________________
प्रस्तावना.
ન્હાનપણમાં લગ્ન કરવાની આપણા લોકેામાં ચાલ પડી ગઈ છે, વળી, કેહેવાતાં કુલીન ધર ખાળવા જાયછે, તેથી કરીને, સારા વરને રી કન્યા, ને સારી કન્યાને નઠારા વર મળેછે; કેમકે, સારા નરસા ગુણુ પર લક્ષ આપવું જોઇયે, તેને બદલે માત્ર નામનાંજ કુળઉપર લક્ષ આપવામાં વેછે. જેમકે, સારા ગુણુતા કોઈ વર હાય, પણ તેનું કુળ જરા નીચું રાતું હોય, તે તેને પસંદ નહિ કરતાં, ગમે તેવા પશુ, નામનાજ કેતુતા આવેલા કુલીન ધરના વરતે પસંદ કરેછે. વળી, છેક ન્હાનપણુમાં મૈં થાય, તેથી ગુણ અવગુણુ બરાબર જણાઇ આવતા નથી, તેને લીધે ણાં દંપતિ દુઃખ પામેછે, તેના દાખલા આપણને હજારા મળી શકેછે. થાત:ખદર્શકની રચના એજ વિચાર ઉપરથી કરી છે. લલિખ્યા પ્રમાણે તે બિચારીની દુર્દશા નહિ. માટે જો માતાપિતા અને સગાંવાહાલાંને કન્યાનું સારૂંજ ઈછવું હાય, તે। તેમણે એકલા કેહેવાતા કુલીન વરને માટે કાંકાં નહિ મારતાં, ણી વરસાથે તેનું લગ્ન થવા દેવું. આ કરતાં વળી, તેને પસંદ પડતા ચાગ્ય ર સાથે લગ્ન કરવા દેવું એ તે ઉત્તમ છે. આવા લાભકારક ધારા જેમ સરતા જશે, તેમ આપણી સ’સારી હાલત સુધરશે, માટે સર્વે સમજુ નુષ્યેાનો ધર્મ છે કે, એ ચાલ જેમ પ્રસરે તેમ, જેનાથી જેમ બને તેમ, ત્ન કરવા.
;
સંવત ૧૯૨૨, પૌષ.
નાર
નર્મ
૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com