________________
ઢિતાદુઃા .
[ અંક .
તે તે આવી હશે ઘેર પ્રીતે, શુણી શકાતુર થશે શી છે? ઘેર કર્કશા છે મુજ નારી, તે તો પીડા દેશે એને ભારી. પુત્રી તે પણ કજિયાખેર, એને લડવાનું છે ઘણું જેર; ભમે જીવ હવે ઘેર મારે, કેમ શું છે વિચાર તમારે ?
બુદ્ધિસાગર–ાગ માર તથા ડી) - બાશ મિત્ર, દુઃખી નવ થાવું, ધીરા ધીરા હવે ઘેર જાવું; જેવું ભાવી હશે તેવું બનશે. જેવું વાવ્યું હશે તેવું લણશે.
જ્યારે પ્રથમ કશું ન વિચાર્યું. અંતે શું થશે એ નવ ધાર્યું થાય ક્યાંથી પરિણામ સારે. હેઠે બેશીને આપ વિચારે.
દંભરાજ– રાગ માર તથા ડી.) સૂર્ણ છે પુત્ર પણ ઘેર આવે, તે તો મુજને ઘણું મન ભાવે; જીવતો ઘેર હોય જે એવો, આંખ ઠારે માબાપની તે.. એની સ્ત્રીને બળાપ ટળે, જીવતાં તે રીપિ ન આલે; મારૂં જે પછી મૃત્યુ થાય, જીવ ગયે એને જોઈ જાય. મા પિડ મૂકીને પોષે, મારા બાપ” કહીને રેશે; માટે મુજને ઘણું મન લાગે, ઘેર આવે તો મુજ ભીડ ભાગે. ૩
: બુદ્ધિસાગર—(રાગ માર તથા ડો.) ગુણ હોય ગમે તે સુત, મૃત્યુ પામે ને છે કત; ઘણુ મનમાં માને, હેડે છે, “શાને જીવ્યો આ તે જીવ લે છે”. ૧ તેમ હવે તમારે થયું છે, બધું વેતર વંડી ગયું છે; પુત્ર છ ન છએ સરખો, છેક ઝીણું નજર કરી નાખે. ૨ આ તે જીવે છે, કો” કાળ મળશે, ત્યારે વિયોગ દુઃખતે ટળશે; જુવો હિતોપદેશે શું કે' છે, એમાં કે દિલાસ દે છે –
દેહરા જો સુત તે શું થયું? નહિ ધાર્મિક વિદ્વાન કાણ ડોળા આંખને કેવળ પીડા માન.”
અજાત મૃતને મૂર્ખમાં, વર બે આદિ, ન છે; એક વાર દુઃખ આદિ દે, પદે પદે દે છે.”
૧. ગુજરાતી હિતોપદેશની કસ્તાવનાત દોહરા. ૧૧-૧૨- ૨ નહિ જમેલો. ૩ મરેલો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com