Book Title: Jain_Satyaprakash 1956 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521739/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પાર an SOLO for ARYA SRI KAILASSAGARSURI CYANMANDIR SHREE WAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 067. Ph.: (079) 23270) 52, 23276204.05 Fax: 0722276249 OBIETA C5 - વર્ષ ૨૨ અંક ૨ ક્રમાંક ૨૫૪ For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 295 www.kobatirth.org શ્રી. મલ્લિનાથ ભગવાનની મહત્ત્વની પ્રતિમા [ લખનઉ મ્યુઝિયમ ] બ્લોક : મહાવીર જૈન વિદ્યાલયના સૌજન્યથી ] For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I ૩ અર્ધ છે अखिल भारतवर्षीय जैन घेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૨ | વિક્રમ સં. ર૦૧૩:વીર નિ. સં. ૨૪૮૨: ઈ. સ. ૧૬ || क्रमांक સંવ : ૨ | કારતક સુદ ૧૨ ગુરુવાર : ૧૫ નવેમ્બર २५४ શ્રી. મલ્લિનાથ ભગવાનની એક મહત્ત્વની પ્રતિમા લેખક : શ્રી, ઉમાકાના પ્રેમાનન્દ શાહ *વેતામ્બર સમ્પ્રદાયના મતે ઓગણીસમા તીર્થંકર શ્રી. મલ્લિનાથ સ્ત્રી-દેહે અવતર્યો હતા. બાકીના તીર્થ કરે પુરુષ હતા. પણ મલ્લિ પિતે એક સ્વરૂપવાન રાજકુમારી હતાં. દિગમ્બર મતે સ્ત્રીઓને મુક્તિ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવી શક્ય ન હોવાથી, દિગમ્બર સમ્પ્રદાયમાં શ્રી. મલિનાથને પુરુષરૂપે જ સ્વીકારવામાં આવે છે. તે આ બે મતોમાં ક્યો મત વધુ વિશ્વસનીય અને જૂનો હશે ? આ નિર્ણય કરે એકદમ સરળ નથી, પણ જ્ઞાતાસૂત્ર જેવા પ્રાચીન ગ્રન્થમાં વેતામ્બર માન્યતા મુજબ મલિને એક અતીવ રૂપવતી રાજકુમારી તરીકે વર્ણવવામાં આવ્યા છે તે યાદ રાખવું ઘટે. દિગમ્બર પરમ્પરાઓ મુજબ વંગદેશમાં મિથિલાના રાજા કુંભ અને રાણી પ્રજાવતીના પુત્રરૂપે મલ્લિનાથ જન્મ્યા હતા. એઓના શરીરને વર્ણ સુવર્ણ સમાન હતા, અને એમનું લાંછન “કળશ”નું હતું. ઉત્તરપુરાણના કથન અનુસાર, મોહરૂપી મલ્લને જીતવાથી તેઓ મલ્લિનાથ કહેવાયા: मोहमल्लममलं यो व्यजेष्टानिष्टकारिणम् । करोन्द्रं वा हरिः सोऽयं मल्लिः शल्यहरोऽस्तु नः ॥ –લત્તરપુરા . ૧. દિગમ્બર મત પ્રમાણે મલ્લિનાથના જીવનચરિત્ર માટે જુઓ ઉત્તરપુરાણ, વર્ષ ૬ ૬. વળી જુઓ તિરોચપતિ , ૪. ૧૧૨ થી આગળ, પૃ. ૨૦૬ થી આગળ, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ] શ્રી. જન સત્ય પ્રકાશ [વર્ષ રર અશોકવૃક્ષ નીચે એમને કેવળજ્ઞાન થયું હતું, સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા. કુબેર અને અપરાજિતા એમના યક્ષ અને યક્ષિણી હતાં. “વેતામ્બર પરમ્પરા મુજબ મિથિલાના રાજા કુંભ અને રાણી પ્રભાવતીના કુંવરી મલિનો જન્મ અશ્વિની નક્ષત્રમાં થયો હતો. દિગમ્બર અને વેતામ્બર મતે જન્મનક્ષત્ર, જન્મસ્થળ વગેરેમાં કોઈ ભેદ નથી. રાજાનું નામ પણ એક જ છે, માતાના નામમાં નામને ભેદ છે. પ્રભાવતી અને પ્રજાવતી જે ભેદ તે જૂના ગ્રન્થોમાં લહિયાઓના ખલનરૂપે પણ થઈ ગયા હોય ! વેતામ્બર મત પ્રમાણે શ્રી. મલ્લિનાથનું ચિત્યક્ષ પણ અશોકવૃક્ષ જ છે, એટલું જ નહિ લાંછન પણ “કળશ” જ છે. એટલે બે ફિરકાઓ વચ્ચે મુખ્ય ભેદ તે તેઓ પુષ–જાતિ હતા કે નારી-જાતિ હતા એ જ અંગે પ્રવર્તે છે. સંભવ છે કે સ્ત્રી-મુકિત અશક્ય માનવાના આગ્રહને પરિણામે આ જાતને ચરિત્ર-ભેદ ઉભો હોય. મલ્લિ નામ પડવાનું કારણ શ્રી હેમચન્દ્રાચાર્ય નીચે મુજબ આપે છે– गर्भस्थायां तत्र मातुर्यन्माल्यस्वापदोहदः । जज्ञे तदकरोत्तस्या नाम मल्लीति भूपतिः ।। –favo દ કર વેતામ્બર સમ્પ્રદાય અનુસાર શ્રી. મલ્લિનાથના શરીરને વર્ણ “નીલવર્ણ હતે. એમના શાસનયક્ષ અને યક્ષિણી કુબેર અને વૈશટયાદેવી ગણાય છે. શ્રી. જિનપ્રભસૂરિના જણાવ્યા મુજબ શ્રીપર્વત ઉપર શ્રી મલ્લિનાથજીનું તીર્થસ્થાન હતું. તીર્થંકર પ્રતિમાઓ, ઊભી કે બેઠી, અમુક નિશ્ચિત બની જ ભરાવવામાં આવે છે અને તે પદ્માસને કે કાર્યોત્સર્ગ ધ્યાને હોય છે. પદ્માસને બિરાજેલ આકૃતિઓમાં પ્રાચીન સમયમાં નગ્નત્વ અસ્પષ્ટ રહેતું, પણ ગિરનારના ઝઘડા પછી (જેને ઉલ્લેખ પ્રાચીન ગ્રન્થામાં મળે છે) ઓ ચિહ્ન પણ સ્પષ્ટ કરવાનો દિગમ્બર મતે રિવાજ પડ્યો. કંદોરાનું સ્પષ્ટ ચિહ્ન વેતામ્બર બેઠી પ્રતિમાઓમાં થવા માંડ્યું. ઊભી પ્રતિમાઓમાં તે દિગમ્બર જૈવેતામ્બર પ્રતિમાઓ વચ્ચે ભેદ સરળતાથી જણાઈ આવતે કેમકે ઊભી તીર્થંકર પ્રતિમાઓમાં નગ્નત્વ સ્પષ્ટ દેખાતું. શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાઓ બોળવી જોઈએ. વેતામ્બર મન્દિરેમાં પણ બેડી કે ઊભી મલિનાથ ભગવાનની પ્રતિમા કોઈ પણ રીતે સ્ત્રીદેહનું સૂચન કરતી વેતામ્બર મન્દિરામાં પણ મળવી મુશ્કેલ છે. પદ્માસને બિરાજેલ તીર્થંકર પ્રતિમામાં પણ નારીદેહનું સૂચન વિકસિત સ્તનથી કરી શકાય. પણ આ દાખલે પણ જો દુર્લભ છે. સદ્ભાગ્યે આવી એક પ્રતિમા મારો જોવામાં આવી છે, તેને ફેટી આ અંકના પૂઠાના બીજા પાના પર છાપ્યો છે. આ પ્રતિમા ઉત્તર પ્રદેશના ઉનાવ (!) ગામમાંથી મળેલી, હાલ લખનૌના મ્યુઝિયમમાં છે. મ્યુઝિયમના સંગ્રહમાં તેને નંબર જે-૮૮૫ (J-885 ) છે. પ્રતિમા અત્યારે જે સ્થિતિમાં ઉપલબ્ધ છે તે સ્થિતિમાં એની ઊંચાઈ આશરે એક ફૂટ સાડાસાત ઈચ અને પહોળાઈ આશરે એક ફૂટ અને ચાર ઇંચ છે. ' ૨. વેતામ્બર મત પ્રમાણે શ્રીમલ્લિનાથના ચરિત્ર માટે જુઓ યાધર્મવેરાવો મલિ-અધ્યયન પિશિgષત્રિ, ૬-૬. વગેરે For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ] શ્રી. મલ્લિનાથ............પ્રતિમા | તીર્થકર ભગવાન પદ્માસને ધ્યાનમુદ્રામાં બિરાજેલ છે. પલાંઠી નીચે આસનની મધ્યમાં એક ચેરસ તકતી છે તેમાં લાંછનની ઝાંખી આકૃતિ છે જે ફેટામાં સ્પષ્ટ નથી, પણ મૂળ પ્રતિમા જતાં, કુંભ જેવી લાગે છે. પ્રતિમા ખંડિત હોવાથી, મસ્તક છૂટું પડી ખોવાઈ ગયું છે, પણ ભગવાનના સ્તન પૂરતાં મેટા અને વિકસિત છે, જેથી કઈ પણ જેનારને આ પ્રતિમામાં ઉદ્દિષ્ટ તીર્થકરના નારી-દેહ વિષે શંકા રહેતી નથી. લાંછન ઝાંખું હોવા છતાં પણ, અને લાંછન ના હોય તે પણ સહેલાઈથી ઓળખી શકાય એવી આ પ્રતિમા છે. કેમકે ફક્ત મલ્લિનાથ જ નારી-રૂપે જન્મ્યા હતા. પ્રતિમા મધ્યકાલીન છે, ઈ. સ. ના અગિયારમાં બારમા સૈકા આસપાસની હોઈ શકે. આથી જૂની માનવાનું સાહસ ખેડવા જેવું નથી. શિલ્પની શીલ ઉપરથી એ મધ્યકાલીન માની શકાય. આનો અર્થ એ નથી કે એ સમય પહેલાં મલ્લિનાથની પૂજા કે માન્યતા નહોતી. એનો એવો પણ અર્થ નથી કે એ પહેલાં આવા નારી-દેલ વાળી શ્રી, મલ્લિનાથની અન્ય પ્રતિમા નહીં ભરાઈ—ઘડાઈ હોય. પણ આજે તે આખા હિન્દુસ્તાનમાંથી શ્રી. મહિલનાથ ભગવાનની આ એક જ પ્રતિમા જોવામાં અને જાણવામાં આવી છે કે જે સંપ્રદાય અનુસાર નારી-દેહે હોય. પ્રયાસ કરતાં કદાચ આવી બીજી પ્રતિમાઓ જડી પણ આવે. યાત્રિકોને, સંશોધન આ બાબતમાં જાગૃત રહી શેધ કરતા રહેવા નમ્ર વિનંતિ છે. [ અનુસંધાન પાના ૩૦માનું ચાલુ ]. “પ” એવો એમણે પોતાને માટે ઉલ્લેખ કર્યો છે. આ રહી એ પંક્તિઓ – "पं. यशोविजयेन पुस्तकं लिखित " " पूर्व पं. यशोविजयगणिना श्रीपत्तने वाचितम् ॥ छ । અહીં જે “પ ' એમ કહ્યું છે તેને અર્થ “પંડિત ' થાય છે.. પદવી–ગણિવાચક અને ઉપાધ્યાય એ પદવીઓ તે ન્યાયાચાર્યને અપાયેલી છે એટલે તેઓ પોતાના નામ સાથે એને પ્રયોગ કરે તેમાં કંઈ જ ખોટું નથી, પણ કવિ, પંડિત, બુધ અને વિબુધ માટે વિચારવાનું રહે છે. તેઓ કોઈ સામાન્ય કક્ષાના કવિ કે પંડિત નથી, એમ તે હરકોઈ ભલભલા વિદ્વાન પણ માને છે જ, પરંતુ એમને “કવિ કે પંડિત' જેવા અર્થવાળી પદવી કોઈ તરફથી મળી હોય એમ જાણવામાં નથી, તે આ બાબત તેમજ સુશિષ્ય અને “શ્રી ને લગતી બીના વિચારવા હું તજજ્ઞોને વિનવું .' ૬-૭. જુઓ “જૈન” (સાપ્તાહિક )ને તા. ૩૧-૩-૫૬ને અંક. ૮. શું ઈદની ખાતર “સુ ને પ્રવેગ કરાયો હશે ? એવા પ્રયોગવાળી પક્તિ કર્તાના કેઈ ભકત્ત-પ્રશંસકે છ હશે? For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાર્કિક યશોવિજયઃ ગણિ, વાચક, ઉપાધ્યાય, સુશિષ્ય, કવિ,બુધ, વિબુધ અને પંડિત લે. પ્રો. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ઉદભવ–ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજ્યગણિનાં જીવન અને કવન વિષે અત્યાર સુધીમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓ તરફથી ઓછેવત્તે અંશે લખાયું છે તેમ છતાં એઓ ક્યારે અને ક્યાં જન્મ્યા તે બાબત ઉપર અને એમણે જે જે કતિઓ રચી છે તે તમામનાં નામો ઉપર પણ હજી સુધી તે પ્રકાશ પાડી શકાયો નથી તે એમની બધી કૃતિએના તલસ્પર્શ પરિશીલનની તો વાત જ શી કરવી ? વાચક યશોવિજ્યની ઉપલબ્ધ થયેલી કૃતિઓ પૈકી ઘણીખરી ઉપર ઉપરથી અને કેટલીક યથાશક્તિ ઊંડા ઊતરીને જોઈ જવાનું કાર્ય તો આજે લગભગ ત્રીસ વર્ષથી હું કરતો આવ્યો છું, પરંતુ હાલમાં એક સંસ્થાએ મને એ ઉપાધ્યાયજીની મુક્તિ તેમજ અમુદ્રિત ઉપલબ્ધ કૃતિઓની સમીક્ષા કરવા જેવું મહાદુષ્કર કાર્ય ભળાવ્યું છે એટલે કેટલીક બાબતોની ચકાસણી કરવા હું પ્રેરાય . પ્રસ્તુતમાં હું શ્રી યશોવિજયે જાતે પોતાને માટે ગણિ, વાચક, ઉપાધ્યાય, સુશિષ્ય, કવિ, બુધ, વિબુધ અને પંડિત પૈકી શેનો કઈ કૃતિમાં ઉલ્લેખ કર્યો છે તે વિચારવા ઈચ્છું છું. ગણિ–વાચક યશોવિજ્યની વિવિધ કૃતિઓ હું જોઈ ગયો તેમાં મને સટીક નયચક્રના આદર્શની પ્રશસ્તિ સિવાય એકેમાં એમણે પિતાને “ગણિ' કહ્યા હોય એમ જણાયું નહિ.' જે વસ્તુસ્થિતિ એમ જ હોય તે તેનું કારણ વિચારવું ઘટે. બાકી એમના બે કાગળ જે ગર્જર સાહિત્ય સંગ્રહ (ભા. ૨)ના અંતમાં છપાયા છે તેમાં એમણે પિતાને માટે ગણિ તેમજ ઉપાધ્યાય એ બે શબ્દો વાપર્યા છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – " स्वस्ति श्रीपार्श्वजिनं प्रणम्य श्रीस्तम्भतीर्थनगरतो न्यायाचार्योपाध्याय श्रीजशविजयगणयः सपरिकराः सुश्रावक....."साह हरराज शाह देवराजयोग्य धर्मलाभपूर्वकमिति लिखन्ति । २ ઐતિહાસિક વસ્ત્રપટ "ના નામથી એક લેખ એ વસ્ત્રપટની પ્રતિકૃતિ સહિત “ આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ” (પૃ. ૧૭૫ )માં હાલમાં પ્રસિદ્ધ થયો છે. એ પટ શ્રી. નયવિજ્યગણિએ પોતાના શિષ્ય શ્રી. યશોવિજયગણિ માટે જ્યાનું મનાય છે. એ પટ વિ. સં. ૧૬૬ માં “કણસાગર’ નામના ગામમાં આલેખાયો છે. એમાં શ્રી. વિજ્યને “ગણિ' કહ્યા ૧. “લાફલ વિષયક પ્રશ્નપત્રની એક હાથથી આ વાચકે લેખી છે અને તેમાં એમણે પિતાને ગણિ' કહ્યા છે. શું આ કૃતિ એમણે રચી છે? ૨. આ પંક્તિમાં “યશોવિજય” ને બહુવચનમાં પ્રયોગ છે એ તો ઠીક, પણ એમના નામ આગળ શ્રી” છે તેનું શું? શું આ કાગળ એમણે જાતે ને લખતાં એમના નામથી એમની તરફથી અન્ય કેઈએ લખ્યા હશે? અહીં હું એ ઉમેરીશ કે ભાષિક નાટકમાં એના કર્તાની કૃતિની પ્રશંસા સૂત્રધાર જેવા પાત્ર દ્વારા કરાયેલી જોવાય છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મક : ૨] તાર્કિક યશેાવિજય [ ર છે. આ પટ ખરેખર સાચા હાય તો એ વાત પણ એ દ્વારા જાણી શકાય છે કે શ્રી. ચશેવિજયને જન્મ લગભગ વિ. સ. ૧૬૪૦ માં થયા હશે અને એ હિસાબે એ ‘ શતાયુ ' ગણાય. વાચક-ન્યાયાચાર્ય : શ્રી. યાવિયે કેટલાંક સ્તવના વગેરેમાં પેાતાને માટે ‘ વાચક’ શબ્દ વાપર્યો છે અને મુજસવેલિ (ઢાલ ૩, કડી ૧૨ ) પ્રમાણે એમને એ પદવી વિ. સ. ૧૭૧૮માં મળી હતી. ઉપાધ્યાય--વાચકના અર્થ ઉપાધ્યાય ' થાય છે, એને માટે પાયમાં ‘ ઉવજ્ઝાય ’ શબ્દ છે. એનુ' એક ગુજરાતી રૂપાંતર તે ‘ ઉવઝાય ’ છે. શ્રી. વિનયવિજયગણિએ વિ. સ. ૧૭૩૮માં શ્રીપાલ રાજાના રાસ રચવા માંડયો હતો. એ અપૂર્ણ રહેતાં ન્યાયાચાર્ય યશોવિજયે એ પૂર્ણ કર્યાં. એના અંતમાંની ૧૧મી કડીમાં એમણે પોતાને ‘ ઉવઝાયા ' કહ્યા છે. આ રહી એ પુક્તિઃ— t • શ્રીનયવિજયવિષ્ણુધપયસેવક, મુજવિજય ઉવઝાયા છ—૧૧ અહીં ‘ જવિજય ' નામની આગળ ‘ સુ’ને પ્રયાગ કરાયા છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ** સુશિષ્ય-વાચક યશોવિજયે ત્રણ ચેાવીસી રચી છે, એ પૈકી પડેલીમાં “તુજ મુજ રીઝની રીઝ થી શરૂ થતુ જે “ શ્રીમલ્લિનાથ-જિન-સ્તન ” ગુ. સા. સં. (ભા. ૧, પૃ. ૧૬-૧૭)માં છપાયું છે. તેની નીચે મુજબની અંતિમ પંક્તિમાં શ્રી, યશેાવિજયે પેાતાને નયવિજયના ‘ સુશિષ્ય ' કહ્યા છેઃ~~ " "" “ શ્રીનયવિજયસુશિષ્ય, એહી જ ચિત્ત ધરે રી –૫ ' ચૌદ ખેલની ચેાવીસી પણ આ વાચક યશેાવિજયની રચના છે, એમાં શ્રી. પ્રેસાંસનાથના સ્તવનના અંતમાં એમણે “ શ્રીનયવિજયસુશીશને રે” દ્વારા પેાતાને સુશિષ્ય ' કહ્યા છે. આ ચાવીસીગત શ્રી મલ્લિનાથના સ્તવનમાં ‘ સુશિષ્ય ' એવા ઉલ્લેખ છે. વળી શ્રીનમિનાથના સ્તવનમાં “ સુશિષ ” એવા પ્રયોગ છે. . આ ઉપરથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શ્રી. યશેાવિજય જેવા મુનિવર પેાતાને ‘ સુશિષ્ય ’ કહે ? ખાકી આવી પરિસ્થતિ અન્યત્ર જોવાય છે. દા. ત. ઉત્તમવિજયના શિષ્ય પદ્મવિજય જેમણે વિ. સ. ૧૮૩૦ માં સાડી ત્રણસે। ગાથાના સ્તવનના બાલાવબેાધ રચ્યા છે એમણે “વર્ધમાનસ્વામીની થાય ' જે “ મહાવીર જિષ્ણુ દા રાય સિદ્ધાર્થ નંદા ''થી શરૂ થાય છે તેના અંતમાં પદ્મ ભાખે સુશાસ” એવા ઉલ્લેખ કર્યો છે. શ્રીયશોવિજયગ ણુએ પરમેષ્ઠી ગીતા રચી છે, એની અંતિમ ( ૧૩૧મી ) કડીમાં “ શ્રીયશોવિજયવાચક પ્રણીતા ' એવા ઉલ્લેખ છે. શું · શ્રી ' એમ કહેવું વ્યાખી છે ? બાકી જ્ઞાનભૂષણે ૧૧ પદ્યની સરસ્વતી સ્તુતિ રચી છે. તેમાં “શ્રીનાનભૂષણમુનિ ” એવા ઉલ્લેખ છે. જુઓ એની હાથપોથી (૧૦૦૩/૧૮૮૭–૯૧ ) * 1 કવિ—ચૌદ ખેલની ચાવીસીમાં “ શ્રીઅજિતનાથ-જિન–સ્તવન ’ના અંતમાંની નીચે મુજબની પક્તમાં તાએ પેાતાને માટે ‘ કવિ' શબ્દ વાપર્યો છેઃ— २ ૩ આના ચોથા ખંડની બારમી ઢાલની નીચે મુજબની પંક્તિમાં વાચક શબ્દ વપરાયા છે. “ વાણી વાચક જાતણી, કોઈ નયે ન અધૂરી રે—૧૪ ” For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ ] શ્રી. જેન સત્ય પ્રકાશ | [વર્ષ : ૨ “કવિ જશવિ કહે સદા રે લે, ધ્યાવું એ નિદેવ રે.”૪ વળી શ્રી પદ્મપ્રભ, શ્રીચન્દ્રપ્રભ, શ્રીવાસુપૂજ્ય શ્રી શાંતિનાથ, શ્રીમુનિસુવ્રતસ્વામી અને શ્રીનેમિનાથને અંગેનાં સ્તવનના અંતમાં પણ વાચક યશોવિજયે પિતાને “કવિ' કહ્યા છે. આ ઉપરાંત દ્રવ્ય અનુગ વિચારના ઉપાંત્ય પદ્યમાં પણ “કવિ ” એવો ઉલ્લેખ છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે:– કવિ સવિજ્ય ભણઈ એ ભણિયે” સમતાશતકમાં અને સમાધિશતકમાં પણ કવિ શબ્દનો પ્રયોગ કરાયો છે. સહજસુન્દર સરસ્વતી છંદ(૫૭૫ ૧૮૯૫-૯૮) રચે છે. એમાં એમણે પિતાને “કવિ' કહ્યા છે. સિંહાસનબત્રીસી, નંદબત્રીસી, અંગદવિષ્ટિ વગેરે રચનાર શામળભદ્રને જન્મ ઈ. સ. ૧૬૮૪ પછી અને અવસાન ઈ. સ. ૧૭૪૪ બાદ થયાનું મનાય છે. એમણે અંગદવિષ્ટિમાં નિમ્નલિખિત પંક્તિમાં પિતાને “કવિ ' તરીકે ઉલ્લેખ કર્યો છે – શ્રીરામચંદ્ર પરતાપથી જળને સ્થાનિક સ્થળ કરું કવિ શામળ અંગદ કહે કહે તે આભ ઉંડળ ભરું.” અંતમાં પણ “કવિ' તરીકે ઉલ્લેખ છે. એને લગતી પંકિત નીચે મુજબ છે. તા વક્તા સાંભળે, કહે કવિ કર જોડ, શામળ કહે બેલે સજજને જે જે શ્રી રણછોડ.” આવી રીતે એમણે બીજી પણ કેટલીક કૃતિમાં પિતાને માટે “કવિ' શબ્દ વાપર્યો છે. શ્રી શુભવિજયના શિષ્ય શ્રી વીરવિ શ્રી શાંતિનાથની થેયના અંતમાં “ કવિ વીર તે જાણે કે એ પંક્તિ દ્વારા પિતાને કવિ કહ્યા છે. શ્રીદીપવિજય માટે “કવિરાજ બહાદુર” ઉલ્લેખ જોવાય છે (જુઓ જે. સા. સં. ઈ. પૃ. ક૭૮.) બુધ-ચૌદ બેલની ચોવીસીના અંતમાંના શ્રીવીર-જિન-વનની છેલ્લી કડીમાં નીચે મુજબ ઉલ્લેખ છે – હાથ જોડી કહે જશવિજય બુધ ઈસ્યું, દેવ નિજ ભુવનમાં દાસ રાખે.” અહીં જેમ “બુધ” શબ્દ વપરાયો છે તેમ દ્રવ્ય અનુગ વિચારના અંતિમ પઘમાં પણ વપરાય છે. આ રહ્યો એ ઉલ્લેખ – શ્રીયવિજયવિબુધચરણસેવક જ વિજય બુધ કરી વિબુધ અને પંડિત–બુધ ને અર્થ “પંડિત' થાય છે. ક્ષમાશ્રમણ મલ્લવાદીકૃતિ અને પત્ર વૃત્તિથી વિભૂષિત દ્વાદશાનિયચક ઉપર સિંહ ક્ષમાશ્રમણે વૃત્તિ રચી છે એનું પ્રમાણે ૧૮૦૦૦ કલેક જેવડું દર્શાવાય છે. એને આદર્શ શ્રીયશવિજયે અન્ય છ મુનિવરોની સાથે મળીને જે વિ. સં. ૧૭૬૦માં તૈયાર કર્યો તેના અંતમાં એમણે પ્રશસ્તિ રચી છે. એના ત્રીજા પદ્યમાં એમણે પોતાને માટે વિબુધ” શબ્દ વાપર્યો છે." વિશેષમાં એની બે પુસ્તિકામાં ૪, જુઓ ગૂ. સા. સં. (ભા. ૧, પૃ. ૩૬). ५. “ तत्त्वविजयमुनयोऽपि प्रयासमत्र स्म कुर्वते लिखने। सह रविविजयैविबुधैरलिखच्च यशोविजयविबुधः ॥ ३ ॥" [ જુઓ અનુસંધાન પાના ૨૭ પર ] For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિંસા તેમજ મૂર્તિપૂજા લેખક : શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી अहिंसेचे महत्त्व प्रतिपादन करण्याची स्फूर्ति द्रवीडियन कवींनी जनी पासून च घेतली असे त्यांच्या काव्यावरून स्पष्ट दिसत आहे. જન ધર્મમાં અહિંસા નામ મહાન તત્ત્વ સંબંધમાં જેટલી બારિકાઈથી વિચારણા કરવામાં આવી છે તેટલી સુમતાથી અન્ય કોઈ ધર્મગ્રંથોમાં કરવામાં આવી નથી. આ વાત નિર્વિવાદ સત્ય છે. જેનધર્મની અહિંસાના પ્રચારથી જ વૈદિક યામાં પશુબલિ દેવાને તેના ઉપર સખત કાપ પડો. હિંદુ સમાજમાં બ્રાહ્મણ આદિ ઉચ્ચ વર્ગોમાં માંસાહાર નથી જોવાત એ પણ ઉપરની વાતને જ આભારી છે. એના સમર્થનમાં મથાળે ઢાંકેલ બે લીટી પર્યાપ્ત છે. દ્રવીડ દેશના જૈનેતર કવિઓએ અહિંસાનું મહત્વ જણાવતી જે કૃતિઓ રચી છે એના મૂળમાં જૈનધમી સાહિત્યનું લખાણ જ સાધનરૂપ બનેલ છે. ઈ. સ.ના પંદરમા તેમજ સમા સૈકામાં જે સંખ્યાબંધ આંગ્લ મુસાફરોએ હિંદુસ્તાનમાં આવી વિજયનગર તેમજ દક્ષિણદેશના અન્ય સ્થળામાં પર્યટન કરેલું અને તેમના લખેલા જે હેવાલ જોવા મળે છે એમાં પણ ઉપર પ્રમાણે ને જ ઉલ્લેખ દષ્ટિગોચર થાય છે. કેટલાક સ્થળોમાંથી જૈનધર્મ સમૂળગે નષ્ટ થઈ ગયું છે છતાં પૂર્વ એણે અહિંસા, સત્ય, ક્ષમા આદિ સંબધે જે સંસ્કાર જનસમૂહમાં વિસ્તારેલા, એની અસર હજુ પણ જોવા મળે છે. એક રીતે ભલે ત્યાં આજે જેનેનું અસ્તિત્વ ન હોય છતાં એનાં તની છાપ આજે પણ રહેવા પામી છે એ એક પ્રકારને જૈનધર્મને વિજ્ય છે, (દક્ષિણ-ભારત, જૈન વ જૈનધર્મ. પા. ૬૮) मूर्तिपूजा करण्याचे व मोठ्या प्रमाणावर शिल्पकलायुक्त मंदिरे बांधण्याच्या कामांत हि जैनांचेच अनुकरण इतर धर्मीयांनी केलें. मूर्तिपूजा व मंदिरप्रतिष्ठा करून जैनधर्मीयांनी आपल्या धर्माची छाप इतरांवर बसविली. ઉપરના ઉલ્લેખમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ભારતમાં જે મોટી સંખ્યામાં શિલ્પકળાના ધામ સમા મંદિર ઈતિર ધમઓ તરફથી બાંધવામાં આવ્યા છે એનો સૌ પ્રથમ યશ જેનોના ફાળે જાય છે. જેનધમ એનું અનુકરણ કરી અન્ય ધમી ઓએ એ જાતનાં મંદિરે બાંધ્યાં અને જેનીઓની માફક મૂર્તિપૂજાની પ્રતિષ્ઠા આદિને આરંભ કર્યો. આ સંબંધમાં લેખકે આગળ જણાવતાં લખ્યું છે કે તામિલદેશમાં વૈદિક મતવાળાઓએ અનુકરણ વૃદ્ધિ કરતા રહી અપર ન સમયમાં અને ત્યાર પછી એમાં એટલે વધારે કર્યો કે તામીલદેશ દેવોથી ભરપુર બની ગયો. શિવેના પ્રત્યેક દેવળમાં સંખ્યાબંધ સ્થાનમાં શિવધમી સાધુઓની મૂર્તિઓ સ્થાપન કરવામાં આવેલી છે. એનું કારણ એટલું જ કે દેવની સ્મૃતિની સાથોસાથ ધર્મપ્રચારક સાધુઓની યાદ આવે. મદુરાના પ્રખ્યાત મંદિરમાં આ રીતે ૬૩ સાધુઓને સ્થાન મળેલું છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરત શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૨૨ ધર્મશિક્ષણ મળતું રહે એ કારણે જૈનોએ સંખ્યાબંધ મઠ અને પાઠશાળાઓ સ્થાપના કરેલી જેનું અનુકરણ પાછળથી હિંદુધમીઓએ કરેલું છે. ( મૂર્તિપૂજા મંદિરે વ મઠ પા. ૬૮) જ્યાં એક કાળે ભગવંત શ્રીમહાવીર દેવના ઉપદેશની બોલબાલા થઈ રહી હતી ત્યાં પાછળથી કેવી સ્થિતિ થઈ ! અને આજે શી દશા છે. તે માટે તામાલપ્રાંતીય જૈનધર્મ નામા પ્રકરણના હારે તામીજનૈન અને જૈન અવરોજ-રમાર નામા બે મથાળા હેઠળ લેખકે જણાવેલ સારી વિગત વાંચવા જેવી છે. અહીં તે એને સાર માત્ર આપી સંતોષ પકડ્યો છે. સને ૧૯૨૧ના વસ્તીપત્રક મુજબ મદ્રાસ ઇલાકામાં ૨૮૦૦૦ જેની વસ્તી બતાવેલી છે. એમાં કેવળ આર્કટ જિલ્લામાં ત્રેવીસ હજાર જેને હતા. જ્યારે ૧૯૩૧માં એમાં ચેડે વધારે દર્શાવાયો છે. પણ હમણાંના જેનો તે અશિક્ષિત દરિદ્રી અને મેટે ભાગે સેતકરી છે. તેમણે પિતાના પ્રતિભા સંપન્ન ને પરાક્રમી પૂર્વજોના ઇતિહાસની માહિતી સરખી પણ નથી! __ अनेक जिनबिंबाचे भग्न व छिन्नविछिन्न झालेले अवशेष, डोंगरांतून खोदलेल्या अनेक निर्जन खोदा व लेणी व मोडकळीस आलेलों जिनमंदिरें या वरून सुमारे एक हजार वर्षापूर्वीच्या जैन वैभवाची कल्पना येऊन मति गुंग होते. ઉપરના મરાઠી ઉલ્લેખને અર્થ સહજ સમજાય તેવો છે. આ પરિસ્થિતિ જન્મવાના કારણમાં વૈદિક તરફથી ધર્માભિમાન અને ધર્મઝનૂન દાખવવામાં આવેલ એ કારણરૂપ છે. દક્ષિણમાં વૈદિક મતાવલંબીઓના ધર્મઝનૂનથી, જેનધર્મ, જૈન સાહિત્યને, જેન દેવાલયોને અને જૈન સમાજને ઘણું ઘણું શોષવું પડયું છે. આજે પણ મદુરામાં દર વર્ષે જુદા જુદા જે બાર ઉત્સવ ઉજવાય છે, એમાંના પાંચમાં જેની માનહાનિ થાય તેવા પ્રકારની ઉજવણું છે! જે જેનધર્મના પૂર્વજોએ તામીલદેશમાં ઉચ્ચ સંસ્કારને જન્મ આપે, સાહિત્ય અને વાંમયના ક્ષેત્રમાં સુંદર કૃતિઓનું સર્જન કર્યું, શિલ્પ-સ્થાપત્યમાં અને ખી ભાત પાડી અહિંસા તત્વના પ્રચારથી માંસાહારનો ત્યાગ દઢ કર્યો, તેનો ઉપકાર યાદ કરવાને બાજુએ રાખી, આજે પણ એના અનુયાયીઓ સામે ઉપર પ્રમાણે અણછાજતું વર્તન દાખવાતું હોય એ શું વૈદિક મતાનુયાયીઓને શેભે છે? લેખકને, આ પ્રકરણની પૂર્ણાતિ અંગેને ઉપરોકત ઉગાર જેમ દતર ધમીની આંખ ખેલવા માટે છે તેમ આપણે કે જેમના હાથમાં એ અણમૂલ વારસો મોજુદ છે તેમને પણ ઓછી ચીમકી દેનારે નથી જ. આપણી પણ એ માટે સૌ પ્રથમ ફરજ સંગઠીત બની, રહેવા પામેલ વારસાને વ્યવસ્થિત કરવાની છે. જેમને ધર્મના સંસ્કાર નથી તેમને સ્વામીભાઈ તરીકે અપનાવી એ આપવાની છે. જૈનધર્મની પ્રભાવના કરવી હોય તે સંપ્રદાયના ભેદ ભૂલી, ભ૦ મહાવીર દેવના ધ્વજ હેઠળ ખભે મીલાવી આગેકૂચ કરવાને કાર્યક્રમ આલેખવાની અગત્ય છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *આશાપલ્લીના ઐતિહાસિક ઉલ્લેખા લેખક : 'ય'. લાલચ', ભગવાન ગાંધી-વડાદરા : ભારતીય ઇતિહાસ પરિષદનું ૧૭મું આ અધિવેશન જ્યાં મળી રહ્યું છે, તે વર્તમાન અમદાવાદની પૂર્વ નગરીનું--આશાપલ્લીનુ સંસ્મરણ કરવું અહિં ઉચિત જણાશે. લગભગ હજાર વર્ષ જેટલા જૂના એના ઇતિહાસ છે. અમદાવાદ વસ્યા પહેલાં સૈકા સુધી એની પણ જાહેાજલાલી રહી હતી એવું અનેક સાધનાથી જાણી શકાય છે. વિક્રમની ૧૧મી સદીથી ચૌદમી સદી સુધી એનુ મહત્ત્વ અને ગૌરવ વિશેષ આકર્ષક રહ્યું જણાય છે. પંદરમી સદીમાં અહમદશાહને એ નગરીની મતાહરતાએ અને યાગ્યતાએ પ્રબળ આકર્ષણ કર્યું જણાય છે, જેના પરિણામે તેણે રૂપાંતર કરેલા–આબાદ કરેલા-નામાંતર કરેલા આ નગરને વર્તમાનમાં આપણે અહુમ્મદાબાદ ( અમદાવાદ) નામથી ઓળખીએ છીએ અને આ વિશાલ નગરના પરા તરીકે આસાવલનું નામ કદાચ આપણે ઉચ્ચારીએ છીએ. ધણા ચેડા ઇતિહાસપ્રેમી સાક્ષરા કાઈ વાર એના નામ-નિર્દેશ કરે છે, : . વિક્રમની ૧૧મી સદીથી એ નગરીના ઉલ્લેખા થયેલા જણાય છે. પ્રાચીન જૈન સાહિત્યમાં એનાં 'સ્મરણા મળી આવે છે. પ્રાકૃતમાં ‘ આસાવલી એવા નામથી, ભાષામાં આાસાવલ ' નામથી અને સંસ્કૃતમાં ‘આશાપલ્લી ' નામથી એના નિર્દેશા જોવામાં આવે છે. ‘ કર્ણાવતી ’એવું અપરનામ પણ તેરમી સદીના અને તે પછીના સાહિત્યમાં આ નગરી માટે સૂચિત થયેલું જણાય છે. અન્ય સાહિત્યમાં પણ આ નગરીના કેટલાક ઉલ્લેખા મળે છે. આ નગરીમાં એ પ્રાચીન સમયમાં જૈનસમાજ સારા પ્રમાણમાં વસતા હશે તેમ જણાય છે, તથા તે સુખી, સમૃદ્ધ તેમજ ધર્મનિષ્ઠ હાવા જોઈએ-તેમ માનવાનાં પ્રમાણે મળી આવે છે. એ નગરીમાં અનેક જૈનમદિરા, ઉપાશ્રયેા હતા. સુપ્રસિદ્ધ અનેક જૈનાચા અને વિદ્વાન મુનિઓએ લાંબા સમય સુધી અહિં નિવાસ કરીને અનેક ગ્રંથ-રચનાઓ કરી હતી, ધર્મોપદેશ આપ્યા હતા, અનેક ગ્રંથા અહિં લખાવ્યા હતા. અહિંના સમાજે એવાં શુભ કાર્યોમાં મહત્ત્વનો ભાગ ભજવ્યેા હતે. જૈન સમાજના મુયાગ્ય નેતા અહિં દંડનાયક જેવા ઉચ્ચ અધિકારષદને પણ દીપાવી ગયા જણાય છે. માન્યતા—ભેદના—મત—ભેદના શાસ્ત્રાર્થી અને વાદ–વિવાદની કેટલીક ઘટનાઓ પણ અહીં બની ગઈ. જેસલમેરના અને પાટણના પ્રાચીન જૈન ગ્રંથભંડારાનાં વર્ણનાત્મક સૂચિપત્રા ( ગા. એ. સિ. ન. ૨૧, અને ૭૬ સન ૧૯૨૩ અને ૧૯૩૭)નું સંશોધન-સંપાદન કરતાં અમે એની નોંધ લીધી છે, ઇતિહાસના ઉત્સાહી અભ્યાસીને એમાંથી પ્રામાણિક ઉપયાગી સામગ્રી મળી શકે તેમ છે. *ઈસ્વી સન ૧૯૫૪ના ડિસેખરમાં ભારતીય ઇતિહાસ પરિષદના ૧૭મા અધિવેશન–પ્રસંગે લખાચેલા નિમંત્ર, વિભાગીય પ્રમુખ પ્રો. કે. હિં કામદાર આદિથી પ્રશસિત, 3 For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ] શ્રી, જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૨૨ આશાપલ્લીના ઉજ્જવલ ઋતિહાસ અમદાવાદની પૂર્વભૂમિના ઈતિહાસ હાઈ ઇતિહાસપ્રેમીએ અવશ્ય લક્ષ્યમાં લેવા જોઈએ. વિક્રમની 11મી સદીમાં ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલ્લવાડ પાટણમાં સેાલક દુર્લભરાજની રાજસભામાં ચૈત્યવાસીઓને વાદમાં પરાસ્ત કરનાર, તથા સ. ૧૦૮૦ માં અષ્ટક-વૃત્તિ વિગેરે રચના કરનાર પ્રસિદ્ધ જિનેશ્વરસૂરિએ લીલાવતી નામની એક મનેાહર પ્રા. કથાની રચના સ. ૧૦૯૨ લગભગ આ નગરીમાં કરી હતી,? જે હાલમાં અનુપલબ્ધ છે; તેમ છતાં તેના આધારે પાછળથી તેમના અનુયાયી જિનરત્નાચાર્યે સંસ્કૃતમાં રચેલ નિર્વાણલીલાવતીકથાલીલાવતીસાર મહાકાવ્ય મળે છે ( જૂ જે. ભ. ગ્રંથસૂચી પૃ. ૪૩-૪૪, અપ્રસિદ્ધ૦ પૃ. ૫૦-૫૧ ) મલધારી હેમચંદ્રસૂરિના ખીજા પટ્ટધર શ્રીચદ્રસૂરિએ વિ. સ. ૧૦૯૩માં અગીઆર હજાર શ્લોક પ્રમાણ પ્રાકૃત મુનિસુવ્રતચરિત્રની રચના પણ આ જ આસાલ્લિપુરીમાં આવીને સદ્ગુણી શ્રાવકાએ આપેલા સ્થાનમાં વાસ કરીને કરી હતી (જૂઓ પાટણ ભ, ગ્રંથી પૃ. ૩૧૪-૩૨૩), વિક્રમની ૧૨મી સદીમાં જૈનાગમ-નવાંગી-વૃત્તિ રચનાર અભયદેવસૂરિએ વિ. સ. ૧૧૨૦થી ૧૧૨૮માં રચેલી તૃત્તિયાનાં પુસ્તકા લખાવીને સરને સમર્પણ કરનારા ભિન્ન ભિન્ન સ્થાનના ૮૪ શ્રીમત શ્રાવકામાં આશાપલ્લીના શ્રાવકા પણ હતા; એમ વિ. સ. ૧૭૩૪માં રચેલા પ્રભાવકચરિત્રમાં પ્રભાચંદ્રસૂરિએ જણાવેલ છે. દેવગુપ્તસૂરિના શિષ્ય ઉપાધ્યાય યશેદેવે વિ. સ. ૧૧૭૮માં અણહિલ્લવાડ પાટણમાં સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં સમાપ્ત કરેલ ચંદ્રપ્રભસ્વામીના પ્રાકૃત ચરિત્રને પ્રારંભ આસાલ્લિપુરીમાં ધવલ ભડસાલી(ભણશાલી)એ કરાવેલ પાર્શ્વનાથ જિનમ ંદિર પાસે વસીને કર્યો १. " श्रीजिनेश्वरसूरय आशापल्ल्यां विहृतास्तत्र च व्याख्याने विचक्षणा उपविशन्ति । ततो विदग्धमनः कुमुदचन्द्रिकासहोदरी संविग्नवैराग्यवर्धनी लीलावत्यभिधाना कथा विदधे श्रीનિનેવભૂતિભિઃ ।” —વિ. સ. ૧૨૯૫ માં સુમતિગણિએ રચેલી ગણધરસા શતકની બૃહદ્દવ્રુત્તિમાં (જે, ભ. ગ્રંથસૂચિ, અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકૃપરિચય પૃ. ૫૦ ) વિ. સ. ૧૦૯૫ માં સાધુ ધનેશ્વરે રચેલી પ્રા. સુરસુંદરી કથામાં એ પ્રા. લીલાવતીકથાની પ્રશંસા આ પ્રમાણે કરી છે— " जस्स य अईवसुललियपय-संचारा पसन्नवाणी य, अइकोमला सिलेसे विविहालङ्कारसोहिया । लीलावs त्ति नामा सुवन्नरयणोद्दारिसयलंगा, वेस व्व कहा वियरइ जयम्मि कयजणमणाणंदा || '' —જે. ભ. ગ્રંથસૂચી અપ્રસિદ્ધ પૃ. ૫૦ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આશાપલ્લીના અતિહાસિક ઉલ્લેખે अ] डतो. २ (भूयो में. मं. ग्रंथसूची पृ. 33, अप्रसिद्ध ५.४८ ) આશાપલ્લીમાં અરિષ્ટનેમિજિન–પ્રાસાદ હતા, તેની સમીપમાં જૈન વે. આચાય વાદી દેવસૂરિ વસતા હતા, જેમણે દિગબર મહાવાદી કુમુદચંદ્રને અણહિલ્લવાડ પાટણમાં સિદ્ધરાજની રાજસભામાં સ. ૧૯૮૧માં વાદમાં પરાસ્ત કર્યા હતા. એ વાદ માટે બંનેનાં પ્રસ્થાન આ જ આશાપલ્લીથી થયા હતા, ૪ એ સબધનાં પ્રાચીન ચિત્રા તાડપત્રીય પુસ્તિકા પર મળી આવે छेना निर्देश गमे . ल. ग्रंथसूखी (पृ. ३२) मां यछे, ते सभयमां श्यायेस मुद्रितકુમુદચંદ્ર પ્રકરણમાં અને પ્રભાવકચરિત્રમાં એનુ વિસ્તારથી વર્ણન છે. પ્રાચીન ગ્રંથમાં આશાપલ્લી અને પાછળના ગ્રંથમાં કર્ણાવતી નામને નિર્દેશ છે. આ વાદી દેવસૂરિ બૃહદ્ગચ્છના २. " सिरिदेव गुत्तसूरी तस्स वि सीसो अहेसि सच्चरणो । तस्स विएण इमे आइमघणदेवनामेण ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir उज्झायपए पनि जायज सपवनामधेज्जेण । सिरिचंदप्पहजिणचरियं मए कयं मंदमइणा वि ॥ सिरिधवल भंडसा लियकार विए पाससामिजिणभवणे | आसावल्लुपुरीए ठिएण एयं समादत्तं ॥ अणहिलवाडपत्तणे तयणु जिणत्रीरमंदिरे रम्मे । सिरिसिद्ध रायजयसिंहदेवरज्जे विजयमाणे ॥ पक्कारसवालसपसु अइगएसु य विकमनिवाओ । अडसत्तरीए अहिएस कन्हतेर सिए पोसस्स ॥ -. ल. अंथसूची (गा. ओ. सि. पू. 33.) ७. " शोभनः - वयस्य ! ह्यस्तनेऽह्नि धर्मपुस्तकव्याख्या - समर्थनमहोत्सवे श्रीमदाशापल्लीबतंसकुवलये श्रीमन्नेमिजिनचैत्यालये भ्रातृराहडो मया सह गत आसीत् । " 33 “श्रीवीर जिनराज चरणसरोजयुगलमानम्य श्रीमद्णहिल्लपत्तनात् जयश्रीश्रमण संघ आशापल्लीस्थान के श्रीमद्देवाचार्यमादिशति । " —ફ્લૂએ વિક્રમની ખારમી સદીના અંત લગભગમાં વિ યશશ્ચંદ્રે રચેલ મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણ १, २. ५. ९, १६, २. वि. अ. नं. सं. १७९२ अनारस यशोविश्य जैन पा श्रीदेवसूरिसमीपे दिगंबरभट्टः पुरः पठति । कुमुदचंद्र : वृद्वार्थिकां नर्तयति गर्वात् । श्रीदेवाचार्या वृद्धायिका रोदिति । [ अ [३] शासाथी प्र.] ४. “ श्रीआशापल्ल्यां नेमिचैस्यं । घटिकागृहं । श्रीदेवसूरयः । पं. माणिक्यः । राह प्रभृतिदिगंबर श्रावकाः । कुमुदचंद्रः । दिगंबर श्राद्धाः । श्रीदेवसुरयः पत्तनं प्रति चलिता रथशकुनमभिनंदयतः । कुमुदचंद्रः सर्प पश्यति । For Private And Personal Use Only " स्वभ्रवती नदी । दिगंबरघटिकागृहं । पार्श्वचर्य । प्रतोली । राजांतःपुरम् । [ यो- . ल. ग्रंथसूची ५. ३२] सं. १२७४ भ असाहनपुरभां सि. देवयद्रसूरिना शिष्य દેવભદ્રસૂરિને અર્પિત ભગવતી સૂત્રવૃત્તિની તાડપત્ર પુસ્તિકા ઉપરની કાફ્રિકા પર રંગીન ચિત્રા ઉપર જણાવેલાં છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫. www.kobatirth.org ૩૬ ] શ્રી જૈન સંત્ય પ્રકાશં [ વર્ષ : ૨૨ હતા, તેમણે રચેલ પ્રમાણનયતત્ત્વાલાક સ્યાદાદરત્નાકર વિવરણ સાથે પ્રસિદ્ધ છે. સુપ્રસિદ્ધ હેમચદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિ પૂર્ણતલ્લગચ્છના હતા, જેમણે વિ.સં. ૧૧૬૦માં ખંભાતમાં બાર હજાર શ્લાક પ્રમાણુ પ્રાકૃત શાંતિનાથચરિત્ર જેવા મહાકાવ્ય વગેરેની રચના કરી હતી. એ બંને વ્યક્તિઓ જૂદી સમજવી જોઇએ, નામસામ્યથી અને સમકાલીનતાની ભ્રાંતિથી કેટલાક સાક્ષરેાએ એ તેને એક માની તેવાં સૂચના કર્યા છે તે સુધારવાં ઘટે. વિક્રમની ખારમી સદીમાં વિદ્યમાન ચંદ્રપ્રભસૂરિજીએ પ્રાકૃત ભાષામાં ૩૫૪ ગાથા–પ્રમાણ ચિત્તસમાધિ પ્રકરણની રચના આ પઆસાલ્લિપુરીમાં કરી હતી, જેની તાડપત્રીયપેાથી પાટણમાં ખેતરવસીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે. (જૂએ પા. જૈ. ભ. ગ્રંથસૂચી ભા. ૧, પૃ. ૩૦૨ ) આશાપલ્લીના કર્ણાવતી-નામથી પ્રાચીન ઉલ્લેખ પણ મળે છે. વિ. સં. ૧૧૭૯માં સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાલમાં, મહાઅમાત્ય શુકના રાજ્યાધિકાર—સમયમાં, આ કર્ણાવતીમાં રહેલી આર્યા મદેવી ગણની અને તેમની શિષ્યા ખાલમતિ ણિનીના પાન માટે ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધ લખાવીને પ્રાંતિજ ગામના શ્રાવક-શ્રાવિકાઓએ સમર્પણ કર્યો હતા—જે તાડપત્રીય પુસ્તક પાટણના સધવીપાડાના ભંડારમાં વિદ્યમાન છે. —જૂએ પાટણ જૈન ભડાર ગ્રંથસૂચી (ગા. એ સિ. નં. ૭૬ ભા. ૧, પૃ. ૧૨) મલધારી હેમચંદ્રસૂરિના વિદ્વદ્વ શિષ્ય કવીશ્વર શ્રીચસૂરિએ વિ. સં. ૧૧૯૩માં પ્રાકૃતભાષામાં અગીઆર હજાર કલાક-પ્રમાણ મુનિસુવ્રતચરિત્રની મનોહર રચના આ જ આમાવલ્લિપુરીમાં શ્રીમાલકુલના શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠિ નાગિલના સદગુણી સુપુત્રોના ઘરમાં નિવાસ કરીને કરી હતી જે કવિએ અંતમાં વિસ્તૃત પ્રા. પ્રશસ્તિમાં જણાવ્યુ' છે. પાટણમાં જૈન સધભંડારમાં આ ગ્રંથની મનેહર તાડપત્રીય પુસ્તિકા વિદ્યમાન છે. વિશેષ માટે જૂ પાટણ જૈન ભંડાર ગ્રંથસૂચી (ગા. એ. સ. ભા. ૧, પૃ. ૩૨૧૪થી ૩૨૩) આચાર્ય શ્રીદેવભદ્રરિએ વિ. સ. ૧૧૬૫માં રચેલા પ્રાકૃત પાર્શ્વનાથચરિત્રનું એક તાડપત્રીય પુસ્તક સ', ૧૧૯૭૯ના આાસા માસમાં આ જ આશાપલ્લીમાં ગૌડાન્વયી કાયસ્થ વિસેહણના પુત્ર વિલંગે લખીને સમાપ્ત કર્યુ હતું, જે પાટણના જૈન સંધભડારમાં વિદ્યમાન છે. જેના અંતમાં લખાવનાર અને સમર્પણ કરનાર પ્રાગ્ધાવ’શી કુંટુંબની વિસ્તૃત સંસ્કૃત પ્રશસ્તિ છે. 66 ******. *સંવ∞રશ્મિ વલાદે ,, []સાહિત પુરીÇનિવિય વળ ચ .... 99 rr ૬. રઘુ જળ વહ્યાં વગરવ દેવમુખ્યમાન ...... 66 ૭. आसावल्लिपुरीएं आगंतून ठिओ गेहे ॥ ८५ ॥ સિરિમાજી-સમુદમન-વસાય-સેટ્ટિ-નાળિજી-સુથાળ | અવક્ષનિ-મંગાહિય-ભરાય—વમુદ્દાળ સમુળાળ || ૮૬ ॥ तत्थ ठिएण सिरिचंद्रसूरिणा विरइयं इमं चरियं । सिरिमुनिसुव्वयतित्थंकरस्स समयानुसारेण ॥ ८७ ॥ " Acharya Shri Kailassagarsuri Gyanmandir —પાટણ જૈન ભ. ગ્રંથસૂચી ભા. ૧, પૃ. ૩૨૨ " e. संवत् ११९९ अश्विनवदि खावयेद्दाशापल्ल्यां गौडान्वयकायस्थकविसेल्हणस् नुना पुस्तकं वल्लिगेनेदं लिख्यतेऽथ समाप्यते । "" -પાટણ જૈન ભંડાર ગ્રંથસૂચી (ગા. એ, સિ. ભા. ૧, પૃ. ૨૧૯) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજબ સાધના લેખક શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ [૧] સેનામાં સુગંધ ભળશે? વિક્રમ સંવતને આરંભ થયો તે પહેલાંના સમયની આ વાત છે. જ્ઞાન અને ચારિત્રના તેજથી ઝળહળતા આર્યકાલકનો પ્રભાવ વિસ્તરતા જતા હતા. એમના શાસ્ત્ર-જ્ઞાનથી આકર્ષાઈ અનેક શ્રમણે એમની પાસે અધ્યયન કરવા આવતા. એમની સાધુતા ભલભલાના મનને કામણ કરતી અને એમની સાહસથરતાને તો જોટો જ ન હતો. શાસનના ગગનાંગણમાં જાણે નવીન સૂર્ય ઉદય થયો હતો. એ સૂર્યના પ્રકાશે કંઈક અંધારા ઉલેચાઈ જવાનાં હતાં, કંઈક અધર્મો દૂર થવાના હતા, કંઈક અન્યાયો નામશેષ થવાના હતા. જન્મના ક્ષત્રિય આર્યકાલિક જ્યારે પોતાની સુખ-સાહ્યબીને હસતે મુખે ત્યાગ કરીને આત્મસાધનાને પથે ચાલી નીકળ્યા ત્યારે પણ એમણે ક્ષત્રિયસહજ શૂરવીરતાનું ભાતું તો પિતાની સાથે જ રાખ્યું હતું. દીન-હીન-કંગાલ બનીને જીવવામાં એ માનતા નહોતા; પોમર બનીને સાધના કરવામાં એમને શ્રદ્ધા નહતી; કોઈના એશિયાળા બનીને રહેવું-એ એમને જીવતા મોત જેવું અકારું હતું. સિંહની જેમ રહેવું, સિંહની જેમ જીવવું અને સિંહની જેમ જીવને સમાપ્ત કરવું-એ જ એ સિંહપુરુષની ખેવના હતી. એ જ્યારે શાસ્ત્રોનું સર્જન કરતા, કે શાસ્ત્રોના અને વિસ્તાર કરતા ત્યારે જાણે સાક્ષાત સરસ્વતીનો અવતાર બની જતા. એમની વાણીની ધારા ચાલે ત્યારે સર્વ શંકા, સર્વ કુશંકા અને સર્વ આશંકાઓના મળનું આપોઆપ પ્રક્ષાલન થઈ જતું અને અંતરમાં નિર્મળ શ્રદ્ધા અને જ્ઞાનનું તેજ વ્યાપી જતું. એવા એ આર્ય કાલકની પાસે એક દિવસ યૌવનના ઉંબમાં પગ માંડતા એક યુવક આવીને ચરણે પડે છે, અને બે હાથ જોડીને વિનંતી કરે છે: “આર્ય ! આપની વાણીથી મારા મનના મેલનું પ્રક્ષાલન થઈ ગયું છે. ઘરમાં રહીને એશ-આરામ કરવાની કોઈ વાસના હવે રહી નથી, ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિના ત્રિવેણી સંગમના આરે હું મારા જીવનને ઉજમાળ કરવા ચાહું છું. મને આપના શરણમાં રહેવાની અનુમતિ આપવાને અનુગ્રહ કરે !” આર્યકાલિક પળવાર એ આગન્તુકની સામે જોઈ રહે છે; એમનું મૌન જ જાણે જવાબ આપે છે અને આવનાર યુવાન શ્રમણ બનીને એમની સેવામાં રહી જાય છે. નવા શ્રમણ તે સદાકાળ ગુરુની પાસે તે પાસે જ રહે છે, અને એમના પડછાયાની જેમ એમની સેવાસુશ્રુષામાં રત રહે છે અને વિદ્યા-અધ્યયનની એમની લગની પણ ભારે છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ એ તે જ્ઞાની ગુરુને વારે વારે પ્રશ્નો પૂછળ્યા કરે છે. ગુરુજી પણ જાણે સુપાત્ર મળી ગયું હોય એમ વિદ્યાનું દાન દેતાં થાકતા નથી. ખરી મળી છે. આ ગુરુ અને શિષ્યની બેલડી ! આર્યકાલકને શિષ્યો તો અનેક હતા, પણ એમને આ નવા શિષ્યમાં ભારે હીર દેખાએ છે. એમના અંતરમાં આ જિજ્ઞાસુ શિષ્ય ઉપર ભારે ભાવે જન્મે છે. આ તે લેનાર થાકે તે દેનાર ન થાકે, અને દેનાર થાકે તે લેનાર ન થાકે-એવી જ્ઞાનોપાસનાની અવિરત ધારા ત્યાં રહી છે. શું શિષ્યની બુદ્ધિની ચમત્કૃતિ ! અને શું ગુરુ ની જિજ્ઞાસાપૂર્તિની અપૂર્વ શક્તિ ! શિષ્યને વિદ્યાઉપાસના અને ગુરુસેવા–એ સિવાય બીજું બધું તુચ્છ લાગે છે. ગુરુજીએ અહર્નિશ આ નવા શિષ્યના જીવનવિકાસનું ધ્યાન રાખી રહ્યા છે. શિષ્યની વિદ્યાવૃત્તિ જોઈ ગુરુજીનું અંતર અતિ સંતુષ્ટ બની જાય છે. આ કાલક ક્યારેક વિચારે છેઃ “શું વિદ્યાપરાયણ શિષ્ય છે! સાચે જ, જે જ્ઞાનમાં પારંગત અને ચારિત્રમાં એકનિક નીવડે તે એનો બેડો પાર થઈ જાય, પ્રભુશાસનને મહિમા વિસ્તરવા લાગે અને મારું ગુરુપદ પણ ધન્ય બની જાય. બુદ્ધિમત્તાનું સપનું તે લાધી ગયું છે, એમાં વિશુદ્ધ ચારિત્રની સુગંધ ભળે તે...? અને ગુરુની વિચારમાળા ત્યાં થંભી જતી. [૨] આશાનો ભંગ કાળદેવતાની ઘડીમાંથી રેતી ઝડપથી ગળતી જાય છે. નવા શ્રમણ હવે નવા મટી જૂના થયા છે. એમના સંયમી જીવન ઉપરથી પાંચ-સાત વને કાળપટ પસાર થઈ ગયો છે. ગુરુ અને શિષ્યના અંતરની એકરૂપતા અધિક ઘેરી બનતી જાય છે. ગુરુને થાય છે : ભારે શિખ્ય ! શિષ્યનો રોમ રોમ પિકારે છે. મારા ગુર! વિદ્યાત૫ હજીય અખંડ ચાલ્યા કરે છે. વિદ્યાની ઉપાસનામાં જાણે ગુરુ અને શિષ્ય વચ્ચેના અંતરનું અંતે રચાઈ જાય છે. ખેળિયાં બે, પણ ચેતન તો જાણે એક જ. લોક કહે છે : “ધન્ય ગુરુ ! ધન્ય ચેલા 'શું કુદરતે ગુરુ-શિષ્યની બેલડી સરળ છે!' પેલા નવા મણની કાયા હવે ભરયૌવનમાં પ્રવેશીને પાંગરવા લાગી છે. ગૌર વર્ણ, કાંતિમાન મુખ, તેજભર્યા નયને, સાધુજીવનનાં ખપપૂરતાં, સાવ સાદાં વસ્ત્રો પણ જાણે એ કાયાને મનોરમ બનાવી જાય છે. બે ઘડી જોયા જ કરીએ એવી ફૂટડી એની કાયા છે. ગુરુજી જુએ છે તે વિચારે છેઃ તપ, વ્રત અને સંચમનાં નિયંત્રણો ભલે હેય, છતાં પૌવનનું ઉદ્યાન પાંગર્યા વગર નથી રહેતું. જ્ઞાનગંભીર બનતા ક્તા શિષ્યની કાયા પણ વિકસતી જાય છે.' For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨] અજબ સાધના [ ૩૯ સહુ જોઈને હરખે છે; ગુરુજી પણ અંતરમાં રાજી થાય છે ? એ જુએ છે અંતરમાં એક સુરમ્ય સ્વનઃ આ જ્ઞાનગંભીર અને આવી ભવ્યતાને ધારક આ શ્રમણ જ્યારે ધર્મોપદેછાની પાટે બેસશે ત્યારે કે દીપી ઉઠશે ! એના ઉપદેશે કે ધર્મોદ્યોત થશે! સંધસમુદાય કે ઘેલે ઘેલા થઈ જશે ! શાસનની કેવી કેવી પ્રભાવના... પણ એ વિચારમાળા ત્યાં જ થંભી જાય છે. એમને વળી મનમાં શંકા જાગે છે રખે ને આવા સર્વગુણસંપન્ન લાગતા આ શ્રમણને કોઈની નજર લાગી જાય ! અને સાચે જ, આર્ય કાલકના અંતરની શંકા સાચું રૂપ ધરીને એક દિવસ સામે ખડી થાય છે. પિતાના જ્ઞાન અને એજસથી સૌનાં અંતરને જીતનાર એ શ્રમણ આજે નીચું મુખ કરીને આર્યકાલકની સામે ખડા છે—જાણે એમનું પિતાનું જ અંતર ક્યાંક ખોવાઈ ગયું હોય એમ; જાણે એ પિતે જ રાહ ચૂક્યા હોય એમ. ' સૂરિજી પૂછે છે : “કહો, શ્રમણ ! આજે આમ બેચેન બેચેન કાં ભાસે છે ? તમારા અંતરમાં શું દુ:ખ વસ્યું છે? મનમાં તે શાતા છે ને ?” શિષ્યની વાચા બંધ છે, એની આંખોના ખૂણા આંસુભીના બનીને એના અંતરના મંથનની શાખ પૂરે છે. ફરી ગુરુ પૂછે છે: “એવું તે શું થયું છે વત્સ! કે આમ આંસુ સારે છે ? સંયમમાં આવી સુંવાળપ શોભે ? સાવધ થાઓ સાધુ! તમારા ચિત્તને સ્થિર કરે; તમારા હૃદયને સ્વસ્થ કરે; તમારા આત્માનું ચિંતન કરે; પ્રમાદનો ત્યાગ કરે ! મનમાં જે બેજ ભરાયો હોય તે તમારા ગુરુને નહીં કહે તે બીજા કેને કહેશે ?” શિષ્ય નીચું જોઈ રહે છે. ગુરુજીનાં નેત્રો સાથે નેત્રો મેળવવાની આજે એની હિંમત ચાલતી નથી. એ ભારે સ્વરે કહે છે: “ગુરુજી, મારે આત્માં ખોવાઈ ગયો છે, મારું હૈયું હાથ નથી રહેતું; મારું ચિત્ત ચંચલ બની ગયું છે. પ્રમાદના રાહે મારું મન દોડી રહ્યું છે. ગુરુદેવ, ગુરુદેવ આ સંયમને ભાર હવે અસહ્ય બની ગયો છે. આપનું દીધું અમૃત હું ન સાચવી શક્યો ! સ્વીકારે એક દિવસ આપે દીધેલું આ દાન પાછું... અને...મારે.’ વાણી ત્યાં થંભી ગઈ અને શિષ્ય ઝડપથી સાધુજીવનનાં વસ્ત્રો ઉતારીને ત્યાંથી ચાલતો થયો. પાણીના પરપોટાની જેમ પળવારમાં ગુરુ-શિષ્યને સંબંધ પૂરે થયો. આર્યકાલક ભગ્ન થયેલ આશાના અવશેષ, નેત્રો બંધ કરીને જાણે અંતરમાં જ નિહાળી રહ્યા. [૩] વિમાસણ આર્ય કાલક વિચાર કરે છે. આટલા વખત સુધી શું આ શિષ્યની પાછળ પાણી જ વલવ્યા કર્યું, કે શું રેતી જ પીલ્યા કરી ? આવો ઉત્તમ છવ, આટઆટલી મહેનત અને એનું આવું પરિણામ ? વાહ રે વિધાતા ! એમની વિમાસણનો કોઈ પાર નથી–જાણે સિંહની કેશવાળી ઉપર કોઈએ તરાપ મારી ! For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ આકાલકના સાથી નિથા સહજ ઉપહાસ કરતાં આ કાલકને કહે શિષ્યા તેા આવે અને જાય ! એને શાચ શૈા કરવા ? નિભાડાના પારમાં ઘડા થોડા સલામત નીકળે છે! એ તે જેવા ભાષીભાવ!' : ૨૨ [ વર્ષ : છે ઃ સૂરિવર 1 નાખેલા બધાય આ કાલક કશા જ ઉત્તર નથી આપતા. એ તા વિચારમાં મગ્ન છે. એમની ગંભીરતા વધુ ઘેરી બને છે. પણ ઉપહાસને માર્ગે ચઢેલા શ્રમણા વળી કહે છે: 'રિવર, આપ શાસ્ત્રો તો બહુ ભણ્યા, આપે શાસ્ત્ર રચ્યાં પણ ખરાં; પણ જ્યાંસુધી નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન નથી મેળવ્યું ત્યાં ત્યાં સુધી બધું અધુ રું જ સમજો ! નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી આપ શુભ મુ` નક્કી કરો, દીક્ષાથી ના ભાવીભાવનું દર્શન કરે, અને પછી દીક્ષા આપે! તો આપની મહેનત કદી અફળ નહીં જાય ! નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન એ તો સફળતાને માત્ર દાખવતા દીવે છે, દીવા I આર્યકાલકના અંતરને જાણે ચોટ લાગી ગઈ: ‘હું નિમિત્તજ્ઞાનથી અનભિન્ન ! આટલું પણ અજ્ઞાન શાને નભાવવું ?’ અને નિત્ર થાએ ઉપહાસમાં કરેલી વાત સાચી બનીને ખડી થઈ. ખે વીશી કરતાં પણ વધુ ઉમર વટાવી ગયેલ આર્યકાલકે એક બાળ વિદ્યાર્થીની જેમ નિમિત્તશાસ્ત્રના અધ્યયનના દૃઢ સંકલ્પ કરી લીધે. પણ એ માટે ગુરુ કર્યાંથી મળે ? * કઈ એ કહ્યું : આવક પંથના શ્રમ નિમિત્તશાસ્ત્રના જ્ઞાનમાં પારંગત હાય છે; દક્ષિણમાં ગાદાવરીને તારે આવેલ પ્રતિષ્ઠાનપુર (હાલનું પૈઠન) નગરમાં જર્કને એમની પાસેથી એ જ્ઞાન મેળવી શકશે. ’ ભાવતું ભોજન મળી ગયું. પણ વળી એક કાડા ખડા થયા: આજીવક પંથ તા ગાશાલકના અનુયાયી અને ગોશાલક તા શ્રમણ ભગવાન મહાવીરના—એના ધમ'ને વિધી । એમની પાસે વિદ્યાલાભ માટે કેમ જવાય? પણ આ વિચારનું વમળ ઝાઝો વખત ન ટકયુ, મને તરત ઉકેલ આપ્યા વિદ્યા તે ગમે તેની પાસેથી લેવાય. એમાં ભારા-તારાને ભેદ ન હોય ! અને એમણે પ્રતિષ્ઠાનપુર તરફ વિહરવાના સ’કલ્પ પણ કરી લીધા. અન્ય શ્રમણા તો હજી પણ ઉપહાસવૃત્તિમાં જ પડયા હતા. એમને થયું : ‘આ ઉમ્મરે તે વિદ્યાસાધના થતી હશે? પાકે ધડે તે કાંડા ચડતા કદી જોયા કે સાંભળ્યા છે?' પણ મનમાં નિર્ણય કર્યા બાદ પાછા પગ ભરે એ આકાલક નહી. એ તો લીધું પાર કર્યે જ છૂટકા ! For Private And Personal Use Only અને એક દિવસ એ ઉપહાસ કરતા નિગ્રંથી અને નગરજતાએ જોયુ કે આધેડ ઉમ્મરના આર્ય કાલક, એક વિદ્યાર્થીના જેવા ઉત્સાહથી, નિમિત્તશાસ્ત્રના અધ્યયન માટે, દૂર વસેલા પ્રતિષ્ઠાનપુર તરફ વિચરી ગયા. વિમાસણનો અંત આવી ગયા હતા. Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અર્ક : ૨] www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજબ સાધના [૪] અમ સાધના દક્ષિણ વિભાગની ધરતીને સજળ કરતી ગોદાવરી નદીને કાંઠે પ્રતિષ્ઠાનપુર નગર વસેલું છે. ત્યાં રાજા શાલિવાહનનું રાજ્ય તપી રહ્યું છે. નિમિતશાસ્ત્રના નિપુણ અનેક આજીવક શ્રમણા એ નગરીમાં વાસ કરી રહ્યા છે. ૨ ૪૧ આર્ય કાલક ા પોતાના વિપુલ શાસ્ત્ર-જ્ઞાનના બધા ભંડાર અંતરમાં સમાવીને એક સાચા વિદ્યાર્થી બની ગયા છે. નિાંમનશાસ્ત્રના અધ્યયન વિના એમને બીજી વાતમાં રસ નથી સાધુજીવનના આચાર અને નિમિત્તજ્ઞાનના અભ્યાસ એમના શ્વાસ અને પ્રાણ અન્યા છે. એ તા જિજ્ઞાસાના પ્રેર્યા જુદા જુદા ગુરુઓને શોધે છે; અનેક શકાએ પૂછ્યા કરે છે; અનેક પ્રશ્નો પૂછીને સમાધાન મેળવે છે. કયારેક કયારેક તે નાના ગુરુ અને મેટા ચેલા જેવા તાકડા થઈ જાય છે, પણ આકાલકને એના જરાય સકેંાચ નથી, લેશ પણ શરમ નથી, શરમને અને વિદ્યાધ્યયને તેા સે ગાઉનું અંતર. એ અંતરને આકાલક ઓળંગી ગયા છે. આર્યકાલકની સાધના સફળ થાય છે. જનતા એમની આ સાધનાને વદી રહે છે. અજબ એમની સાધના છે; ગજબ એમને પુરુષાર્થ છે. સૌના શિરામણિ આર્ય કાલક અહીં તો સૌના સેવક જેવા બની રહ્યા છે. એક વાતની ચાનક ચડી, એટલે એને છેડે લીધે છૂટકા, એવા દૃઢ એમને સ્વભાવ છે. અને અંતરની એ દતાની વેલી એક દિવસે શતમુખ ફૂલડે પાંગરી ઊઠે છે. નિમિત્તશાસ્ત્રના અધ્યયન માટે પ્રૌઢ વયે વિદ્યાથી બનનાર આ કાલક એક દિવસ નિમિત્તશાસ્ત્રના પંડિત તરીકે વિખ્યાત બને છે, [૫] આ અમારી ગુરુદક્ષિણા ! નિમિત્તશાસ્ત્રના પતિ આકાલકની ખ્યાતિ વિસ્તરી રહી છે. એક દિવસની વાત છેઃ ખળખળ વહેતી ગોદાવરી નદીને તીરે, એક વિશાલ વટવૃક્ષની નીચે આકાલક બેઠા છે ત્યાં પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહન એમની ખ્યાતિ સાંભળીને, એમના નિમિત્તશાસ્ત્રના જ્ઞાનના પરચા જોવા આવી ચડે છે. For Private And Personal Use Only આ કાલક પ્રત્યે રાજાના અંતરમાં ભક્તિ છે. અને આર્યકાલકના નિમિત્તશાસ્ત્રના જ્ઞાન પ્રત્યે રાજાના મનમાં કુતૂહલ ભર્યુ છે. રાજા એક સવાલ પૂછે છે, આર્યકાલક પોતાના નિમિત્તશાસ્ત્રના જ્ઞાનના બળે એને તરત જ ઉત્તર આપે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૨ ] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા આતુરતાપૂર્વક સાંભળી રહે છે, રાજા બીજો સવાલ મૂકે છે, એના ઉત્તર પણ આર્યકાલક સત્વર આપે છે. વર્ષ : ૨૨ રાજાની ભાવના જાગી ઊઠે છે. શાલિવાહન ત્રીજો પ્રશ્ન પૂછે છેઃ એનો જવાબ પણ આર્યકાલક યથાર્થ આપે છે. રાખ્ત ભક્તિથી ઘેલા ઘેલા થઈ જાય છે. અને પ્રસન્ન થઈને ત્રણ પ્રશ્નોના જવાખાના બદલામાં આર્ય કાલકના ચરણે લક્ષમૂલ્યનું ડાબા હાથનું કડુ અને એ કુંડલા ભેટ ધરીને વદી રહે છે; લાખ મૂલ્યનાં એ આભૂષણે આકાલક સ્મિતપૂર્વક પળભર નીરખી રહે છે; અને પછી પોતાનાં નેત્રને ઢાળી લે છે. એમને મન લાખનાં આભૂષણે રાખ કરતાં પણ ઊતરતાં છે. અકિંચન વ્રતધારી આપ્યુંકાલકનું મન તે કાંઇ દૂરદૂરની અમર સ ંપત્તિની શોધ કરી રહે છે. આર્ય કાલકની પાસે આવક શ્રમણેા બેઠા હતા. એમને આ લાખમૂલાં આભૂષણે ભાવી ગયાં. એ તા કઈ લાંબે વિચાર કર્યા વગર એ આભૂષણાને હાથમાં લઇને માલ્યા : [ અનુસંધાન પાના ૪૩ નુ ચાલુ ] આ કાલક, અમે તમાને નિમિત્તશાસ્ત્ર ભણાવ્યું, અમે તમારા ગુરુ; પણ અમારી ગુરુદક્ષિણા તો હજી બાકી છે તો ભલે આ આભૂષણે અમારી ગુરુદક્ષિણા બની રહે !' આર્યકાલક તા સ્મિતપૂર્વક જોઈ રહ્યા ! આ અજબ સાધકને મન તો એની સાધનામાં જ સર્વ સમાઈ જતું હતું. અને મારી આજ્ઞાનું પાલન કરે ! ' અધિકારી વગે રાજાના હુકમ પ્રમાણે પ્રધાનના બન્ને કાન સીસુ રેડી શૂનમૂન કરી દીધા. ઉપરની વાત ત્રિષ્ટ વાસુદેવ અને તેમના શય્યાપાલકની છે. કરમ ન છૂટે રે પ્રાણિયા ” —લાક્તિ પ્રમાણે ભગવાન મહાવીરના જીવે ત્રિષ્ટ વાસુદેવના ભવમાં પેાતાના પ્રધાન શય્યાપાલકના કાનોમાં ખળખળતું સીસુ રેડાવ્યું. તેના બદલામાં સત્તાવીશમા ભવમાં કાઉસગ્ગસ્થ ભગવાનના કર્ણયમાં અરણી કાછના ખીલા ઠોકાયા હતા. ધિક્કાર છે ઇન્દ્રિયો તારી પરતંત્રતાને! તુ જે હુકમ કરે છે તે પ્રમાણે માનવનું મન વિચલિત થઈ ાય છે અને પછી કમાવરણાના દબાણથી આત્મા પોતાની આત્મશંક્ત પણ પ્રગટ કરી શકતા નથી. For Private And Personal Use Only માનવ, તું શું હિસાબમાં છે ! કેટલાય અગણિત રાળ મહારાજાએ મારું મારુ કરતાં ચાલ્યા ગયા. અરે ! જેમનાં નામ પણ યાદ નથી. માનવ ! ચેત ! ઊઠે ! માનવાવતાર સફળ કરવાની ભાવના હોય તો મારુ તારું છેાડી દર્દ પકડી લે આત્મસાધનનો રસ્તો કે જેથી તુ આત્મકલ્યાણ કરી શકે અને ભસિન્ધુથી પશુ તરી શકે. Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવભવ સફળ ક્યારે? લેખક : પૂ. બાલમુનિ જયંતવિજયજી-આહીર (મારવાડ) માનવને ભવસમુદ્રમાં ડુબાડનાર, બ્રમણાના અંતને રોકનાર, અજ્ઞાનાન્ધકારમાં પરિભ્રમણ કરાવનાર, સારાસારના જ્ઞાનને રોકનાર, ફળાફળને નાશ કરનાર, હિતાહિતને હણનાર, ઈષ્ટ સિદ્ધિને અટકાવનાર, મિત્રતાને નષ્ટ કરનાર, ઈર્ષા અગ્નિને સળગાવનાર આ એસાર સંસારમાં જે કઈ છે તો તે (હું, મારું, તારું,) એ મમત્વબુદ્ધિ જ છે. | મમતાની નક્કર બેડીઓથી જકડાયેલ માનવ એનાથી છુટકારો મેળવવા અસમર્થ છે, ત્યારે મનુષ્યના આંતરિક અને બાહ્ય વિચારોમાંથી મમતા ડોકણીનો નાશ થઈ જાય ત્યારે માનવ અનંત સુખનિધાને સંપૂર્ણ શાંતિના સ્થાને પહોંચી શકે છે અને પરમાત્મપદ પણ પ્રાપ્ત કરી શકે છે. “આત્મા એ જ પરમાત્મા કેટલાક લેકેનું આવું કથન છે તે સત્ય છે, પરંતુ ક્યારે? જ્યારે આત્મકંચન ઉપર ઘણું કાળની ચટેલ કર્મ જ દૂર થશે ત્યારે ! આત્માને સેટયના સોના જેવો બનાવવા માટે દાન, શિયળ, તપસ્યા અને શુદ્ધ ભાવના; આ ચાર પ્રકાર શાસ્ત્રકારોએ બતાવ્યા છે. મમત્વાધીન મનુષ્ય મારું મારું અને હું પદમાં ગરક થઈ જિંદગીને ફેગટ ગુમાવે છે અને કર્મને મજબૂત બનાવે છે. ન તો કંઈ કરી શકે છે ને અંદરો અંદર બન્યા કરે છે. પછી ચોરાશીના ચક્કરમાં જ ભમ્યા કરે છે. આ માટે નીચે એક નાનું ઉદાહરણ આપું છું. એક રાજા હતા. તેમણે પ્રધાનને કહ્યું “પ્રધાનજી જ્યારે નિદ્રાધીન થાઉં ત્યારે વાઘ (વાજિંત્ર) બંધ કરાવી દેજે ! જી!' કહી પ્રધાને રાજાના હુકમને માન આપ્યું. રાજાના સુઈ ગયા પછી પ્રધાનને ગાયન સાંભળવામાં એટલે બધો રસ આવ્યો કે તે વાઘ બંધ કરાવી શક્યો નહિ. એક બાજુ નાચ, બીજી બાજુ પેટી તબલાના કર્ણપ્રિય અવાજો અને ત્રીજી બાજુ વળી ગવૈયાઓએ પણ પોતાના સાચા હૃદયના પ્રેમથી મધુર ધ્વનીએ ગાયન સંભાળાવવામાં કચાશ રાખી નહીં, તેથી પ્રધાન તે સાંભળવામાં મશગુલ છે. કણેન્દ્રિયવશ બનેલ પ્રધાન રાજાની આજ્ઞાને પણ ધ્યાનમાં રાખી શક્યો નહિ. વિષધર સર્પ પણ મોરલીને અવાજ સાંભળી કણેન્દ્રિયાધીન થઈ પિતાના નિવાસગૃહની બહાર આવે છે અને સાંભળવામાં મસ્ત બની જાય છે. મદારી–બાજીગર તેને પકડી લે છે પછી પરતંત્રતાની બેડીમાં ફસાઈ દુ:ખ અનુભવવું પડે છે. નરેન્દ્રની નિદ્રા એકાએક દૂર થઈ જાગીને જુએ છે તે નાચ ગાયનાદિ ચાલુ જ છે. દેખતાંવેત રાજાને ગુસસે હાથ ન રહ્યો. અહંકાર અને મમત્વ યુક્ત વચન બોલ્યા : “ મારી આજ્ઞાનું ઉલ્લંધન ? ” મમતાવશ નરેછે હુકમ કર્યોઃ “જાઓ આજ્ઞાથાપક આ પ્રધાનના કાનમાં ગરમાગરમ સીસું રેડ કે જેથી પ્રધાન ફરીથી ગાયન સાંભળવામાં લીન ન થાય. [ જુઓ અનુસંધાન પાના ૪૨ પર ] For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यति जीवनविजयके सम्बन्धमें विशेष खोजकी आवश्यकता लेखक : श्री अगरचन्दजी नाहटा गुजरात काठियावाडमें रचे गये हिन्दी ग्रन्थोंमें " प्रवीणसागर" नामक विविध विषयक व्रजभाषा काव्यका महत्त्वपूर्ण स्थान है । राजकोटके राजा मेरामणसिंघने जेसो लांगो चारण, भारतीनंद सरस्वती, मुलानन्द साधु आदिके सहयोगसे इस ग्रंथका निर्माण सं. १८३८ में किया था। लोकप्रवाहके अनुसार जैन यति “जीवनविजय"का इस ग्रंथके प्रणयनमें उल्लेखनीय हाथ रहा है । सौराष्ट्रके सुप्रसिद्ध लोक-साहित्य सेवी स्व. झवेरचन्द मेघाणीने अपने "सौराष्ट्रनी रसधार "के प्रथम भागकी २२वीं वार्ता “कटारीनु कीर्तन "में प्रवीणसागरके छः रचयिताओंमें जैन यति जीवनविजय भी एक थे, लिखा है। श्रीगोकलदास द्वारकादास रायचुराके 'काठियावाडनी लोकवार्ताओ' के दूसरे भागकी दूसरी वार्तामें जीवनविजयके लोक-प्रवादको बडे सुन्दर रूपमें औपन्यासिक ढंगसे १२ पृष्ठोंमें दिया है। उसके अनुसार जब " प्रवीणसागर "की रचना हो रही थी तो अन्य रसोंके सुलेखक कवि तो उसके प्रणयनमें सम्मिलित हो गये पर शृङ्गार रसका कोई विशिष्ट लेखक महाराणा मेरामणसिंघको नहीं मिला। जेसा चारणको इसकी खोजके लिए विशेष रूपसे कहा गया तो उसने बडी तत्परतासे शोधकर उसके योग्य कवि “जीवनविजय "को बतलाया। मेरामणसिंघको बडा आश्चर्य हुआ कि एक ब्रह्मचारी जैन यति जो ४ युगसे योग साधना कर रहा है, शृङ्गारिक काव्य इतना स्वच्छ कैसे लिख सकेगा? पर जेसा चारणने उनको विश्वास दिलाया कि एक योगी पुरुष ही शृङ्गारका सबसे अच्छा वर्णन कर सकता है केवल उसकी रूचिको घुमाने भर की आवश्यकता है । मेरामणसिंघने जीवनविजय शृङ्गारिक कविता बनाना कैसे स्वीकार करेंगे ? क्योंकि उनसे पहिले ही पूछ लिया गया है और उन्होंने इन्कार कर दिया है, इस समस्याका समाधान पूछा, तो जेसा चारणने बतलाया कि इसका उपाय भी मैंने सोच रखा है । लवंगीका नामक नर्तकी द्वारा जीवनविजयको आकर्षित करना होगा। महाराजाने कहा, एक ब्रह्मचारीका पतन अपने स्वार्थके लिए करवाना भी उचित नहीं है। जेसाने कहा, बात तो ठीक है, पर अन्य कोई उपाय भी तो नहीं है । जीवनविजयके सिवाय मेरी नज़रमें अपने उस ग्रंथ निर्माणके महान् प्रयत्नमें जो कमी रह जाती है उसको पूर्ति करवेवाला अन्य कोई नहीं है। मैंने उनके ब्रह्मचर्यके बचावके लिए लवंगीसे यह बचन ले लिया है कि " सांप भी मर जाय और लाठी भी न टूटे," इस तरहका प्रयत्न किया जाय जिससे जीवनविजयको वह आकर्षित तो करे पर पतनके एन प्रसंगमें अपन लोग उपस्थित होकर बचाव करते हुए अपनी ग्रंथ रचनामें सहयोगकी स्वीकृति भी प्राप्तकर लें । महाराजा यह प्रस्ताव सुनकर बडे प्रसन्न हुए, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યતિ જિનવિજયકે....વિશેષ ખેાજડી આવશ્યકતા ४ : २ ] f ૪૫ कि इससे अपना काम भी बन जायगा और यतिजीका ब्रह्मचर्य व्रत भी अखंड बना रहेगा । परामर्श अनुसार लवंगी भक्त श्राविका के रूपमें जीवन विजय के व्याख्यानमें रोज आने लगी। पर छः महिने हो जाने पर भी यतिजीने उसके सामने कभी दृष्टि तक नहीं डाली । अब तो सफलता में भी सन्देह होने लगा । पर लवंगी भी कम माया न थी । उसने पूरे विश्वास के साथ अपना प्रयत्न चालू रखा । व्याख्यान समाप्त होने पर वह उससे कुछ पूछना चाहती है, इस रूप में विनयपूर्वक सामने जाकर खड़ी रही। अब तो यतिजीको उससे पूछना ही पड़ा कि क्यों ? कोई प्रश्न पूछना है ? उसने कहा हां महाराज ! बहुत दिनों से इच्छा थी, पर आपके तेजके सामने मैं उपस्थित होने का साहस न कर सकी। फिर साधारण वातचीत करती । उसे वास्तवमें कोई प्रश्न तो पूछना ही नहीं था । उसका उद्देश्य तो अपनी ओर आकर्षित करने का ही था । जिसका सूत्रपात यहांसे हो गया । 1 अब तो दिनोंदिन वह अधिक समय तक एकांतमे ठहरकर बात करने लगी, परिचय बढ़ता गया, आखिर जब उसने देखा कि अब यतिजी पूर्ण रूपसे प्रभावित हो गये हैं और मेरे कहने के अनुसार ही ये अनुचित कार्य करने को मी तैयार हो जायेंगे। एक दिन यतिजीने उसकी भक्ति से प्रसन्न हो कोई इच्छा हो तो मांग, कहा । तब उसने अवसर देखकर कहा - महाराज ! मेरी एक मांग है, बचन दें तो निवेदन करूं । यतीजीने स्वीकृति दे दी: कि तुम जो कहोगी, किया जायगा । उसने कहा, तो अब आप वचनबद्ध है, मेरी मांग है कि ये दाढी मूछोंको मुंडवा दीजिये । आज रातको आपके उपासरे में दीपक जले और मैं आपसे ज्ञानगोष्ठि करुं । जीवनविजयने वैसा ही किया । लवंगीने उस रातको उपासरे में दीपक जलाया और साधारण बातचीत के बाद जब उपासरेका दरवाजा बंद करनेकी तैयारी हुई उसी समय पूर्व संकेतानुसार महाराजा मेरामणसिंघ और जैसो लांगो वहाँ आ उपस्थित हुए । उन्होंने बड़े अनुरोधसे प्रवीणसागर के शृङ्गाररसका विभाग पूर्ति करने की उनसे स्वीकृति लेली । इस तरह छलके द्वारा उन्होंने अपना काम बनाया और यतिजीके ब्रह्मचर्यको भी बचाया । कहा जाता है कि प्रवीणसागरमें जो शृङ्गाररसकी धारा बही है वह जीवनविजयकी ही देन है । पता नहीं उपर्युक्त प्रसंग में कुछ तथ्यकी बात है या नहीं, पर जीवन विजय इसी समय एक जैन यति हुए अवश्य है । मेघाणीने अपने “चारणों अने चारणी साहित्य " के पृष्ठ ६० मैं चारण कवि ठारणभाई मधुभाईके घर में सं. १८४०-४५ में जीवनविजय गोरजी और उनके शिष्यों के लिखित " अवतार चरित्र "की प्रति होनेका उल्लेख किया है । जीवनविजय तपागच्छके यति होंगे; उनका उपाश्रय राजकोट में होना संभव है, अतः गुजरात काठियावाड़ के विद्वानोंको इस सम्बन्ध में विशेष अनुसंधान कर तथ्यको प्रकाशमें छाना चाहिये । For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कवि लावण्य समय कृत लक्ष्मीदेवी गीत श्री. भंवरलालजी नाहटा कवि लावण्य समय सोलहवीं शतीके एक सुप्रसिद्ध विद्वान कवि हुए हैं। उनकी बहुतसी कृतियां जैन साहित्यमें सुविदित हैं । सं. १६२० के आसपास लिखे हुए खरतरगच्छीय सुकवि हीरकलशकी कृतियोंके स्वयं लिखित गुटके से उद्धृतकर देवीजीका गीत यहां दिया जा रहा है। यह लघुकृति है अवश्य, पर शब्दयोजना सुंदर और प्रासाद गुण युक्त है । इस रचनामें जिस माताजीकी स्तवना है, नामका निर्देश नहीं मिलता; पर कमलवासिनी, चारभुजावाली, समृद्धिशालिनी देवीका उल्लेख है अतः लक्ष्मीदेवीकी स्तवना होनेका सहज अनुमान किया जा सकता है। यह कृति राजस्थान पुरातत्व मंदिर स्थित गुटकेसे उद्धृतकर साभार प्रकाशित की जा रही है। कवि लावण्यसमय कृत लक्ष्मीदेवीजीका गीतसूर सिसि मंडला श्रवण वर कुण्डला, पहिरण निर्मला चीर चंगा । अंग विद्रम दला दंतमुक्ता फला, कठिन कुच श्रीफला सुइ सरंगा ॥ माई पूजिस फूलड़े आज वहु मूलड़े, चंदन केसर रंग रोला । जगत्र जन नाइका वंछित दाइका, भगतिजन करइ कमला कलोला ॥ १॥ मा.॥ माध माणिक जड़ी मात्र अंतइ अड़ो, राखड़ी रूपि सिउ रंगि चउड़ी। सोहए सिरि चड़ी पेखतां परिगड़ी, वंकुड़ी भमुहड़ी धनुष भीड़ी ॥२॥ मा.॥ कनकमइ रूडलइ चिहुं भुजे चूड़लइ, हार श्रृंगार टोली तपती। । मेखला खलकती नेउरा रणकती, दुःख दालिद हेला खपती ।। ३ ।। मा.॥ हंस जिम चालती गज जिम माल्हती, कमल वासायनी देवी दीठी । भणति लावनसमइ वंछित फलं पोयइ, माई भोलिड़ा भगतिमइ भलइ तूठी ॥ ४॥ मा.॥ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अमरसर (बीकानेर) में भूगर्भ से जिन प्रतिमाओं की प्राप्ति ले. श्री. भंवरलालजी नाहटा सं. २०१३ मिती चैत्र शुक्ला ७ को बीकानेरसे ७० मील दूरी पर स्थित अमरसर गांव (नोखा - सुजानगढ़ रोड पर ) में नोजां नामक वृद्धा जाटनीने टींबों पर रेत सहलाते हुए जिनप्रतिमा विदित होने पर ग्राम्यजनोंकी सहायता से खोदकर १६ प्रतिमाएं निकालीं जिनमें २ पाषाण व १४ धातुमय है । इनमें १२ जिन प्रतिमाएं व दो देवियों की प्रतिमाएं हैं । इनमें १० अभिलेखोवाली हैं अवशिष्ट १ पाषाणमय नेमिनाथ प्रतिमा व धातुकी पांच प्रतिमाओं पर कोई लेख नहीं हैं। इनमें दो पार्श्वनाथ प्रभुकी त्रितीर्थी व एक सप्तफणा इकतीर्थी व एक चौमुख समवसरण है । एक प्रतिमादेवी या किन्नरीकी है जो अत्यन्त सुन्दर व कमलासन पर खड़ी है। इस समय ये सभी प्रतिमाएं बीकानेर के म्यूजियम में अस्थायी रूपसे लाकर रखी गयी हैं। बीकानेर जैन संघ अपनी इन पूज्य - आराध्य और अखण्डित प्रतिमाओंको प्राप्त कर तत्रस्थ जिनालयों में विराजमान कर पूजा करना चाहता है पर आज छः महीने बीत जाने पर भी पुरातत्त्व विभागने अखण्ड प्रतिमाओंको संघके सुपुर्द कर आशातना मिटानेकी उदारता नहीं दिखाई | ये सब प्रतिमाएं अत्यन्त सुन्दर कलापूर्ण और ऐतिहासिक दृष्टि महत्त्वकी हैं। आनंदजी कल्याणजीकी पेढी, जैन श्वेताम्बर कान्फ्रेन्स आदि प्रतिनिधि संस्थाओंकों इस विषय में राजस्थान पुरातत्त्व विभागको लिखकर प्रतिमाऐं प्राप्त करने में बीकानेर जैन संघको साफल्य लाभ करने में सहायक बनना चाहिए। यहां उत्कीर्ण अभिलेखोंकी नकलें प्रकाशित की जा रही हैं। Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १ ) अंबिका, नवग्रह, यक्षादि युक्त पंचतीर्थी. संवत् १०६३ चैत्र सुदि ३तिभद्र पुत्रेण अल्हकेन महा (प्र)त्तमा कारिते । देव धना सुरुसुता महा पिवतु । ( २ ) पार्श्वनाथ त्रितीर्थी ९ संवत् ११०४ कांने माल्हुअ सुतेन कारिता । For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ( ३ ) त्रितीर्थी ९ ॥ संवत् ११२७ फाल्गुन सुदि १२ श्रीमद् के सीयगच्छे उसभसुतेन आम्रदेवेन कारिता (8) चतुर्विंशति पट्ट ( ६ ) अश्वारूढ देवी मूर्ति पर सं. १९१२ ० आषा सुदि ५ साढसुतछाहरेन करापितं ॥ त् ११३६ जल्लिका श्राविकया कायभू (५) पार्श्वनाथ पंचतीर्थी ९ ॥ संवत् ११६० वैशाख सुदि १४ रा श्री कूर्चपुरीयगच्छे श्रीमनोरथाचार्य सन्ताने उदयच्छा (?) रूपिणा कारिता ( ७ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir पार्श्वनाथ तीर्थी मांडनिय दुर्गराज वसतौ नित्य स्नात्र प्रतिमा दुर्गराजेन कारिता (८) फणा पार्श्वनाथ ९ दे धर्मोयं स विश्राविकायाः ॥ [ वर्ष : २२ ( ९ ) पंचतीर्थी श्रीककुदाचार्ययगच्छे जंसुअ पुत्रेण सत्यदेवेन कारिता जाजिणी निमित्त कारिता ॥ For Private And Personal Use Only ( १० ) त पाषाणमय महावीर प्रतिमा ९ संवत् १२३२ ज्येष्ठ सुदि ३ श्रीखंडिल गच्छे श्रीवर्द्धमानाचार्य संताने साधुहड़ तत्पुत्र - राधराभ्यां कारिता नव्यामूर्ति ३ ॥ त ॥ ९ Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org विषय-दर्शन લેખ : ૧. શ્રી. મલ્લિનાથ ભગવાનની એક મહત્ત્વની પ્રતિમા ૨. તાર્કિક યશોવિજય ૩. અહિંસા તેમજ મૂર્તિપૂજા ૪. આશાપલ્લીના ઐતિહાસિક ઉલ્લેખા ૫. અજબ સાધના [ વાર્તા ] ૬. માનવભવ સફળ કત્યારે? ૭. यति जीवन विजयके सम्बन्धमें विशेष खोजकी आवश्यकता ८. कवि लावण्य समयकृत लक्ष्मीदेवी गीत S. अमरसर (बीकानेर)में भूगर्भसे जिन प्रतिमाओंकी प्राप्ति લેખક : શ્રી. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ પ્રેા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. શ્રી. મેહનલાલ દીપચ'દ ચાકસી ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ પૂ. બાલમુનિ જયંતવિજયજી श्री. अगरचंदजी नाहटा श्री. भंवरलालजी नाहटा Acharya Shri Kailassagarsuri Gyanmandir ,, પૃષ્ઠ : ૨૫ ૨૮ ૩૧ ૩૩ ३७ ૪૩ ४४ ૪૬ ४७ નવી મદદ ૧૦૦) પૂજ્ય મુનિ શ્રી કુશવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સાસાયટી જૈન સંધ-અમદાવાદ ૨૫) પૂ. આ. શ્રી વિજયહ સુરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી. લવારની પાળ જૈન ઉપાશ્રય–અમદાવાદ ૨૫) પૂ. ૫. શ્રી કલ્યાણવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ–ગાદન (રાજસ્થાન) ૨૫) પૂ. મુનિ શ્રી ગૌતમસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ–વડાલી ૧૭) પૂ. પં. શ્રી ભાણેકવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી ચિંતામણી પાર્શ્વનાથની પેઢી–વિજાપુર ૧૧) પૂ. પં. શ્રી રૂપવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી આણુ ંદજી કલ્યાણજીની પેઢી-વીરમગામ For Private And Personal Use Only ૧૧) પૂ. ૫. શ્રી અશેાવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી મીઠાભાઈ ગુલાબચંદને જૈન ઉપાશ્રય-કપડવ’જ ૧૧) પૂ. મુનિ શ્રી ભવ્યાનંદવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી–વઢવાણ શહેર ૧૦) પૂ. આ. શ્રી વિજયકનરિજી મહારાજના સદુપદેશથી જૈન મૂર્તિપૂજક સંધ-ભચાઉ (કચ્છ) ૧૦) પૂ. આ. શ્રી વિજયન્યાયસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી શ્રોતાળી પાળ જૈન ઉપાશ્રય-એરસદ ૫) પૂ. મુનિ શ્રી નયનવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ-ભુજ કચ્છ) ૫) પૂ. મુનિ શ્રી સુમિત્રવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી વિજય અણુસુર ગચ્છ જૈન ઉપાશ્રય–સાણંદ ૫) પૂ. મુનિ શ્રી ધર્મ સાગરજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ-શિરેાહી (રાજસ્થાન) ૫) પૂ. મુનિ શ્રી સુરેન્દ્રસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી શ્રીમાળી પોળ જૈન સંધ-ભરૂચ ૩) પૂ. મુનિ શ્રી વિનયેન્દ્રસાગરજીના સદુપદેશથી શ્રી જૈન સધ-વાલાપધર (કચ્છ) Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 8801 શી સૈન સત્ર ધારા શ્રી જેન સત્ય પ્રકારો અંગે સૂચના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા " શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ 3. માસિક વી, પી, થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 3] મનીઑર્ડરદ્વારા મોકલી આપ- 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂા. 500) આ૦ દાતા તરીકે રૂા. 2001 આ૦ સદસ્ય તરીકે રૂા. 101 રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. e વિનંતિ 5. ગ્રાહકોને એક મેક્લવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાયાંદિ મુનિવર ચતુર્માસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પિોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6. સરનામું બદલાવવાની સુચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષો કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે.. 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખો 2. તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2. લેખે ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ. - ગ્રાહકોને સૂચના 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1 9 શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારે કર્વાનો અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકાર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal Use Only