જાયછે એટલામાં. ) આ મારા બાપ ! ખાધા રે ખાધા ! વાધ આવ્યા રે વાધ, (જેવા નાસવા જાયછે તેવાજ વાધ ફાળ મારી ડોકથી પકડેછે તે ચાલતા થાયછે. ) લલિતા-(કુભાંડીને ધભરાટ સાંભળી શુદ્ધિમાં માવી હતી તે ઉંચી થઇ જુવેછે તે!.) હાયરે ગજબ !! વાધે કુભાંડીને ડેાકથી ઝાલ્યું છે. એનું આખું માથુ તેના ટ્ઠામાં છે, તે શરીર આગળ લખડેછે, તેને હેલે ચડાવી કુવાડા મારતા ચાલ્યેા જાયછે. એક પળ પેહેલાં હું કુભાન્ડીની સ્થિતિમાં હતી ને એ વાઘ હતા. હવાં હું મુક્ત થઇ ને એ સપડાયા. અરે ! એ દાંત પીશીને મારૂ ગળું ઝાલવા ગયે, ત્યારે એને જરા પણ વિચાર આવ્યા હશે, કે, મારૂં કું, ફાડી ખાનારા પ્રાણીના મ્હામાં પેસવાનું છે ? શું એકાએક ફેરફાર ! હું પણુ જો ચામાં ઢબુરાઈગઈ હાત નહિ, તેા મારીપણુ કદાપિ એવીજ વલે થાત; પણ ઈશ્વર મારા ખેલી છે. હવણાં ઉભાં ઊભાં આવા વિચાર કરવાને
આ સમય નથી, પણ સંતાઈ જવામાં ઠીક છે. ( લેટ પોટ થઈ ચારમાં સૂઈ જાયછે, તેથી જરા શેર થયા, એટલે પેલું હરણ જે પાસેજ ચામાં લપાઈ ગયું હતું, તે વાધ આન્યા સમજી, ચમકીને છલંગ મારી અજાણતાં લલિતા ઉપર પડૅછૅ. ) અરે! ખાધી રે ! (પ્રેમ કહી લાગ ફાવી ગયા તેથી તે હરણીને કાટે બાઝી પડે, ને તે ચાલવા માંડેછે.) આ હરિણી પાંશરી ચાલતી નથી, ને રસ્તે લાંબા કાપવા છે. એ ખાંધ્યા વિતા સખની રહેવાની નથી. મારા પેહેરેલા લુગડાના એક છેડા ફાડીને બધું તેા ઠીક પડે. થાક લાગ્યા છે તેથી એના ઉપર એશીશ. ( તેમ કરેછે. ) હા, ચાલ, હવે. હું તારા ઉપર ઘેાડા પલંગીને બેસું એટલે તું જરા નરમ પુડું. ( તેના ઉપર બેસેછે. ) ખલ્યુ' મેહેન ! તું તે। આડી અવળી જાછ. સીધે રસ્તે ચાલની ! મારામાં તે કાંઈ ભાર છે, જે તું અમળાઈ પડતી ચાલછે ? ચાલ ખેહેન, ચાલ ઉતાવળી, જા રે ! એટલામાં તે થાર્કી જતાં હઈશું ?. આ તે શી હાંક ! લે ત્યારે હું આ ઉતરી. ( તે ઉતરેછે ને લુગાનો એક છેડો જો રથી ઝાલી રાખેછે, પણ ભાર એ થયે! એટલે હરિણિયે છલંગ મારી, તેથી લલિતા તેની સાથે ખેંચાઈને પડી, તે હાથમાંથી લુગડાના ઈંડે. સરી ગયેા, એટલે હરિણી નાશી ગઇ, તેની પછવાડે દોડતાં. ) અરે સખી ! તું તે ઘણી ઉતાવળથી દોડ. મારાથી તારી વાદે દોડાતું નથી. અરે ! તુ તે સાંભળું નહિ એટલે આધે જતી રહીધું, તેથી મારૂં કેહેવું વ્યર્થ છે. તારે આવાં નમેહેરાં નથી, મારી વીતી સાંભળી હોત, તે। તને ધણી દયા આવત, એટલે મને
થવું ઘટતુ
૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक
[
છે.
એલી મૂકીને જાત નહિ. હશે, હવે તને જે સારું લાગ્યું તે ખરું. ( આગળ થાલતાં ચાલતાં)
(શંકરના મહિના રાગ-દેશ) હાર આ દેખું ડુંગર તણી, વાંકી ચૂકી જણાય; ઉંચી નીચી તેમાં ટેકરી, ગણતાં તે ન ગણાય. પેલા પ્રવાહ ડુંગર તણ, એ તો વેહેતા રે જાય; સર્પ જેવા દેખાય છે, જાણે સવા ધાય. વાદળી વિંટાઈ ટચને, ઠાલવશે નિજ ભાર; સ્નેહવર્ષીદ વર્ણવીને, કરશે થંડી ગાર. એ રે અલી ભૂંડી વાદળી, ગુણ મારી તું વાત; થંડાને ડું કરે તેમાં, મહેદી છે નહિ વાત. પણ હું તપેલી તાપથી, તે પાર કરીને કૃપાય; પડ ટૂટી મુજ પર માવડી, જેથી બળતા જાય. બીજી પેલી દેખું ડુંગરી, લીલા, પીલા પિશાક; પાંખડી, ફૂલ, ફળ ભાત છે, મોર, મૃગ વળી કાક. લેહેર લીલી, પીળી લાખેણી, શેભાને નહિ પાર; સૌભાગ્યવંતી એ સુંદરી, તારે તે જેજેકાર. સાર નથી કશો માહરે, મારે નહિ શણગાર; પણ ભારે ગરજ તેની નથી, ઘટો કાયાને ભાર. હલકાં થયાં તરણ થકી, ધો વકર બેજ; એવી નિસાસણ હું થઈ તમારે બાઈ માજ. લો હવે તે રામ રામ છે, હું તો ચાલી રે જાઉં, ભળું જે મળાય ભાતતાતને, મારાં દુખડાં હું ગાઉં. ૧૦
(આસળ ચાલવા માંડે છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ ૧ હો. ]
સહિતાનું વનરા ત
બૈઠો.
પ્રવેશ ૧ હો.
થ, ચૈવાની.
જીવરાજ અને કમળા,
કમળા—મારી છેકરી છેલ્લી વારે કમેાંતથી માઈ. ખુશીથી વળાવી તે ખરી, પણ શાય ચેાધડિયામાં વિદાય કરી, જે ક્રૂરીથી તેને જોવા વારે આવ્યેા નહિ. જે દિવસથી એના મેતની કાળાતરી આવી છે, તે દિવસથી એક ધડી મને સાંભળ્યા વિના રેહેતી નથી. રાત દિવસ એનું રટણ થયાં કરેછે. નિત્ય એનાં શમણાં આવેછે. આજે તે એણે મારી સાથે પારવની દુ:ખની વાત કરી, અને જાગી તે જતી દેખાઈ. મારે મ્હાડેથી નિંદા તા ક્યમ થાય; ભાનેા ન માનેા પણ એને જીવ કમેતે ગયેા, તેથી ભૂત થઈ અહિ આવી રહી છે.
re
જીવરાજ—મારા ને તારા વિચાર બધા મળેછે. હું તને માંડીને કહું તે તું હબકી જાઉં. મને પણ એ બીજે ત્રીજે દેખા દેછે. તે દિવસે - પણે પુણ્યદાન કરી દીધું, તે સ્નેહપુર જવાના વાઁજા બાહાર મ્હોટી ધર્મશાળા બંધાવી, તેમાં મહાદેવનું દેવલ ચણુાવ્યું, તે શિવની સ્થાપના કરી, ત્યારે જાણે એ આવીને મારી ડાકે બાઝી, ને કેહેવા લાગી, કે, “ પિતાજી ! હું મરી ગઈ છું, પણ તમારૂં હેત મારા ઉપરથી એછું થયું નથી. મારે માટે તમે તમારૂં વૃદ્ધ શરીર બળાપો કરીને અર્ધું કરી નાખ્યું, તે ઘણી ખરી પુંજી મારી પછવાડે દાન કરીને પારી મૂકી.” મને તે રાતે ગુજારે વટયો, ને જાગ્યા તે તેને દીઠી નહિ. રાત પડેછે, કે હું તેને ઘરમાં ક્રૂ રતી દેખતા ના હોઉં એવા ભણકારા વાગેછે. સામવારે સમવારે રાતની વેળાએ દર્વાન્ત માહાર આપણી ધર્મશાળાના શિવાલયમાં પૂજા કરવા જાઉંછું ત્યારે મશાલનું અજવાળું હેયછે, પણ આસપાસ આડી આંખે ધાસ્તીથી જોઉંછું, કે તે મારી પછવાડે આવતી તેા નથી ! એકનું એક છેકરૂં, અવસ્થા થઈ એટલે કશી આશા નહિ, તે ધન માલ આદિ ઉપભાગ કરવાનું ઘણું રહ્યું; પણુ કાઈ પાછળ ભેગવનાર નહિ એટલે મન કહ્યું ઇશ્વરેચ્છા, નીપજયું તે ખરૂં, હશે. એ વાત હવે વધારે લં
ફ્યુમ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक.
[
પ
.
-
~
ખાવામાં ફળ નથી. (બ્રાહ્મણે પ્રવેશ કરે છે.) આજે તે આ બ્રાહ્મણે શ્રી કરીને આવ્યા છે, તેમને દક્ષિણ આપી, સાથે લઈ દર્શન કરવા જાઉ છું.
( બ્રાહ્મણો પૈકીનું ફલ આપી આશીર્વેદ ભણે છે અને દક્ષિણા લઈ જાય છે.)
- પ્રવેT ૨ ગો.
स्थळ, चंपानगरीनी भागोळ.. લલિતા–ઓહ! કેટલું બધું અથડાઈ ત્યારે આજે ચંપાનગરીનો પ લાગ્યો, પેલા વટેમાર્ગનું કલ્યાણ થજે, જે એણે મને સીધે રસ્તે પાડી. નહિકર અત્યારે ક્યાંય અરણ્યમાં ફાં મારતી હોત. ચાલતાં દિવસ પણ ઓછા થયા નથી. વારું હવે ઘણી ધાસ્તી રહી નથી. ઓહ! મારા નગરને દવંજે પેલો સામે દેખાય, પણ તે અત્યારે બંધ છે. રાત્રિ તો અર્ધી ગઈ છે એટલે બંધ હાયજ. ઠીક છે, આટલા દિવસ વગડામાં રાતવાસે રહ્યાં, ત્યારે એક રાત્રિ નગરની ભાગોળે પડી રહીશું, તે કાંઈ વધારે લાગવાનું નથી. અરે આ તો કઈ નવું સ્થાન થયેલું દેખાય છે. વાહ ! શી શેભાયમાન બાંધણી છે! અરે ! મારા નગરની આસપાસ સારો ફેરફાર થયો, ત્યારે મારી સ્થિતિનો નક્ારો ફેરફાર થયો. અત્યારે મારાં માબાપ શું ધારતાં હશે ? તેને ખબર હશે, કે, અમારી છોકરી ભાગોળ લગી આવી છે; પણ દર્વજો બંધ છે તેથી રાતવાસે રેહેવાને નિર્ભયસ્થાન ખોળેછે ૧ ના રે તે બિચારાં ક્યાંથી જાણે! વારં, મારી પ્રિય સખી પ્રભાવતી અહિ હશે કે સાસરે? એને કેટલે બધે દહાડે મળીશ! તે મને જશે અને મારા દુઃખની વાત જાણશે, ત્યારે કેટલી બધી દુઃખી થશે. અરે ! આજ ભાગોળેથી હું સાસરે જવા નીકળી ત્યારે કેટલો બધો દબદબો હતો ! કેટલા બધા લોક એકઠા થયા હતા. તે સમયે મારા મનમાં કેવી આશા હતી ! ને આજે હું કેવી નિરાશ થઈ ગયેલી અને દુખિયારણ થઈ પડી છું. મારે પથીરામ તે દિવસે કેવી ઉલટથી મારી સાથે આવ્યો હતે. હું પાપણું, તેને વગડામાં ઘાથી છુંદાઈ ગએલો, અને લેહી લવાણ થઈ ગયેલી, સ્થિતિમાં પડતો નાખીને ચાલતી થઈ હતી. અરે મારા પંથીરામ ! તે મારે માટે બહુ સહન કર્યું, ને મહા મુલ્યવાન તારો પ્રાણ પણ ભારેજ માટે તે છે. હું નગરમાં જઈશ, ને તારી સ્ત્રી અને છોકરાં આશાભર મળવાને આવશે, તેમને હું શું ઉત્તર આપીશ ! અરે ભગવાન, જેમ જેમ હું નગર પાસે આવતી ગઈ, તેમ તેમ ભારે પગ ભારે થવા લાગ્યો અને દિલ ગભરાયું તેનાં આ જ કારણું. અરે, મારા સંબંધી જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
વેરા રૂ નો. ]
રુચિતાનુ મોજ
જે નિપજ્યું છે, તે તે કાઈના માનવામાં આવે નહિ એવું છે. આમ ઉભાં રહીને ક્યાં સુધી વિચાર કરવા, ચાલ હવે તે। આ સ્થાનમાં જઈને જરા આરામ લેવું. ( ધર્મશાળામાં પેસેછે. ) અરે ! આ તે ચારે મગ બંધ વિનાનું છે. પાલખા આદિ છે તેથી કામ હજી ચાલેછે. આ દÓજો ઉધાડા રહેછે, તેથી નિર્ભય જગ્યા શેાધવાની જરૂર છે. શિવાલય હોય એમ જણાયછે. ચાલુ માં. ( માંહુ પેસેછે. ) માંહેલા જે મંડપ છે, તેમાંજ દ્વાર ભીંડીને પેસું.
આ તે વચ્ચે હા ! છેક
( તેમ કરીને અંદર સૂર્વેછે. )
प्रवेश ३ जो. शिवालय.
૧
ચન્દ્ર,
જીવરાજ, મશાલચી, કેટલાક બ્રાહ્મણ,
પેહેલા બ્રાહ્મણ—અરે દેવદત્ત, દાર તે અંધ કરેલાં છે, એ કેમ હશે ? બીજો બ્રાહ્મણ—કાઈ વળ માં પેઠું હશે, તે દ્વાર ભીડયાં હશે, તેમાં ખીની શું કરવાને જાએ
જીવરાજ-કમાડ ઉધાડતા નથી, ને ભાંજગડ થી કરવા માંડી છે ! (પાસે આવીને ) કમાડ દીધેલાં છે કે શુ ? ( ડરીને આગલા મંડપમાં જતાં ) માંહ્ કોઇ પેઠું હોય તે બંધ કરચ્યાં હય, તા ખાલાવા જોઇયે, કાઈ ખેલેછે ?
ત્રીજો બ્રાહ્મણ—માંહુ કાણુ છે ? જે હા તે ઉધાડજો-એ-એ.
લલિતા—( ચકિત ષઈને) જરા આંખ મળવા આવી હતી, એટલામાં વળી આ કાણુ પાપ આવ્યું ? જો ઉઘાડીશ તા પાછા ભેગ મળશે, માટે ખેલવું નહિ.
ચોથા બ્રાહ્મણ—અરે, કેમ રે કાઈ ખેલતું નથી ! જે હા તે ઝટ ઉન્નાડે. અમારે શિવપૂજન કરવાના નિયમ છે, માટે જો ઉધાડશે નહિ તા કમાડ ઉતારવાં પડશે.
લલિતા—( માંહ ૨હી રહી ) હવે ચાલે એમ નથી. ક્રાઈ પૂજાના નિયમવાળું છે, તેથી ધાસ્તી તે નથી. તે નહિ ઉધાડિયે તે કમાડ ઉતારીને માંહુ આવશે, ત્યારે વધારે હરકત છે, માટે ચાલુ ઉધાડું. ( ધ્રુજતી ધ્રુજતી ઉં ધાડેછે, તેટલામાં મશાલવાળો જે આગળના મંડપમાં જીવરાજ પાસે ઉભા હતા, તેનો મશાન હતુ ઝાંખુ અજવાળું લલિતાના કરભાઈ મયેલા ઢા ઉપર પડયુ તે જોઇને હરાજ જે છળ્યો તે છળ્યો રહ્યા હતા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
દર
જસ્વિતા:ણ
.
. [ અંજા પ .
જીવરાજ-નાસે રે ભાઈ ના. (તે દોડે છે ને તેની પછવાડે બ્રાહ્મણે પણ ના છે. દર ને પસે આપો, એટલે દોડ બંધ કરી, ઉતાવળી ચાલે જાયછે, છવરાજ પછવાડે જીવે છે અને આગળ થયાં કરે છે.)
લલિતા–(ભયભિત થઈને) ખરે, આ કેણ હશે? એ તે સર્વે મારાથી છળીને નાશી ગયા. મને પિશાચિહ્યું તે નહિ જાણી હેય તે તેમની મેળે ગમે તેમ જાણો. પણ એ બધા નગરમાંથી આવ્યા હશે. ચાલ જે તેમ હો તો હું પણ પાછળ પાછળ માં પિશી જાઉં એટલે નીકાલ આવે. (જાય છે.) ' જીવરાજ–અલ્યા મશાલચી ? મેરની, પાછળ કયમ પડછ. પગ ભાગ્યા છે કે શું? (પછવાડેથી લલિતાની વેગળે છાયા દીઠી, એટલે વધારે દોડે છે, પણ છળ નજર કર્યા વગર રહેવાતું નથી. લલિતા પણ ત્વરાથી તેમની પાછળ જાય છે.)
લલિતા–આ તે આશ્ચર્યકારક વાત છે, આગળ દોડે છે એને ઘાટ મારા પિતા જેવું જણાય છે; ને વળી મારાજ ઘર ભણી બધા ધબડ ધબડજાય છે. અરે એ તો નહિ હોય ? જે ખરી વાત આ મારા ઘરમાં પેઠા. અરે ચાલ દેડ, તેઓ ચપોચપ માંહ પેશીને બારણું બંધ કરી દેશે. (પલા માધાપરમાં પેશી જાય છે, તે લલિતા પણ દોડીને માંહ પેસે છે.)
પ્રવેણાક થો.
स्थळ, जीवराजनी हवेली. છવરાજ, કમળા, બ્રાહ્મણે આદિ બીજા માણસ અને લલિતા
જીવરાજ–અલી ! ખાધોરે ખાધે? (ગભરાઈને વયે પથારી પર હતી તમાં પડે છે.)
કમળા–હાયરે ! આવડું શું છે? આ તમને શું થયું ? તમે યમ ઉછાલા મારો છો?
જીવરાજ-( ધાકમાં લલિતાને જોઈને.) અરે ! એ પેલી મોઈ પેલી મને ખાવા આવી છે. મરેલી વેરી થઈને મારવા આવી છે રે મારા બાપ!! કમળા–
નમાં ઈ.) હાય રે ખરેસે ? એ તો આપણું લલિતા, જુને ડોળા કાહાડે છે.
પહેલા બ્રાહ્મણ–અરે પિશાચ ! પિશાચ દુષ્ટ પિશાચ! બીજે બ્રાહ્મણ-દુષ્ટ પિશાચણી ! ગમન કર, ગમન કર, નહિ કર અહિ કામ કરવી પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
કરી . ]
ઢિત દુઃ
.
જીવરાજ–(છળી છળીને ઉછાળા મારે છે, તેને ત્રીજી અને ચા બ્રાહ્મણ તથા ના માણસો જોરથી બાજી રાખે છે, તો પણ અરે. એને મારી કાહાડો રે ! નહિ કર મારે છવ જશે. (માણસે જે રીતે લઈ લલિતા ઉપર ફેંકે છે.) - લલિતા–(મનમાં) મારા ઉપર ઈશ્વરનો જ કેપ થયો છે. હું જીવતી છું, તેમ છતાં મારાં જ માબાપ મને પિશાચણ ગણું મારે ધિક્કાર કરે છે અરે ઈશ્વર ! (તે મારને નહિ ગણકારતાં બધાંની ખાતરી કરી આપવા આગળ પાસે છે એટલે.)
જીવરાજ તથા કમળા–હાયરે ! રાંડ લોહી ચૂસવા આવી. (તેઓ અહિથી તહિ દોડમડા કરે છે. બીજો વહેમી માણસ પણ મળાં ખશી જાય છે ને છેટેથી જે હાથમાં આવ્યું તે તેના ઉપર કેકેછે.
લલિતા–(એક પ્યાલે જોર ભરવો ૫ટમાં વાગ્યો તેથી) હાય રે, હું મરી ગઈ મને મરેલીને તમે શું કરવા માટે છો રે મારાં માબાપ ! તમે આવાં નિદય થઈ ગયાં છે એમ જાણત, તે હું અહિ શું કરવાને આવા રે. મારી સૂજેલી બરોલમાં વાગવાથી ઘણી કલ ચડી. (બીજે ગાલે કપાળમાં વાસ તપી
ગત થઈ પડે છે.) રસોઈયો– એક ખૂણે પડ ઉપ હવે તે કોઈના પગ તળે ડબા એટલે હ. છાળો મારીને.) અરે કોણ છે? અત્યારે કોણ છે ?
ચોથે બ્રાહ્મણ—હવે હળવે રિ હળવે, જો પેલી લલિતા પિશાચણી થઇને આવી છે તે પેલી પડી. વધારે શેર કરીશ તો તારું લોહી જ સૂશી ખાશે.
રસોઈ–જા જા, બીકણ બૂમણું? ભૂત તે આમ પડી રહેતું હશે? વળી ભૂત શું? ( ધશીને લલિતા પડી હતી ત્યાં જઈ તેનું માથું ઊંચું કરી) ખરે, આ તે લલિતા છે ! (કરીને જરા પાછો ખસે છે.)
લલિતા–હા ભાઈ ! હું જીવતી છું રે. લલિતા નથી ઈ. રસોઈ-બેહેન લલિતા! તમે જીવતાં છો?
લલિતા–હા, હું જીવતી છું. દુઃખે મરેલી છું અને વળી અહિ મને માબાપે ફરી મારી નાંખી રે મારાં માબાપ ! મારા કપાળમાંથી લોહી બહુ વહ્યું તેંથી મને તંમર ચડયાં હતાં.
રસોઈએ--( લોહી લઈ નાંખીને) અરે વેહેમિ! તમે કઈ કાંઈ નાંખશે નહિ. ભૂત નથી, પણ જીવતી લલિતા છે. '
બધા સાથે—હૈ લલિતા ! જીવતી છે ?
લલિતા–મારી વાહાલી માડી! તું પણ મારાથી બીની ને નાશી ગઈ? ( એક પછી એક બધાં કરતાં કરતાં પાસે આવતાં જાય છે. ) મારી મા ક્ષમ નથી આવતી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સિતારા .
[
.
ઈ -( આંખમાં આંસુ આહીને) બેહેન ! મહા કેપ થયો છે. અમે બધાં તમને તે મરી ગયેલાં જાણિયે છિયે, તેથી તમારી મા તમારાથી ડરે એમાં નવાઈ નથી.
લલિતા–હાય રે! એવા સમાચાર અહિ કિયા યેિ મોકલ્યા? - રસોઈયે-તમારા સસરાના જ હાથને કાગળ આવ્યા હતા, કે લલિતાને સાપ ! તેથી મરી ગઈ છે. - લલિતા-શિવ ! શિવ ! શિવ ! આ બધાં છળદાસ અને પેલી રંડાન કર્મ. અરે ભગવાન્ ! એ તે કેવાં પાપી, પ્રપંચી?
રાઈ–છળદાસ કોણ?
લલિતા–ભાઈ, એ વાત લાંબી છે. મને મારે વર મારી નંખાવાલઈ ગયો હતો, તે હું પારકાને શે દોષ દેઉં?
રસોઈ – શેઠ શેઠાણીને) તમે ક્યાં સંતાઈ પઠાં છે? આની, આ તે કાલા કરની વાત ! (તમને શોધી કાહાડે છે.)
જીવરાજ–એ રંડા ગઈ કે છે? રસોઈ-રડા કોને કહેછે? આ તે શું ગાંડપણ! આપણી લલિતાને એને વર મારી નંખાવતે હતા, તેમાંથી નાશીને આવી છે, ને તમે આ શું બકો છો ! જાઓ મારા શેઠ, જરા તો વિચાર કરે ! કમળા તથા જીવરાજ–હું! છોકરી જીવતી આવી છે ? રસાઈ –હા, હા, આવે.
લલિતા–તેમને આવતાં જોઈ.) આ મારાં માબાપ ! હાય રે, તમે મને મુવેલી જાણું ! માડી ! મારે માથે દુઃખનાં ઝાડ ઉગવાં બાકી રહ્યાં છે. ( તેની કોટે બાઝી ૨૩છે.) - કમળા તથા જીવરાજ-એ મારી વહાલી ! તું આવી દુઃખી થઈ? અરે, આ તે સ્વમ કે સાચુ? ( કવરાજ મૂર્ણ ખાઈ પડે છે.)
લલિતા–(તેને બાઝીને) પિતાજી, સ્વમ નથી, તમે હબકશો નહિ. હું જીવતી છું, પણ મેં જે દુઃખ વેઠવ્યું છે, એ જે તમે બધું સાંભળે, તે અત્યારે શું થાય તે કહી શકાતું નથી (બહુ રડે છે.)
જીવરાજ( સાવધાન થઈને) એ મારી દુઃખી લલિતા, ભગવાને તને જીવતી ઘેર આણ, એજ તેને પાડ.
કમળા–બાપુ! પંથીરામ ક્યાં? એ કેમ તારી સાથે નથી ?
લલિતા–માતા ! તે મને ઉગારવા જતાં પોતે મરાયો. અરે ! હું પાપણી મેઇ હેત, ને એ ઉગયો હોત તો સારું થાત. એની વહુને હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
કચેરા: થો. ]
જિતાતુર.
૯
હું શું કહીશ. અરે! એને છોકરે એના પંથીબાપા માગશે તો હું ક્યાંથી આપીશ? (રડે છે.)
જીવરાજ–દીકરી! તું બળાપ કર મા. એનાં બાયડી છોકરાંને સદા આપણે પાળીશું.
લલિતા–પણ પિતાજી, પંથીરામની જગ્યા આપણાથી નહિ પૂરાય, અરે, એને અહિ બોલાવી લાવો. (એક જણ બોલાવવા દોડી જાય છે.)
કમળા–દીકરી! મારી વહાલી દીકરી! તું આમ રડી રડ કરીશ તે થાક ને દુઃખની મારી વળી વધારે લેવાઈ જઈશ. જા ભાઈ, કોઈ એની સખીને બેલાવી લાવે, જે એ એને જરા સમજાવે. (એક જણ જાય છે.) લલિતા-શું મારી પ્રભાવતી અહિ આવી છે?
જીવરાજ–હા, બાપુડી ! તે આવી ત્યારની તારું મોત જાણીને, બીચારી સરીને અધ થઈ ગઈ છે.
કમળા–અરે, એનાથી ઘરમાં પગ તે શાને મૂકાય, પણ આપણું બારણુ સામું જુવે છે, કે મને દેખે છે, તો એનાથી રડી જવાય છે. અરે બેહેન! અમને કાંઈ ઓછું થતું નોહતું, પણ એના બળાપા સાથે જ્યારે અમારી બળતરા મેળવતાં ત્યારે તે ઘણો વધી પડતો. પ્રભાવતી–( બૉશ કરીને.) એ મારી પ્રિય સખી! (તેને વળગી પડે છે.)
લલિતા–(વળગીને ખુબ રડયા પછી.) એ મારી પ્રાણુસખી, તું પણ સાસરે જઈ આવી, ને હું પણ સાસરે જઈ આવી. તું તો ડી વેળાને માટે આવી, પણ હું તો હવે સદાને માટે આવી. સખી મારા સંસારની સમાપ્ત થઈ ચૂકી છે પ્રભાવતી–મારી પ્રિયસખી, તું શું કહે છે, આ તે શી ગજબની વાત !
લલિતા–જગતમાં જેટલો ગજબ હોય તેટલે સમરાઈને મારા ઉપર મુજ છે. સખી, માતા, પિતા, મારું હૈયું એટલું બધું ઉભરાઈ આવ્યું છે, કે તે ખાલી કયા વિના અમુઝણને ડચૂરો મારા પ્રાણ રૂંધી નાંખશે.
પ્રભાવની–સખી, તારા હૈયાનો ભાર તું ખાલી કરી દે, અને અમને વહેંચી આ૫.
લલિતા–અરે, મને સાસરે વળાવી હતી નહિ તો આનાથી જીવાત પણ મારી બધી આશા હવે ધૂળ મળી ગઈ (બેસે છે.) હું સસરાને ઘેર વજઈને બેઠી, કે મારી સાસુ નણંદે મારી સાથે કજિયે માંડયો, મારા સસરા પેલા નાશી ગયેલાને ખાળવા ગયા હતા, તે આવ્યા પછી તે દુખિયારાએ પોતાનો ઘણે બળાપ જણાવ્યો. અરે, એ બિચારા પેલિયેના દુઃખથી સદાના બળેલા છે. પણ હવે તો તેમની બળતરાને પાર નહિ હોય. ઘર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૬
અતિરુણા .
[ અંક બૌ.
૧
છે.
બાર વિનાના, દામ, ઠામ, ને હામવિનાના, અને પિતાના કુછંદી હૈયા વિનાના, હવે તે એકલા મતને આશરે પડ્યા હશે. એમના સારા સ્વભાવને લીધે મને એમની ઘણી દયા આવે છે. અરે ! હવે એમનું શું થશે? પ્રભાવતી–ત્યારે શું નંદનકુમારને કાંઈ થયું છે?
લલિતા–હા સખી, ખાડે ખોદે તે પડે. હવણું હું બધું કહું છું, પણ પિતા, મારા સસરાની તમે સંભાળ લેજો. એ દુખિયારાને દુઃખમાંથી તારવાને તમે એને આશરે આપજે. એમના દીકરાએ એમનું સર્વસ્વ ઉ. રાડી દઈને એમને દરિદ્રતાની રાખે રખેળ્યા છે.
જીવરાજ–બાપુ! તું એમની ચિંતા કરીશ નહિ. હું મારી જાતે એમની પાસે જઈને જે કહેશે તે આશરો આપીશ, અને દુઃખ મટાડીશ.
લલિતા–પણ પિતાજી! એમના મનને ભડકો તમે શી રીતે ઓલવશે? અરે મારા કાળજામાં હવે જેવી હોળી ઉડી છે, એવી એમના હૈયામાં ઉઠી હશે તે તમારાથી નહિ ઓલવાય.
કમળા-નંદનકુમારરૂપી લાય મારા કાળજામાં લાગી તેમ તેનામાં પણ લાગી હશે. અરે ભગવાન્ ! આ તે શે કેપ?
લલિતા–સખી, એ મૂર્ખ, અભણ, અને સર્વે દુર્ગણના ભરેલાને મારી જરા પણ દયા આવી નહિ. એણે વિનાપરાધે મારા ઉપર કપીને મને આ ગાલ ઉપર લાત મારી તેથી હજી પણ મેતીની ભાત મારે ગાલે ઉડી રહી છે. પ્રભાવતી–નઠેર, દુષ્ટ.
લલિતા–અરે એટલેથી મારે ટકે ન કર્યો, પણ લાતોને પ્રહાર એટલે બધે કર્યો, કે હજી તે મને સાલે છે અને મારા પેડુમાં અતિશય કળતર થાય છે. અરે, એટલાથી તે ધરાય નહિ. હું જરા શુદ્ધિમાં આવી ત્યારે એક જંગલમાંના ખંડેરમાં ગાંસડીમાં બાંધેલી જણાઈ અને કલ્પાંતથી છટી.
જીવરાજ-ઉંઘમાં તને ગાંસડીમાં બાંધીને ચંડાળ લઈ ગયો હશે. લલિતા–એની વાહાલી ગણિકા અને દુષ્ટ છળદાસે મળીને એ બધી ગોઠવણ કરી હશે.
જીવરાજ–તારા મરી ગયાને કાગળ પણ એમણેજ જાડો લખ્યા હશે. લલિતા–હા, એમજ થયું હશે. પણ મને મારી નાંખવાને જેને કહેલું તે પૂરવિયે, એ બધાને ઠર કરીને, મારી પછવાડે ધા. અરે. એ કાળમુખાને સંભારતાં હું કંjછું. એ મને એગ્ય વચન કહેવા લાગે, ને હું ગભરાવા લાગી, તેવામાં મારા પંથીરામને પેલા ની શોધ કરવા મોકલ્યો હતો તે અચાનક ત્યાં આવી પહોંચ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
ઘરા ૪ . ]
૪િતાદુઃારા,
જીવરાજ–અરે, ત્યારે શું પુરવિયાની સાથે લડતાં તે ભરાયે? ( લલિતાહા પિતાજી, મારું રક્ષણ કરવા જતાં તે ભરાયો. અરે, તે વેળાને એને ભયંકર અને ગાભર દેખાવ મારી દષ્ટિથી ખસતું નથી. પથીરામ! પંથી રામમારા વાહાલા પંથીરામ !
પથીરામની સી–(પોતાના છોકરા સહિત પ્રવેશ કરીને રડતાં) અરે! મારા ધણુને શું થયું? મારો અવતાર કેમ જશે?
લલિતા–બાઈ ! મારે માટે એ મરાયે, તે મારે અપરાધ ક્ષમા કેરજે. છોકરા, બાપુ, મારા ભાઈ ! તારા પંથીબાપા મારે માટે મુઆ જાણી, તું તારી નિર્દોષ આંતરડી કકળાવીને મારા ઉપર નિશ્વાસ નાંખીશ નહિ. અરે, એ નિશ્વાસની જવાળાએ બળી જતાં પણ ભારે છૂટકો નહિ થાય.
છેક (રક્તાં) મારા થીબાપાને તમે ના લાવ્યાં; તે શું પછવાડેથી આવશે?
લલિતા–ભાઈ! હવે હું તને શું ઉત્તર આપું. એણે મારે માટે પ્રાણાયા છે. અરે મારું દુઃખી કાળજું કરાઈ નથી જતું? અરે! તે વૃંદાઈ જાઓ કે આ કાળના દુઃખમાંથી હું છૂટુ. બાપુ ! તારા થીબાપા મારા પ્રાણ માટે આવી શકતા હોય તે મને દુઃખ ઓછું લાગે, એના જેવા સ્વામીભક્ત માટે, મારા પ્રાણ આપવાને હું તૈયાર છું.
- પથારામની સ્ત્રી-(૨ડતી રાતી) બેહેન ! જે થયું તે થયું. અમારા - - ભાગ્યમાંથી એ જવાના હતા તે તે બીજી રીતે પણ જાત, તે કરતાં, પે
તાના ધણીની સેવા કરવામાં તે મુઆ છે, તે તેથી મને જરા સરખો પણ દિલાસો છે.
પ્રભાવતી–અરે, એ મુઓ નથી, પણ જગતમાં પિતાનું નામ અમર કરી ગયો છે. ધણીની ચાકરી કરતાં એને વિત્યાની વાતો દષ્ટાન્તમાં અપાશે અને એને કીર્તિદેહ બંધાયેલો રહેશે. બાઈ! તમે વધારે બળાપ કરે નહિ. લલિતા ! તારી કર્મકથા આગળ ચલાવ.
લલિતા–(ઉઠીને) એક પર્વતપુરીન–અરે, ઓહ, મારું કાળજું ચંપાઈ જાય છે. ઝાઝું નથી બેલાતું. અંહ, ઓહ. સાર એ જે, મહાકષ્ટ વેઠતી અહિ આવીછું. ( અમળાઈ પડે છે અને પછી કેટલીક વાત છાને માને - ભાવતીને કહે છે.) કમળા–બાપુ, ઈશ્વર તને સાહાટ્ય થયા. ( તેને ઝીલી રાખે છે.)
પ્રભાવતી–હા. ઈશ્વર એને આ વેળાએ સાહાય થયા એટલુંજ નથી પણું એ દ્વારે બહુનું કલ્યાણ થશે; કેમકે એની વીતક વાત સાંભળીને અવિચારથી પિતાની વાહાલી દીકરિને દુ:ખદરિયામાં નાખનાર તેમનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
ર
ललितादुःखदर्शक.
[ ૬ મૌ.
માબાપ મેધ લેશે. અરે ! મારી સખીના દાખલા ઉપરથી જે કાઈ એધ લેશે નહિ તે પરમેશ્વર તેના ઉપર રૂઠશે. અને તેના ઉપર વિપત્તિ વરસાવશે, (આસપાસના લોકો એકઠા થઇ જાયછે અને આશ્ચર્ય પામી એક બીનને પૂછપરછ કરેછે.)
લલિતા—પિતાજી ! મારા આવ્યાની વાત ચાલશે તેમ આખું પુર આશ્ચર્ય પામી ઉલટી આવશે, અને અહિ સમાસ નથી માટે આપણે ખંધાવેલા પેલા પુરાલયમાં ચાલા; ત્યાં જરા વાર હું વિશ્રામ લઈશ પછી મારી વીતી કહી સંભળાવીશ; અને તેથીજ મારી અમુઝણુ શમશે. જીવરાજ-ઠીક ત્યારે, ( બધાં ત્યાં જાય છે, અને સવાર થતાં આખું પુરાલય ઉભરાઈ જાયછે. )
प्रवेश ५ मो.
ચન્દ્ર, પુરાય.
જીવરાજ, કમળા, લલિતા, પ્રભાવતી અને પુરજા
જીવરાજ-જોયું મેહેન ! નગરના લેાકેાનેા તારા ઉપર કેટલા અવા ભાવ છે ?
લલિતા—હા પિતાજી ! ( વક્તાસન સઁપર ચડીને ) પુરજા ! મારા ઉપરના સ્નેહભાવને લીધે તમે મારી વીતી સાંભળવાને અધીરાં થઈ એકઠાં થયાં છે. તે મારી કર્મકથા સાંભળેા :~~~
2ક
શેઠ સગાળશા સાધુને સેવે—એ રાગ. અરે દુઃખ શું કહું મારૂં રે, શુષ્યે દિલ દુખશે તમારૂં રે. કુલીન કુટુંબને શેાધી દીધી મતે, સુખ સારૂં સારે ઘેર; સુખ તે ગયું ક્યાંય દુખઝાડ ઉગ્યાં, ઉલટા થયા કુડા કર. હું જાણુતી જે હશે વર રૂડા, સારાના સારી સુત; રૂડી જોડી થવા રટણુંજ કીધાં, પણ તે નીકળયેા કપૂત. યેાગ્ય થઈ વયે ત્યારે ગઈ છું, હર્ષથી સસરાને ઘેર; વેશ્યામાં વંઠેલ વર હતા મારા, પ્રીછે તેની કહું પેર. ધરબાર છાનાં વેચી ધન સાધ્યું, ગણિકા વાલી તેને હાથ; દોષ છૂપાવવા છાની તે નાડી, નાઠો પાછળ મારા નાથ. સસરા મારા શેાધવાને ગયા'તા, નણુદી સાસુ હતાં ઘેર; ગઈ તેવી તેઓએ રાડ મચાવી, જાણે જૂનું હાય વેર. * પગલાં નઠારાંની વહૂઁ તેા નિસાસણી, તેથી વળ્યું સત્યાનાશ; એવા ખીજા અપવાદ સૂકી મને, બહુ ઉપજાવ્યેા ત્રાસ.
અરે ૬ઃખ૦ ૧
અરે દુઃખ ૨
અરે દુઃખ ૩
અરે દુઃખ ૪
અરે દુઃખ૰૧
9
અરે દુઃખ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
ઘર પ.]
સ્ત્રિાહુહ.
સસરાને સ્વામિ આવ્યા ઘેર પાછા, તેપણ કંકાસ તેમ; ઘાટ જુવે એવા કુલીનના ઘરને, કુલીન કેવાં એવાં કેમ? અરે દુઃખ૦ ૭ વરને વાલ કરી મળવા ગઈ તે, ઢળી પડી મારી લાત; એક વાગી કાનના કાપ પર તે, જુવો તેની ગાલે ભાત. અરે દુઃખ૦ ૮ કોણ માબાપની કોણ હું કન્યા, કે મળ્યો અને કાન્ત ! સંસારમાં સુખ સાસરે શોધતાં, કેવી રડી હું એકાત. અરે દુઃખ ૮ ખંમા ખમા કેવા માણસ મુજને, પિયરમાં સુખને ન પાર;
ભીલી થઈ મૂર્ખ નાથ મળ્યેથી, રડવું રહ્યું ચોધાર. અરે દુઃખ. ૧૦ હું અબળા મારૂં જોર શું ઝાઝું, દુઃખની મારી સૂતી દૂર; ઉંધી ત્યારે મારી ગાંસડી બાંધી, કોહેની મારી શી કસૂર. અરે દુઃખ૦ ૧૧ વગડાની વાડીના ધરમાં મૂકી મને, છૂટી તે પાસે ન કોય; પાછળ એક પુરવિ પડે, તેણે પકડી પાડી, નાઠી તોય. અરે દુઃખ૦૧૨ કા'ડી કટારી કે મારું છું તુજને, મળતો આમાં તુજ નાથ; પણ છડું જે તે માન્ય કરે મારૂં, થઈ ભારી રેહે મુજ સાથ. અરે દુઃખ૦૧૩ શૂનું વચન ભૂS ક્રોધ ચડ્યો મને, પણ મારું શું ત્યાં જોર; લાજ લેવા ધો આવી અંગે તેવો, પાછળથી થયે શેર. અરે દુઃખ ૧૪ મુજ સ્વામિ, સસરાને શોધવા કાજે, પ્રેર્યો હતો પંથીરામ; આવી અચાનક એણે અડાવ્યો, પણ તેથી કથળ્યું કામ. અરે દુઃખ. ૧૫ મારામારીમાં ભરાયો તે જોઈને હું પણ થઈ બેશુદ્ધ; પર્વતપુરીને રાજ આવ્યો ત્યાં, તે પણ એવા અબુદ્ધ. અરે દુઃખ૦ ૧૬ મારી પુરવિયાને, પટરાણું કરવા, લઈ ચાલ્યો પિતાને પુર; કેદ કરી મુને મેહેલમાં જઈને, પાસે નદી ભરપુર. અરે દુઃખ૦ ૧૭ જાળવવા લાજ જાવું મેં ધાર્યું, પણ નાસવાને ન ઠામ, ઉંચી અગાશી ઉપરથી પડી હું, નદીમાં લઈ રામનામ. અરે દુઃખ૦ ૧૮ હાથ ચડવું લાકડું પાણી પીતાં, બાઝી, ભૂલી પછી ભાન; ત્યાંથી ગઈ કયાં, કોણે મુને કાડી, તેની નથી શુદ્ધ સાન. એ દુખ૦ ૧૮ વર મારાની વાલી વેશ્યાની બેની, શુદ્ધિ આવ્યું જેમાં પાસ; કર્મને જેમ કે આવી બનિયે, ઉપજ્યો અતિ મને ત્રાસ. અરે દુઃખ૦ ૨૦ મારી કને કુડાં કર્મ કરાવા, વેસ્યાને હું વિચાર; સાંભળીને હૈયાસુની થઈ હું, આંખે ચાલી આંસુધાર. અરે દુઃખ૦ ૨૧ એકાંત મેડીથી નાશી જવાને, મધરાત ગઈ જે વાર; છોડી પલંગની પાટી બાંધીને નીકળી ચાલી પુર પાર. અરે દુઃખ ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ललितादुःखदर्शक.
[ સંપ મો.
વિજળી ઝબકતાં કોઈ પુરૂષે, મૂકી મારી પૂઠે દેટ; જાણ્યે ઝલાઈશ તેથી ત્વરાથી, ચાલી ચૂકાવી હું ચેટ. અરે દુઃખ ૨૩ ગાજવીજ થાય વિવિધ પ્રકારે, તેમાં અંધારી રાત; દેડી મરું, અખડાઈ પડું, જુ, કાંટા સોરાયાની ભાત. અરે દુઃખ ૨૪ થાતાં પ્રભાત ગઈ છેક થાકી, ઉજાગરે બળે નેન; શીતળ ઝાડછાયા નીચે સૂતી, પણ ન પડે ચિત્ત ચેન. અરે દુઃખ. ૨૫ થોડી વારે મારા નાથના મિત્રો, આવ્યો કુભાન્ડી દાસ; લાત મારી મને ચોટલે ઝાલી, ઘસડી ગયે જ્યાં ઘાસ. અરે દુઃખ૦ ૨૬ વાંસે છોલાયે ને લોહી વહ્યું પણ, તેને દયા નહિ દિલ નાંખી નીચે ગળું ખુબ ડબાવ્યું, જીવ જવા નહિ ઢીલ. અરે દુઃખ ૨૭. યોગ ઈશે આ અચરજ જેવ, હરિણ પૂઠે આવ્યો વાઘ, ૧.૧ બચવા કુભાન્ડી કૂવે જેવો તે, વાઘે ઝાલ્યો લઈ લાગ. અરે દુઃખ૦ ૨૮ ઘાસે ઢંકાયલી હું તો બચી, પછી ચાલી મૂકી તે ઠાર; પાડ પ્રાઢા, નદી, નાળાં, ગુફાઓ, ભયભિત ભાસે અપાર. અરે દુઃખ ૨૮ દુઃખ વેઠી વેઠી વિપરીત થઈ, વળી બાકી રહી નહિ એક; રૂ૫ ને રંગ બધું બદલાતાં, માબાપ ભૂલ્યાં છે. અરે દુઃખ૦ ૩૦ ભરપૂર હું જે ઘણું ખરી વાતે, તેના થયા આવા હાલ; બીજી બીચારી હશે બહુ દુખી, કોણ લે છે સંભાળ.. અરે દુઃખ ૩૧ સબલા પુરૂષ છે ને અબળા અમે તે, લે તો સંભાળ લેવાય વેહેતી મૂક દયા દૂર કરીને તે, કેવાં પરિણામ થાય. અરે દુઃખ૦ ૩૨ દુઃખ બીજાં ઘણું અમ અબળાને, ભાઈ બાપને ન જણાય; છાનાં શેકાઈ, દુખી બહુ થઈયે, અમથી ઉપાય શો થાય. અરે દુઃખ૦ ૩૩ સમભાવ રાખી વિચાર કચેથી, તમને જણાશે ભૂલ; બેહેને પુત્રિયોનાં દુઃખ વિદારશો, તે તે ભરાશે ફૂલ. અરે દુઃખ૦ ૩૪ નહાનપણે તમે પરણુ પુત્રી, કહેવાતું શોધે કુળ; ગુણ કે અવગુણ કાંઈ જુવે નહિ, તેમાં મળે બધું ધૂળ. અરે દુઃખ૦ ૩૫ દશે દિશા ભણું દષ્ટિ કરું છું તે, દુઃખ દુઃખ દુઃખ દુઃખ; આવા જીવતરથી તો મરણ ભલું જ્યારે સ્વ ન મળવાનું સુખ અરે દુઃખ શું કહું મારું રે મરણ તે સૌથી સારું રે.
(તે વપતાસનમાં થાકને લીધે પડી જાય છે.) પ્રભાવતી–(તેની પાસે જઈને) પ્રિય સખી, તું બહુજ નિર્બલ થઈ છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
વે છે . ]
અર્જિતાદુર્વવા.
૧૦૧
લલિતા–(ધીરે રહીને) સખી, મારાથી છવાયું છે તે તમને બધાને મળવા, અને આટલું તમારી સર્વની આગળ કહેવાનેજ. બાકી મારામાં હવે કશી શકિત રહી નથી, કાંઈ જીવન રહ્યું નથી. મારા કરી આપેલા જીવનની સાથે મારું બધું જીવન ગયું. (જુસ્સાથી) અરે ! આ પ્રમાણે મારા જેવી હજારે અને લાખ લાચાર છેકરિયે દુઃખી હશે તેની દાઝ કાઈ દીલે લેતું નથી. પશુ દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં જાય.” અરે ! આવી નિર્દોષ દીકરિયાના ત્રાસ લેનારા, પિતાના ઘરની ખાટી પ્રતિષ્ઠા વધારવાને માટે નામના કુલીન પણ રાક્ષસ, પાપી, ચંડાલ, અને પતિત પતિને પરણવીને, ગરીબ અબળાઓને દુઃખમાં નાંખનાર પાપિયેના ઉપર બ્રહ્માંડ ટૂટી પડજે, અને જગતમાં વર્ષાદ વરસવાને બદલે પરમેશ્વરના કોપને વષદ ટૂટી પડજે, (અતિશય સોશિત થઈ જઈને) કે તેમની શુદ્ધિ ઠેકાણે આબેથી અમારી કકળતી આંતરડીને વધારે કકળાવતાં અટકી પડે, અરે ! એ ! અરેરે ! ઓ ! પ્રભુ ! ખોળે લેજે. (સાશિત થઈ નીચે પડે છે.)
જીવરાજ–અરેરે ! આ શે ગજબ! (૨ડે છે) પ્રભાવતી–દુઃખભડકાથી બળી જતે જીવ હવે ઉડી ગયો. એ સખી! તું આવું કહીને બળતરા કરવાને શું કરવાને આવી રે. (૨ડે છે. )
કમળા–( રડતાં) એ દીકરી ! આ દુઃખડામ તો તે સજજડ બેસાડ્યો, ને તારાં માબાપને દુઃખની ચિતામાં બળતાં નાંખીને નાશી ગઈરે દીકરી.
(બધાં કલ્પાંત કરે છે.) પ્રભાવતી–મારી છાતી ઘણી ભરાઈ આવે છે. દુઃખના આવેશમાં કાંઈ બોલવાનું મને મન થાય છે. અરે પિતા અને માતાઓ, ભાઈ અને બહેનો! તમારી સર્વેની આંખો આંસુથી ભરાઈ ગઈ છે. તે ઉપરથી તમારે લલિતા ઉપરને પ્રેમ જણાઈ આવે છે, તમારાં સર્વનાં મન હવણું ગળગળિત થયાં છે, પણ આવાં દુઃખ ઘણું અબળાઓ સહન કરે છે, અને તેનું કારણ તમારી અણસમજણ વિના બીજું કાંઈ નથી. નઠારા ચાલતા આવેલા ચાલથી જે નુકસાન અને દુઃખ થાય છે, તે જોવું હોય તો આ મારી સખીને જુવો. મારા મનમાં આપણું રીત ભાતને ઘણે ધિ કાર આવ્યો છે, માટે તમને કાંઈ પણ કહ્યા વિના મારું હૃદય ઉકળતું હેઠે બેસશે નહિ. આવેશમાં અગ્ય બેલાય તે ક્ષમા કરજે.
કેટલીએક –િરે પ્રભાવતી ! તમે સત્ય કહે છે. તમારે જે કહેવું હેય તે કહે કે, એકલપેટા પુરૂષોની આંખ ઉઘડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
ललितादुःखदर्शक.)
પ્રભાવતી—( વક્તાસન ઉપર ચડીને ) ( બેલાવર રાગ. )
ધિક હિંદુ ભાઈ ધિઃક છે, ધિ:ક નામ તમારું; ખાટી તમારી રીતિથી, બાળા જીવતર અમારૂં. જૂના ઋષિ તમે ક્યાં ગયા, ઠામ ક્યાં જઈ લીધાં; દેશ કાળ સહુ જોઇએ, જેણે શાસ્ત્રજ કીધાં. વંશજ સારા નીપજ્યા, નામ સારાં કાડયાં ! પાણી શાસ્ત્ર પર ફેરવી, ઉંડા કૂપમાં ગાડથાં. આળસ્યમાં ઉંધ્યા ધણું, નામ પૂર્વનું ખેળ્યું; નીચે ખેશી ન તપાશિયું, એકે પાનું ન ખાલ્યું. પેાથાં સહુ થેાથાં ગણ્યાં, ડાચાંને કીધાં સાચાં; ક્ષક્ષણ સારાં મૂકીને, અપલક્ષણુ જાચ્યાં. ભ્રષ્ટ થયા જેમ ભાઈએ ! તેમ બુદ્ધિ બગડી; એક ખાટાથી ખીજું થયું, એમ રીતિયેા ગગડી. મરતા મનુષ્ય પર એશીને, નસ મિષ્ટાન ખા; કાયટાં ખાએ કરનાં, તેના માલ વેચાવે. ત્યારે સારી બુદ્ધિ ક્યાં થકી, સારી કરણી ક્યાંથી ? પાર ઉતરણી એવી તે ! જેવું મંડાણ જ્યાંથી. અર્ધાંગના શ્રી પુરૂષની, ભાગિયણ તે અર્ધી; દાવા કશા તે નવ કરે, થાય નહિ તે પાવરધી. માટે મૂર્ખ રાખા તેહને, વિદ્યા તેા ન ભણાવા; અજ્ઞાની છે એવું દાખવી, છાનું કાંઈ ન જણાવો. મૂર્ષી શંખણિયા નીપજે, કૂડાં કૃત્ય કરનારી; છેકરાં તેનાં તેહવાં, બુદ્ધિ ક્યાં થકી સારી ! કાપા મારા ખેલથી, પણ હું ખળી ખેલું; માનશેા નહિ જો માહરૂં, તેા તેા નક્કી ઓછું. કુલીન કહા તમે કાળુને, કાંઈ ભેદ વિચારે; વગર વિચારે વાનરા ! ફાળથી બાળ મારા. વિધા, તપ, તે ધનથકી, મૂળ કુળ બંધાયાં; તે પછી ત્યારથી ચાલિયાં, મૂળ તેણે સાહ્યાં. તે કુળના પછી વંશમાં, ત્રણમાંનું ન એકે; તાપણ તે કુળ જામિયું, જોયું છે ન વિવેકે.
૧૦૨
[મંજ ૧ મૌ.
ધિક ૧
ધિક ર
ધિ:૩૦ ૩
બ્રિક ૪
ધિક પ્
ધિક૦ ૬
બ્રિક ૭
ધિક ટ
ધિ:૪૦ ૯
ધિઃ૪૦૧૦
ધિક૰૧૧
ધિક૦૧૨
ધિ:ક૦૧૩
ધિક૦૧૪
ધિક૦૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેરા ! મો. ]
ललितादुःखदर्शक.
ન
કાપી, ધશી, તાપી, ટીપીને, જેમ સેાનું નરખા; ગુણુ, શીલ, કુળ, ને કર્મથી, પુરૂષા કાં ન પરખા રીતિ ખરી તમે છેડીને, કહેવાતાં કુળ શેાધા; મૂઢમતિ વ્યસની જુવા, શાણીના વર ગાધે. ખાવા બિચારીને નવ મળે, સુખ સ્વ× ક્યાંથી ? દુઃખે દિવસ તે પૂરા કરી, છૂટે ત્યારે ત્યાંથી, કાંસા ગળે ધાલે કેટલી, કેટલી કૂવા પૂરે; ઝેર ધેાળેછે કેટલી, કેટલી દુઃખે ઝુરે. દયા ખીજાં પ્રાણી પર કરા, દિકરિયાને રીબાવે; મનુષ્ય હત્યારા થતાં તમે ! દયા કાંક તે લાવે. ન્હાનપણે પરણાવવા, યાંનું શાઅજ લાવ્યા; સંમતીના ધારા જૂના, એ તે કાણે ભૂલાવ્યા. થાએ સગા તમે ક્રાંશિયા, સ્નેહી થઇ પાસે આવે; પૂર્વનાં વેરી પેઠે તમે, સત્યાનાશ વળાવે. કન્યા ને ગાય એ એક છે, એ તે દોરે ત્યાં જાય;” જુલમ કરાવા એવું કહી, કાહેાની કેમ સે'વાય ? ક્રૂર કિયા બીજા તે થકી, વળી દુષ્ટ ને પાપી; આંખે જોઈ નિજ પુત્રીનાં, ગળાં નાંખા કાપી, જોઈ પ્રત્યક્ષ આ પાપિયા, કૃત્ય કરનાં આવાં; સાન ન આણે શિશ્ન તે દુઃખ કદિ નથી જાવાં. કુળાં કપાવ્યાં ગળાં ધણાં, તેય યમ નથી દ્રાયા ? ભાગ આપ્યા કુળી બાળાના, ધિક છે તમ જાયા. ચેતી લલિતાના ભાગથી, દુ:ખ અખળાનાં ખાળે; નહિ તેા પ્રભુજી દયા તજી, કાપ કરશે કાળા,
બાળા ખળી ગઈ ખાપડીરે, એવી બળે બહુ નાર; તેવીનાં દુ:ખ બધાં કાપવા, લેજો મને નરનારૃ. ગુણે કુલીન ગણ્યા શાસ્ત્રમાં રે, ગુણુ ગુણુથી ગુંથાય; હજારી ગુલાબ નવ ગુંથશે, વાસ જૂદા વશી જાય.
ܕܪ
( તે શાશિત થઈ બંધ પડે છે એટલે, )
બીજી સિયા— (પર્જિયા ગાય છે ) સતીને કાપ શમાવજો, દેખી દુખિયા દેખાવ; નહિ તે પીડાશે એના કાપથી, માટે કરવા નિભાવ, સતીના. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધિઃક૦૧૬
ધિ:ક૰૧૭
ધિઃક૦૧૮
ધિ:૪૦૧૯
ષિઃ૬૦૨૦
કિ૦ ૨૧
ધિઃ૪૦૨૨
ધિક૦૨૩
ત્રિ:૪૦૨૪
ધિઃ૪૦૨૫
ધિઃ૪૦૨૬
ધિઃ૪૦૨૭
સતીના. ૨
સતીને. ૭
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________ 1 04 ललितादुःखदर्शक. ( [ સં's ગુણે રૂપે સારે શેભરે, મળતો આવે સ્વભાવ એ શોધીને વર કા'ડતાં, મળે દીકરીને લાવ. સતીને. 4 પાળી પિશી વાલી દીકરી નાખે દરિયા મેઝાર; શંખ શોધી આપી શા કારણે, બાળો તેને અવતાર. સતીને. 5 રૂડી જેડી જોઈ કાડજે રે, જેથી રીઝે જગનાથ; સુખી સૌ થાય સંસારમાં, દેશે આશીષ અનાથ. સતીને. 6 રૂડીને ભુંડાશુ શું બનેરે, જુઓ જગમાં પાસ; રૂડાને ભુંડી ન બઝાડશે, જેથી બંને નિરાશ. સતીને. 7 ખેલમાં દેખાડયે જે દાખલેરે, તેને લઈ ઠીક સાર: બાળકીનાં દુઃખ બધાં બાળવા, યોગ્ય કરજે વિચાર. સતીને. 8 ( સરે જાય છે. લલિતાને અગ્નિસંસ્કાર કરશે તે સ્થાને પછવાડેથી સ્મરણતંભ કરાવ્યો તેમાં નીચે પ્રમાણે લેખ કોતરાવ્યે હતો.) 0 0 0 0 0 0 ) as 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 SS SS SS SS SS SS PASASASASI SASSAS સોહરા. ललिता लक्षणवं ती जे, जगत्शेठनी वाळ; कूडा हिंदुचालथी, थयो तेतणो काळ. न्हानपणे परणावता, निपजे शो परिणामः . ते बतलावाने चण्यो, स्मरणस्तंभ आ ठाम, कुलीन, नामनो वर जुबे, कथळे केवू काम; ते वतलावाने चण्यो, स्मरणस्तंभ आ ठाम. गमती जोड़ मळ्याविना, दिल रे' केवो डाम; ते बतलावाने चण्यो, स्मरणस्तंभ आ ठाम. 2 3 4 સમાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com