Book Title: Jain_Satyaprakash 1956 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521737/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2 222222232 ACHARYA SRI KALASSAGARSURI GYANLANDIR SHREE MAHAVIR JAI ARADHANA KENDRA Koba Gandi ayat. 182 007 Ph. 079) 2324252, 23276204.05 2276249 | Cust વર્ષ ૨૧: અંક ૧૨ is : 4 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन 38 : અક : લેખ : ૧ તારંગા વિશે એક પત્ર ૨ ટેલિવિઝન ૩ હું તો ભલે એકલે ! ૪ થયપરિણા (સ્તવપરિત્તા) અને એની ચશાવ્યાખ્યા ૫ એકવીસમા વર્ષનું વિષય-દર્શન લેખક : પૂ. પં. શ્રી. રમણિકવિજ્યજી મ. २४१ પૂ. મુ. શ્રી. દર્શ નવિજ્યજી ત્રિપુટી શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ ૨૫૧ છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ૨૫૯ - ૨૪૮ ૨૬૨ નવી મદદ રૂા. ૫) મુનિશ્રી ગૌતમસાગરજીના સદુપદેશથી-વડાલી પુસ્તક સ્વીકાર પુસ્તકનું નામ : ક્ષમા લેખક : વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ પ્રકાશક : સેવંતિલાલ કાંતિલાલ ઈશ્વરલાલ ૧૧, કફ પેરેડ, અહમદહાઉસ, | કાલાબા : મુંબઈ-૫ મૂલ્ય : સદુપયોગ r tur For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I છે અન છે अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समिति, मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदाबाद (गुजरात) - તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨ | વિક્રમ સં. ૨૦૧૨: વીર નિ. સં. ર૪૮૧: ઈ.સ. ૧લ્મ | શર્મા અંક: ૨ || ભાદરવા સુદ ૧૧ શનિવાર : ૧૫ સપ્ટેમ્બર २५२ તારંગા વિશે એક પત્ર પૂ. પં. શ્રી. રમણીવિજ્યજી મહારાજ Iઈના સ્વસ્તિ શ્રી અજિતજિન પ્રણમ્ય શ્રી મગસૂદાવાદ શુભસ્થાને પૂજ્યારાધ્ય સર્વે ઉપમા વિરાજમાન સેઠજી શ્રી ૫ સેઠજી શ્રી જગતસેઠજી શ્રી પુણ્યાલચંદજી મહેતાબરાયજી સેઠજી શ્રી ૫ મહારાજ શ્રીઉદ્યોતચંદજી સરૂપચંદજી સેઠ શ્રીગુલાબચંદજી સેઠજી શ્રીસમરચંદજી સેઠજી શ્રી અભેચંદજી સેઠજી શ્રીસુખાલચંદજી સેઠજી શ્રીમહેંરચંદજી, સાહ શ્રી પ ઇંદ્રચંદજી ચાહ શ્રી બાબુજી ધરમચંદજી બાબુજી શ્રી પ્રસન્નચંદજી રાય શ્રીદયાલચંદજી સાહે શ્રી ૫ બાબુ શ્રીમૂલચંદજી સુશાલચંદજી ભાઈજી શ્રીફતેહચંદજી તથા શ્રી આણંદચંદજી બાબુ શ્રી ૫ બડે મેતીચંદજી બાબુજી શ્રીરતનચંદજી રૂપચંદજી સાહ શ્રી પ સરૂપચંદ ગોવદ્ધનદાસજી બાબું શ્રીમયાચંદજી બાબુજી શ્રીલાલચંદજી બાબુ શ્રી ઉત્તમચંદજી બાબુ શ્રીસાહબરાયજી શાહ શ્રી ૫ માનજી સાહજી સમસ્ત શ્રીસંઘચરણન શ્રીતારંગાજી તીર્થથકી લિખિત સાત માણુકચંદ ધરમચંદ તથા અહમ્મદવાદ નગરવાસી સેઠ નથમલ પુણ્યાલચંદ તથા શ્રીપાટણનગરવાસી સેઠ કેસરીસિંઘ ગુલાબચંદ તથા વડનગરવાસી સેઠ દયારામ પદમસીહ તથા શ્રીવીસનગરવાસી મૈહતા બેઘા ભીમજી તથા મૈહતા ધુમ્યાલ ગુલાલ સમસ્ત શ્રીસિંઘને જુહાર વાંચજી . જત અત્ર શ્રીદેવગુરુપ્રસાદે સુખસાતા છે. તમારા સુખસાતા રૂપ સમાચાર લિખીને અત્ર શ્રીસિંઘને હર્ષ ઉપજાવેજી. બીજું સમાચાર ૧ પ્રીછ જી-શ્રીસિદ્ધાચલજી તથા શ્રીગિરનારજી છીતારગાજી શ્રીઆબુજી તથા શ્રીગૌડી પાર્શ્વનાથજી સ્વામીજીની યાત્રા કરવા માટે સમસ્ત શ્રીસિંઘ વૈહલા પધારો જી. પાંચ તીર્થની યાત્રા કરવાનાં ફલ શાસ્ત્રમાણે ઘણું કહ્યાં છે તે વાતે પાંચ તીર્થયાત્રા કરવા સમસ્ત શ્રીસિંઘ વેંહલા પધારયે જી. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ તુમે શ્રીજિનશાસન મધ્યે શૈાભાવત શ્રાવક છે, તુમે શ્રીસંધ સમસ્ત એકવીસ ગુણે કરી બિરાજમાન છે, શ્રીજિનશાસન ઉપર રાગ રાષા છે. તે、 થકી વિશેષ રાજ્યે જી. ખીજું' સમાચાર ૧ પ્રીછજ્ગ્યા છ શ્રીતાર ગાજી તીર્થ શ્રીસિદ્ધાચલજીના ટુક છે. તે સ્થાનક ઉપર આચાર્ય જી શ્રીહેમચદ્રસુરિજી પધાર્યા તિવારે તારંગાજીની શાભા ઘણી દીઠી તિવારે શોભા સહિત સ્થાનક જોઈને મનમાં ઘણું પામ્યા તિવારે મનમાં મનેાથ કર્યાં જે એ સ્થાનક ઉપર પ્રાસાદ નીપજે તા ઘણા ભવ્ય જીવ સંસારથકી સુખી થાય. એહવા મનેરથ કરીને રાજા શ્રી કુમારપાલ ભૂપાલજીને તીર્થ ઉપર ભક્તિ કરવાના ઉપદેશ કર્યાં, તિવારે રાજા કુમારપાલજીયે આચાય છના સુષ થકી ધર્મ ઉપદેશ કામલ ચિત્ત સહિત સાંભળ્યે તિવારે રાજા કુમારપાલજી ઘણું હર્ષ પામ્યા હર્ષ પામીને રાજા શ્રી કુમારપાલજીયે આચાર્યં શ્રી હેમાચાય સૂરિજીને પ્રશ્ન પૂછ્યુ જે-સ્વામી તીર્થ ઉપર ભકિત કેઈ રીત થકી કરવી ? ભક્તિ તે ઘણા પ્રકારની છે, શ્રી આચાર્ય જી! તુમે મુત્રને આજ્ઞા કરી તેહવી તીની તીર્થં સમરાવવાની ભકિત કરુ' તિવારે આચાર્ય છ પરમદયાલ થઈ ને' કહ્યું જે–શ્રી તાર’ગાજીના પર્યંત શ્રી સિદ્ધાચલજીને ટુંક છે, એ સ્થાનક ઉપર અજિતનાથજી સ્વામી ચૈામાસું રહ્યા હતા, તે માટે એ તીર્થ સ્થાનક ઉપર શ્રી અજિતનાથ સ્વામીજીના પ્રાસાદ નીપજે તા ઘણી રૂડી વાત છે. તિવારે રાજા શ્રી કુમારપાલજીયે પરમદયાનિધિ આચાર્યજી શ્રી હેમચંદ્રસૂરિજીના ઉપદેશ થકી તીર્થ –ઉદ્ધાર કરવા મડાણ્યે. ઉદ્ધારનું મંડાણ પ્રથમ પૃથ્વી ચાષી સેાધાવી. સોધાવીને પ્રથમ પ્રાસાદના પાઈયાનું મંડાણ કર્યું". પ્રાસાદના પાઇયે પૃથ્વી મધ્યે હાથ ૬૪ ને આસરે છે. વિસ્તારપણું' આસપાસ ગજ ૨૧ હજારને આસરે છે. તે ઉપર મૂલ ગભારાનુ ઉંચપણુ હાથ ૧૨૫ને આસરે છે. પ્રાસાદની શેલા ઘણી શૈભા સહિત શોભા દીસે’છે. પ્રાસાદની શોભા દ્વેષીને ઘણા ભવ્ય જીવ હર્ષ પામે છે. બીજી અન્ય શાસનના રાગી પિણુ પ્રાસાદની શોભા દેખીને ઘણુ જ રાજી થાયે છે', કહે' છે એહવાં જે નવાં પ્રાસાદ નીપજાવે છે તે સુપાત્ર સદગતિવત જીવને ધન્ય છે, જે જીવ જૂનાં પ્રાસાદ સમાવે હૈ તે ગુણી શ્રાવકને ધન્ય છે. અન્ય શાસનના રાગી પણ પ્રાસાદની શોભા દેષીને મનમાં હર્ષ પામીને જિન શાસન ઉપર રાગ કરે છે. ીજું પ્રાસાદનું કામ વરસ ર૯ સુધી રાજા શ્રી કુમારપાલજીયે' કરાવ્યું, પ્રાસાદ નીપજાવતાં રૂપયા ત્રેસઠ કેડ થયા છે, પ્રાસાદના શિખર ઉપર કલશનું માન અમૃત મણ ૧૦૧ રહે એ પ્રમાણે કલશનું માન છે, કલશની શોભા ઘણી જ રૂડી છે, તીની ભકિત રાજા કુમારપાલજીયે કરી હુંતી. તિવાર પછી પ્રાસાદનુ કામ બાકી રહ્યું હસ્યું તે ચ િસંધ મલીને ભકિત કરી હુસ્સે જી. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૨ ] તારગા વિશે એક પત્ર [ ૨૪૩ તિવાર પછી વરસ ૨૧ થયાં સઘત્રી શ્રીતારાચંદ ફતેચંદ તથા ભાઈ ધરમચંદ્રજીયે તારંગાજી તીર્થ ઉપર કારષાનું જોડાયુ છે. દિન ૧ પ્રતિ રૂપીયા સવાસાતને આસરે ખર્ચ છે તે જાણયા જી, ખીજું કુ ંભારીયેંજી તથા આમૂજી ઉપર કારષાનાનું ખરચ રૂપીયા સાઢા સાતને આસરે ખરચ છે. તીથ ઉપર તીની ભક્તિ તુમ સરીષા શ્રીસિધ ગુણીના સહાય થકી ભિકત રૂડી રીતે સચવાયે છે તે જાણવું છે. બીજી શ્રી સિંઘ દેશી તથા પરદેશી યાત્રા કરવા આવે છે તે શ્રી સિઘની સેવા ભલી રીતે સચવાયે' છે. સંઘ યાત્રા કરવા આવે છે તિવારે ભ’ડાર મધ્યે પણ દ્રવ્ય ઉપજે છે... તમ ષરચ થાયે છે તે જાણુયે જી. . ખીજુ શ્રીસંઘ કહે... જે-તારી ગાજી તીર્થ ઉપર ખાવજિનાલય કાવા, જિનષિ’ખ નવા ભરાવા, પ્રતિષ્ઠામહાત્સવ કરાવેા,—શ્રી સંધ ઇમ કહે છે. બીજી ખાવનજિનાલય પ્રાસાદ મધ્યે ખીજા ૫૧ પ્રાસાદ નવાં કરવા છે, પ્રાસાદનુ કામ માટે મંડાણે છે. ખીજા ૫૧ પ્રાસાદ કરવાનાં મારથ છે તે શ્રીસિંઘ સહાયથી મનોરથ સર્વ સલ થાસ્યું' છ, શ્રીસિંઘનુ ઘર મેહુ' છે. બીજી સમાચાર ૧ પ્રીછયેાજી જે—તીર્થની ભક્તિ વાસ્તે સમાચાર તુમને' લિખ્યા છે, શ્રી સિંઘથકી તીર્થની ભક્તિ કરવી શાલે તેવી કરજ્યા જી, તીર્થ ઉપર કામ તે મેટું છે, શ્રી સિ ંધથકી ભક્તિ થાય તે કરન્યા, શ્રીસિંધભક્તિ કરવા યોગ્ય છે, ચેગ્ય જાણી સમાચાર લિખ્યું છે જી. ખીજું સમાચાર ૧ પ્રીછજ્ગ્યા જી-ધર્મશાલા ૧ નવી કરવા મંડાવી છે, ધર્મો શાલા પ્રભુજીના પ્રાસાદને સમીપે છે, ધર્માંશાલા મધ્યે કેટડીયે ૧૭ નીપની છે, કાટડીયે આઠ બાકી કરવી છે, ધર્મશાળા મેાટે મંડાણે હૈ તે જાણુજ્યેાજી. બીજી ફૂલવાડી ૧ નવી શ્રીપ્રભુજીની ભક્તિ વાસ્તે કરાવી છે, ફૂલવાડી ઘણુ' જ સુ ંદર શાભનીક ખની છે તે જાણુન્ત્યા જી. બીજું ધર્માંશાળા તથા ફૂલવાડી નીપજાવતાં રૂપીઆ ૨૪સે ષરચ થયા છે તે જાણવુજી. ધ શાળા મધ્યે રૂપ હજાર હૈ તુ કામ ખાકી કરવુ છે. પ્રાસાદને સમીપે ધર્મશાલા કર્યાના ગુણ દૃષ્ટ છે. ખીજું ધર્માંશાલા જે શ્રાવક નીપજાવે' તથા ધર્મશાલા કરાવ્યાના ઉપદેશ કરે તેહને પિણુ ગુણુ ૬૪ છે. દેડરાને સમીપે ધર્માંશાલા હોય તે દેહરા સંબ ંધી અશાતના પિશુ સચવાય છ તે જાણવું જી. શ્રીજી' રાજાશ્રી સ ંપ્રતિ થયા તે પુન્યત્રત જીવે સપાલાષ પ્રાસાદ નવાં કાવ્યાં, તથા સવાોડ શ્રીજિનબિ་ખ નવાં ભરાવ્યાં, તથા દાનશાળા સાતસે’ કરાવી, તથા ઉપાસરા છે. હજાર કરાવ્યા, ખીજું ધર્મશાલા પણ ધણી કરાવી છે. તે જાણવું જી. ખીજું એહવા ગુણવંત જીવની કરણી ઉપર દૃષ્ટિ દેઈ ને ગુણવત જીવ હોય તે ગુણુ અંગીકાર કરે' છે, જે જીવ જિનશાંસ્રન ઉપર બહુ માન કરીને For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ ગુણ અંગીકાર કરે છે તે જીવ પિતે ગુણી થાય છે . બીજું ધર્મશાલા કર્યાના ગુણ અનેક છે, ધર્મશાલા તીર્થક્ષેત્ર ઉપર કરી હોય તે ચતુર્વિધ સિંઘને શાતા ઉપજવાનું સ્થાનક છે, તે વાસ્તે ધર્મશાલાને સમીપે બીજી ધર્મશાલા હેય તે ઘણુ જ શેભા સહિત સ્થાનક દીસે છે. ઘણુ જીવ એમ કહે છે જે-તીર્થક્ષેત્ર ઉપર દાનશાલા હોય તે જિનશાસનની શોભા છે. તીર્થક્ષેત્ર ઉપર દાનશાળા મંડાવી હોય તે અનેક ગુણ છે. પિણ ધર્મશાળા તથા દાનશાળા મધ્યે તે સાધારણ દ્રવ્ય હેય તે વાવર્યામાં આ જી, સાધારણ દ્રવ્ય તે આશરે ઉપજે છે. જે મુલક થકી દ્રવ્ય શ્રીસિંઘ મેકર્ત છે પિણ ભદ્રક સ્વભાવે મેકલે છે તે દ્રવ્ય અમથકી બીજે ક્ષેત્રે કિમ વપરાય ? પછી તે તમે શ્રીસિંઘ અમને લિખીને મેકલસ્ય તિમ અમે કામ કરીસ્યું છે. તીર્થક્ષેત્ર ઉપર બીજા ક્ષેત્ર સચવાય છે. તિવારે તીર્થની મહિમા અધિક દીસે છે જી. બીજું દેવકું દ્રવ્ય અમથકી બીજે ક્ષેત્રે કેમ વવરાય? પિણ જ્ઞાની જીવને એમ લિખવું શર્ભ છે. જે–નવ ક્ષેત્ર મળે છે જે સ્થાનક ઉપર દ્રવ્ય પરચવું શોભે છે છે. પછી તે શ્રીસિંઘ અમને લિખીને મેકલ તિમ કામ કરીસ્યું છે. અમે તે શ્રી જિનશાસના સેવક છું, શ્રી જિનશાસન જયવંતુ વ શું છે, પિણ જિનશાસનની મહિમા પુન્યવંત છવના સહાયથકી અધિકતર નીપજે છે. અમે તે તમારા ધર્મઉપદેશક મિત્ર છું, જે છે ધર્મઉપદેશ કર્યો છે તે પિણ ગુણ જીવ સંસાર મધ્યે સુખી થયા છે. બીજું તીર્થક્ષેત્ર ઉપર હર્ષ સહિત બહુમાન કરી ભક્તિપૂર્વક જે જીવ દ્રવ્ય વાવરે છે તે જીવનેં અનંત ગુણે લાભ છે, એહ લાભ જિનશાસન ઉપર હિતકારી જીવ સર્વ જાણે છે, પિણ એહવે લાભ મહા પુન્યવંત છવ હેય તેને નીપજે છે. શ્રીસંઘ તમે અમારા ધર્મમિત્ર છે. શ્રી સિંઘ તમે ધર્મ ઉપર હિત સ્નેહ રોષે છે તે થકી વિશેષે રાષજી. સંસાર મધ્યે ધર્મની કરણી મહા મટી છે. બીજું સમાચાર ૧ પ્રીછ – શ્રીસિંઘને પાંચ પઇસા દ્રવ્ય મોકલવાની ઈચ્છિા હોય તે શ્રી સૂરત મધ્યે સંઘવી. તારાચંદ ફતેચંદ તથા શ્રી પાટણ તથા વડનગર વીયલનગર તથા ભાવનગર એતલા ગામ મધ્યે તમારી ઈછામાં આવે તે ગામ ઉપર ભલામણું લિખી મોક્લ. તુમારી ઈછામાં આવે તે શ્રીઅમદાવાદ ઉપર ભલામણ લિખી મોકલજે. શ્રી અમદાવાદ મધ્યે ગાંધી અક્કા માધવજી તથા કરમચંદ તલકશી તીર્થની ભકિત ભલી રીતે સાચવે છે તે જાણુસા જી. i સર્વ ઉપમાવિરાજમાન જગતસેઠજી શ્રી ૫ પુસ્યાલચંદજી તથા પંચ મહાજનસમસ્ત શ્રીસંઘચરણનું કાગલ ૧ શ્રીમગસૂદાબાદ પહચૈ | For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨] તારંગા વિશે એક પત્ર [ ૨૪૫ ઉપર જે કાગળ છાપેલ છે તે મગદાબાદવાળા જાતશેઠજીને સરનામે ત્યાંના સંધસમસ્ત ઉપર લખાયેલ છે. કાગળમાં મગસદાબાદના જૈન સંધના આગેવાનોનાં નામ લખેલાં છે તેમાં મુખ્ય નામ જગતશેડનું છે. - ગંગા નદીને કાંઠે જેમણે કસોટીના પથ્થરો વડે એક મેટું જૈન મંદિર બંધાવેલું તે આ સુપ્રસિદ્ધ જગતશેડ છે. હાલમાં તેમની કેઠી મહિમાપુરમાં છે. આ મહિમાપુર અને મુર્શિદાબાદ વચ્ચે ફક્ત પિણે ગાઉનું અંતર છે. અહીં લખેલ મગસૂદાબાદ અને વર્તમાન મુર્શિદાબાદ એ બંને એક જ છે. મુર્શિદાબાદનું એક નામ ભક્ષુદાબાદ છે અને તેવું જ બીજું ઉચ્ચારણ મગદાબાદ છે. જગતશેઠે બંધાવેલા કસોટીન મંદિરમાં હીરા, પન્ના, નીલમ, માણેક અને કસોટીઓની મૂર્તિઓ હતી. આ અસલ મંદિર ગંગાના પ્રવાહથી તૂટી ગયું અને સાથે શ્રી જગતશેઠને માટે પ્રાસાદ પણ ખલાસ થઈ ગયો. પાછળથી મૂળ મંદિરના થાંભલા વગેરેને શધીને ભેગા કરી એક નાનું કસોટીનું મંદિર બનાવેલ છે તે હાલમાં આ મહિમાપુરમાં છે. જગતશેઠ પછી જે બીજા બીજા ગૃહસ્થોનાં નામે આ કાગળમાં આવેલ છે તેમના વિશે કોઈ માહિતી તત્કાળ અહીં અમદાવાદમાં બેઠા બેઠા લખી શકાય એમ નથી. સ્પર્શના હોય અને બંગાળ ભણી જવાય તે મુર્શિદાબાદના વર્તમાન જૈન ગૃહ પાસેથી રૂબરૂમાં એ માહિતી મેળવી શકાય. કાગળ લખનારા તારંગાના, અમદાવાદના, પાટણના, વડનગરના અને વીસલનગરના એટલે વિશનગરના જૈન શ્રાવકે છે, તેમાં કેવળ અમદાવાદના શેઠ નથમલ ખુશાલચંદની થોડી ઘણુ માહિતી આ પ્રમાણે આપી શકાય. - અમદાવાદમાં હઠીસિંગની વાડીના નામે પ્રસિદ્ધિ પામેલું એક વિશાળ જૈન મંદિર છે, જે દિલ્લી દરવાજા બહાર ઘણી વિશાળ જગ્યામાં આવેલ છે. તેને ફરતી બાવન દેરીઓ છે માટે તેને બાવન જિનાલય પણ કહેવામાં આવે છે. તેની કારીગરી ઘણું જ સુંદર છે અને આબુનાં મંદિરોની કોતરણીને ઘણીખરી મળતી આવે છે. આ મંદિરને ચણનાર શિલ્પીની સામે આબુના મંદિરનો નમૂનો હતો. તેમાં મૂળનાયક તરીકે ધર્મનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલી છે. અમદાવાદમાં આવનાર કોઈ પણ પરદેશી પ્રવાસી આ મંદિરને જોયા સિવાય પાછો ફરે નથી, કદાચ અજાણતાં પાછા ફરે તે અમદાવાદને તેને પ્રવાસ અધૂરો રહે છે, એવું આ આગ્રાના તાજમહેલની જેમ અમદાવાદનું આકર્ષક સ્થળ છે. એ વાડીના મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થવાની હતી ત્યારે ભારતભરના જૈન સંઘને આમંત્રણ આપવા એક કકેત્રી લખવામાં આવેલી. તેમાં આમંત્રણ આપનાર તરીકે શો, ખુશાલચંદ નહાલચંદનું નામ છે. એથી એમ અનુમાન થઈ શકે છે, કે આ કાગળમાં લખેલ નામ શેઠ નથમલ ખુશાલચંદ છે, તે ખુશાલચંદ અને આ પત્ર લખનાર નથમલ ખુશાલચંદવાળા ખુશાલચંદ બન્ને એક હોય. જો કે આ માટે વધારે માહિતી મેળવવી હોય તે વાડીવાળા હઠીસિંગ શેઠના વંશજો જેઓ અમદાવાદમાં વસે છે અને વાડીને વહીવટ ચલાવે છે તેમને પૂછવાથી આ બાબત વધારે ખુલાસો મળી શકે અથવા વાડીના મંદિરમાં જે લેખ છે તેના ઉપરથી પણ ખુલાસો મેળવી શકાય. આ હકીકત તદ્દન સુપ્રસિદ્ધ છે અને મેળવવી સુગમ છે માટે આ વિશે અહીં પ્રયત્ન નથી કર્યો. પ્રસ્તુત કાગળમાં સંવત, ભાસ વગેરે લખેલ નથી, છતાં આ કાગળ ઓગણીશમા સૈકાને For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ અ [વર્ષ : ૧ છે એમાં શક નથી. એક તે એની ભાષા જ એ સમયની છે અને ખુશાલચંદ શેઠે લખેલી પેલી કેત્રી ૧૯૦૨ની છે એટલે આ કાગળના સમય વિશે કોઈ વિવાદ રહેતા નથી. ભાષા તદ્દન સાદી ગુજરાતી અને આજની ગુજરાતીની જેવી છે, માત્ર શૈલીમાં , ફરક છે. શબ્દોની શૈલી આ જાતની છે: “સંધને બદલે સિંધ', “વહેલાને બદલે વૈહલા ', તમેને બદલે તુમે, “ગુણો વડેને બદલે ગુણેકરી” “વિશેષને બદલે વિશેષે', “જોઈ ને બદલે દીઠી', “બનેને બદલે નીપજે', “સંસારથી ને બદલે સંસારથકી ', “હર્ષ ઘણે પામ્યા ને બદલે હર્ષ ઘણું પામ્યા'. આમાં ઘણું એ ક્રિયાવિશેષણ છે. તે વખતે ને બદલે તિવારે', મહેતા ને બદલે મહેતા', “સમાચાર જાણજોઇ ને બદલે સમાચાર પ્રીછોછ ', “પ્રશ્ન પૂો ને બદલે પ્રશ્ન પૂછ્યું '. પ્રાકૃત ભાષામાં “પ્રશ્ન” શબ્દ નાન્યતર જાતિમાં પણ છે. છે ને બદલે છે, છે અને છે', “કારખાનું કાઢયું ને બદલે કારખાનું જોડાવ્યું ', “પણ ને બદલે પિણ', “એ ને બદલે એક ', “અમે તો ૪ x x સેવક છીએ 'ને બદલે અમે તે સેવક x x x છું ', “સંસારમાં ને બદલે સંસાર મળે', “ઈચ્છા ને બદલે ઈછા, છા', એટલાને બદલે એતલા ', “લખી ને બદલે લિખી', “તમારી ને બદલે તુમારી', “આવે ને બદલે આ ', “સાચવે છે ને બદલે સાચવે છે'. કેટલાક શબ્દો સંસ્કૃતની છાંટના છે અતિ જિન પ્રણમ્ય’, ‘શ્રી સંધચરણાન', ‘જતઅત્ર'. ઉપર જે ગુજરાતી શબ્દો બતાવ્યા છે તેમાં “અમે છું' એ એક જ પ્રયોગ ચાલુ નાગરિક ગુજરાતીથી તદ્દન જુદો પડે છે, પરંતુ એમ જણાય છે કે ગુજરાતની તળપદી કઈ બેલીઓમાં જરૂર એ પ્રયોગ અત્યારે પણ પ્રચલિત હે જોઈએ. અમને નાગરિક ગુજરાતીને વિશેષ પરિચય છે અને ગામેગામ ફરતા રહીએ છીએ તેથી કરીને પણ નાગરિક ગુજરાતીને. પરિચય સવિશેષ રહેતા હોવા છતાં પણ એવો ખ્યાલ રહ્યો નથી કે આ પ્રયોગ કયા ગામની વા ક્યા જિલ્લાની તળપદી બોલીમાં હજુ પણ ચાલુ છે. આ કાગળમાં એમ લખવામાં આવેલ છે કે અજિતનાથ ભગવાને તારંગા ઉપર ચોમાસું કર્યું હતું. એ વાત વિશેષ સંશોધન માગે છે. ભગવાન મહાવીર પણ શત્રુંજય ઉપર આવેલા એવી દંતકથા પ્રચલિત છે, પરંતુ ભગવાન મહાવીરના ચરિત્રને લગતા જે જે પ્રાચીન ગ્રંથ અને હેમાચાર્ય વગેરે આચાર્યોએ બનાવેલ તેમનાં જીવનચરિત્ર વર્તમાનમાં મળે છે તેમાં ક્યાંય એવી વાતની ગંધ સરખી પણ જણાતી નથી કે ભગવાન મહાવીર શત્રુંજય ઉપર આવ્યા હોય. વળી એમ પણ દંતકથા ચાલે છે કે, ભગવાન વર્ધમાનપુરમાં આવ્યા હતા. આ વર્ધમાનપુર ખરી રીતે સૌરાષ્ટ્રનું વઢવાણ નથી, પરંતુ બંગાળમાં આવેલું સંસેલ જંકશન પાસેનું બર્દવાન નગર છે. અને એ બદવાનમાં ભગવાન પધારેલા. વર્ધમાન અને બર્દવાન શબ્દો મળતા આવે એવા છે. તે જ રીતે વઢવાણ અને વધમાન શબ્દો પણ મળતા આવે એવા છે એમ સમજીને વિશેષ સંશોધન કર્યા વિના ગમે તે કોઈએ એવી વાત ચલાવી કે ભગવાને વઢવાણમાં આવ્યા હતા અને એમના આગમનની યાદી માટે વઢવાણમાં એક દેરી પણ ઊભી કરવામાં આવી છે. દેરી ભલે કરી, પરંતુ એ દેરીને સંબંધ કઈ રીતે વઢવાણમાં ભગવાન આવ્યાની હકીકત સાથે લેશ પણ નથી એ અભ્યાસી સંશોધ બરાબર સમજી ગયેલા છે. એ જ રીતે તારંગા ઉપર અજિતનાથ ભગવાને ચોમાસું કર્યું હતું, એ વાત પણ એવી જ દંતકથારૂપ છે અને માત્ર તીર્થનો મહિમા વધારવા અતિશયોક્તિરૂપ છે. એ સૌ સંશોધકો સમજી લે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( [ 247 અંક 12 ] તારંગા વિશે એક પત્ર બીજી વાત એમ છે કે, હેમાચાર્ય પાસે એમ બેલાવેલ છે કે અજિતનાથ આ તારંગા ઉપર ચોમાસું રહ્યા હતા માટે તેમની ભક્તિ માટે પ્રાસાદ બંધાવવો એ ઉત્તમ છે અને આ બેલ પત્ર લખનારે હેમાચાર્ય દ્વારા કુમારપાળને કહેવડાવ્યા છે આ હકીકત પણ સર્વથા દંતકથારૂપ છે. અજિતનાથ ભગવાનનું તારંગામાં મંદિર બંધાવવાનું જે કારણે પ્રભાવક ચરિત્રમાં આપેલ છે તે નીચે પ્રમાણે છે: . પ્રભાવક ચરિત્રના અનુવાદક શ્રી. કલ્યાણવિજયજી મહારાજે આ વિશે જે જણાવેલ છે તેને સાર નીચે પ્રમાણે છેઃ - “સં. ૧૧૯૯માં સિદ્ધરાજ જ્યસિંહ પરલોકવાસી થયા છે અને કુમારપાલ રાજગાદી ઉપર બેઠે. ગાદીએ બેસીને અજમેરની આસપાસ આવેલા સપાદલક્ષદેશના રાજા અર્ણોરાજ ઉપર 11 વાર ચઢાઈ કરી છતાં તેઓ તે રાજાને જીતી શક્યા નહીં. પછી તેમણે પિતાના મંત્રી વાભટને પૂછ્યું કે, “એ કઈ દેવ છે કે જેની માનતા કરીને લડવા જતાં આપણી જીત થાય ?' વાગભટે કહ્યું કે શ્રી અજિતનાથની પ્રતિમા આચાર્ય હેમચંદ્રના હાથે પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપના કરી છે તે પ્રતિમા ઘણી ચમત્કારિક છે. જે સ્વામી (કુમારપાળ રાજા) એ પ્રતિમાની માનતા કરીને પ્રણામ કરે તે અવશ્ય સફલતા મળી શકે.' પ્રભાવક ચરિત્ર-પ્રબંધપાચન પૃ. 12. આ જ બાબત ફરીને તે જ મુનિરાજ આગળ ચાલતાં જણાવે છે કે, “કુમારપાલે અર્ણોરાજ ઉપરની ચઢાઈ વખતે ભગવાન અસ્તિનાથની જે માનતા કરી હતી તેની પૂર્તિરૂપે તેણે (કુમારપાળ રાજાએ) તારંગાજી ઉપર 24 (ચોવીશ) ગજ ઊંચું દેરું કરાવ્યું અને તેમાં 101 એક એક આંગલ (ઇંચ) પ્રમાણ પ્રતિમા સ્થાપિત કરી.” પૃ. 103. આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કુમારપાલે પિતાના હરીફ રાજાને જિતવા માટે જે માનતા કરી હતી તેની પૂર્તિ કરવા રાજાએ (કુમારપાલે) આ મંદિર બંધાવેલ છે. આ બાબત બીજી પણ સમાલોચન લાયક હકીક્ત લખી શકાય એમ છે, પરંતુ અહીં તેને પ્રસંગ નથી એટલે જતી કરીએ છીએ. કાગળમાં “મૂલ ગભારાનું ઊંચપણું હાથે ૧૨૫ને આસર્જે છે,” એમ જણાવેલ છે ત્યારે પ્રભાવકચરિત્રમાં 24 ગજ ઊંચું દેહરું કરાવ્યાની વાત લખે છે તેની સંગતિ કેમ કરવી તે સમજમાં આવતું નથી. સંભવ છે કે 24 કે 25 ને બદલે કાગળમાં 125 લખાઈ ગયા હોય, કાગળમાં લખ્યા પ્રમાણે મંદિરના વિસ્તાર ઘણે ભેટે છે અને તેમાં ખર્ચ પણ ઘણું મોટું થયેલ છે અને તે કામ 29 વરસ ચાલ્યાનું જણાવેલ છે. એટલે સંભવ છે કે એ કામ પૂરું થતાં વચ્ચે ઘણું વિઘો આવ્યાં હોય અને તેને લઈને જ આટલે બધે સમય લાગ્યો હોય. - કાગળમાં છેક છેલ્લે લખેલ છે કે જે અમદાવાદ રૂપિયા પૈસા મોકલવા હોય તો ગાંધી અક્કા માધવજી તથા કરમચંદ તલકસીને મેકલવા. આમાં અક્કા માધવજી તે અમદાવાદની આકાશેઠની પોળવાળા અક્કા શેઠ હોય અને બીજા નામની પરિચય વિશે કઈ માહિતી કલ્પી શકાય એમ નથી, છતાં અમે વાંચનાર બંધુઓને નમ્રપણે સૂચવીએ છીએ કે આ કાગળ વાંચ્યા પછી તે બાબત વા તેમાં લખેલાં વિશેષ નામે બાબત તેઓ જે હકીક્ત જાણતા હોય, તે હકીકત અમારા ઉપર લખી મેકલવા જરૂર કૃપા કરે તે એ દ્વારા સને ઘણું જાણવાનું મળશે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેલિવિઝન (ધ્વનિ પ્રસારક, પ્રતિબિંબપ્રસારક યંત્ર) લેખક પૂજ્ય મુનિરાજ શ્રીદર્શનવિજ્યજી ત્રિપુટી ભારતમાં ઈતિહાસકાળ પહેલાની ત્રણ દાર્શનિક ધર્મપરંપરાઓ મનાય છે: ૧, જેને દર્શન, ૨, બૌદ્ધ દર્શન અને ૩, વૈદિક દર્શન. વૈદિક દર્શન ગતની વ્યવસ્થામાં જગતકર્તા અને ઈશ્વરેચ્છાને પ્રધાન માને છે એટલે એમાં આત્મા અને જડ સંબંધી વિચાર કરવાની તક જ નથી. બૌદ્ધ દર્શન રૂપને–જડને પ્રધાનતા આપે છે, પણ તે સાહિત્યમાં પુદગલે સંબંધી વિશેષ વિવેચન મળતું નથી. જ્યારે જૈન દર્શન જગતની વ્યવસ્થામાં આત્મા અને જડ બંનેને સમકક્ષ માને છે, તેઓની ગડમથલથી જ સંસાર ચાલે છે એટલે જૈન દર્શને આત્મા તથા જડપુદ્ગલેનું ઝીણવટભર્યું અને તલસ્પર્શી વર્ણન કર્યું છે. “પન્નવણાસૂત્ર', “લેકપ્રકાશ' અને 'તત્વાર્થ સૂત્ર'માં એ અંગે વિશદ વસ્તુદર્શન મળે છે. ભગવાન શ્રી. મહાવીરસ્વામીએ લેકમાં રહેલા મૂળ દ્રવ્યોને જુદાજુદા ઓળખાવી “વ્યાનુગ' વિજ્ઞાન રજૂ કર્યું છે. આજનું વિજ્ઞાન ઘણાખરા અંશે તેને અનુસરે છે. સાધારણ જનતા મહાન વૈજ્ઞાનિકને ઓળખતી નથી, કિન્તુ સિનેમા સ્ટારને સરળતાથી ઓળખી શકે છે. એ જ રીતે સાધારણ જનતા દ્રવ્યાનુયોગ, અનેકાંતવાદ કે ભાવઅહિંસા વગેરે સિદ્ધાંતના પુરસ્કર્તા ભગવાન મહાવીરને ન ઓળખે અને મધ્યમ માર્ગ બતાવનાર દર્શન પ્રણેતાઓને ઓળખે, એ બનવું સ્વાભાવિક છે, કિન્તુ વિચારકે એ સિદ્ધાંતોને ભારતીય પ્રાચીનદેન માની ભગવાન મહાવીર દેવને પુનઃ પુનઃ આવકારે છે. ભગવાન મહાવીર સ્વામીએ પરમાણુ, અણુ, પ્રદેશ, સંઘાત, વિધાત, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, પર્યાય, કર્મવર્ગણા, વર્ગણ, શબ્દ, પ્રભા, પ્રકાશ, છાયા, અંધકાર ઈત્યાદિ અનેક પ્રકારે જડ પુદગલનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. પ્રત્યેક પરમાણુ રંગ, રસ, ગંધ અને સ્પર્શવાળા છે અને તેના તે તે ગુણે સ્વતઃ પલટો પામે છે એમ બતાવ્યું છે. આત્મા પિતાના ગુણોને વિકસાવી એ પરમાણુઓને સહકાર લઈ દિવ્ય શ્રેત્ર, દિવ્ય દર્શન, અંતર્દાન, અને અનેકરૂપ વગેરે શક્તિને કેળવી શકે છે. ભગવાન શ્રી મહાવીરે જગતને આટલે વ્યવસ્થિત પરમાણુવાદ આપ્યા છે. એટલે પર ભાણુવાદ એ ભારતવર્ષની હજારો વર્ષ પહેલાંની દેન છે. બીજા દર્શનકાએ પણ સમય જતાં તેને એક યા બીજી રીતે સ્વીકાર્યો છે. વૈશેષિક અને ગદર્શને તે એ પરમાણુવાદ પર વધુ જોર આપ્યું છે. વિક્રમની ઓગણીશમી શતાબ્દી સુધી તો એ દ્રવ્યાનુયોગ માત્ર સિદ્ધાંત રૂપ હતા. બીજી રીતે કહી શકાય કે તે માત્ર શ્રદ્ધાનો વિષય હતું અને તર્કણાની ઢાલ હતી. પરંતુ આજે તે એ સિદ્ધાંત જગતની સામે વિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ આવી ઊભો રહ્યો છે. અને આજના વિજ્ઞાને એવા એવા આવિષ્કાર કર્યા છે કે જે સાધારણ જનતાને તે ચમત્કાર છે જાદુ જ લાગે. ટેલિવિઝન પણ આવી એક જાદુઈ શેધ છે. એનું બારીકાઈથી અધ્યયન For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૨ ] ટેલિવિઝન કરીએ તે આપણને એના મૂળમાં એ પરમાણુપર્યાય અને ગુણુપર્યાયના પલટા મળી આવે છે. [ ૨૪૯ ખરાખર ટેલિવિઝનના ટ્ર'।તિહાસ અને પ્રયાગ—પ્રક્રિયા નીચે મુજબ છેઃ ટેલિવિઝનમાં રેડિયા વક્તાના શબ્દોને દૂર દૂર સુધી લઈ જવાનું, અને ટેલિવિઝન વક્તાના પ્રતબિંબને ( રૂપને) દૂર દૂર સુધી લઈ જવાનું કામ કરે છે, એ રીતે ધ્વનિપ્રસાર અને પ્રકાશપ્રસાર એમ એ કાર્યાં એક સાથે થાય છે. એમાં રેડિયા શક્તિ મુખ્ય ભાગ ભજવે છે, એમાં તર’ગરૂપ ત્રણ શક્તિઓ હાય છે. એ તરગાની લખાઈ અને વેગમાં ફરક હોય છે. ૧. મિટર ( તરંગ ધૈર્યાં ) : પાસેપાસે રહેલી તર ંગાની શાખાઓના વચલા ગાળા એ તરંગદ્વૈધ્ય કહેવાય છે. જે મિટરથી પાપી શકાય છે. ૨. ક્રેકવેસી (ચક્રસંખ્યા): ઉપયુક્ત સ્થાનમાં એક સેકંડમાં જેટલા તર ંગો પસાર થાય છે તેનું નામ ક્રેકલેસી (ચક્રસખ્યા ) કૅ આવૃત્તિ છે. ૩. શ્રેણી: એ તરંગાની લઘુ, મધ્યમ અને દી એમ ત્રણ શ્રેણી હાય છે. વૈજ્ઞાનિકાને દૂરવીક્ષયંત્ર બનાવવા માટે પ્રકાશને વિદ્યુતરૂપે પરિણમાવી શકે એવા પદાર્થની જરૂર હતી. તે અંગે શોધ ચાલુ હતી. ખલીપસે ઈ. સ. ૧૯૧૭માં સેલીનિયમ (મેચાત્રિ) શોધી કાઢવો. ખીજા વિદ્વાનોએ કેટલીએક વિભિન્ન તૂટીને દૂર કરવા પ્રયત્ન કર્યો, અમેરિકાના વૈજ્ઞાનિક વીલાડીમીર કે. જોરકીને ઈ. સ. ૧૯૨૩માં ટેલિવિઝન યંત્ર જગતની સામે મૂકયું. અમેરિકાના રેડિયા કોર્પોરેશને ઈ. સ. ૧૯૨૮માં ન્યુયેાકમાં ટેલિવિઝન વિભાગ ખોલ્યે, નેશનલ બ્રોડકાસ્ટિંગ કું.એ ટેલિવિઝનનું સંચાલન હાથ ધર્યું અને તેણે સસારમાં સૌથી ઊંચી ઇમારત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં ઇ. સ. ૧૯૩૧માં ટેલિવિઝન યંત્ર ગેાઠવ્યું. અમેરિકાએ ત્યારથી આ વિજ્ઞાનમાં ખૂબ પ્રગતિ સાધી છે. આજે અમેરિકામાં ટેલિવિઝન કેંદ્રો તથા સંગ્રાહક યંત્રોની વ્યાપક જાળ પથરાયેલી છે. શરૂમાં ટેલિવિઝનમાં એક રંગ દેખાતા હતા, પણ હવે વિવિધ રંગો પણ દેખાય છે, મનુષ્ય પોતાના ઘરમાં આરામથી ખેા રહે છે અને દૂર દૂરના ગાયક અભિનેતાનાં ગાયન સાંભળે છે, નાય દેખે છે, ચહેરા દેખે છે, અને તેના અભિનય અને હાવભાવને બહુ નિહાળે છે. આ ચમત્કારનું નામ છે ટેલિવિઝન યંત્ર દૂરવીક્ષણ એ બહુ જિટલ કામ છે. એમાં અભિનેતાના પ્રતિબિંબના લાખો રૂપા ખતે છે, આકાશમાં ફેલાય છે, સંગ્રાહક યંત્ર વડે પુનઃ જોડાય છે અને અસલી પ્રતિબિંબ રૂપે રજૂ થાય છે. પ્રતિબિંબના રૂપા—ખડા ફેલાય છે અને પુનઃ જોડાય છે એની વચ્ચે તે અનેક સંસ્કારોમાંથી પસાર થાય છે. ધ્વનિપ્રસારક યંત્ર સાથે એક વિદ્યુત કૅમેરા પ્રસારણનું કામ કરે છે, તે આઈ કાના સ્કેપ તથા અભિનેતા અને તેની પાસેની વસ્તુઓના પ્રતિબિંબને For Private And Personal Use Only પણ હોય છે જે દૂરીક્ષણક્ષેત્રમાં રૂપ ઈ લેકટ્રોનિક—ગન ( વિદ્યુતબ દૂધ) વડે વિભન્ન અશામાં ખાંડત કરી વિદ્યુત Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ તરંગ રૂપે પલટાવી દે છે. કેમેરાની લેટ પર લાખો સંવેદનશીલ કણે પથરાયેલા હોય છે, જે એકબીજાથી અપ્રભાવિત હોય છે. પ્લેટ ઉપર પ્રતિબિંબ પડતાં જ એ કણે એક નવી શક્તિની રચના કરે છે, એટલે પ્રકાશમાં રહેલું પ્રતિબિંબ વિદ્યુતરૂપે પરિણમે છે. એ કણે એ વિદ્યુત દશામાં પણ વિભાજિત જ રહે છે. વિદ્યુતબંદૂક એ વિદ્યુતપ્રવાહને તીવ્ર ગતિ આપે છે. અહીં એક ધ્યાન રાખવું પડે છે કે તરંગપ્રવાહની દેકસી (ચક્રસંખ્યા) ઓછામાં ઓછી ૫૦,૦૦૦ કિલોસાઈકિલ્સ (સહસાચક્ર) સુધી પહોંચી જવી જોઈએ. બીજું એ પણ ધ્યાન રાખવું પડે છે કે, આકાશવાણી કેંદ્રથી મોકલાતા ધ્વનિની ચક્ર સંખ્યા ટેલિવિઝનની ચકસંખ્યાના મુકાબલામાં ઓછી રહે. કારણું ? આકાશવાણીમાં જે બેલવામાં આવે છે અને તેના જે દીધ, મધ્યમ કે લઘુ તરંગે બને છે તે પૃથ્વીની સપાટીની ઉપર ૪૦થી ૨૫૦ માઈલ સુધીના વચલા ગાળાના ઓપનોફીયર (અયનમંડળ) માં રહે એ ખાસ જરૂરી છે. પ્રેષકર્યા આ મંડલ તરફ મોકલેલા તરંગે ઓછી ચક્કસંખ્યાવાલા અને પ્રબળ વેગવાળાં હોય તે તે આ આકાશમંડળની સહાયથી આખા જગતમાં ફેલાઈ જાય છે. અને પ્રેષકક્ષેત્રે આ મંડળ તરફ મોકલેલા તરંગે ધીમા પ્રવાહવાળા હોય તે તે પણ અટ્રા હાઈ ફ્રેકસી (ઉગ્ર ચક્રસંખ્યા) સાથે પ્રબલ વેગવાળા બની જાય છે. પરિણામે એ વિદ્યુતપ્રવાહ એવો ઉગ્ર બની જાય છે કે તે ઉપર બતાવેલ અયનમંડળના ગાળાને ઓળંગી જાય છે, ત્યાં જ નાશ પામે છે, તે પાછો આવતો નથી. એટલે સ્પષ્ટ છે કે ઉક્ત આકાશમંડળના ગાળામાં તરંગે રહે એ હિસાબે ધ્વનિની અને ટેલિવિઝનની ચકસંખ્યા રાખવી જોઈએ. અને એમ થાય તે જ અભિનેતાના પ્રતિબિંબનું વિશુદ્ધ દર્શન થાય છે. એ વિદ્યુતતરંગ રિસીવર (સંગ્રાહયંત્ર) સાથે જોડાયેલ એનેટના (સ્પર્ષ સુત્ર) માં લગાવેલ સરકિટમાં જઈ પહોંચે છે અને ત્યાં કિર્તાપ (સૃજનનાસ)માં પ્રવેશ કરે છે. પ્રતિબિંબ આઈ કનેસ્કોપ અને વિદ્યુતબંદૂક વગેરે યંત્રો વડે ખડખંડ બની વિદ્યુતતરંગ રૂપે પરિણમે છે. એ પ્રતિબિંબ ખંડે કિનપ યંત્ર વડે પરસ્પર જોડાઈ અસલી પ્રતિબિંબ તરીકે સંગ્રાહક યંત્રપટ્ટ પર રજૂ થાય છે. પ્રતિબિંબના આ જોડાણમાં વિદ્યુતબંદૂક પણ કામ કરે છે. પ્રેષણ અને સંગ્રહણ એ બને ક્રિયાઓ એક સાથે થવી જોઈએ. કદાચ એમાં ૧ સેકંડના ૫૦ લાખમા ભાગ જેટલે પણ ફરક પડે તે વિશુદ્ધ પ્રતિબિંબ દર્શન થતું નથી. વનિનું પ્રસારણ પણ પ્રતિબિંબપ્રસારણની સાથે સાથે ઉચ્ચ સંખ્યાવાલા તરગેથી થાય છે. ટેલિવિઝનથી આ પ્રમાણે દૂરથી વસ્તુ દેખાય છે. ભગવાન મહાવીરસ્વામીએ દ્રવ્યાનુયોગ સિદ્ધાંતમાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય બતાવ્યા છે. પ્રતિબિંબના ખડે, વિદ્યુતપ્રવાહ અને પ્રતિબિંબનું જોડાણ એ સર્વે પરમાણુ પર્યાયનાં પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. કહેવાની જરૂર નથી કે, જૈન આગમ સાહિત્યમાં વૈજ્ઞાનિક તત્ત્વના મૂળ સિદ્ધતિ પણ સુરક્ષિત છે. આ અપેક્ષાએ પણ જૈન દર્શન સર્વ દર્શનમાં સર્વોતમ વૈજ્ઞાનિક સ્વરૂપ ધારી બેઠું છે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું તો ભલો એકલો! લેખક : શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ [૧] ભાઈ ભાઈને મારશે? સૂર્યોદય થઈ ગયો હતો, ધરતી જાણે સોનેરી રસે રસાવા લાગી હતી. સૃષ્ટિ આળસ મરડી ઊભી થતી હતી, અને પ્રભાતનું ખુશખુશાલ વાતાવરણ સૌને પ્રફુલ્લ બનાવતું હતું. - મિથિલા નગરિનાં ઉદ્યાને જાતજાતનાં રંગબેરંગી પુષ્પોથી સૌન્દર્ય અને સૌરભનું ધામ બની ગયાં હતાં. પક્ષીઓને પહેલે કલરવ જાણે ધરતીમાની આરતી ઉતારતો હતો. નગરના સૂના રાજમાર્ગો સજીવ થવા લાગ્યા હતા. રાજમહાલયના રત્નદીએ પોતાનાં તેજ સંકેલી લીધાં હતાં. દોસદાસીઓ રાજવી અને રાજરાણીઓના પ્રાતઃકાર્યની તૈયારીમાં દોડધામ કરતાં હતાં. યંત્રના પ્રેર્યા હોય એમ સૌ રાજકર્મચારીઓ પિતપોતાના કામે લાગ્યા હતા. પ્રહરેક દિવસ ચળ્યો અને રાજવી નમિરાજ પિતાના શયનગૃહમાંથી બહાર આવ્યા. એમણે જોયું કે હાથીશાળાને એક પરિચારક ત્યાં એમની રાહ જોતો ખડો હતે. એણે સમાન ચાર આપ્યાઃ “પ્રભુ! રાજહસ્તી આજે રાત્રિના છેલ્લા પ્રહરે, પિતાને ખીલ ઉખાડીને, હસ્તિશાળાનાં ધારાને તેડીને જંગલભણી ઊપડી ગયો છે. ભારતના અનેક પ્રયત્નો છતાં, તેફાને ચડેલો એ હાથી, કેમે કર્યો રોક્યો રોકાય નહીં; અને ગાંડાતૂર બનીને તોડફેડ કરતે નાસી ગયો.” ઊંધના ઘેનની છેલ્લી અસરમાં નમિરાજે આ સંદેશો સાંભળ્યા, અને તેણે પરિચારકને વિદાય કર્યો. ઊંઘની જડતા દૂર થઈ અને એ સંદેશો રાજવીના અંતરમાં સળવળવા લાગ્યાઃ રાજહસ્તી ગાંડ બનીને જંગલમાં નાસી ગયો! એ ગણગણ્યા, અને એમનું મન કંઈક ચિંતાને અનુભવ કરવા લાગ્યું. એમના અંતરપટ પર એ સફેદ રાજહસ્તી અંકિત થઈ ગયો. નમિરાજને પિતાને આ વેત રાજહસ્તી ઉપર ખૂબ પ્રેમ હત; એને માટે એમને ખૂબ ગર્વ પણ હતો. ગજશાળાનું એ રત્ન લેખાતો. શિકારમાં સિંહની સામે અને સમરાંગણમાં શત્રુની સામે દોટ મૂકનાર આ રાજહસ્તી રાજાની સવારીનું નાક લેખાતે. એ નાક આજે ચાલ્યું ગયું હતું. અને રાજાજી એની વિમાસણમાં આમતેમ આંટા મારતા હતા. પણ એ વિમાસણને દૂર થતાં વાર ન લાગી. રાજની વિશાળ ગજસેના, અશ્વસેના, અને રણરંગી જેદ્દાઓની વીરસેનાને આ હાથીને પકડી લાવતાં કેટલી વાર? રાજ-આજ્ઞા છૂટી અને રાજનાં બધાં બળે જુદી દિશામાં એ હસ્તીની શોધ માટે ઊપડી ગયાં. દિવસ લગી એમણે ફરતી ધરતીને ખૂણેખૂણે તપાસી લીધો, પણ જાણે ધરતીના કેઈ ઊંડા પેટાળમાં સમાઈ ગયો હોય એમ, હાથીની કશી ભાળ મળી નહીં. - પેલે હાથી, જાણે એને પોતાનું બાળપણ અને બાળક્રીડાભૂમિ સાંભર્યા હોય એમ, મદમસ્ત બનીને વિધ્યાચળ તરફ નાસી છૂટયો હતો. હાથીઓને માટે માને બાળા જેવા For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૨ ]. શ્રી. જૈન સત્ય પ્રકાશ: * [વર્ષ : ૨૧ વિધ્યાચળની ઊંડી ઊડી કંદરાઓ અને ઘેરાં ઘેરાં જંગલોમાં એ તે એવો અદશ્ય થઈ ગયે હતું કે જાણે હતો ન હતો થઈ ગયો. દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા; પણ હાથીના કશા સમાચાર મળ્યા નહીં. છેવટે સૌને ખાતરી થઈ કે હાથીને શેધી લાવવાનાં સેનાનાં અરમાન ઊતરી ગયાં હતાં. અને હવે વાતે ઊકલી શકે તે બળથી નહીં પણ કળથી જ ઊકલી શકે એમ હતી. જે કામમાં રાજસેના પાછી પડી, એ કામ રાજના જાસૂસોને સોંપાયું જાસૂસોને પ્રયત્ન સફળ થયો. થોડા દિવસોમાં સમાચાર મળ્યા કે રાજનો એ વેત હતી અત્યારે સુદર્શનપુરમાં માલવપતિ ચંદ્રયશ રાજવીની હસ્તિશાળાને શોભાવી રહ્યો છે ! અને મિથિલાપતિ નમિરાજને દૂત એક દિવસ માલવપતિ ચંશની રાજસભામાં જઈ પહોંચ્યો. એણે મિથિલાપતને સંદેશો સંભળાવતાં કહ્યું : “રાજન ! એ તહસ્તી અમારે છે, માટે અમને એ પાછો સોંપી દ્યો !” પણ માલવપતિએ એ માગણી નકારી કાઢી અને દૂત ખાલી હાથે પાછો ફર્યો. મિથિલાપતિએ એમાં પિતાનું અપમાન માન્યું. અને હા ને નાના વેરની જેમ વાત યુદ્ધ બારણે આવી ખડી થઈ. જે વાતને નિકાલ રાજદૂતો ન લાવી શક્યા, એ વાતને નિકાલ રણભૂમિ ઉપર કરવાની ઘડીઓ ગણાવા લાગી. નગારે ડાંડી પડી, રણભેરીઓ ગાજી ઊઠી અને એક દિવસ મિથિલાપતિના સૈન્ય માલવદેશ તરફ કૂચ શરૂ કરી. વાત એવી તો મમતે ચડી કે એ યુદ્ધનું સેનાપતિપદ મિથિલાપતિ નમિરાજે પિતે લીધું હતું ! મિથિલાપતિએ કેવળ એક હાથીને માટે માલવપતિ ઉપર કરેલી ચડાઈની વાત નગરીમાં ઠેર ઠેર અને ઘેર ઘેર પહોંચી ગઈ હતી. કોઈને આવી શૂરાતનની વાતમાં ભારે રસ પડત હતો, તે કોઈ આવી નકામી ક્રૂરતા જોઈને વિમાસણમાં પડી જતા હતા. નગરીના એકાંત પ્રદેશમાં આવેલ એક ધર્મગારમાં એક પ્રશાંત સાધ્વી રહેતાં હતાં. એમના સેહામણા રૂપે સંયમનો અંચળા પહેરી લીધો લતા. વિલાસ કે વૈભવનું ત્યાં નામ ન હતું, તપ, ત્યાગ અને વૈરાગ્યના ત્રિવેણી સંગમની એ તીર્થભૂમિ હતાં. આધેડ વય છતાં દેહની કાંતિ અને શીલની દીપ્તિ સૌ કોઈને એમના પ્રત્યે આદરભાવ ઉપજાવતી. પણ આવા આદર કે અનાદરની એમને કશી જ ખેવના ન હતી. દુનિયાના રંગોથી એ ધરાઈ ગયાં હતાં અને શીલ અને સદાચારને ચરણે એમણે પિતાની જાતનું સમર્પણ કર્યું હતું. ઇદ્રિને નિરોધ, દેહનું દમન અને મનનું. શુદ્ધીકરણ –અને એ દ્વારા આત્માનાં ઓજસને પ્રગટાવવા એ સતત પ્રયત્નશીલ રહેતાં. એ જ એમને આનંદ હતો, એ જ એમને પરમાનંદ હતો. સંયમની યાત્રામાં સુખ અને શાંતિપૂર્વક એ જીવન વીતાવતાં હતાં. એ સાધ્વીનું નામ હતું સુતા. આ યુદ્ધની વાત જ્યારે એમના કાને પડી ત્યારે એમની શાંતિ ભંગ થયો, એમનું ચિત્ત અસ્વસ્થ બની ગયું, અને એમનું અંતર કારી ઊડ્યું: “ભાઈ ભાઈને મારશે ?” અને બીજે દિવસે નગરજનોએ જોયું કે સાધ્વી સુતા પિતાના ધર્માચારને તજીને માલવદેશ તરફ વિહરી ગયાં હતાં. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ ]. હું તે ભલે એકલે! [૨૫૩ [૨] તમે તો બેય સહેદર સુદર્શનપુર નગરે પણ યુદ્ધના પૂરા સાજ સજી લીધા હતા. માલવપતિ પણ મિથિલાપતિથી જરાય ઓછો ઊતરે એમ ન હતા. શૂરાતનનાં વીરરસપાન તો એણેય ખૂબ કર્યા હતાં. મિથિલાપતિનું સ્વાગત કરવા એ પણ તૈયાર હતો. માલવદેશની ચતુરંગી સેનામાં જાણે યુદ્ધના નાદે પ્રાણસંચાર કરી દીધો હતે. મિથિલાનું સૈન્ય જેમ જેમ આગળ વધતું હતું તેમ તેમ સાધ્વી સુતાને અજંપ વધતા જતો હતો. કે કાળજૂનાં બંધને આજે એમના ચિત્તની સ્વસ્થતાને હરી લેતાં હતાં. તપ, ત્યાગ અને વૈરાગ્યની સાધના આજે જાણે મનને કાબૂમાં રાખવામાં પાછી પડતી હતી. આજે એમના ચિત્તને શાંતિ ખપતી ન હતી, એમના દેહને આરામ ખપતો ન હતો. જ્યારે હું માલવદેશમાં સુદર્શનપુરના સીમાડે પહોંચી જાઉં એની જ એમને લગની લાગી હતી ! રે ભલાં સાધ્વી ! આ તે વળી ધર્મપ્રવતનનાં કેવાં નવાં આકરાં વ્રત આપે આદય' છે પણ એને જવાબ આપવાની એમને નિરાંત નથી. સૈન્ય આગળ વધે છે; સાધ્વી આગળ વધે છે. જાણે બન્નેના પ્રવાસની હોડમાં કાઈક ત્રીજાનું ભાગ્ય હોડમાં મુકાયું છે. આગળ... આગળ...આગળ ! પ્રવાસ આગળ ચાલે છે. આખરે મિરાજ પિતાના સૈન્ય સાથે માલવદેશને સીમાડે પોંચી ગયા. માલવપત્તિ ચંયશ પણ કાબેલ લડવૈયે હતે. મિથિલાપતિની સાથે સીધેસીધા યુદ્ધમાં ઊતરવાને બદલે એણે એના સૈન્યને હંફાવવાને બૃહ ગોઠવ્યો. પિતાના આખા સૈન્યને નગરમાં સમાવી લઈને એમણે કિલાના દરવાજા બંધ કરી દીધા. મિથિલાના સૈન્ય આખા સુદર્શનપુરને ઘેરે ઘાલ્યો. અને બને સૈન્ય એકબીજા ઉપર સરસાઈ મેળવવા જાણે તૈયાર થઈને ખડાં છે! બે પહાડો જાણે સામસામે અથડાવાની ઘડીની રાહ જોતા એકબીજાની સામે ખડા હતા. એ ઘડી ક્યારે આવશે એ કાઈ કહી શકે એમ ન હતું. પણ બધાય એ ઘડીની રાહમાં ઊંધ અને આરામ વીસરી ચૂક્યા હતા. પ્રમાદ કર્યો કોઈને પાલવે એમ ન હતા. યોગીના જેવી સતત જાગૃતિ સોના અંતરને આવરી વળી હતી. સાધ્વી સુત્રતા ચાલ્યાં જાય છે. આગળ આગળ ને આગળ ! પેલાં બે સૈન્યની જેમ એ પણ પિતાની કર્તવ્યઘડીની જ જપમાળા જપી રહ્યાં છે. ત્રણમાંથી કોની ઘડીને કાળદેવતા ઊજળી બનાવે છે, એની જાણે હરીફાઈ જામી છે. ને એક દિવસ સાધ્વી સુત્રતાના કઠેર પ્રવાસને પણ અંત આવે છે. એ સુદર્શનપુરના સીમાડે આવી પહોંચે છે. આજે એમનું અંતર મોડા ન પડ્યાની નિરાંત અનુભવે છે. પણ હજીય એમને આરામ ખપતું નથી. એ તે સીધાં પહોંચે છે મિથિલાપતિ નેમિરાજની શિબિરમાં. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ યુદ્ધઘેલા નમિરાજ પિતાના મંત્રીઓ અને સામ સાથે યુદ્ધના બૃહતી જ મંત્રણાએમાં ગૂંથાયેલ છે. અને અત્યારે યુદ્ધ સિવાય બીજી કોઈ વાત ખપતી નથી. માલવપતિની હાર અને મિથિલાપતિની છત એ જ એનું જીવનસત્ર બન્યું છે. જાણે ચારેકોર ટુકતાનું ભયંકર વાતાવરણ જામ્યું છે. અને એ ભયાનક વાતાવરણમાં, બળબળતા રણમાં નાની સરખી વાદળી જેમ છંટકાવ કરે એવી પિતાની પ્રશાંત મુખમુદ્રાથી શાંતિરસનો છંટકાવ કરતાં સાધ્વી સુત્રતા એ શિબિરમાં પ્રવેશ કરે છે. નમિરાજ અને મંત્રીઓ તેમજ સામત તો જોઈ જ રહ્યા. એમને થયું, આ શું ? રણભૂમિ ઉપર એક અબળા ! અને તે પણ એક ધર્મગુરુણી! અહીં એમનું શું કામ? ન સમજાય એ એક કેયડો જાણે બધાની સામે આવીને ખડે હતા. સાવી તે સ્વસ્થપણે ઊભાં છે. એમનાં અંતરમાં કોઈ અશાંતિ નથી, ચહેરા ઉપર કોઈ ગભરાટ નથી. આંખોમાંથી અમી રેલાવતાં એ સૌને નીરખી રહ્યાં છે. - સાધ્વીના અંતરને સાદ જાણે નમિત્તેજના અંતરને સ્પર્શી ગયો. મંત્રીઓ અને સામતે પણું ન સમજાય છતાં શાતા વળે એવી લાગણી અનુભવી રહ્યા. છતાં કોઈ કાંઈ બોલતું નથી. બધા ચિત્રવત સ્થિર બની ગયા છે. શું કરવું ? એ જાણે કાઈને સમજાતું નથી. પણ સુત્રતા તો અડગ ખડાં જ છે. કર્તવ્યને ઊભાર તાર્યા વગર પાછા નહીં ફરવાનો એમનો નિર્ણય છે. આવા બધા યુદ્ધઘેલા માનવીનો એમને લેશ પણ ડર નથી. એ તે બધાનાં અંતરનાં ઝેરને નીચોવી નાખવા આવ્યાં છે. મદારી ફણીધરથી ડરે એ ન બને! બે-પાંચ પળ એમ ને એમ વીતી જાય છે. પણ છેવટે યુદ્ધની ઘેલછા ઉપર વિવેકે કાબુ મેળવ્યો હોય એમ નમિરાજ ઊભા થઈ સામે જાય છે; એનાથી હાથ જોડાઈ જાય છે અને એ સાથ્વીની સામે જઈને એમનું સ્વાગત કરે છેઃ “પધારે આર્યા ! પધારો !” મંત્રીઓ અને સામત પણ હાથ જોડીને ખડા રહે છે. ધર્મલાભ રાજન ! તમને સૌને ધર્મને લાભ ! તમારું, સૌ માનવીઓનું અને વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાઓ ! ” આપની કૃપા ! ફરમાવે આર્યા! આપને શું જોઈએ ?” મારે જે જોઈએ છે, તે મને તમારી પાસેથી જરૂર મળશે, એવા વિશ્વાસથી જ હું અહીં આવી છું. બેલે, નમિરાજ ! મને જે જોઈએ, તે આપવાની તમે ને તે નહીં કહો ને?” સાધ્વીને અવાજ સૌનાં અંતરને જાણે ઢળતો હતો. નમિરાજ વિચારમાં પડી ગયા. એની વાણી થંભી ગઈ. સાધ્વીએ ફરી પૂછ્યું: “રાજન ! શું વિચારમાં પડ્યા છો? કહે, એક ભિક્ષુણીની ભિક્ષા તમે પૂરી નહીં કરે ? ” “કહે તે ખરાં, આર્યા! આપને શાને ખપ છે તે ?” નિમિરાજ જાણે છે કે બેલતા હતા. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક : ૧૨] હું તો ભલે એકલા ! [ ૨૫૫ “ મને જે જોઈએ છે તે તમે જ આપી શકે! એમ છે. તમારા જેવા રાજવી સિવાય બીજાનુ એ ગજું નથી. ખેલા ! ખેાલા ! મહાનુભાવ! તમને મારી વાત કખૂલ છે ? '' Acharya Shri Kailassagarsuri Gyanmandir નિમરાજને તેા આ બધુ ઊંડે કૂવે ઊતરવા જેવું આકરું લાગ્યું. સાધ્વીની વાતનું તળિયું જ એમને તે ન દેખાયું. એમણે પૂછ્યું: “ પણ આપની વાત તો કરે ! આપને એવું તે શું ખપે છે કે જે માટે આપ આ સમરભૂમિમાં પધાર્યા છે ? ’ r રાજન ! મારે આહાર, વસ્ત્ર, પાત્ર, નિવાસ કે ખીજા કાઈ ઉપકરણનો ખપ નથી. એ બધાની તેા મિથિલામાં કથાં કકંમના હતી કે એ માટે આટલા પંથ કાપવો પડે ?–મારે જે...” r નિમરાજ વચમાં જ ખેાલી ઊઠયાઃ “ મિથિલામાં ? શુ આપ મિથિલામાં રહેા છે ? મિથિલાથી અહીં આવે છેા? મિથિલામાં ન મળે એવુ' તે આપને શુ જોઈ એ છે કે જે મેળવવા મારી પાસે આટલે દૂર આપને આવવું પડયું? આપ મને મિથિલામાં કેમ ન મળ્યાં અને અહીં કેમ મળ્યાં ? હું અહીંથી મિથિલા પાટ્ટા ફરુ' એટલા વખત આપે રાહ જોઈ હોત તો ?' એના મનમાં પ્રશ્નોની હારમાળા જાગી ઊઠી. * મિરાજ ! મારે જે જોઇએ છે તે તમારી પાસેથી અને આ યુદ્ધભૂમિમાં જ મળે એમ છે. અને એટલા માટે તે! હું તમારી સૂચના પગલે પગલે વિહાર કરતી અહીં પહેોંચી છું. મેાલો, હવે તો મારું ભાગ્યું મને આપશે ને? "" નિમરાજને ખાતરી થઇ કે આ કઈ સામાન્ય વાત નહીં. હાય. આટલાં કષ્ટ વેઠીને સમરભૂમિમાં પહોંચનાર આ સાધ્વીની વાતનો ભેદ પામવા એમને મુશ્કેલ લાગ્યા, મંત્રી અને સામતા પણ વિમાસણમાં પડી ગયા. રાજવીને તેા હા કહેવામાંય હાણુ અને ના કહેવામાંય હાણ જેવું થઈ પડયું. * પણ પળ બે પળ વળી સ્તબ્ધતા છવાઈ ગઈ. છેવટે મિરાજે અકળાઈને પૂછ્યું : આપ આપની વાત કહે। તે ખરાં ? આપની માગણી શુ' છે તે સમજ્યા વગર શુ કહી શકાય ? " સાધ્વીને લાગ્યુ કે હવે વાત કરવાની ઘડી પાકી ગઈ છે. એમણે કહ્યું : સાંભળા ત્યારે મિરાજ ! મંત્રીઓ અને સામા ! તમે પણ સહુ સાંભળજો ! આ યુદ્ધભૂમિમાં મિરાજની પાસે હુ યુદ્ધની શાંતિની ભિક્ષા માગવા આવી છું !” યુદ્ધની શાંતિ ! જાણે વીજળીના કડાકા થયા ! બધા સ્તબ્ધ થઈ ગયા. ** આપ આ શું કહેા છે? શું આપને આ યુદ્ધની શાંતિ ખપે છે? શું મિથિલાપતિ માલવપતિને પરાજિત કર્યાં વગર, પેાતાના લાવ લશ્કર સાથે પાછો ફરી જાય એવી આપની માગણી છે ? ’ “ હા, એમ જ. મારી વાત તમે બરાબર સમજ્યા છે. '' “ શૂરા થઇને યુદ્ધે ચઢયો અને કાયર બનીને પાછા પડયો—એવુ કલ’ક વહેારીને હુ’ આ યુદ્ધ સડેલી લઉં એમ આપવુ' કહેવુ છે ? ' મિરાજનુ અંતર ઉશ્કેરણી અનુભવી રહ્યું. 35 r ‘રાજન્ ! જરા સ્વસ્થ થાઓ. આમાં ન તા કાયર થવાનું છે કે ન તો કલક વહારવાનું છે ? એક હાથીને માટે અહંકારના ગુલામ બનીને યુદ્ધને નાતરવું એ કાયરતા કે અહંકારને દૂર કરીને યુદ્ધની શાંતિને નેતરવી એ કાયરતા? એક હાથીને કારણે હજારા માનવીઓના For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ ] શ્રી. જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ સંહારથી પિતાના હાથને લોહી ભીના કરવા એ કલંક કે હજારના સહારથી પાછા ફરવું એ કલંક? હાથી વધે કે માણસાઈ ! એક હાથીને કારણે તમારી માણસાઈને વધેરવામાં તમને શૂરાતન દેખાય છે? જરા સમજે તે ખરા !” ના આર્યા! ના. આપે યુદ્ધની શાંતિની વાત ન કરશે, એ સિવાય આપને જે ખપે તે ભાગે ! એ હાથી હાથી નથી; એ તે મિથિલાનું ગૌરવ અને મિથિલાપતિને ગર્વ છે. અમારા સૌને એ પ્રાણ છે. અને એ પ્રાણના હરનારના પ્રાણ લઈને જ અમે જંપીશુ.” પણ નમિરાજ ! જરા વિચારો તો ખરા, અસિધારાનું તાંડવ ખેલીને નિર્દોષને સંહાર કરવામાં છેવટે તમારા હાથમાં આવવાનું શું? હાથી તે આજે છે અને કાલે નહીં હેય, પણ તમારી આ સંહારલીલા કેટલાં બાળકોને અનાથ, કેટલી સ્ત્રીઓને વિધવા અને કેટલાં મા-બાપને નિરાધાર બનાવશે? એને તો કંઈ વિચાર કરો ! આર્યાઆ તે સમરભૂમિ છે. અહીં એવી વાતને શે વિચાર? અને તલવારનો ખણખણાટ તે અમારે મન બંસરીને નાદ છે. એના એક એક રણકારે અમારા પ્રાણ જાગી ઊઠે છે, અમારાં રુધિર ઊછળવા લાગે છે અને અમારા દેહમાં શક્તિનો સંચાર થાય છે. એ અસિધારા અને એના ઝંકાર તો અમારાં સદાનાં સાથી ! દુનિયાનું શું થશે એ જે વિચારે તે યુદ્ધ ને નોતરી શકે. ગમે તે પ્રકારે દુશ્મનનો પરાજ્ય એ જ યુદ્ધને જીવનમંત્રી એ મંત્રને તજવાનું આપ ન કહેશે !” ત્યારે શું મારી ભિક્ષા આજે ખાલી રહેશે ?” હું નિરપાય હું આર્યા! એ સિવાય આપને જે જોઈએ તે માગે.” સાચે જ, ભિક્ષણની ભિક્ષા ખાલી રહી. સુત્રતાને લાગ્યું કે વાત વધુ મુશ્કેલ છે, અને નમિરાજ જલદી માને એમ નથી. એને થયું, હવે અંતરના ભેદ ઉકેલ્યા સિવાય છૂટકો નથી. સંસારની જે ભેદને પ્રજ્યાના અંચળા નીચે ઢાંકી દીધા હતા અને આજે ઉઘાડા કર્યા વગર નહીં ચાલે. એમણે કહ્યું : “નમિરાજ ! હું સમજી વિચારીને અહીં તમારી પાસે ભિક્ષા માગવા આવી છું. અને મારી ભિક્ષા મેળવ્યા વગર હું પાછી નથી કરવાની એ તમે નક્કો સમજી રાખજે ! અને મારું ભિક્ષાપાત્ર ભરી દીધા વગરે તમારે પણ છૂટકે નથી, ભાઈભાઈને સંહાર કરીને શું મેળવવાનું છે એ તે સમજે.” કેણ ભાઈ? ધર્મ શાસ્ત્રો ભલે કહેતાં કે બધાય માનવીઓ ભાઈ ભાઈ છે! પણ એમાં મારે શું ? આ યુદ્ધ જીતીને માલવપતિને પરાજિત કર, મિથિલાના રાજહસ્તીને મિથિલા લઈ જવો અને મારા ગર્વ અને ગૌરવરૂપ મિથિલાનું ભાન અખંડિત રાખવું, એટલું જ હું તે સમજું છું.” રાજન ! હું એવા ભાઈની વાત નથી કરતી. હું તે તમને એ વાતની જાણ કરવા આવી છું કે મિથિલાપતિ અને માલવપતિ બન્ને એક જ જનનીની કુક્ષિથી જન્મેલા તમે બેઉ એક જ માતાનાં સંતાનો છે ! તમારા બંનેનાં માતાપિતા એક જ છે. તમે તે બેઉ સહેદર !” For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨] હું તે ભલે એકલે (૨૫૭ મિથિલાપતિ અને માલવપતિ સહોદર ! સૌના અંતરમાં ભારે કડાકે થશે, પણ યુદ્ધનો નાદ એવો ઘેરો બન્યો હતો કે કડાકો એમાં સમાઈ ગયે. સાધ્વી સુત્રતાને બીજો દાવ પણ નિષ્ફળ ગયો. [૩] - હું તમારી જનની ! પણ સુવ્રતાએ સંસારના ઘણા રંગ જોયા હતા. એ વૈરાગિણીના અંતરમાંથી ખમીરને ઝર કંઈ સુકાઈ ગયો ન હતો. પિતાની ધારેલી વાતને પાર પાડવા માટે કૃતનિશ્ચય બનીને એ હજી નમિરાજની શિબિરમાં જ ઊભી હતી. નમિરાજનું અંતર એની હાજરીમાં ગૂંગળાતું હતું. એને થતું હતું, હવે આ ચાલી જાય તે સારું. મંત્રીઓ અને સામત પણ અવાક થઈ ગયા હતા. સુત્રતાએ એક વધુ પ્રયત્ન આદર્યો. એણે કહ્યું: “રાજન ! મારું માને, અને નાના ભાઈના હાથે મોટા ભાઈને સંહાર થતો અટકાવો! મંત્રીઓ અને સામત ! તમારા રાજવીને બંધુહત્યાના પાપથી વારવા તમારે ધર્મ છે. વડીલ બંધુ તે પિતાતુલ્ય ગણાય !” સૌનાં અંતર દુવિધામાં પડી ગયાંએક બાજુ યુદ્ધ, યુદ્ધ ને યુદ્ધનો નાદ ગાજતે હતે. એમાં બીજી બાજુ મિથિલાપતિ અને માલવપતિ બને સહેદર એ ભેદ ઘૂંટાવા લાગ્યો. ઇચ્છા અનિચ્છાએ પણ સૌની જિજ્ઞાસા આ ભેદને પામવાને સતેજ થઈ - એક મંત્રીએ પૂછયું: “આર્યા ! આ બે રાજવીઓ સહોદર એ નવી વાત વળી આપ કયાંથી લાવ્યાં ?” સાધ્વીએ કહ્યું: “મહાનુભાવ, અસત્ય નહીં બેલવાનાં અમારાં વ્રત છે.” નમિરાથી ન રહેવાયું: “પણ આર્યા! આવી વાત સાચી શું મનાય ? ક્યાં હું અને ક્યાં માલવપતિ ચંદ્રયશ ! અને આપ તે કહે છે, અમે બન્ને સહેદર ! ” નમિરાજ, સાંભળે ત્યારે વાતને ભેદ. માલવપતિ ચંયશ એ યુગબાહુ અને મદનરેખાને પુત્ર થાય. તમે પણ એ જ યુગબાહુ અને મદનરેખાના પુત્ર છે.” પણ નમિરાજ એ વાતને માનતા નથી. એ તે કહે છે: “આયી ! આપની વાત આપ જાણો! મારાં માતાપિતા આપ કહે છે તે નથી. પદ્મરથ મારા પિતા અને પુષ્પમાલા મારી માતા. આખી દુનિયા આ વાત જાણે છે. અને વળી આપ નવી જ વાત કાં કહે છે ?” મહાનુભાવ ! એ તમારાં માતાપિતા ખરાં, પણ જન્મ આપનાર નહીં, તમારું પાલન-પોષણ કરનાર ! તમારાં સાચાં માતાપિતા તો હું કહું છું તે જ ! તમે અને ચંદ્રયથા બને સહેદર. ચંદયશ મેટો ભાઈ તમે નાના ભાઈ! કહો, ભાઈ ભાઈ થઈને હજુય તમારે યુદ્ધે ચઢવું છે? યુદ્ધની શાંતિની મારી ભિક્ષા હય તમારે નકારવી છે?” આર્યો ! એ જે હોય તે. પણ આજે એનું શું? અમે બે સહોદર હોઈએ કે દુશ્મન બનીને કપાઈ મરીએ એમાં આપને શું ? આપ આપને ધર્મ પાળે, અમને અમારે માર્ગે જવા દે.” For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૫૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ “રાજન ! અંતરનાં બંધનને ઉવેખવાં સહેલાં નથી. ત્યાગના અંચળા અને વૈરાગ્યના ભાવા સ્વીકારવા છતાં એ બુધને દૂર થવાં મુશ્કેલ છે. જનનીને જીવતે જીવ, એની નજરની સામે, એ સગાભાઈ એકખીજાના સહાર કરે એ બને ખરું? ' “ જનની ? કંઈ જનની ? કાની જનની? આપ આ શું કહેા છે ? '' Acharya Shri Kailassagarsuri Gyanmandir tr ‘ તમિરાજ ! રાજન! પુત્રક ! હું સાચું કહું છું. હું જ તમારી અને ચંદ્રયશની જનની ! ’ સુત્રતાએ પેાતાનુ છેલ્લું અસ્ત્ર છેડી દીધું. નિમરાજ, મંત્રી અને સામા સ્તબ્ધ થઈ ગયા. આ તે સ્વપ્ન કે સત્ય ? વાતને વધુ વેગ આપવા સુત્રતાએ પોતાની આખી પૂર્વ કથા કહી સ ંભળાવી. નિમરાજ ગદ્ગદ્ હૃદયે એ સાંભળી રહ્યા. એનાં નેત્રા આંસુભીનાં થયાં. kr સુત્રતાને લાગ્યું કે પથ્થર પીગળશે ખરા ! એણે છેલ્લા સવાલ કર્યાં ; “ કહા મહાનુભાવ! યુદ્ધની શાંતિની ઉદ્ભાષણા કરીને મારું-તમારી જનેતાનુ–ભિક્ષા પાત્ર ભરી આપવાને હવે કેટલી વાર છે? ' પણ નિમરાજનુ અંતર ફરી ફરીને પાછું યુદ્ઘના મમત ઉપર જઇ એઠું' હતું. એ ખેલ્યા : આર્યા ! આપ જનની સાચાં! પણ યુદ્ધના વિરામ સિવાય જે જોઈએ તે માગી લ્યેા ! મારા પ્રાણ પણ આપને ચરણે આપવા તૈયાર છું, પણ આ વાત મારાથી બને એમ નથી, ’ અને મહાભારતની આગલી સધ્યાએ ક્રુતીમાતા મહારથી કર્ણની પાસેથી ખાલી હાથે પાછાં ફર્યાં હતાં એમ, સાધી સુત્રતા નમિરાજની શિબિરમાંથી ખાલી હાથે પાછાં ફર્યાં, એમનુ' ભિક્ષાપાત્ર આજે ખાલી રહ્યું. [ અપૂર્ણ ] કાળ-ધમ ઝવેરીવાડ આંબલીપાળના જૈન ઉપાશ્રયે શ્રાવણ વદ બીજના રાજ બપોરના ચાર વાગતાં ઉપાધ્યાય શ્રી, હેમેન્દ્રસાગરજી મહારાજ સમાધિપૂર્વ ક કાળધમ પામ્યા છે, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયપરિણા (સ્તવપરિજ્ઞા) અને એની યશોવ્યાખ્યા લે. . હીરાલાલ ર. કાપડિયા એમ. એ. , સમભાવભાવી શ્રી. હરિભદરિએ કેટલીક બાબતોના નિરૂપણમાં પહેલ કરી છે. એનો એક પૂરા તે એમણે રચેલી પંચવઘુગ નામની કૃતિ અને એની શિષ્યહિતા નામની પણ ટીકા છે. આ મૂળ કૃતિના ૧૧૧૦મી થી ૧૩૧રમા સુધીનાં એટલે કે ૨૦૩ પો થયપરિણાને લગતાં છે. એના ઉપર શ્રી. હરિભદ્રસૂરિની ટીકા છે. એને લક્ષ્યમાં લેતાં આ જઈણ ભરહટ્ટી (જેને મહારાષ્ટ્રી)માં રચાયેલાં પોની સંત છાયા સહેલાઈથી તૈયાર થઈ શકે તેમ છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયશોવિજ્ય ગણીએ કેટલીક પ્રાચીન કૃતિઓનું સંપૂર્ણ વિવરણ રચું છે તે પ્રસંગવશાત સમ્મઈપયરણની ઘણું ગાથાઓને અંગે એમણે એમની ભિન્ન ભિન્નર કૃતિઓમાં તેમ કર્યું છે, પરંતુ થયપરિણાની તે પ્રત્યેક ગાથાની સંક્ષિત વ્યાખ્યા એમણે એક જ કૃતિમાં પ્રતિમાશતક (લે. ૬૭)ની પજ્ઞ વૃત્તિ (પત્ર ર૦૫-૨૪ર) માં કરી છે તે મહત્ત્વની ગણાય. અહીં એમણે થયપરિણુંની તમામ (૨૦૩) ગાથાઓ ઉદ્ધત કરી છે. એની અંતિમ (૨૦૩મી) ગાથાની વ્યાખ્યાના અંતમાં શ્રી. યશોવિજ્ય ગણીએ ત્રણ પદ્ય રચ્યાં છે. તેમાંનું આદ્ય પદ્ય પાઈયમાં છે, જ્યારે બાકીનાં બે સંસ્કૃતમાં છે. એ આદ્યપદ્ય ૧. આનું ગુજરાતી ભાષાન્તર “ આગમ દ્ધારક” શ્રી. આનન્દસાગરસૂરિએ કર્યું છે. એને ઉઘાત (પૃ. ૧)માં થયપરિણુણની વિરલતા વિષે નીચે મુજબ વિધાન કર્યું છે? “ચોથી ગણુનુજ્ઞા નામની વસ્તુમાં આચાર્યાદિના ગુણ અને કાર્યોની સાથે આખા જૈન શાસનમાં બીજે કઈ પણ સ્થાને ઉપલબ્ધ નહિ થતી એવી પૂર્વગત શ્રુતમાંથી ઉદરેલી સ્તવપરિજ્ઞાનું વિવેચન કરવામાં આવ્યું છે.” ૨. શ્રી યશોવિજયગણીએ સ્વરચિત અનેક ગ્રંશે સન્મતિ-પ્રકરણને આશ્રીને જ રચ્યા છે એ દર્શાવવા તે તે ગ્રંશમાં ઉધૃત કરાયેલી ગાથાઓની સૂચિ એ મતલબના લખાણ પૂર્વક ત્રીજુ પરિશિષ્ટ સન્માનિત પ્રકરણને જે ત્રીજા કાંડરૂપ પાંચમે વિભાગ વિ. સં. ૧૯૮૭માં પ્રકાશિત થયો છે તેમાં અપાયું છે. એમાં આ ઉપાધ્યાયજીની આઠ કૃતિઓ નીચે મુજબ ગણવાઈ છે – શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકા, નપદેશ, અનેકાન્તવ્યવસ્થા, જ્ઞાનબિન્દ, દ્રવ્યગુણસ્પર્યાયને રાસ, મહાવીરસ્તવ, ધર્મ પરીક્ષા અને ગુ તત્ત્વવિનિશ્ચય. , અહીં ગુરુતત્તવિછિય જેવી પાઈ કૃતિને સંસ્કૃત નામે નિર્દેશ છે તેમજ ઉપર્યુક્ત આઠ કૃતિનાં નામ કોઈ વિશિષ્ટ ક્રમે અપાયાં હોય એમ જણાતું નથી. એ વાત બાજુ પર રાખીએ તો પણ પ્રતિમાતક (લે. ૧૫)ની પજ્ઞ વૃત્તિ (પત્ર ૬૨)માં દ્રવ્યસમ્યક્તવને અંગે સમઈ-પુયરભુની બે ગાથા ઉદ્ધત કરાયેલી હોવા છતાં તેને ઉલેખ કેમ નથી એ પ્રશ્ન તેમજ શ્રી. યશોવિજ્ય ગણીની અન્ય કઈ કૃતિ પણ નોંધવી રહી તે નથી ગઈ એ પ્રશ્ન પણ ઊઠે છે. ઉપર્યુક્ત પત્ર ૬૨માં બે ગાથા સમઈપયરણમાં હોવાનું કહ્યું છે. તેમાંની પહેલી નિમલિખિત ગાથા ત્રીજા કાંડની ૨૮મી ગાથાથી પૂર્વાધ પૂરતી ભિન્ન છે. જ્યારે બીજી ગાથા ત્રીજા કાંડની ૬૭મી ગાથા સાથે સર્વાંશે મળતી આવે છે – " छप्पि य जीवनिकाए सद्दहमाणो ण सद्दहइ भावा । ___ हंदी अपज्जवेसु सद्दहणा होइ अविभत्ता ॥" પર પાઠાંતર તરીકે આ ગાથાને પૂર્વાર્ધ સન્મતિતર્ક પ્રકરણના વિદ્વાન સંપાદએ નેધેલ જણાતે નથી. જો એમ જ હોય તો તેનું શું કારણ? For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૦ ] શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ થયપરિણુણનું મહત્ત્વ દર્શાવે છે. આ રહ્યું એ પદ્ય – " जयइ थयपरिण्णा सारनिष्ठा सुवन्ना सुगुरुकयअणुन्ना दाणवक्खाणगुन्ना । नयनिउणपइन्ना हे उदिटुंतपुन्ना गुणगणपरिकिन्ना सव्वदीसेहिं सुन्ना ॥" આનો અર્થ હું ગુજરાતીમાં દર્શાવું છું— સેરભૂત, સુન્દર વર્ણવાળી, સુગુરુ દ્વારા કરાયેલી અનુજ્ઞાથી યુક્ત, દોનના વ્યાખ્યાનથી વિભૂષિત, નથી અંકિત નિપુણ પ્રતિજ્ઞાવાળી, હેતુ અને દષ્ટાંતથી પરિપૂર્ણ, ગુણોના સમૂહથી વ્યાપ્ત અને સર્વ દોષોથી રહિત એવી સ્તવપરિજ્ઞા જયવંતી વર્તે છે. અંતમાંનાં બે સંસ્કૃત પદ્યો પૈકી પહેલામાં વ્યાખ્યાકારે પોતાના નામ અને પિતાની વાચક પદવીને ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં કુમતની વાસનારૂપ વિષના વિકારનું વમન કરીને હે વિબુધ ! સુધારસનું પાન કરી તૃપ્ત થાઓ, એમ વિબુધને ઉદ્દેશીને એમણે કહ્યું છે. અંતિમ પદ્ય દ્વારા એમણે એવો નિર્દેશ કર્યો છે કે, બ્રાંતિ સ્તવપરિજ્ઞા વડે ભાંગી જ ગઈ છે તો અન્ય તંત્રો (શાસ્ત્રો)ની શી જરૂર છે ? મુસાફરની તૃષા નદીથી દૂર થઈ છે તે પછી કૂવાઓ હજારે ભલે ને હોય. આ થયપરિણુના વિવરણના પ્રારંભમાં પણ થયપરિણાની મહત્તા દર્શાવાઈ છે. એને લગતું પદ્ય નીચે મુજબ છે – “अथ स्तवपरिज्ञया प्रथमदेशनादेश्यया ___गुरोर्गरिमसारया स्तवविधिः परिस्तूयते । इयं खलु समुद्धृता सरसदृष्टिवादादितः श्रुतं निरघमुत्तमं समयवेदिभिर्मण्यते ॥ १॥ આને ભાવાર્થ એ છે કે હવે પ્રથમ દેશના દ્વારા દર્શાવાયેલી–નિરૂપાયેલી અને મહાસારવાળી એવી ગુરુની સ્તવપરિજ્ઞા દ્વારા સ્તવ વિધિનો પ્રસ્તાવ કરાય છે. આ સ્તવપરિજ્ઞા સરસ દષ્ટિવાદમાંથી સમુચિત રીતે ઉદ્દધૃત કરાઈ છે. એથી સમયો એને પાપરહિત અને ઉત્તમ શ્રુત કહે છે, ઉપર્યુક્ત આદ્ય પદ્યની પછીની પંક્તિ નીચે મુજબ છે: " अथ स्तवपरिज्ञाज्यन्तोपयोगिनीति यथा पश्चवस्तुके दृष्टा तथा लिखते तथाहि" કહેવાની મતલબ એ છે કે સ્તવપરિણા અત્યંત ઉપયોગી છે એથી પંચવસ્તકમાં જેવી જેવામાં આવી છે તેવી હવે લખાય છે. જેમકે. વિષય–થયપરિણા’ નામમાં થય” (સ્તવ) શબ્દ છે અને એ સાર્થક છે, કેમકે આ કૃતિ દ્રવ્ય-સ્તવ અને ભાવ-સ્તવ એવા સ્તવના બે પ્રકારે ઉપર વિવિધ દૃષ્ટિએ દાખલા દલીલ દ્વારા પ્રકાશ પાડે છે. જિનમંદિર બંધાવવા માટે કેવી ભૂમિ અને કેવું લાકડું વગેરે શુદ્ધ ગણાય તે બાબત અહીં વિચારાઈ છે. કાષ્ટાદિ શુદ્ધ છે કે નહિ તે જાણવા માટે શુકનનો નિર્દેશ કરાયે છે. જિન-બિમ્બ બનાવવાને, એની પ્રતિષ્ઠાને તેમજ એના પૂજન વિધિ પણ દર્શાવાયેલ છે. ૩. આના પછી થયપરિનાની આદ્ય ગાથા અપાઈ છે અને એની વ્યાખ્યા કરાઈ છે. આ તેમજ અન્ય પદ્યની વ્યાખ્યામાં હારિભદ્ર ટીકાને ઉપયોગ કરાયો છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨]. થયપરિણા..............યશવ્યાખ્યા [૨૬૧ દ્રવ્ય-સ્તવ અને ભાવ–સ્તવ વચ્ચેનો ભેદ, રોગના નાશ માટે ઔષધ લેવા અને ઔષધ લીધા વિના રોગ મટાડવા વચ્ચેના તફાવત જે કહ્યો છે. ભાવ-સ્તવની દુષ્કરતા સમજાવતી વેળા ૧૮૦૦૦ શીલાંગનું નિરૂપણ કરાયું છે. સંયમના બે પ્રકાર સુચવાયા છે. તેલનું પાત્ર ધારણ કરનારનું દષ્ટાંત અપાયું છે. ભવિ–સાધુ કાણ કહેવાય એ બાબતની ચર્ચા કરાઈ છે. સુવર્ણના આઠ ગુણો ગણાવી સાધુમાં એની ઘટના કરાઈ છે. દ્રવ્ય એ જ ભાવનું કારણ છે, એમ પ્રતિપાદન કરાયું છે. કૂવાનું દૃષ્ટાંત અપાયું છે. જિનભવનાદિને અંગે થતી હિંસા અને વેદવિહિત યજ્ઞાદિમાંથી થતી હિંસા વચ્ચેનું અંતર વિસ્તારથી સમજાવાયું છે. કૃતકૃત્ય પ્રભુની પૂજાથી શું ફળ એ પ્રશ્ન ચર્ચાય છે. વેદની અપોતાનું ખંડન કરાયું છે. આયુર્વેદમાં ડામ દેવાને નિષેધ કરી રોગના નાશ માટે તેનું વિધાન કરાયું છે એ વાત રજૂ કરાઈ છે. દ્રવ્ય-સ્તવ અને ભાવ–સ્તવના અધિકારી કોણ છે એ પ્રશ્ન વિચારાયા છેદ્રવ્યસ્તવ એ દાનધર્મરૂપ છે અને શીલાદિક ધર્મો ભાવ–સ્તવરૂપ છે એવું કથન કરાયું છે. પ્રકાશન–જૈન સાહિત્યના મુકુટમણિસમાન થયપરિણું, હારિભદ્રીય ટીકા, થશેવ્યાખ્યા, સંસ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ તેમજ ખપપૂરતી સમજુતી અને પ્રસ્તાવના તથા વિસ્તૃત વિષયસૂચી અને પદ્યાનુક્રમણિકા સહિત યોગ્ય સ્વરૂપમાં સવાર પ્રકાશિત થવી ઘટે. આના કારણે હું નીચે મુજબ દર્શાવું છું— (૧) થયપરિણણ એ દિક્િવાય (દષ્ટિવાદ)ના મહત્ત્વના વિભાગરૂપે પુથ્વગય (પૂર્વગત)ના જે ચૌદ અંશે છે તેના એક અંશના પેટાઅંશરૂપ પાહુડ (પ્રાભૂત)ના સારરૂપ છે. આમ આ આગમિક દેહને છે. (૨) થયપરિણુ ખૂબ ઉપયોગી છે એમ ન્યાયાચાર્ય શ્રી. યશોવિજ્ય ગણી જેવાનું કહેવું છે. (૩) થયપરિણું અત્યાર સુધી સ્વતંત્ર સ્વરૂપે પ્રકાશિત થઈ નથી એટલું જ નહિ પણ જે બે કૃતિમાં એને સ્થાન અપાયું છે એ બંને કૃતિઓ નામે પંચવથુગ અને પ્રતિમા શતકની પત્ત વૃત્તિ આજે વેચાતી મળે તેમ નથી. (૪) થયપરિણાના સંપાદન પાછળ વિશેષ પરિશ્રમ કરે પડે તેમ નથી. (૫) થયપરિણું છપાવવાનો ખર્ચ કઈ પણ સમૃદ્ધિ શાળી વ્યક્તિને અને સાધારણ સંસ્થાને પણ પોષાય તેવો છે. આ પરિસ્થિતિમાં શ્રી. હરિભદ્રસૂરિના ગ્રંથોના અનુરાગીને કે શ્રી. યશોવિજય ગણીના કૃતિકલાપના પ્રચારાર્થે પ્રયાસ સેવનારને અને ખાસ કરીને આ બંને મહારથીઓના સાહિત્યના પ્રેમીને કે જેમને સુવર્ણ અને સુગંધને શુભ સંયોગ આ કૃતિના પ્રકાશન દ્વારા અનાયાસે પ્રાપ્ત થઈ શકે તેમ છે તેવી ધનિક વ્યક્તિને કે સાધન સંપન્ન સંસ્થાને આ કૃતિ ઉપર્યુક્ત સામગ્રી સહિત સમુચિત સંપાદન રૂપે બનતી ત્વરાએ પ્રકાશિત કરાવવા માટે ગ્ય પ્રબંધ કરવા મારી સાદર વિજ્ઞપ્તિ છે. જો એને સ્વીકાર કરશે તે જૈન શાસનની અને સાથે સાથે એના ઉત્તમ સાહિત્યની પણ થોડી પડુ સંગીન પ્રભાવના–સેવા કરેલી ગણાશે. ૪. થયપરિણાની શ્રી, યશોવિજયગ ગણિકૃત વ્યાખ્યા જે પ્રતિમાશતકની પજ્ઞ વૃત્તિમાં મળે છે તેને માટે મેં આ નામ થયું છે. ૫. આ કૃતિના જેવી મહત્ત્વની કૃતિ નાણપરિણું (જ્ઞાનપરિજ્ઞા ) હશે એમ લાગે છે. એ કૃતિને ઉલેખ પંચરત્યુગ (ગા, ૧૩૧૩)ની પજ્ઞ ટીકા (પત્ર ૧૮૯)માં છે. એ કૃતિ કોઈ સ્થળે સંપૂર્ણ મળે છે ખરી ? For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્યપ્રકાશનું એક્વીસમા વર્ષનું વિષય-દર્શન પ્રાસંગિક નેધ અને નિવેદન વિજ્ઞપ્તિ વીસ વર્ષ પહેલાં સંપાદકીય સંમેલનની સ્મૃતિ અંગે પૂ. આ. શ્રી. ચંદ્રસાગરજી જેન કથાસાહિત્યના 2 } ડો. શર્લોટે ક્રાઉઝે (સુભદ્રાદેવી) અંક–૫ પૂઠા પાનું-૩ પ્રોફેસર ડૉ. હર્ટલને દેહાંત નિવેદન સંપાદકીય અંક ૮-૯-૧૦ પૂઠાં પાનું-૨ તંત્રી અંક ૧૧ પૂઠા પાનું-૨ સાહિત્ય જૈન શાસનમાં શ્રી, ભાગવતી દીક્ષાનું સ્થાન પૂ. આ. શ્રી વિજયજંબૂરીશ્વરજી ૫ શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વના ૨૬ ભ પૂ. મુ. શ્રી. મૃગેન્દ્ર મુનિ ૨૦ ક. સ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની દીક્ષા-કુંડલી પૂ. મુ. શ્રી, દર્શનવિજયજી ત્રિપુટી ૩૩ દશ આશ્ચર્યો પિ. શ્રી, હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ૩૮-૭૦-૧૦૬ જૈનધર્મનાં ઉમદા તર રાજદરબારે પહોંચ્યાં હતાં. શ્રી. મેહનલાલ દી. ચોકસી ૧૩૧ ભ. મહાવીરની પરંપરા શ્રી. અમરચંદ માવજી શાહ ૧૪૫ પ્રતિકાર શંકરાચાર્યના લેખને પ્રત્યુત્તર પૂ. પં. શ્રો. કનકવિજ્યજી ૨૮ એક આવશ્યક ખુલાસો સંપાદકીય પર અમેરિકાના ટાઈમ પત્રમાં જૈન ધર્મગુરુઓને પૂજારી તરીકે ઓળવ્યા . શાલે ક્રાઉઝે (શ્રી. સુભદ્રાદેવી) ૭૪ કર્મ–મીમાંસા ૪૩–૧૨૮-૧૮૫ તcવજ્ઞાન માસ્તર ખૂબચંદ કેશવલાલ વાર્તા-કથા શ્રો. જયભિખ્ખ પૂ. મુશ્રી. નિરંજનવિજયજી स्वामी पारसनाथ કુતર ને સંન્યાસી રોહિણી चुंगल चिडिया ૧૭ ૮૩–૧૦૯ १४१ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૫ ૨૧૬ અંક: ૧૨] એકવીસમા વર્ષનું વિષય-દર્શન સેરઇને સુ જણાશાહ ૫. મુ. શ્રી. જ્ઞાનવિજયજી ૧૬૧ પાંચ જનમની પ્રીત શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ ૧૯૫ હું તે ભલો એકલે ૨૫૧ સ્તુતિ-સ્તોત્ર-છંદ-સ્તવન–ચૈત્યવંદને નાગર નવ જિન મંદિર સ્તવન શ્રી. ભંવરલાલ નારા ચતુર્વિશતિ-જિન-સ્તવન પૂ. પં. શ્રી. રમણીકવિજયજી મ. ૧૮૯ શ્રી ઋષભદાસજી કૃત પાંચ તીર્થકરોનાં પાંચ ચૈત્યવંદને પૂ. મુ. શ્રી. અભયસાગરજી મ. श्रीऋषभजिमस्तवनम् પૂ. પં. શ્રી. ધુરંધરવિજયજી ગણી ઇતિહાસ-પુરાતત્ત્વ–સંશોધન આપણું આવશ્યકસૂત્રમાં ચાલતી અશુદ્ધિઓ પૂ. પં. શ્રી. કલ્યાણવિજ્યજી : ૯ बीकानेरका त्रैलोक्यदीपक प्रासाद श्री अगरचंदजी नाहटा क० सूरचंद्र रचित स्थूलभद्र चरित्र प्रशस्ति श्री भंवरलालजी नाहटा मडाहडगच्छकी कालिकाचार्य कथा प्रशस्ति श्री अगरचंदजी नाहटा મડાહડા ગચ્છ પૂ. મુ. શ્રી. દર્શનવિજ્યજી ત્રિપુટી ૫૬–૧૮૭ પ્રતિક્રમણ-પ્રબોધ ટીકાની શુદ્ધિ-વિચારણા શ્રી. લાલચંદ્ર ભ. ગાંધી પ૭–૭૮-૧૦૧ -૧૦૫ ઠક્કર ફેર રચિત ગણિતસાર કૌમુદી એક - અદ્વિતીય જૈન ગ્રંથ પૂ. મુ. શ્રી. કાંતિસાગરજી मदन रचित सीमंधर स्तवनमें तिहासिक उल्लेख श्री अगरचंदजी नाहटा ક, સ. આ. શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજીની દીક્ષાકુંડલીમાં સુધારો પૂ. મુ. શ્રી. દર્શનવિજ્યજી ત્રિપુટી ૬૯ તેરાપંથ સમીક્ષા પૂ. પં. શ્રી. ધુરંધરવિજ્યજી ગણી ૭૬-૯૮ ૧૨૩-૨૦૮–૨૨૭ સિંહસ્થ ગુરુ પૂ. મુ. શ્રી. જ્ઞાનવિજયજી ત્રિપુટી ૯૦ ઠક્કર ફેર રચિત મુદ્રશાસ્ત્રને અદ્વિતીય જૈન ગ્રંથ પૂ. મુ. શ્રી કાંતિસાગરજી ૯૩-૧૦૩-૧૫૪ विद्वद्वर्य श्री सुमतिविजय श्री अगरवंदजी नाहटा ११७ અજમેરના ચૌહાણ રાજાઓ સાથે જેનાચાર્યોને સંબંધ શ્રી. અગરચંદજી નાહટા ૧૩૩. અષ્ટાપદતીર્થ-ઈતિહાસ પૂ. મુ. શ્રી જ્ઞાનવિજ્યજી ત્રિપુટી ૧૪૯-૧૭૫ ૨૦૨–૨૨૧ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દિક્ષટ ચૌરાસી ખેલ પ્રત્યક્તિઃ ૨૬૪] बम्बई - चिन्तामणिजी मन्दिरके अभिलेख અષ્ટ–મંગલ–ચિત્ર—સ્તવ વાચક ચોવિજયની ચાવીસીએ દક્ષિણના જૈના અને જૈન ધર્મ ડિસાનાં મિંદરા www.kobatirth.org તારંગા વિશે એક પત્ર શ્રી. જૈન સત્ય પ્રકાશ (૮૪ મેલવિચાર ) રેખાદર્શન ટેલિવિઝન થયપરિણ્ણા ( સ્તવપરિત્તા ) અને એની યશાવ્યાખ્યા પ્રતિનિધિવધારી સંસ્થાના આગેવાનાને શિલ્પીઓની સ્ખલનાના નિવેડો લાવા જીવંત ખ'ડેર શ્રી. શંકરાચાર્ય વિશે એ સમ વિદ્વાનાના અભિપ્રાય યૌવન જૈન મુનિના વેશ ફિલ્મના પરદા પર દીક્ષાના પ્રશ્ન સામાજિક નહિ કિન્તુ શુદ્ધ ધાર્મિક જ છે. માન ગળે તેા જ્ઞાન મળે ભાગના પરિવાર જ્ઞાની અને સમજદાર શ્રમણ વનનુ ધ્યેય राष्ट्रपतिजीका भाषण સાધના દ્વારા સિદ્ધિ ક્ષમાપનાનું મહાપર્વ શ્રી. પર્યુષણાપ શ્રી જૈન સત્ય પ્રકાશ 'મૈં ચાલુ રાખવા માટે શું કરવું જોઈ એ * વર્ષ : ૨૧ श्री. भंवरलालजी नाहटा १६५ પ્રેા. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ૧૮૦ ૨૧૧ " ૨૨૪ શ્રી મેાહનલાલ દીપચંદ ચોકસી પૂ. મુ. શ્રી. દર્શનવિજયજી ત્રિપુટી ૨૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેા. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ૨૩૩ પૂ. પ. શ્રી. રમણીકવિજયજી પૂ. મુ. શ્રી. દ”નવિજયજી ત્રિપુટી ૨૪૮ ૨૪૧ પ્રા. હીરાલાલ ર. કાપડિયા, એમ. એ. ૨૫૯ પ્રકીર્ણ શ્રી. મેાહનલાલ દીપચંદ ચાકસી પૂ. શ્રી. કલ્યાણવિજયજી પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી સંપાદકીય પૂ. મુ. શ્રી. ચ'દ્રપ્રભસાગરજી શ્રી. જયભિખ્ખુ પૂ. આ. શ્રી. વિજયશંભૂસુરિજી પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી ,, મહાત્મા ભગવાનદીન ડૉ. વાસુદેવશરણુ અગ્રવાલ પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી પૂ. મુ. શ્રી. રૂચકવિજયજી શ્રી. જેન For Private And Personal Use Only J ૨૩ २७ **.. ៩ ៩៩៖គឺគឺ៖ ទ ៩ ૧૨૧ ૧૬૯ १७० ૧૯૩ ૨૧૭ ૨૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 8801 શ્રી જૈન તત્વ અથાણા શ્રી જેન સત્ય પ્રકારો અને સૂચના ચાજના. 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3 1. શ્રી. જૈનધર્મ" સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે, દ્વારા " શ્રી. જૈન સત્ય પ્રકાશ " માસિક 19 વર્ષ 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 3) મનીઆ રદ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 2001 આ૦. સદસ્ય તરીકે રૂા. 10 11 રાખવામાં આવેલા 4, આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે સારૂ થાય છે. પરંતુ ગ્રાહકે ગમે તે અંકથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. વિનતિ 5. ગ્રાહકોને એક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાયાદિ મુનિવરે ચતુમાસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઓફિસમાં તપાસ કર્યા પછી અમને હાય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મેકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6, સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાના ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે, 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષો કે એતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. - 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખે ' તેવી રીતે સહીથી સુશ્રી મોકલવા. l * આદિની સામગ્રી અને માહિતી આપતા રહે જ ર, લે' '/ક/મુદાસર અને વ્યકિતગતા એવી વિનંતિ છે. ટીએ 20 થવી જોઈ એ. ગ્રાહુકાને સૂચના 4 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારો કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. બી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય. જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only