SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આશાપલ્લીના અતિહાસિક ઉલ્લેખે अ] डतो. २ (भूयो में. मं. ग्रंथसूची पृ. 33, अप्रसिद्ध ५.४८ ) આશાપલ્લીમાં અરિષ્ટનેમિજિન–પ્રાસાદ હતા, તેની સમીપમાં જૈન વે. આચાય વાદી દેવસૂરિ વસતા હતા, જેમણે દિગબર મહાવાદી કુમુદચંદ્રને અણહિલ્લવાડ પાટણમાં સિદ્ધરાજની રાજસભામાં સ. ૧૯૮૧માં વાદમાં પરાસ્ત કર્યા હતા. એ વાદ માટે બંનેનાં પ્રસ્થાન આ જ આશાપલ્લીથી થયા હતા, ૪ એ સબધનાં પ્રાચીન ચિત્રા તાડપત્રીય પુસ્તિકા પર મળી આવે छेना निर्देश गमे . ल. ग्रंथसूखी (पृ. ३२) मां यछे, ते सभयमां श्यायेस मुद्रितકુમુદચંદ્ર પ્રકરણમાં અને પ્રભાવકચરિત્રમાં એનુ વિસ્તારથી વર્ણન છે. પ્રાચીન ગ્રંથમાં આશાપલ્લી અને પાછળના ગ્રંથમાં કર્ણાવતી નામને નિર્દેશ છે. આ વાદી દેવસૂરિ બૃહદ્ગચ્છના २. " सिरिदेव गुत्तसूरी तस्स वि सीसो अहेसि सच्चरणो । तस्स विएण इमे आइमघणदेवनामेण ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir उज्झायपए पनि जायज सपवनामधेज्जेण । सिरिचंदप्पहजिणचरियं मए कयं मंदमइणा वि ॥ सिरिधवल भंडसा लियकार विए पाससामिजिणभवणे | आसावल्लुपुरीए ठिएण एयं समादत्तं ॥ अणहिलवाडपत्तणे तयणु जिणत्रीरमंदिरे रम्मे । सिरिसिद्ध रायजयसिंहदेवरज्जे विजयमाणे ॥ पक्कारसवालसपसु अइगएसु य विकमनिवाओ । अडसत्तरीए अहिएस कन्हतेर सिए पोसस्स ॥ -. ल. अंथसूची (गा. ओ. सि. पू. 33.) ७. " शोभनः - वयस्य ! ह्यस्तनेऽह्नि धर्मपुस्तकव्याख्या - समर्थनमहोत्सवे श्रीमदाशापल्लीबतंसकुवलये श्रीमन्नेमिजिनचैत्यालये भ्रातृराहडो मया सह गत आसीत् । " 33 “श्रीवीर जिनराज चरणसरोजयुगलमानम्य श्रीमद्णहिल्लपत्तनात् जयश्रीश्रमण संघ आशापल्लीस्थान के श्रीमद्देवाचार्यमादिशति । " —ફ્લૂએ વિક્રમની ખારમી સદીના અંત લગભગમાં વિ યશશ્ચંદ્રે રચેલ મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણ १, २. ५. ९, १६, २. वि. अ. नं. सं. १७९२ अनारस यशोविश्य जैन पा श्रीदेवसूरिसमीपे दिगंबरभट्टः पुरः पठति । कुमुदचंद्र : वृद्वार्थिकां नर्तयति गर्वात् । श्रीदेवाचार्या वृद्धायिका रोदिति । [ अ [३] शासाथी प्र.] ४. “ श्रीआशापल्ल्यां नेमिचैस्यं । घटिकागृहं । श्रीदेवसूरयः । पं. माणिक्यः । राह प्रभृतिदिगंबर श्रावकाः । कुमुदचंद्रः । दिगंबर श्राद्धाः । श्रीदेवसुरयः पत्तनं प्रति चलिता रथशकुनमभिनंदयतः । कुमुदचंद्रः सर्प पश्यति । For Private And Personal Use Only " स्वभ्रवती नदी । दिगंबरघटिकागृहं । पार्श्वचर्य । प्रतोली । राजांतःपुरम् । [ यो- . ल. ग्रंथसूची ५. ३२] सं. १२७४ भ असाहनपुरभां सि. देवयद्रसूरिना शिष्य દેવભદ્રસૂરિને અર્પિત ભગવતી સૂત્રવૃત્તિની તાડપત્ર પુસ્તિકા ઉપરની કાફ્રિકા પર રંગીન ચિત્રા ઉપર જણાવેલાં છે.
SR No.521739
Book TitleJain_Satyaprakash 1956 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy