________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૮]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧
“રાજન ! અંતરનાં બંધનને ઉવેખવાં સહેલાં નથી. ત્યાગના અંચળા અને વૈરાગ્યના ભાવા સ્વીકારવા છતાં એ બુધને દૂર થવાં મુશ્કેલ છે. જનનીને જીવતે જીવ, એની નજરની સામે, એ સગાભાઈ એકખીજાના સહાર કરે એ બને ખરું? '
“ જનની ? કંઈ જનની ? કાની જનની? આપ આ શું કહેા છે ? ''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tr
‘ તમિરાજ ! રાજન! પુત્રક ! હું સાચું કહું છું. હું જ તમારી અને ચંદ્રયશની જનની ! ’ સુત્રતાએ પેાતાનુ છેલ્લું અસ્ત્ર છેડી દીધું.
નિમરાજ, મંત્રી અને સામા સ્તબ્ધ થઈ ગયા. આ તે સ્વપ્ન કે સત્ય ?
વાતને વધુ વેગ આપવા સુત્રતાએ પોતાની આખી પૂર્વ કથા કહી સ ંભળાવી. નિમરાજ ગદ્ગદ્ હૃદયે એ સાંભળી રહ્યા. એનાં નેત્રા આંસુભીનાં થયાં.
kr
સુત્રતાને લાગ્યું કે પથ્થર પીગળશે ખરા ! એણે છેલ્લા સવાલ કર્યાં ;
“ કહા મહાનુભાવ! યુદ્ધની શાંતિની ઉદ્ભાષણા કરીને મારું-તમારી જનેતાનુ–ભિક્ષા
પાત્ર ભરી આપવાને હવે કેટલી વાર છે? '
પણ નિમરાજનુ અંતર ફરી ફરીને પાછું યુદ્ઘના મમત ઉપર જઇ એઠું' હતું. એ ખેલ્યા : આર્યા ! આપ જનની સાચાં! પણ યુદ્ધના વિરામ સિવાય જે જોઈએ તે માગી લ્યેા !
મારા પ્રાણ પણ આપને ચરણે આપવા તૈયાર છું, પણ આ વાત મારાથી બને એમ નથી, ’
અને મહાભારતની આગલી સધ્યાએ ક્રુતીમાતા મહારથી કર્ણની પાસેથી ખાલી હાથે પાછાં ફર્યાં હતાં એમ, સાધી સુત્રતા નમિરાજની શિબિરમાંથી ખાલી હાથે પાછાં ફર્યાં, એમનુ' ભિક્ષાપાત્ર આજે ખાલી રહ્યું. [ અપૂર્ણ ]
કાળ-ધમ
ઝવેરીવાડ આંબલીપાળના જૈન ઉપાશ્રયે શ્રાવણ વદ બીજના રાજ બપોરના ચાર વાગતાં ઉપાધ્યાય શ્રી, હેમેન્દ્રસાગરજી મહારાજ સમાધિપૂર્વ ક કાળધમ પામ્યા છે,
For Private And Personal Use Only