Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
7899
%
Gourd
Gyr
ज्ञान
શૈન
Chris C
44 20:43:2-3
is:230-32
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषय-दर्शन
અંક ;
લેખક :
લેખ:
પૃષ્ઠ: જૈન વિદ્યા :
ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ : ગુફાઓમાં જૈન સંસ્કૃતિ ઃ શ્રી. મોહનલાલ દીઠ ચેકસી : ૩૦ અખંડ જેડ :
પૂ. પં. શ્રી. ધુર ધરવિજ્યજી : ૩૩ મહાકાય પ્રાણીઓ : પૂ. મુ. શ્રી જ્ઞાનવિજ્યજી : ૩૫ બાલી : .
પૂ. મુ. શ્રી. વિશાલવિજ્યજી : ૩૭ કમ-મીમાંસા :
શ્રી. ખુબચંદ કેશવલાલ : ૩૮ उस्तरलाव यंत्र-संबंधी एक महत्त्वपूर्ण जैन ग्रंथ: श्री. अगरचंदजी नाहटाः श्री. सुमतिसंभव नामक ऐतिहासिक काव्यकी उपलब्धि श्री. भंवरलाल जी नाहटाः ४४ રતલામમાં વધુ ભયનું સામ્રાજ્ય : ત્યાગની પ્રતિષ્ઠા : શ્રી. અમૂલ :
૪૯ નવી મદદ
ટાયલ પેજ
બીજું-ત્રીજું.
૧૦.
૧૧.
નવી મદદ
૫૦) પૂ. ૫. શ્રીધર ધરવિજયજી મ. ના સદુપદેશથી શ્રી. નમિનાથ જૈન દેરાસર, ભી'ડી
બજાર, મુંબઈ ૪૨) પૂ. પં. શ્રી કનકવિજયજી મ. ના સદુપદેશથી શ્રીજૈન વે. મૂ. શ્રીસંધ, રાજકોટ ૨૫) પૂ. પં. શ્રીતિલકવિજયજી મ. ના સદુપદેશથી શ્રીજૈન સુધાર ખાતા પેઢી, મહેસાણા ૨૫) પૂ. આ. શ્રીવિજ્યઅમૃતસુરીશ્વરજી મ.ના સદુપદેશથી શ્રીભાયખલા શ્રી જૈન સંધ,
મુંબઈ ૨૫) પૂ. પં. શ્રીમાનવિજયજી મ. ના સદુપદેશથી શ્રી. અજિતનાથ જૈન દેરાસર, વાપી ૧૫) પૂ. પં. શ્રીસંપતવિજયજી મ. ના સદુપદેશથી શ્રીવીરવિજ્યજી મ. ને જૈન ઉપાશ્રય,
અમદાવાદ ૧૫) પૂ. ૫. શ્રીકેવળવિજયજી મ. ના સદુપદેશથી શ્રી ગિરવાજી પાર્શ્વનાથ સંસ્થા, અમલનેર ૧૫) પૂ. ૫. શ્રીમ’ગળવિજયજી મ. ના સદુપદેશથી શ્રીલવારની પાળ જૈન ઉપાશ્રય, અમદાવાદ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રક
वर्ष : २०
મંત્ર : ૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ૐ અર્જુમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित
श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र शिंग भाईनी वाडी : घीकांटा रोड अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ
વિક્રમ સ’. ૨૦૧૧ : વીર નિ. સ. ૨૪૮૦ : ઈ. સ. ૧૯૫૪ માગશર વિદ્દે ૬ મુઘવાર : ૧૫ ડિસેમ્બર
જૈન વિદ્યા
લેખકઃ ડૉ. શ્રી. વાસુદેવશ અગ્રવાલ
क्रमांक
२३०-३१
[ ડૉ. અગ્રવાલ ભારતીય વિદ્વાનોમાં માન્ય અને ગણનાપાત્ર ભારતીય સંસ્કૃતિના રહસ્યવેત્તા છે. તેમણે બ્રાહ્મણ સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યની માફક જૈન સાહિત્યે પણ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં કેવા અને કેટલો ફાળો આપ્યા છે તેનાં એએક ઉદાહરણા આપી જૈન સાહિત્યના વણખેડાયેલા ક્ષેત્રમાં સાધન કરવા આ લેખારા પ્રેણા આપી છે. આથી જ માસિકના વાચકો માટે ઉપયોગી એવા આ લેખને અહીં સાભાર અનુવાદ આપીએ છીએ. સપા૰]
For Private And Personal Use Only
જૈન સાહિત્ય અને કળાની સામગ્રીના આધારે ભારતીય સંસ્કૃતિ અને ઋતિહાસની સામગ્રીનો ઉદ્દાર એ જૈન વિદ્યાનું ક્ષેત્ર અને ધ્યેય હોવું જોઈએ. પશ્ચિમી વિદ્વાનોએ લગભગ સેા વર્ષો પહેલાં ખાદ્ધ સાહિત્યના ઉદ્ધાર અને પ્રકાશન તરફ ધ્યાન આપ્યું. એ પ્રસંગક્રમમાં જ બૌદ્ધધર્મ સંબંધી કળાસામગ્રીનું પ્રકાશન અને અધ્યયન પણ શરૂ થયું. આથી ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના ઘણાયે નવા પડદા ખુલી ગયા. બૌદ્ધ વિદ્યાનું સાહિત્ય હવે એટલું બહુ વધી ગયું છે કે તેનાથી એક જન્મમાં પાર પામવા મુશ્કેલ થઈ પડે. એ સાહિત્યના છુપાયેલા અણમોલ પ્રથા ચીન, બરમા, સિલ, સ્યામ, તિબ્બત, કાશ્મીર, મધ્યએશિયા વગેરે દેશામાંથી પ્રાપ્ત થયાં છે. સુદૂર મંગાલિયા, કારિયા, જાપાને પણ બૌદ્ધ સાહિત્યના પુનરુદ્ધારમાં પેાતાની ભેટ ચડાવી છે. ખૌદ્ધકળાની સામગ્રી શોધતાં શોધતાં એશિયા ભૂખંડના બહુ મોટા ભાગમાં પ્રસરેલી એ મળી છે. આમ બૌવિદ્યાની અનેક નાની-મોટી ધારાએ મળીને ભારતીય સસ્કૃતિની મહાગંગાને દિલ ખોલીને વિસ્તાર કર્યાં છે, જેથી ભારતની સ'સ્કૃતિ પેાતાના રસ-રૂપના સ'પાદનથી આજે ઘણે અંશે જાયયમાન થઈ રહી છે.
કર્તવ્ય કર્મના કંઈક એવા જ ઉદ્દેશ્ય અને માર્ગ જૈન વિદ્યાની આગળ પણ પથરાયેલા છે. જૈન વિદ્યાનું ભવિષ્ય મહાન છે. તેણે ભારતીય સંસ્કૃતિને બહુ મોટુ અર્પણ કર્યું છે. ભવિષ્યમાં ભારતીય સંસ્કૃતિની જાણ જૈન સાહિત્ય અને કળાની સામગ્રીથી કેટલી વધારી શકાય, એ પ્રશ્નના ખરાબર ઉત્તરમાં જ જૈન વિદ્યાને મળવાની સફળતાને આધાર રહેલા છે. મુદ્દના સમકાલીન ભ. મહાવીરના સમયથી જ જૈન સાહિત્યના આરંભ માની શકાય. કહે છે કે, પાટલીપુત્રની વાચના, માથુરીવાચના અને વલભીવાચનામાં જૈન ધાર્મિક
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૦
..
સાહિત્ય અથવા આગમ સાહિત્યનું રૂપ ક્રમશઃ નિશ્ચિત થયું'. અર્ધમાગધીના મૂળ આગસ સાહિત્ય સિવાય બૌહાની · અરૃકથા ' ની જેમ જૈનેામાં પણ ધાર્મિક ગ્રંથો ઉપર ધણીએક વિસ્તૃત ચૂર્ણ અને ટીકાનું નિર્માણ એક હજાર વર્ષના લાંબા સમય સુધી, પહેલાં પ્રાકૃ તમાં અને તે પછી સસ્કૃતમાં થતું રહ્યું. જે જે સાલમાં આ સાહિત્ય બન્યું તે તે સમયનું સાંસ્કૃતિક ચિત્ર એ સાહિત્યમાં અનાયાસે જ સમાવિષ્ટ થઈ ગયું છે. ભૂગોળ, સંસ્કૃતિ, સામાજિક રહેણીકરણી—એ પ્રત્યેક પ્રશ્નો ઉપર જૈન સાહિત્ય પ્રકાશનાં નવાં કિરણો ફેલાવે છે.
‹ રાયપસેણિયસૂત્ર ' માં મેટા વિમાનો અને સ્તૂપોની રચનાનું વર્ણન વિસ્તારથી કરેલું છે. એમ લાગે છે કે, જાણે લેખકે સાંચી અને મથુરાના સ્તૂપાનું, તેની વેદિકા અને તારણાનુ જાતે જોયેલુ વર્ણન કર્યું હાય. સાહિત્ય અને કળા અને એક–બીન્તના રૂપને પ્રગટાવતાં હાય એમ જણાય છે. પ્રાચીન સ્તૂપાના સાંગાપર્વાંગ વર્ણનની આવી સુંદર સામગ્રી ભારતીય સાહિત્યમાં અન્યત્ર કાંઇ નથી. આ જ ગ્રંથમાં પ્રાચીન નાશ્વ વિષય ઉપર પણ અણમેલ મસાલા પડયો છે, મહાવીરના જીવનચિરતને નૃત્યપ્રધાન નાશ્વ (ડાન્સ)માં કેવી રીતે ઉતારવામાં આવ્યું છે અને તેની સાથેાસાથ નૃત્યના કેટલાયે ભિન્ન ભિન્ન રૂપાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે; એને વાચતાં વાચતાં એમ લાગે છે કે, જાણે આપણે પ્રાચીન ભારતના કાઈ પ્રેક્ષાગારમાં જઈ ને બેઠા હઈએ, જ્યાં ચાક્ષુષ યજ્ઞના રૂપમાં નાટકને વિસ્તાર થઈ રહ્યો હોય અને જેમાં કળાના અનેક ચિહ્નોને નૃત્યરૂપ ઉતારાતાં હોય,
આ પ્રકરણથી એ વાત નિશ્ચિતરૂપે પ્રગટ થઈ જાય છે કે, જૈનાગમ સાહિત્યમાં અને તેની માટી માટી ટીકાઓમાં ભારતીય સંસ્કૃતિના ઉદ્ઘાટન માટે કેટલી બહુમૂલ્ય સામગ્રી વિદ્યમાન છે ! હજી સુધી વ્યવસ્થિતરૂપે આ સામગ્રીનું અધ્યયન, સંકલન, વિવરણુ અને પ્રકાશનની પરિપાટી વિદ્વાનોમાં પ્રવર્તિત થઈ નથી. પરંતુ એકવાર આવે ક્રમ ચાલુ થશે તો આપણે જોઈ શકીશું કે, જૈન વિદ્યા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ માટે કામધેનુની માફ આપણી આશાઓને પણ પૂર્ણ કરશે. ‘ રાયપસેણિય ’ ગ્રંથના આ જ પ્રકરણમાં પ્રાચીન ભારતીય વાઘોની લાંખી સૂચી આપવામાં આવી છે. જેમ કે — શ'ખ, શખિકા, શૃંગ, ખરમુખી, પેયા, પરિરિયા ( માંનું વાજી), પશાવ, પાહ, ભંભા ( ટક્કા ), હેરમ્મા, ( મહાતમ્મા ), ભેરી, ઝલ્લરી, દુદુભિ, મુજ, મૃદંગ, દિ, મૃદંગ ( એક બાજુ સાંકડુ અને બીજી બાજુ પહેાળુ મુજ ), આલિંગ્ટક ( એક પ્રકારનું મુરૂજ ), કુસ્તુંબ, ગામુખી, મળેલ (બંને તરફ સરખા માંવાળું), વિપચી (ત્રણ તારની વીણા ), વલ્લકી, ભ્રામરી, બ્રામરી, પરિવાદિની, મહતી, કચ્છપી, ચિત્રવીણા, ઝંકા, નકુલ, તૂણા, તુબવીણા, મુકુંદ ( એક પ્રકારનુ મુજ ), ડુબા, ચિવિક્કી, કરટી, ડિડિય, કિણિત, કડમ્બ, દરક, દરિકા, કલશ, તાલ, કાંસ્યતાલ, રિગિરીસિકા, મકરિમા, શિશુમારિકા, વંશી, વાલી, પરિક્ષિ—આ સૂચીમાં જે વાજાઓનાં નામેા આવ્યાં છે. તેમાંથી પ્રત્યેકના પોતાના એક ઇતિહાસ હોવા જોઇએ. ભારતીય સંગીત અને વાજા ઉપર કામ કરનારા વિદ્વાને માટે આ સામગ્રી અણમોલ કહી શકાય એમ છે, ભારતીય શિલ્પકળામાં આમાંથી અનેક વાજાંગનું ચિત્રણ આવ્યું હશે. તેની પરખ અને વિગતવાર અધ્યયન પૂરેપૂરા શોધનિબંધનો વિષય છે. ફ્રેંચ ભાષામાં માર્શલ મુઆએ હજી હમણાં જ પ્રાચીન ભારતીય વાજા ઉપર બહુ જ સુંદર સચિત્ર પુસ્તક લખ્યું છે. એ રીતે એક ગ્રંથ જલદીથી આપણી ભાષામાં પણ પ્રસ્તુત કરવા જોઈ એ.
જૈન વિદ્વાનાની સાહિત્યિક રચના
દ્વારા બીજી કેટલાયે પ્રકારની ભારતીય સંસ્કૃતિની
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૨–૩]
જૈન વિદ્યા સામગ્રીની રક્ષા થયેલી છે. જેન ભંડારોમાં ઘણાયે અલભ્ય ગ્રંથે સુરક્ષિત રહી ગયા છે. પાટણ અને જેસલમેરના ભંડારની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી જ છે. પુરાતન પ્રબંધ, વિજ્ઞપ્તિપત્ર, ઐતિહાસિક ગીત, રાસગ્રંથ–આ બધામાં ઇતિહાસ ધનની સામગ્રી મળી શકે એમ છે. ખાસ કરીને બે દિશાઓમાં જેન વિદ્યા માટે હમે ક્ષેત્ર ખુલ્લું છે. આમાંથી પહેલું તે ભિન્ન ભિન્ન વિષયો ઉપર જૈન વિદ્વાન દ્વારા લખાયેલા પરચુરણ ગ્રંથ છે. તેની અંતર્ગત ગણિત, જ્યોતિષ, વાસ્તુ આદિ વિષયોના ગ્રંથ છે. કેટલીક વખત આ ક્ષેત્રમાં વિલક્ષણ સામગ્રી મળી આવે છે. હમણાં જ અલ્લાઉદ્દીન ખિલજીના સમકાલીન તેની ટંકશાળના અધ્યક્ષ શ્રી, ઠક્કર ફેરના પ્રથાને પરિચય પ્રકાશિત થયો છે. ઠક્કર ફેરુ પ્રતિભાશાળી લેખક હતા. મધ્યકાલીન વાસ્તુવિદ્યા ઉપર તેમને “વાસ્તુસાર' નામને એક ગ્રંથ છપાઈ ચૂક્યો છે. પરંતુ હાલમાં જ પુરાણા સિક્કાઓ ઉપર લખેલા “દ્રવ્યપરીક્ષા’ નામક તેમના બીજા પુસ્તકનો પરિચય મળ્યો છે. એ પુસ્તકની એક પ્રતિલિપિ શ્રી. અગરચંદ નાહટાની કૃપાથી અમારા જોવામાં આવી. આ પુસ્તકમાં લગભગ ૮૦૦ ઈ. સ. થી લઈને ૧૩૦૦ ઈ. સ. સુધીના ભારતીય સિક્કાઓનાં નામો. તલ અને સત્યને ઘણું જ પ્રામાણિક વેણન કરેલું છે. ભારતીય મુદ્રાશાસ્ત્રના ઇતિહાસમાં આવા પ્રકારનું કઈ પુસ્તક પહેલાં કદી જોવામાં આવ્યું નથી, ઠક્કર ફેરનું પિતાના દેશવાસીઓ માટે આ અનુપમ અર્પણ છે. અને જે દિવસે આ ગ્રંથનું વિસ્તૃત સચિત્ર સંસ્કરણ પ્રકાશિત થશે તે દિવસ આપણે આ મહાન લેખકની કૃતિનું મહત્ત્વ પામીશું.
પરંતુ આ બધાથીયે વધીને એક બીજા ક્ષેત્રમાં જૈન વિદ્યાનું સર્વોપરિ મહત્ત્વ આપણી સામે આવે છે, અને તે છે ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં. ભારતની પ્રાયઃ બધીયે પ્રાંતીય ભાષાઓને વિકાસ અપભ્રંશથી થયો છે. જૈન સાહિત્યમાં અપભ્રંશ ભાષાના ગ્રંથોનો જાણે ભંડાર ભર્યો છે. હજી વીસ વીસ વષે તે આ સાહિત્યને પ્રકાશિત કરવામાં લાગશે. પરંતુ જે કોઈ ગ્રંથ છપાઈ જાય છે તે પણ હિંદી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ માટે ઘણી નવી સામગ્રી આપણી આગળ પ્રસ્તુત કરે છે. હિંદી ભાષામાં એકેક શબ્દની વ્યુત્પત્તિ ધી કાઢવાનું બહુ મેટું કાર્ય હજી બાકી છે. વ્યાકરણની દૃષ્ટિએ વાક્યોની રચના અને મહાવરાના આરંભનો ઈતિહાસ પણ મહત્ત્વપૂર્ણ છે. એ માટે અપભ્રંશ સાહિત્યથી મળનારી સમસ્ત સામગ્રીને તિથિકમ અનુસાર તારવવી પડશે અને કેશ તેમજ વ્યાકરણને માટે તેનો ઉપયોગ કરવો પડશે. અત્યારે પૂરી રીતે એ અનુમાન લગાવવું કઠણ છે કે, અપભ્રંશ સહિત્યની કૃપાથી હિંદીને કેટલે અધિક ઉપકાર થવાને સંભવ છે. એમ કહી શકાય કે, આપણા ભૂતકાળથી જીવન, રહેણીકરણી અને ભાષાને જે ઉત્તરાધિકાર આપણને મળ્યો છે તેના ઉપર અપભ્રંશ ભાષાનું ળિયું ચઢેલું છે. ઈતિહાસના અપભ્રંશકાળના તળેિ આપણી ભાષા અને રહેણીકરણીનાં જે સુ છે તેનું ઉદ્દઘાટન તેના પોતાના જ વિકાસને સમજવા માટે અત્યંત આવશ્યક છે. આજથી પચીસ વર્ષ પહેલાં અપભ્રંશ સાહિત્યના આ બહુ મૂલ્યનિધિનું કોઈને ધ્યાન અથવા પરિચય નહોતું. પરંતુ આજે તે એવું જણાય છે કે, આપણું સાહિત્યના કોઠારે આ નવી સામગ્રી આવી જતાં ભરપૂર બની ગયા છે. હિંદી જગતના બહુસંખ્યક વિદ્વાનોએ અને પ્રકાશકોએ પોતાનો સમય, પારશ્રમ અને ધનની શક્તિ આ તરફ લગાડવી જોઈશે ત્યારે જ આપણે અપભ્રંશ સાહિત્યની આ સંપત્તિને અધિકારમાં લાવી શકીશું.
સાહિત્યથી ભારતીય સંસ્કૃતિને અપરિમિત લાભ થાય છે. એક પ્રકારે બૌદ્ધ સાહિત્ય ભારતીય સંસ્કૃતિને ઊંચા આસને બેસાડી દીધી છે. એ જ રીતે જૈન સાહિત્યની સહાય તાથી ભારતીય સંસ્કૃતિને નવા પ્રકાશ મળવાની આશા અને સંભાવના છે. [મહાવીર સ્મૃતિગ્રંથ'માંથી “જિનવાણીમાસિકમાં પ્રગટ થયેલ હિંદી લેખ ઉપરથી સાભાર અતિ].
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુફાઓમાં જૈન સંસ્કૃતિ
લેખક:–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
(૨) ઐહેલ-આ સ્થાન બદામી તાલુકામાં આવેલ છે. ઈ. સ. સાતમ-આઠમી શતાબ્દીમાં અહીં ચૌલુક્યોનું રાજ્ય હતું. પૂર્વ અને ઉત્તરદિશામાં કેટલીક ગુફાઓ છે. એકમાં સહસ્ત્ર ફણાવાળા શ્રી. પાર્શ્વનાથની મૂર્તિ છે. મૂર્તિની મહત્તા ઊડીને આંખે વળગે તેવી છે. જેનકળા પર પ્રકાશ પાડે તેવી બીજી સામગ્રી પણ અહીં જોવા મળે છે. પ્રભુ મહાવીરની આકૃતિ પણ એક
સ્થાને છે. સિંહ, મગર અને દ્વારપાલની કોતરણી મુંબઈ નજીકની એલીફન્ટાની યાદ અપાવે છે. શિલી ઉચ્ચ પ્રકારની છે. અહીંથી પૂર્વ દિશા તરફ મેગુટી નામક એક જૈન મંદિર છે. એમાં એક મેટ શિલાલેખ નજરે ચડે છે, જેને શક સંવત ૧૫૬ (ઈ. સ. ૬ ૩૪-૩૫) છે. ચૌલુકયરાજ પુલકેશીના રાજ્યકાળે શ્રી. વરકીર્તિએ અહીં આવી પ્રતિષ્ઠા કરી છે એ ભાવ એમાંથી સ્પષ્ટ થાય છે.
ભાભેર–ભામેર કિલ્લો ધુળીઓથી વાયવ્ય ખૂણે ત્રીશ માઈલ દૂર આવેલા છે. એક નાના ટેકરામાં ભોયરું છે. એક ગુફા પણ છે, જેને એટલે કિવા આગળનો ભાગ ૫ ફુટ લાંબો છે. દિવાલ ઉપર શ્રી. પાર્શ્વનાથ તથા બીજા જિનેશ્વરની ગ્રામ્ય કલમે કેતરાયેલી આકૃતિઓ છે.
અંકાઈતકાઈ–આ સ્થાન ચેવલી તાલુકાની પહાડી પર આવેલ છે અને વિકટ તેમજ અમુક અંશે ભયપ્રદ પણ છે. પ્રાકૃતિક સૌંદર્ય મજાનું છે. અંકાઈમાં જેની સાત ગુફાઓ છે અને તે શિલ્પકળાની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. દુર્ભાગ્યે ઘણે ભાગ નાશ પામ્યો છે. એવી થોડી જગ્યા જણાય છે કે જ્યાં સુંદર આકૃતિઓ ન કરાઈ હોય ! પ્રવેશદ્વાર તે ઘણું જ શોભાવાળું છે. કોતરાયેલી તીર્થકર મૂર્તિઓ નજરે ચડે છે. ઇંદ્ર તેમજ દ્રાણી (વસ્તુતઃ યક્ષયક્ષિણી) ની મૂતિઓ પણ કરેલી છે. વસ્ત્રધારી ગંધર્વપરિવાર વાહયુક્ત આલેખાયેલા છે. એ ઉપરથી કલ્પી શકાય કે કલાકારે જન્મ મહોત્સવને પ્રસંગ રજુ કર્યો છે. શ્રી. શાન્તિનાથ પ્રભુની માનવકદની નગ્ન મૂર્તિ છે અને મૃગનું લંછન પણ જણાય છે. એથી નાની પાર્શ્વનાથની મૂર્તિ પણ છે, જેના ઉપર પાંચ ફણાને આકાર છે. ગેખલામાં જિનપ્રતિમાઓ છે. રચનાશૈલી ઉપરથી અનુમાની શકાય કે તેરમી સદીમાં એ કંડારાયેલી હશે. મહાકવિ શ્રી. મેઘવિજયજીએ મેધદૂતસમસ્યાલેખ” નામક “વિજ્ઞપ્તિપત્ર'માં આ સ્થાનનો ઉલ્લેખ કર્યો છે.
(જુઓ-વિજ્ઞપ્તિ લેખસંગ્રહ. પા. ૧૦૧) ત્રિગલવાડી– રોડ પર આવેલ ઇગતપુરીથી છ માઈલ દૂર એક પહાડી પર આ ગામ વસેલું છે. પહાડીના નીચેના ભાગમાં એક જૈન ગુફા છે. એના દ્વાર પર એક ફ્રેનમૂર્તિ છે. વળી, ગુફાના અંદરના ભાગમાં પદ્માસન ઉપર ત્રણ જિનપ્રતિમાઓ છે. અંદરના કમરાની એક દિવાલ પાસે પુરુષાકાર જિનમૂર્તિ છે પણ તે ખંડિત થયેલી છે. માત્ર વિદ્યમાન રહેલા ચરણ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૨-૩] ગુફાઓમાં જૈન સંસ્કૃતિ ઉપરથી-અંકિત કરાયેલ વૃષભના ચિહ્ન ઉપરથી એ શ્રી. યુગાદિદેવની મૂર્તિ હશે એમ માલમ પડે છે. વળી, ઉત્તરદિશાના એક ખૂણે આવેલી દિવાલ પર સં. ૧૨૬૬ ને એક લેખ પણ છે.
ચાંદવડ–પ્રાચીન જૈન સાહિત્યમાં આ સ્થળનું નામ “ચંદ્રાદિત્યપુરી' જેવાય છે. કહેવાય છે કે યાદવવંશી દીર્ધપન્નારે એ વસાવી હતી. પહાડની તળેટીમાં આ ગામ વસેલું છે. પહાડની ઊંચાઈ ૪૦૦૦-૪૫૦૦ ફીટની છે. ઉપર જવાનો માર્ગ વિલક્ષણ છે. પગ લપસી જવાનો ભય રહે છે. અર્ધા માર્ગે જે રેણુકાદેવીનું મંદિર છે તે ખરી રીતે જેન–ગુફા છે. જો કે તે ખાસ મોટી નથી છતાં પણ શિલ્પ–સ્થાપત્યની નજરે મહત્ત્વની છે. ગુફાની ત્રણે બાજુની દિવાલોમાં તીર્થકર દેવની પરિકરવાળી અત્યંત સુંદર કારીયુક્ત મૂર્તિઓ કંડારેલી છે. શાસનદેવીની મૂર્તિઓ પણ સારા પ્રમાણમાં છે. પ્રત્યેક યક્ષ-યક્ષિણી પિતાના વાહન અને આયુધથી સુસજિત હેઈ, મુખાકૃતિમાં પણ જૈન શાસ્ત્રમાં કરાયેલ વર્ણનને અનુરૂપ છે. જેનમૂર્તિ નિમણુકલા-વિકાસની પરંપરા અહીંના દરેક આલેખનમાં જણાય છે. અહીં મૂળનાયક શ્રી. ચંદ્રપ્રભુજી છે. સર્વ મૂર્તિઓ ઉપર સિંદુર ચઢાવાતું હોવાથી તેમજ દરરોજ તેલમાં સ્નાન તેમને કરવું પડતું હોવાથી આ સ્થાન તદ્દન અનોખા તીર્થરૂપ બનેલ છે. સને ૧૯૩૮ સુધી તે અહીં બલિદાન પણ અપાતું હતું ! ક્યાં કરુણાનિધેિ વીતરાગ દેવ, અને ક્યાં સ્વાર્થરત માનાએ વર્તમાનમાં સજેલી આ દશા ! જૈન સમાજ હજુ પણ ઉપરછલ્લા આડંબરમાં મશગુલ રહેશે ? આવા અનુપમ વારસાના રક્ષણ પ્રતિ એની નજર પણ નહીં જાય? અહીંના પૂજારીને ખબર પડે કે પ્રેક્ષક જૈન છે તે અંદર દીવો સરખો પણ એ નહીં કરવા દે, કારણ કે આ જેનમૂતિઓ છે એ વાત તે સારી રીતે જાણે છે. એ વાત સંપૂર્ણપણે સાબિત થયેલ છે; પણ પિતાના પેટ માટે આજે તે આ સ્થાન છેડવા તૈયાર નથી. સાથે દુર્ભાગ્યની વાત એ પણ છે કે જેનોનું આ તરફ ધ્યાને પણ ઓછું છે !
સિત્તનવાલ–દક્ષિણ ભારતમાં જૈન સંસ્કૃતિનું પ્રભુત્વ ઓછું નથી. અહીંના સાંસ્કૃતિક તેમજ નૈતિક વિકાસમાં જેને વેગ રહ્યો છે. પદુકોટાથી વાવ્યખૂણામાં નવ માઈલ ઉપર આ સ્થાન આવેલ છે. અહીં પથ્થરના ટેકરામાં જેનગુફા બનાવવામાં આવેલી છે. ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દીને એક બ્રાહ્મીલેખ પ્રાપ્ત થયેલ છે. એમાં સ્પષ્ટ જણાવાયું છે – જૈન મુનિઓને વસવા સારુ આ ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગુફાઓમાં જૈન મુનિઓની સાત સાત સમાધિશિલાઓ છે, જે દરેકની લંબાઈ ૬ ફૂટ લગભગ છે. વાસ્તુશાસ્ત્રની દષ્ટિએ એનું જેટલું મહત્ત્વ છે તે કરતાં અધિક મહત્ત્વ ચિત્રકળાની નજરે છે. મંડદક ચિત્ર ઘણાં જ સુંદર છે. એની શૈલી અજંતાને મળતી આવે છે. પલ્લવકાલીન ચિત્રકળાની ઉચ્ચતમ કૃતિઓમાં આની ગણના થાય છે. કલાકારે પ્રકૃતિનાં દશ્યને જે સ્વાંગ સજાવ્યો છે તે ખરેખર અનુપમ છે. જો કે કળાકારે ઘણા થોડા રંગને પ્રયાગ કર્યો છે છતાં ભાવની નજરે આકૃતિઓ સજીવ બની છે. કમળાકૃતિ, નર્તકી આદિ પ્રસંગ ઉપરાંત પૌરાણિક જૈન પ્રસંગો પણ ચિતરાયેલા છે. આનું સર્જન કળાવિલાસી મહેન્દ્રવર્માના સમયમાં થયેલ છે. મહેન્દ્રવમાં અક્ષરના ઉપદેશથી જૈનધમી બન્યો હતે પણ પાછળથી એક સ્ત્રીના પ્રયત્નથી એ ઉભય શિવ મતાનુયાયી થયાં હતાં.
આનું મૂળ નામ સિવાર યાને “સિદ્ધોના ડેરા” છે. આ ગુફાઓમાં જેનમૂતિઓ પણ છે અને તે સર્વ પદ્માસનસ્થ છે. અહીંથી થોડા અંતર પર એક શિલાલેખ પ્રાપ્ત થયેલ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ છે, જેમાં સંગીત વિષ્યનું લખાણ છે. જૈન આગમ સ્થાનાંગ અને અનુગદ્વારમાં સંગીત, વિષયના જે જાતના શબ્દો ઉપલબ્ધ થાય છે તેને પેલે લેખ મળજુલ છે.
ઉપર પ્રસિદ્ધ ગુફાઓ અંગે કહેવામાં આવ્યું છે. એ ઉપરાંત ધારાસિવ, વિધ્યાચળ, બામચન્દ્ર, પાટન, મેમિનાબાદ, ચમારના અને ઔરંગાબાદની ગુફાઓ પણ જેનધર્મ સાથે સંબંધ રાખે છે. જિજ્ઞાસુઓને “કેવ ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા ' અને, “આર્કિયોલેજિકલ સર્વે ઓફ વેસ્ટ ઇન્ડિયા' ભા. ૩. વાંચવા ભલામણ છે. એમાં એ વિષે માહિતી અપાયેલી છે.
પૂર્વકાળમાં જૈનમુનિઓ અરણ્યમાં રહેતા હતા. કેવળ ભિક્ષા નિમિત્તે નગરમાં પધારતા. જ્યાં આ સ્થિતિ હોય ત્યાં વ્યાખ્યાનશ્રવણ કે ઉપદેશપ્રાપ્તિ અર્થે ઉપાસકે જંગલમાં જ આવતા હોવા જોઈએ. એ વાત પૌરાણિક આખ્યાનમાં નોંધાયેલી પણ છે. જિનમંદિરના આત્મા સમાન મૂર્તિઓ પણ નગર બહારની ગુફાઓમાં રાખવામાં આવતી હોય કિંવા કેતરાતી હોય એ પણ સંભવિત છે. મેવાડ આદિ પ્રદેશમાં તે જૈન મંદિરે જંગલમાં ઘણી મેથી સંખ્યામાં આજે પણ જોવા મળે છે, જે ગુફાઓની પદ્ધતિ ભુંસાઈ ગયા પછીના અવતરણ સમા લેખાય. આવા સ્થળને તાળા ચાવીની જરૂર નહોતી જ. જ્યાં આભૂષણો હતાં જ નહીં ત્યાં સંપત્તિ લુંટાવાને ભય સંભવે જ શી રીતે ? એક રીતે કહીએ તે એ પ્રથા ઘણી સુંદર હતી કે જેનાથી સર્વ લેકોને દર્શનનો લાભ પ્રાપ્ત થતું હતું. આજે આપણે મૂળ પરંપરાથી કેટલી હદે આગળ ગયા છીએ ? અને એ દ્વારા પ્રભાવના વિસ્તરી છે કે ઓછી થઈ છે તે પણ વિચારણીય વિષય છે. દેશ-કાળને સામે રાખી, લાભાલાભની દષ્ટિએ પ્રત્યેક રસમની તુલના કરવામાં આવે, અને જે સુધારણ શક્ય જણાય તે કરવામાં આવે તે જ યુગની સાથે રહી રાકીય અને યથાર્થ પ્રભાવના થઈ શકે.
ઉપસંહાર કરતાં મુનિ શ્રી. કાન્તિસાગરજી લખે છે કે-પ્રાચીન ગુફાઓમાં ઉદયગિરિ, ખંડગિરિ, હેલ, સિત્તનવાલ, ચાંદવડ, રામટેક, છલુરા-દશમી શતાબ્દી સુધી પ્રેરણા પાનારાં અને આકર્ષણ કરનારાં સ્થાનો તરીકે જાણીતા રહ્યાં. તક્ષણકલાની ઉત્કૃષ્ટ મૌલિક સામગ્રી ઢંકગિરિ, જોગમારા, ગિરનાર આદિમાં છે જ્યારે ચિત્રાંકનમાં જોગમારા, સિત્તનવાસલને ન ભૂલાય.
ગુફા મંદિર સંબંધી લેખમાળા પૂરી કરતાં જણાવવાનું કે આ સર્વ વાંચ્યા અને જાણ્યા પછી, કંઈ એ સંબંધમાં સક્રિય કામ કરવાનો નિર્ધાર સમાજધુરિ ણો ન લે તે, કાળના ગર્ભમાં આ રહ્યો સહ્યો વારસો પણ હતેન થઈ જવાનો! આપણી પાસે સાધન-સામગ્રીને અભાવ હોય અને આમ બનવા પામે તો એનું ઝાઝું દુ:ખ ન લાગે, પણ આ તો છતી સામગ્રીઓ અને પ્રતિવર્ષ પ્રભાવના કે ધર્મનિમિત્તે લાખ રૂપીઆ ખરચી રહ્યા છીએ તેવા સમયનું આ ચિત્ર છે. મુનિશ્રીના લખેવા મુજબ ખરેખર ખંડિયેરેમાં વિભવ ભર્યો પડ્યો છે પણ એ જેવાને-પારખવાને ઝવેરીનાં નેત્રો જોઈએ. ઝવેરાતની પરીક્ષા અણઘડથી ન જ થાય. જૈન સમાજમાં ઝવેરીની દૃષ્ટિ ધરાવતી વ્યક્તિઓ સત્વર પેદા થાય એ જ પ્રાર્થના. યુગના એંધાણ પરખાય, એગ્ય દિશામાં ઉપદેશ અપાય, અને વ્યવસ્થિતપણે કાર્ય ઉપાડી લેવાય, તો ભગવંત શ્રી. મહાવીરદેવની ભાવના “સવિ જીવ કરું શાસનરસી' એ ફલા વગર ન જ રહે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખંડ જેડ (શ્રીનેમિ-રાજિમતીના ગૂર્જર કવનને આછો પરિચય)
લેખક–પૂજ્ય પં. શ્રીધર ધરવિજયજી - આજન્મ બ્રહ્મચારી બાવીશમાં શ્રી નેમિનાથ પ્રભુ અને રાજિમતી એ બન્નેને વિવાહવિધિ થયું ન હતું છતાં તેમનું અખંડિત દામ્પત્ય અજર-અમર ગવાય છે. - નવ ભવની ચાલી આવતી એ જોડી છેવટે એવી એકમેક બની ગઈ કે જેને કોઈ કદી પણ છૂટી પાડી શકે નહિ. એ જેડીની અવિખંડતાએ કવિઓના મન ઉપર એવું તો કામણ કર્યું છે કે, કવિ એકને સંભારવા જાય ત્યારે બીજાને ભૂલી શકે નહિ. કવિઓની સૃષ્ટિમાં વિચરીએ ત્યારે એમ લાગે કે, દરેક કવિને આ શ્રીનેમિ પ્રભુનું કવન કરવામાં આ વસ્તુ સિવાય બીજી વસ્તુ જાણે સૂઝતી ન હોય ! તે સંબંધી પ્રાચીન–સ્તવને અને અન્ય પોનો આછો. પરિચય અહીં આપવામાં આવે છે. (૧) શ્રી આનંદઘનજી –
- તેઓશ્રીની ચાવીશીમાં ૧૬ ગાથાનું સ્તવન શ્રીનેમિનાથજીનું છે. રાજિમતી પ્રભુને ઉદ્દેશીને કહે છે. જુદા જુદા વિરોધાભાસનું સુંદર દર્શન આ સ્તવનમાં થાય છે. પ્રેમભક્તિ
ગનું પ્રતિબિમ્બ અહીં હૂબહૂ ખરું થયું છે. છેવટે અધ્યાત્મ તરફ તેને વળાંક કવિએ એટલી સરસ કુશળતાથી લીધું છે કે કવિની એ શક્તિ વાચકને મુગ્ધ કરી દે છે. (૨) શ્રી યશોવિજ્યજી–
મહાતાર્કિક છતાં અહીં ખરેખર યશોવિજયજી મહારાજ રસિક કવિ તરીકેની છાપ પાડે છે. રાજિમતી પ્રભુને ઉપાલંભ આપે છે. કુરંગ-હરણ કે જેને લઈને નેમિ રાજિમતીને ન પરણ્યા, તેને યાદ કરીને પછી મુક્તિ ઉપર રોષ ઠાલવ્યો છે. પ્રેમની મહત્તા વર્ણવીને તેને વૈરાગ્ય તરફ વળાંક લઈને છ ગાથાના સ્તવનમાં કવિએ ઘણી વાત સમજાવી દીધી છે.
આ કવિની બીજી ચોવીશીમાં પણ ઉપરના જેવો ભાવ છે પણ છે અને ભાષા જુદી છે. બાર ગાથાનું એ શ્રીનેમિજિન સ્તવન છે.
કવિની ત્રીજી વીશી ચૌદ બેલની છે તેમાં પણ આ અખંડ જેડની સુન્દર ઝળક દેખાય છે. નવ ગાથામાં ચાર-પાંચ ગાથામાં આ ભાવ રમે છે. (૩) શ્રી વિનયવિજયજી–
આપની વીશીમાં શ્રીનેમિનાથ પ્રભુનાં ત્રણ સ્તવનો છે. તેમાં પહેલા સ્તવનમાં રાજિમતી શ્રી નેમિને, નારીને નાથનો આધાર કે છે, તેનું વર્ણન કરે છે ને તેમાં પણ “આમ અધવચ્ચે રઝળતી મૂકીને જાવ ત્યારે મારી કેવી દશા થાય તે રસમય ભાષામાં કહે છે. છેવટે ગિરનારે જાય છે અને બધી બળતરા ઠારે છે.
બીજા સ્તવનમાં પરણવા આવ્યા અને એમ ને એમ ચાલ્યા તે કે'ના જેવું છે તેનું વર્ણન છે. આ બન્ને સ્તવને સાત-સાત ગાથાનાં છે. ત્રીજું છ ગાથાનું સ્તવન છે. તેમાં એકવાર મારું વચન માનો પણ શ્રીનેમિએ ન માન્યું એટલે રાજુલને લાગ્યું કે મારા નાથને મુક્તિએ ભેળવ્યો છે એટલે તેની ખબર લઈ લઉં ! ખરેખર, તે તેની ખબર લેવા નીકળી પડે છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ ].
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨ (૪) શ્રી મેહનવિજ્યજી
આ કવિ તે “લટકાળા ” ઉપનામે પ્રસિદ્ધ છે. તેમની વીશીમાં ભગવાનને મીઠો. ઉપાલંભ આપવાની તેમની ખૂબી બીજા બધા કરતાં જુદી તરી આવે છે. તેમને તે શ્રી નેમિનાથના સ્તવનમાં પોતાને પ્રિય વિષયનું જે વસ્તુ સાંપડી ગયું એટલે પછી કહેવામાં મણ શા માટે રાખે ? સાત ગાથામાં રાજુલ પાસે શ્રી નેમિને તેમણે ઘણું કહેવડાવ્યું છે. એક ત્રીજી ગાથાથી કવિની ખૂબી કેવી છે તેનો ખ્યાલ આવી જશેઃ
સુણી હરણીના હો રાજ ! વચન કામિનીના હે રાજ ! સહી તે બીના રે વહાલા આવા આવતાં; કુરંગ કહાણો હે રાજ! ચૂકે ન ટાણે હે રાજ! જાણો વહાલા રે, દેખી વર્ગ વિરંગ : ૩:”
ખરી મજો તે આખું સ્તવન વાંચતાં આવે. બીજું પણ તેમનું સ્તવન સાત ગાથાનું છે. તેમાં રાજુલ શ્રી નોમને જુદી જુદી રીતે ઉપાલંભ આપે છે ને છેવટે સંયમ લઈ વહેલી વહેલી શિવને વરે છે. (૫) શ્રી કાંતિવિજ્યજી–
સાત ગાથાના સ્તવનમાં શરૂમાં વર્ષાઋતુનું વર્ણન છે ને એવે સમયે વિગ વ્યથામાં કેવી ક્રૂરતા કરે છે તે રાજુલને મેએ બોલાવીને જે આમ મને છેતરીને ચાલ્યા જવાના છે એવું હું પહેલેથી જાણતી હતી તે લાજ ત્યજીને હાથ પકડી રાખત ને ન જવા દેત. છેવટે સંયમને શિવ તે આવે છે એ વગર અખંડિતતા ન જળવાય.
કાંતિવિજયજી પણ રસિક કવિ છે. અષ્ટમીના સ્તવનથી તેમની પ્રસિદ્ધિ છે. તેમના ગુરુનું નામ પ્રેમવિજયજી છે. (૬) શ્રી રામવિજયજી–
સુમતિવિજયજીના શિષ્ય રામવિજયજી સ્તવન–સાહિત્યમાં પ્રસિદ્ધ અને પ્રચલિત છે. શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ, શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન શ્રી શાંતિજિન સ્તવન વગેરે તેમનાં સ્તવને વ્યાપક છે. સાત ગાથાના શ્રી નેમિજિન સ્તવનમાં રાજુલ, મુક્તિએ પિતાના નાથને ભોળવ્યો છે એટલે હું તેની સરસાઈ કરીને નાથને વશ કરું એ ભાવને આગળ કરીને એવું જ કાર્ય રાજુલ પાસે કરાવે છે. (૭) શ્રી ન્યાયસાગરજી–
મુક્તિએ સંયમસુન્દરી રૂપી દૂતી મેલી છે તેની સાથે સ્વામી ગઢ ગિરિનાર ગયા છે. ત્યાં પોતે જાય છે અને અનુભવ મન્દિરમાં રમે છે. આમ રાજુલ અને શ્રી નેમિનું ચિત્ર સાત ગાથાના સ્તવનમાં ખડું કર્યું છે. બીજા છ ગાથાના સ્તવનમાં પ્રથમ ઘેડે ઉપાલંભ આપીને પછી પ્રભુ સંકેત કરવા આવ્યા હતા એમ રાજુલ સમજે છે અને સંયમ લઈ શિવ વરે છે. ઉત્તમસાગરજીના શિષ્ય ન્યાયસગિરિજી માર (૮) શ્રી માનવિજયજી
શાંતિવિજય વિબુધના શિષ્ય માનવિજયજી ઉપાધ્યાય તેમની વીશીના ભાગંભીર કેટલાંક સ્તવનોથી વિખ્યાત છે. શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનમાં શૃંગારિક ભાવને વૈરાગ્ય તરફ તેમને એવી સરસ ખૂબીથી ખેંચી લીધું છે કે જે તેમની કવિત્વ શક્તિ પ્રત ઘેરું બહુમાન ઉત્પન્ન કરે છે.
સ્તવન નવ ગાથાનું છે. તેમ-રાજુલના નવે ભવની પ્રીત છે. શરૂઆત ગોપીઓની મનામણીથી કરી છે. વિવાહમંડપ સુધી વર્ણન કરીને--આ સર્વે મેહની સાથે નવભવથી ચાલ્યું આવતું યુદ્ધ છે. વિવાહમંડપ એ કોટ છે. ત્યાં જઈને શ્રી નેમિએ તેને માર્યો અને રાજુલને પણ બચાવી. પછી તો તે કેવું સૈન્ય તૈયાર કર્યું તે વર્ણવીને પૂર્ણ સ્થિતિ પહોંચાડી છે. (ચાલુ)
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાકાય પ્રાણીઓ લેખક :-પૂજ્ય મુનિરાજ શ્રી. જ્ઞાનવિજ્યજી ( ત્રિપુટી) મુ. મેરઠછાવણી
અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરસ્વામીએ જગતની સન્મુખ જે જે સત્યો મૂક્યાં છે તેને જૂઠાં કરાવવા માટે વિભિન્ન દર્શનાચાર્યો નિષ્ફળ નિવડ્યા છે. આજના વૈજ્ઞાનિકે તેમાંનાં ઘણાં સત્યોને પૂર્ણ સત્યરૂપે નિહાળી તેનું સમર્થન કરી રહ્યા છે. મહાકાય પશુ-પક્ષીઓ માટે પણ એવું જ એક સત્ય જગતના ચેકમાં ચમકી રહ્યું છે.
ભૂસ્તરશાસ્ત્રીઓ ભૂમિના પડામાં દટાયેલી વસ્તુઓને બહાર કાઢી તેના આધારે પુરાણકાળના ઘણાં તને પ્રકાશમાં લાવી મૂકે છે. આવા સંશોધનમાં તેઓને જુદા જુદા સ્થાનમાંથી જુદા જુદા કાળે ઘણાં અસ્થિપિંજર (હાડકાનાં માળખાં) મલ્યાં છે. ભૂસ્તરશાસ્ત્રીઓ તેની ચારે બાજુની જમીન કે ચટ્ટાન વગેરે જે હોય તેને ઝીણવટથી હાઈ કલોરિક વગેરે દ્વારા હઠાવી, તેને અખંડરૂપે બહાર કાઢી, તેના પ્લાસ્ટિક નમૂનાઓ તૈયાર કરી, તે માળખાંઓના આધારે તે તે પ્રાણીઓની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જડબાનું માપ, માથાનું મા૫, મેંનું માપ, પિલાણ, માંસ રહેવાના ભાગો, માંસનું વજન, હાડકાનું વજન, શરીરનું વજન અને અખંડ શરીરનું મા૫ રજૂ કરે છે, અને એ રીતે તેમના સંશોધનમાં અનેક મહાકાય પ્રાણીઓને ઈતિહાસ ઊભો થાય છે. વૈજ્ઞાનિક એવું પણ અનુમાન કરે છે કે-કરોડો વર્ષ પહેલાં આ ભૂમિ પર એવા મહાકાય પ્રાણીઓ હતા. તે જ જાતિના લઘુકાય પ્રાણીઓ ગિરાળી, કાકી, નાળિયો, મગરમચ્છ, કાચ, ઉંદર, ઘુંસ, ઘે, સાપ વગેરે આજે આપણી સામે વિદ્યમાન છે.
આ માટે એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકા ભા. ૧૭, ધી સ્ટોરી ઑફ એનિમલ લાઈફ (મૂર્સિબારન), એનિમલ ફાર્મ્સ એન્ડ પેન્ટર્સ (એડોલ્ફ પિટમેન) અને એનિમલ ઈમોલ્યુશન
–એ સ્ટડી ઓફ રીસેન્ટ ન્યૂ ઓફ ઈટ્સ કાજેજ (જો, એસ. કાર્ટર) વગેરેમાં ઘણું નિર્દશન મળે છે. તેમાં ઘણાં પ્રાણીઓનું વર્ણન છે. તેમાંથી એક મહાકાય પ્રાણીઓનું વર્ણન નીચે આપવામાં આવે છે.
મોટું શરીર–એવાં અસ્થિપિંજરે મળ્યાં છે કે જેના આધારે તે પ્રાણીઓનું વજન ૮૪૦ મણ અને લંબાઈ ૭૦ ફૂટની હશે એમ અનુમાન થાય છે.
કેમ્પ–જે પ્રાણી કંગારુ જેવા આકારનું મહાકાય હતું. તે માંસભેજન કરતું નહતું.
પ્લેટસેરસ–જે માંસાહારી અને ભયાનક હતું. તેના મુખથી પૂંછ સુધીની લંબાઈ - ૨૦. ફૂટ હતી.
- એલેરિસ–તેની લંબાઈ ૩૦ ફૂટ હતી. તેના મેમાં ચપુ જેવા દાંતની ઘણી લાઈન ' હતી. એ શિકારી પ્રાણી હતું.
આરકેપિરિસ–તે પ્રાણી એલરથી વધુ બલવાન હતું. આકાશમાં ઊડતું હતું અને ગિરેલી જેવા આકારનું હતું.
સેરસ–તે ભીમકાય પ્રાણી નિરામિષભજી હતું. તેનું વજન ૮૪૦ મણ અને - નાર્કથી પૂછ સુધીની લંબાઈ ૭૦ ફૂટ હતી. તેને સાપ જેવી ગરદન, નાનું માથું અને ચમચા જેવાં દાંત હતા.
સ્ટે –તેને કુબડી છાતી હતી, વજન ૨૮૦ મણ હતું અને લંબાઈ ૨૯ કુટ, નાના ૪ પગ અને મેં મેળ વગરનું હતું. પીઠ પર ત્રિકોણ કોઢ જેવું હતું. મોઢાનું માપ માત્ર ના છક હતું.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી, જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ ટ્રાઈ સેટેસ– ૨૦ ફુટ લાંબુ અને વચમાં ૮ ફુટ ઊંચું પ્રાણી હતું. તેને ૩ શિંગડાં અને ૭ ફુટ ઊંચું મેં હતું.
એનેટે સર–તે ૨૫ ફુટ લાંબુ હતું, તેને ૨ પગ હતા, સારસ જેવી ચાંચ હતી. ૨ હજાર જેટલા દાંત હતા. જે ખેરાક ચાવવામાં ઘટીને બે પૈડા જેવું કામ દેતા હતા, તે જમીન પર અને પાણીમાં ચાલતું હતું,
ટાઈરેને–તેની લંબાઈ ૫૦ કુટ હતી, તેનું મે જમીનથી ૧૮ થી ૨૦ ફુટ ઊંચું રહેતું હતું. તેને મેંમાં છ છ ઈંચ લાંબી દેતા હતા.
ભૂસ્તરશાસ્ત્રીએ આ પ્રમાણે અનેક પશુ-પક્ષીઓનું પ્રાચીનકાળમાં અસ્તિત્વ બતાવે છે. અને સાથોસાથ જણાવે છે કે આ એ જાતનાં પ્રાણીઓ આજે પૃથ્વી પર વિદ્યમાન નથી.
જૈન સાહિત્યમાં અષ્ટાપદ, ભારંડ, ગ્રાહ, ભૂમિજ-મસ્ય વગેરે નામો આવે છે. તેના ડીલડેલ–શરીર અને સામર્થ્યના ઉલ્લેખો મળે છે પરંતુ આજે તે જાતના પશુ, પક્ષી–લચરો દેખાતા નથી. “દેખાતા નથી ” એટલે એ જાતનાં પ્રાણીઓ હતાં જ નહીં એમ અનુમાન કરી નાખવું એ ઉપરના પ્રાણીવણને વાંચ્યા પછી આપણને એક ઉતાવળું સાહસ જ લાગે છે
આફ્રિકામાં થોડાં જ વર્ષો પહેલાં એક ભયંકર પક્ષી હતું એ વાત જાહેરમાં આવી છે. તેનું સ્વરૂપ જોતાં-વિચારતાં આપણને અષ્ટાપદ વગેરે માટે શંકાને સ્થાન રહેતું નથી. સાથેસાથ જૈન સાહિત્યનું નિરૂપણ કેટલું વાસ્તવિકતાથી સંકળાયેલું છે એ વસ્તુ સમજવામાં જરાય વાર લાગતી નથી.
જૈન સમાજમાં વિજ્ઞાન, પુરાતત્ત્વ, ભૂસ્તરજ્ઞાન વગેરેને જાણકાર વર્ગ ઊભો થાય તે જગતની સામે આવાં અનેક સત્ય રજૂ કરશે એ નિર્વિવાદ વસ્તુ છે.
અનુસંધાન પૃષ્ઠ : ૩૭ થી ચાલુ ] આ મંદિરમાંની ૯ દેરીઓની મૂર્તિઓ આહેરના જિનાલયમાંથી લાવવામાં આવી છે. અને તેની પ્રતિક સં. ૧૯૫૯ના જેઠ સુદિ પના રોજ કરવામાં આવી છે.
બીજું મંદિર શ્રી પાર્શ્વનાથપ્રભુનું છે. સં. ૧૮૨૦માં હથુંડી રાઠોડ ઓશવાલ શેઠ જેમાજી અને ટાજી નામના બે ભાઈઓએ મળીને બંધાવ્યું છે. કેટલાકના કહેવા મુજબ અહીં કિલ્લે બાંધવામાં આવ્યો ત્યારે તેની સાથોસાથ આ મંદિર બાંધવામાં આવ્યું. મંદિર બાંધવાના કારણમાં એમ જાણવા મળે છે કે, બંને ભાઈઓ પૈકી નાના જમાઇને એવું સ્વમ આવ્યું કે, શેલા ગામની બહાર આવેલા મેટા તળાવમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે તેને બહાર કાઢે – આથી તેણે ત્યાં જઈ જોયું તે બરાબર સ્વમ મુજબ પ્રાચીન મૂર્તિ, પબાસન અને તેરણ વગેરે નીકળી આવ્યું અને આ મંદિર બંને ભાઈઓએ મળીને બંધાવ્યું. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની જા હાથ પ્રમાણની સુંદર પ્રતિમા વિરાજમાન છે. એના પબાસનમાં સં. ૧૧૬રનો પ્રાચીન લેખ છે. એ પબાસનમાં અંબિકાની યુતિ હોવાથી એ શ્રીનેમનાથ ભગવાનનું હશે. તેના ઉપર શ્રી પાર્શ્વનાથની મૂર્તિને પાછળથી બેસાડવામાં આવી લાગે છે.
આજે પણ શેઠ જેમાજીના પરિવારનાં ૫૦ ઘરે વિદ્યમાન છે. મંદિર ઉપર ધ્વજાદંડ તેમના પરિવાર તરફથી જ ચડાવવામાં આવે છે. - ત્રીજું મંદિર શ્રીધર્મનાથ ભગવાનનું છે; જે અંતિજના ઉપાશ્રયમાં આવેલું છે, સં. ૧૯૫૦માં મંદિર આ બંધાવેલું છે.
આ સિવાય બીજા ત્રણ જૈન મંદિર વિદ્યમાન છે. એક જૈન ધર્મશાળા પણ છે,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાલી
લેખક: પૂ. મુનિરાજ શ્રીવિશાલવિજયજી (ધર્મજયપાસક) અમદાવાદથી દિલ્હી જતી વેસ્ટર્ન (પશ્ચિમ) રેલ્વે લાઈનમાં ફલના નામે દેશનનું ગામ છે. ત્યાંથી મોટર રતે ૪ માઈલ દૂર બાલી નામે કસ્બાતી ગામ આવેલું છે.
જોધપુર રાજયમાં બાલી મેટું ગામ ગણાય છે. ઉદયપુરના મહારાણીની પટરાણી બાલીકુંવરીના નામે આ ગામ વસ્યું હતું. કોઈ એમ પણ કહે છે કે, બાલી નામની ચધરાણીએ અહીં પ્રથમ વાસ કર્યો તેથી આનું નામ બાલી પડયું.
બાલી ગામ વસ્યું એ પહેલાં પણ આ સ્થળે કઈ ગામ વસેલું હોય એવું અહીંના દેરાસરની એક પ્રતિમાના શિલાલેખ ઉપરથી અનુમાન નીકળે છે. એ શિલાલેખમાં “વલભીપુર” એવું નામ અમારા વાંચવામાં આવ્યું ત્યારે અમને વિચાર છે કે નું નામ વલભીપુર ક્યાંથી પડયું ? આ વિશે અહીંના શેઠ ધનરૂપજીને પૂછતાં માલમ પડયું કે, બાલી પહેલાં આ ગામ વલભીપુર નામે ઓળખાતું હતું. એનું કારણ વૃદ્ધા પાસેથી એમ જાણવા મળ્યું છે કે, કોઈ કારણે વલભીપુરનો રાજા પોતાની પ્રજા સાથે વિ. સં. ૩૧રમાં અહીં આવ્યો અને તેણે આ સ્થળે ૧ વલભીપુર” નામે ગામ વસાવ્યું. ઇતિહાસથી પત્તો લાગે છે કે, છડી સદીમાં જ્યારે વલભી ભાંગ્યું ત્યારે ત્યાંના લેકે મેવાડમાં સાદડી, નાડેલ, નાડલાઈ વગેરે પ્રદેશમાં આવી વસ્યા હતા. એ સમયે આ બાલી વલભીપુર નામે વસ્યું હોય એ બનવાજોગ છે એ પછી જ આ ગામનું નામ “બાલી' પડેલું છે, જે ઉપર્યુક્ત હકીકતના કારણે પડવું હશે એમ જાણવા મળે છે. પહેલાં અહીં ચૌહાણ રાજાનો અધિકાર હતો. તે પછી જાલેરના સેનગર સરદારને અમલ હતા. એ પછી મેવાડના રાણાઓના અને તે પછી જોધપુર રાજ્યના તાબા હેઠળ આવ્યું છે. વિ. સં. ૧૮૨૬ થી ૧૮૩૩ સુધીમાં અહીં પશ્ચિમ દિશામાં નાનાસરખો પણ સુંદર કિલ્લે બાંધેલું જોવાય છે.
આજે આ ગામ સારા પ્રમાણની વસ્તીથી આબાદ છે. સરકારી કચેરી વગેરે અહીં મૌજુદ છે. ઓશવાલ તેમજ પોરવાડ શ્રાવકનાં ૫૦૦ ઘરમાં મળીને લગભગ ૨૦૦૦ જેની વસ્તી છે. વળી, ૮ જૈન ઉપાશ્રય અને ૬ જૈન મંદિરથી આ ગામ રળિયામણું બનેલું છે.
બજારની વચ્ચે જ શ્રીઆદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર ત્રણ માળનું છે. લોકવાયકા પ્રમાણે આ મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં ગંધર્વસેન નામના રાજાએ બંધાવ્યું હતું. પણ એ માટે કઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. લગભગ ૩૫ વર્ષો પહેલાં આ મંદિરના જીર્ણોદ્ધાર માટે પાયો ખોદતાં જમીનમાંથી સેનાના સિક્કા મળી આવ્યા હતા. ઓશવાળ જેનેએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી સુંદર આરિસાભવન જેવું બનાવ્યું છે. સં. ૨૦૦૬ના જેઠ સુદિ પના રોજ આની ફરીથી પ્રતિષ્ઠા થઈ છે. પહેલાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ આમાં બિરાજમાન હતા. પ્રાચીન લેખવાળું પબાસન જમીનમાં પૂરી દેવામાં આવ્યું એમ કહેવાય છે. અત્યારે શ્રી આદીશ્વર ભગવાનની એક હાથ પ્રમાણ વેતપ્રતિમા બિરાજમાન છે, જેની શ્રીહીરવિજયસૂરિએ સં. ૧૬૩૨માં પ્રતિષ્ઠા કરી છે. પહેલાં અહીં કાઉસગિયા પ્રતિમા પ૭–૧૮ ઈચની ઊંચી અને મૂળનાયકની મૂતિ ૬૦ ઈંચ પ્રમાણની હતી. એ ખંડિત થતાં આ નવી મૂર્તિ શ્રીહીરવિજયસૂરિહસ્તક પ્રતિષ્ઠિત થઈ હશે.
[ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૩૬]
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ મીમાંસા
[ લેખાંક—પાંચમા ]
લેખક :–માસ્તર શ્રીચુત ખુબચંદ કેશવલાલ. સિરાહી
કેમ કેવા સ્વભાવે, કેટલા સમય પૂરતું કેવા રસપૂર્વક (કેવા સ્વરૂપે) અને કેટલા દલિક પ્રમાણમાં ઉદય ( ફળ દેવાના સમય )માં આવશે તે કામ વગણાના સંસારી આત્મા સાથે બંધ થવા સમયે જ નિયત થાય છે. પરંતુ તે કર્મના ઉદય શરૂ થયા પહેલાં તેના અબાધા કાળ સુધીમાં તેમાં નિયત ફેરફાર થઈ જવા પામે છે. એ ફેરફાર થવાનું કારણ મનુ ષ્યના- પૂર્વ કમ કરતા વિદ્યમાન અધ્યવસાયા ઉપર વિશેષ હોય છે. આ માન્યતાથી સિદ્ધ્ થાય છે કે બુધ સમયે નિયત થયેલ બાબતોમાં પણ પરિવર્તન થઈ શકે છે. બંધાયેલ દરેક - કર્મીનું આ પ્રમાણે પરિવર્તન થાય છે એમ પણ નથી પરંતુ અમુક સ ંસ્કારવાળા કર્મમાં જ આ પ્રમાણે પરિવર્તન થાય છે. આ સંસ્કારની ઉત્પત્તિ બધ સમયે જ કર્મમાં પેદા થાય છે. કાઇક. ક" એવા સંસ્કારવાળુ હોય છે કે બંધ સમયે નિયત થયેલ બાબતામાં કાઈ પણ પ્રકારે કંઈ પણ પલટો થવા પામે જ નહિ. એનું ફળ નિયત થયા મુજબ જ ભોગવવું પડે. આવા સંસ્કારવાળા કર્મને જૈનશાસ્ત્રમાં નિકાચિત કુમ ' તરીકે ઓળખાવ્યું છે,
"
નિકાચિત સિવાય બીજું એક એવા સંસ્કારવાળુ કર્મ છે કે તેમાં ક અંગે જે ફેરફારા થવાના પ્રકાર દર્શાવ્યા છે તે પૈકી સ્થિતિ અને સમાં જ ન્યૂનાધિક થવાના સ્વભાવરૂપ પ્રકારાનુ થવાપણુ હોય છે. આવા સંસ્કારવાળા કર્મને નિત્તિ ક' કહેવાય છે. આ એ સંસ્કાર સિવાયની અન્ય કાણ વર્ગણામાં કાઈ વખત અધ્યવસાયના બળથી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશમાં ન્યૂનાધિક ફેરફારો થવાનુ સંભવી શકે છે. આ ફેરફારો છેવત્તે અંશે અબાધાકાળ દરમ્યાન થાય છે. અખાધાકાળ એટલે કમ બંધાયા પછીના અને ઉદય (ભાગવટા) પહેલાંના કાળ સમજવા. ઉયાવલિકાને પ્રાપ્ત થયેલાં કમોમાં કઈ ફેરફાર થઈ શકતા નથી,
કર્મની કઈ કઈ બાબતામાં કેવા કેવા પ્રકારે ફેરફારા થાય છે અને તે પ્રમાણે થતા ફેરફારા શું નામે ઓળખાય છે તે આ પ્રમાણે છેઃ—
કર્મની સ્થિતિ અને રસની વૃદ્ધિ, હાનિનો આધાર મનુષ્યના પૂર્વક કરતાં વિદ્યમાન અધ્યવસાયે ઉપર વિશેષ રહે છે. એક સમયે કરાયેલ અશુભ કર્મોની સ્થિતિ અને રસમાં પણ પાછળથી કરાયેલ શુભ કૃત્યા વડે ઘટાડો થઈ શકે છે અને પ્રથમ કરેલ શુભ કૃત્યો દ્વારા ઉપાર્જિત શુભ કર્મની સ્થિતિ અને રસમાં પણ પાછળથી થતા દુષ્કૃત્યાના યોગે ઘટાડા થવા પામે છે. આ ક્રિયાને જૈનદર્શનમાં અપવના' કહે છે. આમાં અશુભ કર્મના રસ અશુભ હોય છે. આત્મ વિકાસના માર્ગ સુલભ બનાવવામાં અશુભ કર્મની સ્થિતિ અને રસની જ અપવતના જરૂરી છે.
ભાગવટાના કાળનું પ્રમાણ અને અનુભવની તીવ્રતા–મદતા નિીત થયેલી હાવા છતાં પશુ આત્મા ઉચ્ચ ક્રેટિના અધ્યવસાયારૂપ કરણ વડે તેમાં ન્યૂનતા કરી શકે છે. કમ રાજા
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક: ૨-૩] કર્મીમાંસા
[ ૩૯ સાથે સ્થિતિના કરાર કરેલા હોય કે તે કડાકોડી સાગરોપમ સુધી ભગવાશે. કેલકરારની વધુમાં વધુ સ્થિતિની મુદત ૭૦ કોડાકોડી સાગરોપમની હોય છે પણ તે કેલકરારની મુદત તોડી નંખાય. તે જ આત્મા આગળ વધે છે. જે તેડવાની તાકાત ન આવે તે આગળ વધાય જ નહિ. કઈ જગાનું પાણી એવું હોય કે તેનાથી ચૂલા ઉપર મૂકેલી દાળ કલાકો સુધી પણ ચડે નહિ, પણ તેમાં સોડા અગર એવા બીજા કૅઈ દ્રવ્યના સચોગેથી એ તરત ચડી જાય. અને તેની કલાકની સ્થિતિને તેડી નંખાય. એ રીતે આત્માના અમુક જાતના અતિશુભ પરિણામ વડે જે કર્મ , સિત્તેર કોડાકોડી સાગરોપમ સુધી ભોગવવાનું હોય, તેના ભોગવટાનો કાળ તોડી શકાય. તે તોડી નાખીને થોડામાં ભોગવી લેવાય. કર્મની અંદર કાળ જાગતી ચીજ છે, તેનું કાસળ નીકળે તે મોક્ષ નજીક જ છે. એટલે જે કર્મની સ્થિતિને તેડી શકે તે ગુણ પ્રાપ્ત કરી શકે છે. જેનદર્શનમાં સખ્યત્વ, દેશવિરતિ, સર્વવિરંત, ઉપશમણિ યાવત ક્ષણિરૂપ ગુણનો આધાર સ્થિતિ ઉપર કહ્યો છે. સમ્યક્ત્વ પામ્યા પહેલાં ગ્રંથિભેદ કરે. ૬૯ કોડાકોડી અધિક સ્થિતિ તેડે ત્યારે ત્યાં આવે છે. તેથી વધુ સ્થિતિ તેડે તે દેશવિરતિ પામે, તેથીયે સંખ્યાના સાગરેપમ તેડી નાખે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય. એ રીતે આત્માના ગુણ પ્રગટ કરવા માટે કર્મની સ્થિતિને તોડી નાખવી પડે છે. કર્મની સ્થિતિ કાપવાનું એકાદ સમયમાં બની જતું નથી. તે અસંખ્યાતા સમયમાં બને છે. પહેલા સમયે જેટલી સ્થિતિ તોડવા માંડી તેટલી તૂટી, બીજા સમયે તેડવા માંડી તેય તૂટે તે આગળ વધવાનું થાય. એક સમયમાં કમેની સ્થિતિ તેડવામાં આખેય સમય ચાલ્યો જાય તે તોડાય નહિ. સ્થિતિ તોડી નાખવા છતાં કર્મ પ્રદેશનો સમૂહ તે નિયત થયા મુજબ જ રહે છે. ફેર એટલે પડે છે કે જે પ્રદેશના સમૂહના ભગવટામાં દીર્ધકાળ વ્યતીત કરવાનો હોય તેટલે સમૂહ ટૂંકા કાળમાં ભોગવવાનું કરે. પણ ભગવટાનું સત્ત્વ એવું ને એવું હોય તે ભેળું થાય અને મુશ્કેલી ઊભી કરે. રેજ અડધી આની વજનભાર કેરી વસ્તુ એક મહિના સુધી નિયમિત લેનારને એક મહિને લગભગ એક તેલા સુધી થઈ જાય પણ એક મહિનાની સામટી લઈ લે તો મરણ પ્રસંગે ઉપસ્થિત થાય. ધીમે ધીમે વાપરવાની વસ્તુ ધીમે ધીમે ખવાય તે નુકસાન ન થાય. એક સાથે ખાવાથી નુક્સાન થાય. એકદમ ભેગવવાને રસ્તે ચઢવાને નહિ પણ પડવાને છે, પણ તેના સત્ત્વને તેડી નાખે તો એક સામટી વપરાયેલ વસ્તુ પણ નુકસાન કરનાર થતી નથી. વધુ પ્રમાણમાં આગાયેલ કરીને રસ વાયુનો પ્રકોપ કરે, પેટમાં સખત પીડા પેદા કરે પણ રસમાં સવા તેથી નાખીને વાપરવાથી વાયુ ઉત્પન્ન થાય નહિ. વધુ પ્રમાણમાં કેરી ખાવાના સ્વાદીલાઓએ ખાવા સમયે સુંને મિશ્રિત કરવી જોઈએ, પછી વાંધો આવે. એ રીતે કર્મની સ્થિતિ તૂટવાની સાથે રસ પણે તૂટવો જોઈએ, પછી વધે ન આવે. કર્મની વધુ તાકાત સ્થિતિ અને રસ ઉપર છે. એ બન્નેમાં શિથિલતા આવે તે આત્મા બળવાન બને. એટલે આ રીતે કર્મ એક વખત બંધાઈ ગયું પણ તેને નબળું પાડવા માટે તેની સ્થિતિ અને રસમાં ફેરફાર થઈ શકે. સ્થિતિ અને રસ અનુક્રમે ટૂંકાં અને મંદ ન થઈ શકતાં હોત તે ઉપદેશ, તપસ્યા, દાન, ધર્મ વગેરે કાંઈ પણ કરવાનું રહે જ નહિ, પરંતુ એ બધાં શુભ અનુષ્ઠાન અને શુભ પરિણામો દ્વારા પૂર્વબદ્ધ અશુભ કર્મોની સ્થિતિમાં ન્યૂનતા અને રસની તીવ્રતામાં મંદતા લાવી શકાય. તે ન્યૂનતા શી રીતે લાવી શકાય ? શરદી થઈ હોય તો શરદી વિરુદ્ધનાં કારણે મળેથી શરદી ઊડી જાય, એ પ્રમાણે જે પરિણામે સ્થિતિ અને રસ બાંધેલાં હોય તે તેનાથી વિરુદ્ધ પરિણામ હોય તે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ તૂટી જાય. જે વખતે સ્થિતિધાત કરે તે જ સમયે રસને પણ વાત કરે તે સ્થિતિ અને રસને ઘાત એક વખતે થાય. પરંતુ સ્થિતિમાં જેટલું તેડે તેના કરતાં રસમાં અનંતગણું તોડે. રસઘાતના ઝપાટામાં સ્થિતિધાત ધીમો ચાલે.
કરેલાં કર્મ અવશ્ય ભેગવવાં પડે એમ જે કહેવાય છે તે પ્રદેશની અપેક્ષાએ. પ્રદેશબંધ તૂટી ન શકે, સ્થિતિબંધ તથા રસબંધ તૂટી શકે. સ્થિતિઘાતને સૂચવતું સમૃદુધાતનું વર્ણન જૈન શાસ્ત્રમાં આવે છે. આ સમુઘાત એ કર્મની સ્થિતિ ઉપર આધાર રાખે છે. મેક્ષે જવાવાળા મનુષ્યનું પણ વધારેમાં વધારે આયુષ્ય ક્રેડ પૂર્વનું હોય છે અને વેદનીય વગેરેની સ્થિતિ અંતઃ કટાકોટિ સાગરોપમની હોય છે. એટલે આયુષ્ય કરતાં તે કર્મોની સ્થિતિ વધી જાય. ચરમ શરીરવાળાનું આયુષ્ય તેડી શકાય નહિ. તેઓનું આયુ: પૂર્ણ થઈ જાય છતાં વેદનીય વગેરેની સ્થિતિ બાકી રહી જાય. આયુ વિના બીજાં બાકી રહેલાં કર્મ ભગવાય શી રીતે? અને કર્મ બાકી હોય ત્યાં સુધી મેક્ષે પણ શી રીતે જવાય ? આયુઃ પૂર્ણ થયે મોક્ષે જવાય પરંતુ આયુની સ્થિતિ પૂર્ણ થયા છતાં વેદનીયાદિ કર્મ બાકી રહી જાય ત્યારે શું કરવું ? આ બધો પ્રભાવ સ્થિતિ તેડવા ઉપર છે. એટલે ચાર ઘાતકર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પામેલા તે બાકી રહેલાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર પૈકી વેદનીય, નામ અને ગોત્રની લાંબી સ્થિતિ ટૂંકી કરી આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી બનાવવા માટે સમુદ્રઘાત કરે, જે સ્થિતિ ઓછામાં ઓછી રાખવી જોઈએ તે રાખીને બાકીની બધી તેડી નાખે. સર્વથા અપવર્તન કરે. માત્ર કાચી બે ઘડીની સ્થિતિ રાખી બાકીને ભાગ ઉડાડી દે. આમ કેવલીઓ પણ તેમને જ્યાં સુધી મેક્ષે જવાની તૈયારી ન થાય ત્યાંસુધી કર્મો ભોગવતા રહે છે. છેલ્લા વખતે
જ્યારે મન, વચન, કાયાના વેગ રોકી લેવાય ત્યારે સ્થિતિને ક્ષય કરે છે. આ હકીકત સ્થિતિના અપવર્તન કરવાને અંગે અહીં સમજવા માટે લેવાઈ છે. આ પ્રમાણે કર્મની સ્થિતિ અને રસમાં ન્યૂનતા થવારૂપ અપવર્તનાકરણની હકીકત કહેવાઈ.
તેથી ઉલટી ક્રિયાને “ઉદ્દવર્તના” કહેવાય છે. અશુભ કર્મ બંધાયા બાદ પણ બંધ સમય કરતાં પાછળથી વિશેષપણે કલુષિત અશુભ અધ્યવસાયો થવાના પરિણામે નિયત સ્થિતિ અને રસમાં વૃદ્ધિ થવા પામે છે તેને ઉવર્તના કહે છે.
ઉદ્દવર્તન અને અપવર્તન કરણદ્વારા સમજી શકાય છે કે અજ્ઞાનવશ કરી યા તે મોહનીય કર્મની વિશેષ પ્રબળતાના યોગે થયેલ ભૂલના પરિણામે ભૂતકાળમાં બંધાયેલ કર્મને દીર્ધકાળ તીવ્રપણે ભેગવવાના ભેગવાથી બચવા માટે વર્તમાન જીવન પવિત્ર બનાવી સદાચરણોમાં પ્રવૃત્તિ કરી આત્માના પરિણામને અતિવિશુદ્ધ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.
આ ઉવર્તન અને અપવર્તન અંગેની હકીક્ત જેન સિવાયનાં અન્ય દર્શનમાં પ્રાયઃ દષ્ટિગોચર થતી નથી, કારણ કે આ હકીકત પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપ ચાર પ્રકારે બંધાતા કર્મ પૈકી સ્થિતિ અને રસ અગે જ છે. જેનેતર દર્શનમાં માત્ર કર્મ બંધાય છે એટલું જ કથન કરાયેલું છે. બાકી બંધના આ ચાર પ્રકારનું સવિસ્તર વર્ણન નથી. એટલે સ્થિતિ અને રસબંધનું કથને ત્યાં ન હોવાથી ઉદવર્તન અને અપવર્તનનું સ્વરૂપ પણ જૈનદર્શન સિવાય બીજે જાણવા ન મળે એ સ્વાભાવિક છે.
બંધાયેલ કર્મમાં અન્ય પ્રકારે ફેરફાર થાય છે, તે હવે પછીના લેખાંકમાં દર્શાવાશે.
[[ચાલુ ]
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उस्तरलाव यंत्र संबंधी एक महत्त्वपूर्ण जैनग्रंथ। लेखक :-श्रीयुत अगरचंदजी नाहटा
[गतांकसे आगे] ग्रन्थकारके गुरुभ्राता · विनयरत्न' थे, जिनकी बनाई हुई ‘विदग्धमुखमंडन 'की एक अपूर्ण प्रति हमारे संग्रहमें है, और अन्य पूर्ण प्रति यहाँके कुशलचन्द्रगणि पुस्तकालयमें उपलब्ध है। यह वृत्ति १८०० परिमित है, इसकी रचना सं. १५४५ (१) में हुई है । अब विवेच्य उस्तरलाव ग्रन्थका परिचय दिया जा रहा है
उस्तरलाव यंत्र सटीक आदि-उस्तरलावसमुद्रं, कस्तरीतुमलं भवेत् ।
तथापि मेघरत्नेन, सारमुद्धियते मनाक् ॥ १॥ कर्तारमीशं जगतां प्रणम्य, प्रमोदवानुस्तरलावयंत्रम् ।
कुर्वे प्रबंधे प्रयतः प्रभूतात् , गुरुप्रसादात् किल मेघरत्नः ॥ २ ॥ टोका-कविकृते अहं मेघरत्नः किलेति सत्ये उस्तरलावयंत्रे उस्तरलावयंत्रविषये प्रबंधे प्रकष्टबंधानं कुर्वे, विदधे । किं कृत्वा, जगतां कर्तारं ईशं प्रणम्य गच्छंतीति जगति अनित्याः, पदार्थास्तेषां किंभूतो मेघरत्नः प्रमोदवान् उस्तरलावयंत्रप्रबंधे हर्षवान् इत्यर्थः, कस्मात् प्रभूतात् प्रचुरात् गुरुप्रसादात् प्रचुरं गुरुप्रसादमधिगम्य विदधे इत्यर्थः इति श्रीसंक्षेपार्थो दर्शितः शास्त्रविस्तरभयात् ॥ १॥
ग्रंथ आरम्भआदौ शुभं पीत्तकपित्तलायाश्चक्रं विदध्यात् दृढवर्तुलं च ।
मध्ये सरंध्र ध्रुवकीलयुक्तमिच्छानुमानप्रमितं विधेयम् ॥ १॥ अस्यार्थ:-आदौ प्रथमतः पीतकपित्तलायाः पीतवर्णपित्तलायाश्चक्रं विदध्यात्-कुर्यात् । किभूतं चक्रम् ? शुभं-निर्दोष अथवा पीतकस्य-सुवर्णस्य चक्र विदध्यादित्यपि । किंभूतं चक्र पुनः ? दृढवर्तुलंदृढं च तत् वर्तुलं च दृढवर्तुलमिति । पुनः किंभूतं ! मध्ये सरंधं-सछिद्रम् । पुनः किंभूतं ? ध्रुवकोलयुक्तं-ध्रुवकीलकेन संयुक्तम् । पुनः सच्चक्र इच्छानुमानप्रमितम् , स्वेच्छाप्रमाणं विधेयं-कर्तव्यम् ।
वार्ता:-आदिहि पहिलइ भु निर्दोषु पीयली पीतली सुवर्णवणं पित्तलिका चरचक्रा इयइ । अथवा पीतक कहतां सोना काचक करावई, कोई समर्थ उस्तरलाव काम जेजी। किसइ छइले चक्रु दृढ़ जिसइ वांकउ न होइ तिसठ सयल करणउ तथा बाटुलउ करणउ । विचालइ रंध्र कीजइ । मध्ये
१. हमारे संग्रहकी प्रतिमें जो पाठ है उसकी संख्या अस्पष्ट है।
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
४२ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ वर्ष : २०
ध्रुव कीलकु कीजइ अस इच्छानुमान परमाण कीजई जिवडउ इच्छा होइ तेवबउ कीजइ ॥ २ ॥ नासा सनाथं कड़िकासमेतं, दुगूलदोरसहितं सफंदम् । तिर्यक् पुनः सार्वयवप्रमाणमस्योपरिष्टात् परिवेषपत्रम् ॥ १॥
टीका छोड़कर नीचे भाषा मात्र दी जा रही है:
वार्त्ताः- वली किसउ हइ सु चक्रु, नासा सहितं, नाथ सहि सहित बहुदि कड़ी साइत नाका मांहे एक लहुड़ कड़ी मांहे एक दूजी वेडरी कड़ी। कड़ी मांहे पट्टसूत्रका दोरा अने दोरा सकोमलु नाहि होता । मतकि ही कड़ीमहे जोर करइ । अड्इ मंत्रि खोड़ि पड़ई । पटसूत्रु न अदइ । यंत्र ढीलउ रहई । कुंदा सहित जिस हाथी झालतां सग्रहउ रहइ यंत्र | पुनरपि कहता भी इस चक्रु ऊपरि दउ १॥ यत्र प्रमाण मविस्तर परिवेस सारिखा बाटुलउ पत्तु दिवारि जह रेहा डियइ ॥ ३॥
अंतः - ३७वें श्लोककी भाषा टीका:
वार्त्ताः -यंत्रका जाणणहार उस्तरलाव चहुं प्रकारि कहइ । पहिला उस्तरलाउ खुदसी इसउ नाम्न। तिहां पनरह १५ रेखा । १५ पनरह चकु होवइ । चक्र चक्र मांहे विचालइ छः छः ६, ६ अंशका विचाला जाणेवा ॥ ॥ ॥
दूजा पुलसी इति नाम । तिहां त्रीस ३० रेखा त्रीस चक्र जाणेवा। विचाल त्रिहुँ त्रिहुँ अंसकका करकु ॥ ३॥
चथा तयाम इति नाम तिहां नव्वय ९० रेखा । नब्वय ९० चक्रा एक एक चक्रु एक एक अंसकु जाणीवउ । इति चिहुं प्रकार उस्तरलाउ जाणणा ॥४॥ इति उस्तरलावभेदाः ||१||
उस्तरामध्ये बड़ा चक्कु । नवमा तवक अतलसका । नवमा तवकका नाम अतलस । आठ तवक तिस वीचि दहइ तीनसय साठि ३६० अंसक सायत मुस्तकी मनित्येक रूपः । नवमा तवक मांहे । नक्षत्र तारा तारा किछु नहिं । त्रीनसय साठि ३६० ऊपरि ९३ । रेख देहि दइ ॥ १ ॥
आतसी
दिन रात्रि मां शायत मुस्तको मनाहिं कतुं छटइ वधइ || १|| मेषादि राशि १२ तिन्दकी प्रकृति च प्रकारि यथा आतसी १ खाकी २ बाई ३ आवी ४
लेखन--सं० १६०० वर्षे चैत्र वदि ८ खौ...आगे हरताल फेरी हुई है.
खाकी | आवी
यंत्र
३
१
५
९
बाई
२
९
१०
www.kobatirth.org
७
११
४
८
१२
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ल ला ला लव ला ला
३१ ३१३१ ३२ ३१३१
ल ला कत कत ल ल ३० ३० २९ २९ ३० ३०
For Private And Personal Use Only
८१४
१०/३
२ सा २६ X
१ ११/२
३०
२ सा
३० द
ジ
१ १२/१
२० सायत १ दस्वीका २०
२०५२
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म : २-3] तसा यत्र सेमी....अथ
स्या अक अई अलीनु बुतु बिन । जुह बहिन् दिसयव किन् हव वल ॥ अंत-श्लोक ३८ वां-अथोत्तर गोल दक्षिण गोले आह॥ रेखात एवोत्तरयाम्यगोलमध्ये चबाये भवतोऽत्र चक्रे ।
तथोत्तरस्यां दिशि दक्षिणस्यां भवति मानीति च राशिचक्रात् ॥३॥ बड़गच्छकी एक शाखा भटनेरमें थी, उसका बहुतसा हस्तलिखित ग्रन्थसंग्रह अनुपसंस्कृत लायब्रेरीमें है । मेघरत्नादिका इसी भटनेर शाखाका होना संभव है। इस शाखाकी कुछ प्रतियां हनुमानगढके एक व्यक्ति (गजधर )के यहां संग्रहीत पड़ी हैं, उनके अवलोकनसे संभव है उस्तरलाव यंत्रकी अन्य प्रति व उसके रचयिताके अन्य ग्रन्थका भी पता चले। प्रयत्न चाल है।
जैन हस्तलिखित ज्ञानभंडारोंकी मध्यकालमें बड़ी उन्नति हई, लाखों प्रतियां लिखवाई गई । हजारों ग्रन्थ निर्माण किये गये, पर शोक है कि मुसलमानों के साम्राज्यकालमें भी उनका जितना विनाश नहीं हुआ उतना अंग्रेजोंके शासनके समय हुआ। कुछ तो मुद्रण युगके प्रचलनके साथ हस्तलिखित प्रतियोंका पठन-पाठन समाप्त हो गया; कुछ शिक्षाकी कमीके कारण उसका महत्त्व भूला दिया गया, फलतः उस्तरलाव जैसे अपने विषयके एकमात्र ग्रन्थ भी आजतक अज्ञात अवस्थामें पडे हैं। अनूपसंस्कृत लायब्रेरीका भी कुछ वर्ष पूर्व बड़ा बेहाल था। सूचीमें केवल ५००० प्रतियां थी; बाकी बस्तोमें बंधी हुई ८-१० हजार प्रतियां यों ही अज्ञात अवस्थामें पडी थीं। इधर वर्तमान चीनके राजदूत पत्रिका बीकानेरमें आने पर इस अनुपम संग्रहकी सुव्यवस्था हुई जिससे सबको अज्ञात ग्रन्थों के प्रकाशनका पता चला है। इस संग्रहके सूचीपत्रके ६ भाग प्रकाशित हो चुके हैं, जिनमें अत्यधिक जैन ग्रन्थ भी विविध विषयोंमें हस्तलिखित हैं, पर जैन विभागमें जो ५००-६०० प्रतियां रखी हुई हैं उनकी कर्ताके नाम, रचनाकालसूचक सूची ही नहीं बनवाई है । ग्रन्थोंके नाम मात्रकी सूची है। यद्यपि मैंने सब प्रतियां कई बार देख ली हैं। इन प्रतियोंमें कई ऐसे जैन ग्रन्थोंकी प्रतियां भी है जिनकी दूसरी प्रति किसी भी जैन ज्ञानभंडारमें नहीं है, जिन पर फिर कभी प्रकाश डाला जायगा। जैन साहित्य बहुत विशाल है इसे भली भांति खोज कराके प्रकाशमें लाना जैन समाजके विद्वानोंका सर्व प्रथम कर्तव्य होना चाहिए।
परिशिष्ट उस्तरलाव यंत्रके संबंधमें विशेष पूछताछ करने पर अहमदाबाद के पंडित जितेन्द्रजी जेटली से ज्ञात हुआ कि Encyclopaedia Britanicca में इतना विशेष है, जो यंत्रके चित्रके साथ छपा है।
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
२
श्री. सुमतिसंभव नामक ऐतिहासिक काव्यकी उपलब्धि ।
लेखक :-श्रीयुत भवरलालजी नाहटा. मध्यकालीन जैन इतिहासके साधन बहुत ही प्रचुर हैं । प्रतिमालेख, प्रशस्तिलेख, पट्टावलिएं, वंशावलिएं, पुष्पिकाएं, तीर्थमालाएं, चैत्यपरिपाटिय, ऐतिहासिक काव्य, गीत, रास आदि विविध प्रकारको सामग्री उपलब्ध है। जिनके आधार इतिहास ही नहीं, भारतीय इतिहासकी बहुत ही तथ्यपूर्ण जानकारी प्राप्त है । ग्यारहवीं शतीके पश्चात् ऐतिहासिक साधनोंका प्राचुर्य उल्लेखनीय रूपमें वृद्धिंगत पाया जाता है। पूर्ववर्ती इतिवृत्तको संकलन करनेका प्रयत्न करनेके साथ साथ समकालीन इतिहासके संकलनका प्रयत्न 'प्रबन्ध संग्रह ' आदि ग्रंथोंमें दृग्गोचर होता है। जैन आचार्यों और श्राककोंके इतिवृत्त संबन्धी अनेकों सुन्दर काव्य संस्कृत एवं लोकभाषामें रचे गए, उनमेंसे अधिकांश सामग्रीको प्रकाशित करनेका गत २५-३० वर्षों में स्तुत्य प्रयत्न हुआ है, फिर भी अभी तक बहुतसे महत्त्वपूर्ण ग्रंथ अप्रकाशित अवस्थामें पडे हैं । कुछ ग्रन्थोंकी तो हस्तलिखित संग्रहालयोंके शोधके अभावमें हमें जानकारी तक भी नहीं है । जैन भण्डारोंके अतिरिक्त बहुतसे सरकारी एवं विदेशी संग्रहालयोंमें भी हजारों जैन हस्तलिखित प्रतियां पायी जाती हैं जिनकी ओर हमारे मुनियों एवं विद्वानों का ध्यान कम ही जाता है।
कलकत्तेकी एसियाटिक सोसाइटीका हस्तलिखित संग्रह ही बहुत महत्त्वपूर्ण है। इसके कई विषयोंके तो विवरणात्मक सूचीपत्र प्रकाशित हो चुके हैं जिनमें बहुतसे जैन ग्रन्थ भी हैं। पर जैन विभागकी प्रतियोंको नामावली मात्र ही बहुत वर्ष पूर्व प्रकाशित हुई थी जिसके कागज भी जर्जरित हो गए हैं। श्रीअजितरंजन भट्टाचार्यने जैन ग्रन्थों का सूचीपत्र हाल होमें बनाया है जो अभी छप रहा है। कुछ वर्ष पूर्व जैन ग्रन्थोंकी उपर्युक्त नाम सूची देखने पर उसमें कुछ ग्रन्थ अन्यत्र अनुपलब्ध एवं अज्ञातसे प्रतीत हुए अतः उन प्रतियोंको स्वयं देख लेना आवश्यक समझ आज ही हम सोसाइटीमें पहुंचे और सौभाग्यवश एक अज्ञात ऐतिहासिक काव्यको उपलब्धि हुई । जिसका परिचय नीचेकी पंक्तियोंमें दिया जा रहा है।
इस काव्यका नाम "सुमतिसंभव महाकाव्य" है । इसके प्रणेता तपागच्छीय सुकवि सर्वविजय है । काव्य ८ सौका है और इसमें श्रीसुमतिसाधुसूरिका गुणवर्णन किया गया है। काव्यको दृष्टिसे यह एक सुन्दर ग्रन्थ है, इतिहासकी दृष्टि से तो महत्त्वपूर्ण है ही। इसके प्रारंभिक ६ सगौंमें श्रीसुमतिसाधुसूरिजीके जन्मस्थान, जन्मोत्सव, दीक्षा, गुरुपरंपाका वर्णन है सातवें और आठवें सर्गमें माण्डवगढ़ निवासी "मालवभूपाल" तथा 'लघुशालिभद्र' बिरुद विभूषित जावड़साहके व्रतग्रहण एवं प्रतिष्ठा महोत्सवादि धार्मिक कार्योंका महत्त्वपूर्ण वर्णन है।
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
': २-३] श्री सुमतिसमव........न्य इस काव्यकी पत्र संख्या २१ है, जिसमें पांचवां व छठा पत्र अनुपलब्ध हैं। प्रति पृष्ठ १३ पंक्ति एवं प्रति पंक्तिमें ४० अक्षर लिखे हुए हैं। कहीं कहीं बोर्डरमें सूक्ष्माक्षरी टिप्पण भी लिखे हुए हैं। हर्षकुल गणि जैसे विद्वानने इसे लिखवायी है अतः पाठ भी बहुत शुद्ध है। काव्यकी रचनाका समय तो नहीं दिया गया पर प्रस्तुत प्रति सं. १५५४ इलदुर्ग महानगर (ईडर)में लिखी गयी है अतः रचना इसी समयके आसपासकी ज्ञात होती है। सुमतिसाधुसूरिका परवर्ती वृतान्त इसमें नहीं दिया गया है अतः उनकी विद्यमानतामें ही रचा जाना निश्चित है।
मांडवगढके जावड़साह अपने समयके बहुत ही प्रभावशाली व समृद्ध धार्मिक पुरुष थे। उनके सम्बन्धमें और भी कई ग्रन्थों एवं शिलालेखोंसे अच्छी जानकारी मिलती है । अभी ग्वालियरमें डॉ. सुभद्रादेवी-जो कि मांडवगढके जैन इतिहासकी कई वर्षोंसे सामग्री संग्रहीत कर रही हैं से बातचीत हुई तो उन्हें जावड़साह पर एक लेख शीघ्र ही तयार कर प्रकाशित करनेकी प्रेरणा की गई थी। सौभाग्यसे तत्काल ही उनके सम्बन्धमें एक अच्छी जानकारी प्राप्त हो गई जो एक बड़े हर्षकी बात है । ___ इस काव्यकी खोज करने पर संभव है और भी कहीं प्रतियां प्राप्त हो जाय अतः शीघ्र ही शोध की जाकर इसे प्रकाशमें लाना चाहिए । हमें प्राप्त प्रतिमें दूसरे सर्गका अंतिम एवं तीसरेका प्रारंभिक अंश, मध्यवर्ती दो पत्रोंके नहीं मिलने से कम रह जाता है अतः अन्य प्रतिकी शोध अत्यावश्यक है।
प्राप्त प्रतिके आधारसे काव्य-विवरण नीचे दिया जा रहा है । आदि- ॥ श्रीपरमगुरुश्रीहेमविमलसूरिगुरुभ्यो नमः ॥
श्रीमन्नाभिनरेन्द्रनन्दनजिनस्तन्यात् सधन्यात्मनामुद्यत्कुन्तलमालिकाम्रदलभृत्कल्याणकुम्भः शुभम् । यः सवृत्त इति प्रतिष्ठितपरः श्रीमुक्तिसीमन्तिनी,
मूर्धन्युद्धृतशुद्धकेवलकलानिस्संगगंगाजलः ॥ १ ।। प्रथम सर्गमें श्लोक संख्या ५२ है । इसके अन्तमें यह प्रशस्ति लिखी है:___ "इतिश्रीसुमतिसंभवनामके महाकाव्ये देश-देशाधिप-पर्वत-परंपरादिवर्णनो नाम प्रथमः सर्गः सम्पूर्णः ॥
द्वितीय सर्गके ४१ श्लोक हैं, तत्पश्चात् पत्रांक ५-६ नहीं होनेसे अपूर्ण रह गया है । तृतीय सर्गके ५२ श्लोक हैं, इसमें "....."जन्मोत्सव-लेखशालाग्रहण-यौवनवयःप्रारंभादि वर्णन" विषय है । चतुर्थ सर्गके ६१ श्लोक हैं जिसमें “....."चन्द्रोदय-सूर्योदय-दीक्षो
[ देखो-अनुसंधान टाइटल पेज ३]
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રતલામમાં વર્તેલું ભયનું સામ્રાજ્ય રતલામમાં શ્રી શાંતિનાથજી જૈન મંદિર પ્રકરણમાં કલેકટર
મહેદયની પક્ષપાતપૂર્ણ નીતિ રતલામમાં એક બાવન જિનાલય દેરાસર શ્રી શાંતિનાથજી ભગવાનનું છે. દેરાસર ઘણું પ્રાચીન છે. શ્રી પ્રતિ મહારાજની ભરાવેલી ઘણી પ્રતિમાઓ દેરાસરમાં છે. ઘણા વરસો અગાઉ આ દેરાસરનો વહીવટ એક યતિછ કરતા હતા. બાદ તેમને વહીવટ તથા ચારિત્રય ઠીક નહિ હોવાથી શ્રી જૈન સંધ તરફથી સરકારને ફરિયાદ કરવામાં આવી. બાદ સરકારે કોર્ટ ઓફ વર્ડસની દેખરેખ નીચે દેરાસરને વહીવટ સએિ. બાદ દેરાસર વહીવટ છેલ્લાં ઘણાં વર્ષોથી કોટાવાલા શેઠ ચલાવે છે. વહીવટ સુંદર રીતે ચાલી રહ્યો હતે.
- ઉપરોક્ત દેરાસરમાં બ્રાહ્મણ પૂજારી પૂજા કરતા હતા. રતલામ કલેકટર મહદય પાસે ઉપરોક્ત પૂજારી તથા બીજા સનાતન ધર્મના આગેવાનોએ ફરિયાદ કરી કે શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર સરકારી છે અને તેના અંદર ગભારાના ભાગમાં શિવલિંગ બિરાજમાન હતા તે જૈનોના સાધુ તથા હીરાલાલ ચૌધરી વિ. સાથે મળીને શિવલિંગની મૂર્તિને ત્યાંથી ખસેડી નાખી. બાદમાં આરોપ લગાવ્યો કે મૂતિ ચેરીને લઈ ગયા.
આ જાતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી એટલે પોલીસ તરફથી પૂ. મહારાજ સા. શ્રી મનસાગરજી વિરુદ્ધ વેરંટ કાઢવામાં આવ્યું. પૂ. મહારાજ સા. તે કારતક સુદ ૧૫ ના રોજ વિહાર કરી ગયા હતા. બાદમાં હીરાલાલજી ચોધરીને હાથમાં બેડીઓ નાંખીને બજારમાં થઈને પોલીસ થાણુ ઉપર લઈ ગઈ અને પૂરી દીધા. બાદ જે જે જે ના આગેવાને હતા તે બધાને એક પછી એકને પકડીને લઈ ગયા પરંતુ હીરાલાલ ચોધરી તથા સમીરમલ સિવાય બીજા બધાને છોડી મૂકવામાં આવ્યા.
હકીકતમાં આપણા મંદિરમાં કોઈ શિવલિંગની મતિ (લિંગ) પ્રતિષ્ઠા કરેલી હતી જ નહિ, કદાચ પૂજારીએ કોઈની પણ જાણ વગર કોઈ લિંગ અસ્થિર યાને હાલતું ચાલતું યાને ઉપાડી શકાય, બેસાડી શકાય તેવી રીતે રાખ્યું હોય તે દેઈને ખબર નથી.
આ પ્રકરણ રાઈને પહાડ બની ગયે, કારણ તેની અંદર ગુંડા લોકો પણ સામેલ થઈ ગયા અને પબ્લિક મીટીંગ કરીને જેનધર્મ ઉપર જેટલા આક્ષેપ ગંદામાં ગંદા શબ્દોથી બોલી શકાય તેટલા મૂકવામાં આવ્યા. આ મીટીંગમાં ખુદ હેલ્થ મિનિસ્ટર શ્રી. પ્રેમસિંહજી રાઠોડ હાજર હતા. તેઓશ્રીએ પણ પિતાની ખુરશી જાળવવા ખાતર અને ભવિષ્યમાં પિતાને પબ્લિક તરફથી મત મળે તે દૃષ્ટિએ ભાષણ આપ્યું અને જાહેર કર્યું કે મૂર્તિની તપાસ કરવામાં આવશે. નહિ તે નવીન મૂર્તિ બિરાજમાન કરવામાં આવશે. પ્રભાતફેરી સનાતન ધર્મના આગેવાનોની ઉશ્કેરણીથી કાઢવામાં આવી, જેમાં નાના છોકરાઓ હતા અને બોલતા કે “જૈન ધર્મને નાશ છે.”
રતલામ એક સ્ટેટ હતું. ત્યાંના દરબારના સમયમાં કોઈ દિવસ આ પ્રમાણે કોઈ ધર્મને નાશ હો તેવા ઉચ્ચાર સાંભળવામાં નથી આવ્યા.
કલેકટર મહોદય જાતે મહાકાળના ભક્ત છે. તેમણે કલેકટર તરીકે નિષ્પક્ષ રહેવું જોઈતું હતું, તેના બદલે જાહેર સભામાં ભાષણ આપે છે કે, હું પણ એક સનાતની છું અને અસલ મૂર્તિ જરૂર પધરાવીશ.
બાદ કલેક્ટર મહેયે દેરાસર ઉપર પોલીસને પહેરે ગોઠવી દીધો, અને દેરાસર
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*ક : ૨-૩ ]
રતલામનું પ્રકરણ
[ ૪૭
કબજો ત્યાંના તહસીલદારને સુપરત કરી દીધા, શ્રી. સજ્જનસહુ જે ત્યાંને વહીવટ કરતા હતા તેમને કલેકટર મહાત્રે મેલાવ્યા અને આજ્ઞા કરી કે તમો દેરાસરને કબ્જે સરકારને સુપરત કરી દો, પરંતુ તેમણે સાફ ના પાડી અને જણાવ્યું કે એવું કાઈ કારણ નથી કે દેરાસરના વહીવટ સરકાર લઇ લે. તેમ છતાં કલેકટર મહેાય કે જે prejudiced mind થી કામ કરતા હતા તેમણે તરત દેરાસરના કાળે લઇ લીધા અને પોલીસને હુકમ કર્યો કે કાઇ ને પણ અંદર જવા દેશે નહિ.
તા. ૨૩-૧૧-૫૪ ના રાજ હીરાલાલ ચૌધરી તથા સમીરમલને પોલીસે પકડયા હતા. તા. ૨૪ ના રાજ પોલીસે મેટ્યૂિટ સા. પાસે ૮ દિવસના રીમાન્ડ માંગ્યા. આપણા તરફથી opposition કરવામાં ન આવ્યા, તેમજ જામીન ઉપર છોડવા સારુ અર્જ પણ નહોતી આપી; કારણ બધાના મનમાં ડર પેસી ગયા હતા કે જે કાઈ આગેવાન બનશે તેને પકડી લેવામાં' આવશે એટલે સરકારની સામે આગેવાન થવાની કોઈની હિંમત ના ચાલી,
હીરાલાલજી ચૌધરી ૬૦ વરસના વૃદ્ધ છે. એક પ્રતિષ્ઠિત આબદાર વ્યક્તિ છે. તેમના દિલ ઉપર જબરજરત આધાત લાગ્યા હતા. ત્રણ દિવસને અટ્ટમ થયા હતા. ચેથે દિવસે સાધારણ કાંઈ લીધું હતું.
રતલામ સધ તરફથી શ્રી જૈન કાન્ફરન્સને પણ ખબર આપી હતી. ત્યાંથી સેક્રેટરી આવ્યા હતા. શ્રી કલેકટર સા. સાથે વાટાઘાટો થઇ હતી, પરંતુ કાંઈ શુભ પરિણામ ન દેખાયું એટલે તે પાછા ગયા.
તા. ૨૪ના રાજ રતલામ સંઘ તરફથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર લાંખે તાર આપવામાં આવ્યા અને પરિસ્થિતિ જણાવી. શેઠ આણંદજી કલ્યાણજી તરફથી શ્રી. ત્રિકમભાઇ, જે ઉજ્જૈન રહે છે અને મકસીછ તીર્થ માટે છેલ્લાં બાર વરસથી પ્રતિનિધિ છે તેમના ઉપર તાર આવ્યો કે, “ હીરાલાલજી ચોધરી આદિ એ જેલમાં છે તેમને છેડાવા તથા દેરાસરમાં પૂજા ની થતી તેથી આશાતના થાય છે તેનો બ ંદોબસ્ત કરશે. બાહેશ વકીલને લઇ ને રતલામ જાએ, '
"
કલેકટર મહાદય તરફથી તા. ૨૫ ના રાજ લાઉડસ્પીકર દ્વારા જનતાને જણાવવામાં આવ્યું કે તા. ૨૭–૧૧–૫૪ ના સવારના ૯-૪૫ મિનિટે શિવલિંગની નાથના મંદિરમાં કરવામાં આવશે.
સ્થાપના શ્રી. શાંતિ
એટલે રતલામના આગેવાનોએ વકીલને લઈને ઇંદેરમાં હાઈ કા માં wirt દાખલ કરી અને માંગણી કરી કે તા. ૨૭-૧૧-૫૪ ના રોજ શિવલિંગ અમારા દેરાસરમાં શ્રી ક્લેકટર મહાય દ્વારા પધરાવવાના છે તે બદલ મનાઈ હુકમ આપશે. માનનીય હાઈ કા મનાઈ હુકમ આપ્યા, પરંતુ કલેકટર માયને માલમ પડયુ કે મનાઇ હુકમ આવશે એટલે તા. ૨૭ ના બદલે તા. ૨૬-૧૧-૧૪ ના દિવસે ૧૨ વાગતાં શિવલિંગ આપણા શ્રી. શાંતિનાથ પ્રભુના દેરાસરમાં પધરાવવામાં આવ્યું. લગભગ ૧૦૦૦ માણસા સાથે હતા. ખુદ કલેકટર મહાદય પણ હાજર હતા. સાંભળવામાં આવ્યા પ્રમાણે પોલીસ જુવાનો ખુટ પહેરીને મંદિરમાં દાખલ થયા હતા પરંતુ કાઈ એ રોકવા નહીં.
કેટલી ભયંકર આશાતના ! કેટલો એકતરફી જુલમ !! કેટલો અન્યાય ! ! ! રતલામના શ્રી સંધને ધન્યવાદ આપવો ઘટે છે કે તેમના લોહી ઉકળી ઊઠવા છતાં કાંઈ પણ અર્થાત બનાવ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૦
નથી બનવા દીધા અને સઘળા જુલમા શાંત રહીને સહન કર્યો. જ્યારે શાસનરક્ષકને બદલે ભક્ષક ખતે ત્યાં કાઈ ઈલાજ નથી રહેતા. એકતરી જ્યાં કાર્યવાહી ચાલે ત્યાં સાંભળનાર કાણુ ? રતલામ સધ તરફથી : વિશ્વના તાર ગયા પરંતુ તેની કાંઈ અસર થઈ નહીં.
ઉજ્જૈનથી ત્રિકમભાઈ એક બાહોશ વકીલ કે જેએ રતલામમાં ડીસ્ટ્રીકટ જજ તરીકે રહેલા હતા તેમને લઈને તા. ૨૭-૧૧-૫૪ ના રોજ શનિવારે મોટા દ્વારા રતલામ અપેારે એક વાગતાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટ સા. ને મળીને આરોપીને મળવાની રજા લીધી. હીરાલાલજી તથા સમીરમલને હાથમાં મેડીએ નાંખીને લાવવામાં આવ્યા તે વખતે હીરાલાલની હાલત ઘણી જ ખરાબ હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ દિવસ વધુ રહેત તો કદાચ આધાતના લીધે અશુભ થઈ જાત. હીરાલાલ ખેલી જ શકતા ન હતા. આખું શરીર ધ્રૂજતું હતું. તેએ માલ્યા –“ મારી ૬ વરસની ઉમરમાં કલક લાગ્યું. હવે વવામાં કાંઈ ફાયદા નથી. જેલમાં મરી જવું તે સારું છે. હું બધાની મદદમાં ઊભો રહ્યો પરંતુ આજ મારું કાઈ નથી.'' તેમને દિલાસો આપવામાં આવ્યા તે વકીલાતપત્ર ઉપર બંનેના દસ્કૃત લીધા, મેજિસ્ટ્રેટ સા. સમક્ષ જામીનની અરજી દાખલ કરવામાં આવી. સામસામે દલીલો થઈ. સદ્ભાગ્યે બપોરના ત્રણ વાગતાં શ્રી મેજિસ્ટ્રેટ સાહેબે ૨૫૦૦૦ ૨૫૦૦ રૂપિયાના જામીન ઉપર છોડવાના હુકમ કર્યાં. કાર્ટમાં ઘણા લોકો એકડા થઈ ગયા હતા. બધા લોકે હુકમ સાંભળવા આતુર હતા. હીરાલાલ તથા સમીમેલ ચાર વાગતાં
છ્યા હતા.
બાદમાં ક્લેકટર મહાદયને મળ્યા. પૂજા એક પૂજારી તથા એક જૈનને કરવા માટે નક્કી કરવામાં આવ્યું એટલે ભગવાનની પૂજા બરાબર તા. ૨૭-૧૧-૫૪ થી થાય છે. હવે સવાલ દેરાસરના ફળો લેવાના તથા નવું શિવલિંગ હટાવવાના રહે છે. તે બદલ ગામેગામના શ્રી. સધને વિનંતિ છે કે આપ નીચે પ્રમાણે તારા મોકલશે અને જે આપણા તરફ અન્યાય! થયા છે તે દૂર કરવામાં મદદ કરશો.
(i) Prime Minister Delhi (ii) Home Minister Delhi (i) Chief Minister Gwalior (ii) Home Minister Gwalior (iii) Chief Secretary Gwalior
Collector Ratlam has acted as party in Shree Shantinathji Jain Temple Chapter. Taking over possession of Temple Management without any cause, posting police at Temple, Stopping all Jains to enter even for Darshana Keeping all Idols unworshipped for three days, multifying High Court Stay order, giving lectures in public Meeting expressing partial opinions thereby increasing feusion, Hence requesting Judicial inquiry against Collector for all his misdeeds. Shree Jain Sangh. [જૈન' સાપ્તાહિકના તા. ૪-૧૨-૫૪ ના અંકમાંથી સાભાર ઉદ્ધૃત ]
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગની પ્રતિષ્ઠા
,
છે
લેખક શ્રીયુત અમૂલ રાજમાર્ગથી હું પસાર થઈ રહ્યો હતે, તેવામાં એક છે ચકલામાં છોકરાઓનું ટોળું એક પાઘડીવાળા શેઠની મજાક ઉડાવી રહ્યું હતું. તેઓ અંદરો અંદર વાત કરતા હતાઃ “પૂરો મારવાડી, પાકે અમદાવાદી હરામજાદ, ખેરો ખાતર વ્યાજખેર.
એક બીજાને કહ્યું : એના પૈસા શું કામ લાગશે? નથી હૈયું છોકરું કે એના માટે એ ભરી રાખે ! આ તે કંજુસને અવતાર છે !
પગે જેડા નથી. શિયાડે ખાધેલા એના લાંબા કટ માટે બે પાસાને સાબુ નથી. ધોતિયું યે જરી ગયું છે. પાઘડીને જરકસી છેડે માથે છેગાની માફક લટકી રહે છે. પૂરા પચાસ વર્ષની એની ઉંમરમાં એણે ધરાઈને ધાને પણ ખાધું નહિ હોય. મંદિરમાં પૈસે મૂકતાંયે વિચાર કરે છે ત્યાં મંદિર બહાર બેઠેલા ભિખારીને તે પાઈ-પૈસે ક્યાંથી આપે ? ચમડી તૂટે પણ દમડી કયાંથી છૂટે !
શેઠનું નામ હતું લક્ષમીચંદ. તેઓ મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ભિખારીઓ એમની આગળ પિતાને ખોળે પાથરી પઈ પૈસાની માગણી કરી રહ્યા હતા. એ પ્રસંગ જ આ છોકરાઓને આમે બોલવાનું કારણ આપી રહ્યો. લકમીચંદ શેઠ કંજૂસની ખ્યાતિ વરી ચૂક્યા હતા.
બીજી રીતે શેઠમાં કેટલાક ગુણ પણ હતા. તેઓ પિતાના હકનું છેડતા નહિ. પણ કેઈની વધારાની રકમ હડપ નહોતા કરતા. કેઈની થાપણ એ ઓળવતા નહિ. હંમેશાં ગીતાને પાઠ કરતા. ગમે તેટલું દૂર હોય ટાઢ-તડકો લાગતે હોય કે મૂશળધાર વરસાદ તૂટી પડતા હોય છતાં તેઓ હમેશાં એક પંડિતજી પાસે કથાવાચન સાંભળવા જતા.
પંડિતજી સૌ શ્રોતાઓને આદરસત્કાર કરી સામે બેસાડતા પણ આ કંજસને કદી કઈ ભાવ પૂછતું નહિ. લક્ષ્મીચંદ શેઠ રોજ બધા શ્રોતાઓની પાછળ એક ખૂણામાં જઈને બેસતા અને કથા સાંભળતા, રોજની માફક આજે પણ તેઓ આવ્યા હતા.
આજે એક ભજનિકે આ શ્રોતાઓની વચ્ચે ભજને લલકાર્યા. આ ભજનિકને મીઠે સાદ, ગાવાની ઢબ, બધું તાલબદ્ધ હતું. ગમે તેવાનું દિલ હલી જાય અને તેમાં એકતાન બની જાય એ તાલ આ ભજનિકે જમાવ્યો હતે.
એ તાલમાં ભંગ પાડે એ સૌના આશ્ચર્ય વચ્ચે રૂપિયા ખણખણાટ એ ભજનિકની સામે થઈ રહ્યો.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ - કોણ જાણે કેમ, ખૂણે બેઠેલા શેઠના વસાઈ ગયેલા અંતરદ્વારને જાણે આંગળે હઠી ગયા હોય અને ઉદારતાનાં અણધાર્યા પૂર ઊમટી આવ્યાં હોય એમ શેઠે પોતાની પાસે રાખી મૂકેલી એક હજાર રોકડા રૂપિયાની થેલી આ ભજનિક સામે ઠાલવવા માંડી.
લોકે કહેવા લાગ્યા: “કઈ દિવસ કંજૂસનું હૃદયકપાટ પણ ખુલી જાય છે !”
પંડિતજીએ કહેવા માંડયું: “જેમ આ ભજનિકે પિતાના ગળાને એકલું મૂકયું તેમ આ શેઠનું હૃદય પણ આજે મોકળું થયું. ભજનિક! આજે આ કંજૂસનું ધન નથી, એક ઉદારદિલ શેઠનું ન્યાયથી મેળવેલું આ ધન છે. એ લેવામાં સંશય ન રાખતા.”
શ્રોતાઓમાંના એકે ધીમે અવાજે કહ્યું: “ન્યાયનું!”
હા, ન્યાય-નીતિથી મેળવેલું આ ધન છે એમાં શંકા નથી. મને ખબર છે કે, મારા જ કુટુંબીમાંના એક છોકરાના બાપનું અચાનક હૃદય બંધ પડી જતાં અવસાન થયું. એના બાપે આ શેઠને ત્યાં પોતાની મૂડી જમા રાખેલી, શેઠે જ્યારે એ અવસાનના સમાચાર જાણ્યું કે તરત જ એ છોકરાને જાતે બોલાવીને તેના બાપના પૈસા વ્યાજ સાથે પાછા આપ્યા હતા.
બીજું ઉદાહરણ પણ કહી સંભળાવું:
આ શેઠને ત્યાંથી એક જણ પૈસા લઈ જતો અને દઈ જ. પેલા માણસના હિસાબમાં ભૂલ હતી. એ ભૂલથી એની મેટી રકમ શેઠને ત્યાં રહી જતી હતી. પણ શેઠે જ્યારે એને હિસાબ ચોપડે ચેક કર્યો ત્યારે એની વધારાની રકમ એને પાછી આપી દીધી.
ન્યાયથી ઉપાર્જન કરેલા આ ધન માટે બીજી શંકા કયાંથી જ હોય !” પંડિતજીએ તે આજે આ શેઠની જ કથા સંભળાવવા માંડી.
શેઠ રૂપિયાની થેલી ઠાલવીને પિતાના થાને બેસવા પાછા વળતા હતા ત્યાં સૌએ એમને આદર સાથે આગળ બેસવા વિનવણી કરવા માંડી. પંડિતજીએ પણ શેઠને હાથ પકડી આગ્રહપૂર્વક આગળ બેસાડ્યા.
પછી તે શેઠની વાચા ખુલી: ‘તમે આ મારે આદર કરતા નથી પરંતુ મારા ઘનને આદર કરી રહ્યા છે. ગઈ કાલ સુધી મને કઈ પૂછતું નહોતું અને રૂપિયાની થેલી આપ્યા પછી આમ એકાએક માન આપી રહ્યા છે તે શેઠને નહિ પણ શેઠના બચકાને આપી રહ્યા છો, સાચે જ, પૈસાની ભારે પ્રતિષ્ઠા છે.”
શેઠજી! આપની માન્યતામાં કંઈક ભૂલ થાય છે. ધન તે આપની પાસે ગઈ કાલે પણ હતું જ પરંતુ પ્રતિષ્ઠા નહેતી. આ પ્રતિષ્ઠા ધનની નથી પણ ધનના ત્યાગની છે.” પંડિતજીએ ખુલાસો કર્યો.
ધન તે ત્યાગથી જ શોભે છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧) પૂ. મુનિરાજ શ્રીચંદ્રકાંતસાગરજી મ. ના સદુપદેશથી શ્રીનાગજી ભૂદરની પાળ શ્રીજૈન e સંધ, અમદાવાદ ૧૧) પૂ. મુનિરાજ શ્રીભક્તિવિજયજી મ. ના સદુપદેશથી શ્રીજૈન શ્વેતાંબર મ, શ્રીસંધ, નડિયાદ १०) शे पारी. पानाय arela, ४५४३४ ૧૦) પૂ. મુનિરાજ શ્રી. શશિભવિજયજી મ. ના સદુપદેશથી સં. દેવકરણ મૂળજીભાઈ જૈન
દેરાસર ઓફિસ, મલાડ ૧૦) પૂ. ૫. શ્રીચરણવિજયજી મ. ના સદુપદેશથી શ્રીજૈન વે : મુ. શ્રીસંધ, સરિયઃ ૯) પૂ. મુનિરાજ શ્રી. નિરંજનવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રીજૈન ઓશવાલ શ્રી સંધની
पेटी, शिव ૬) પૂ. આ. શ્રીવિજયન્યાય સુરીશ્વરજી મ. ના સદુપદેશથી શેઠ શાંતિલાલ નાથાલાલ,બાલાસિનોર ૫) પૂ. મુનિરાજ શ્રીસુમનવિજયજી મ. ના સદુપદેશથી શ્રીજૈન સંધ સમસ્ત, લુણાવાડા ૫) પૂ. મુનિરાજ શ્રી. રવિવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રીજૈન સંધ, વડનગર ૫) પૂ. પં. શ્રીયંતવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રીજૈન વે. મૂ, સંધની પેઢી, નાશિક સીટી
[ अनुसंधान पृष्टः ४५ से आगे] त्सवादिवर्णनो चतुर्थः सर्गः" है। पंचम सर्ग ५३ श्लोकोंका .."स्मरपराजयनाम पंचमः सर्गः” है । छढे सर्गमें ... श्रीसुधर्मगणधरादिपट्टपरम्परावर्णनो नाम षष्ठः सर्गः" है यह ५७ श्लोकोंका है। सातवां सर्ग सबसे बड़ा है जिसमें ७३ श्लोंक हैं। अंतमें "..."गुरूपदेशप्रतिबुद्धविशुद्धप्रज्ञश्रीमण्डपाचलवास्तव्यश्रीमालवभूपालेतिबिरुदलघुशालिभद्रश्रीजावडेन्द्रपरिग्रहपरिमाणस्थितिवर्णनो नाम सप्तमः सर्गः" लिखा है । आठवां सर्ग ४६ श्लोकका है जिसमें ... श्री जावडेन्द्रप्रतिष्ठोत्सववर्णनो नामाष्टमः सर्गः " वर्णित है । अंतिम श्लोक प्रशस्तिः
शिवहेमपण्डितानां शिष्यशिशुर्वाचकेन्द्रचन्द्राणाम् ।। श्रीजिनमाणिक्यानां छात्रः शास्त्रं व्यधत्तेदम् ॥ ४५ ॥ इतिश्रीसुकविसर्वविजयप्रसन्नगुरुभारती प्रतीतिकरे ।
नव्येत्र सुमतिसंभवकाव्ये सर्गाष्टमोऽयमजनिष्ट ॥४६॥ इतिश्रीमत्तपागच्छाधिपत्यपदवीपुलोपमजावरीरंभवास्तव्यवास्तोष्पतिश्रीमत्तमश्रीश्रीसुमतिसाधुसूरीश्वरगुणगौरवपौरवर्गश्राव्ये श्रीसुमतिसंभवे नामके महा का व्ये श्रीजावेडेन्द्रप्रतिष्ठोत्सववर्णनो नामाष्टमः सर्गः संपूर्णोयं सुमतिसंभवग्रंथः यथार्थाभिधानः पाठकानाम् ।। छ । छ ।। संवत् १५५४ वर्षे श्रीहलदुर्गमहानगरे हर्षकुलगणयः सुमतिसंभवग्रंथमलीलिखल्लेखकेन ।। श्री ।।
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No, B, 8801 શી સૈન સત્વ પ્રવાહા શ્રી જૈન સત્ય પ્રકાશ - અંગે સૂચના ચાના - 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું' છે. દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ છે. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. - જમના રૂા. 31 મનીઓર્ડરધારા મેક્લી આપ- 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકુળતા રહેશે. રૂા. 50 0 0 દાતા તરીકે રૂા. 2001 આ૦ સદસ્ય તરીકે રા. 101 રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માસિક મા કલવામાં આવે છે. બની શકાય. વિનતિ 5. ગ્રાહકેને અંક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવર ચતુમાસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પેસ્ટ ઐફિસમાં તપાસ કર્યા પછી અમને હાય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ એકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહક 6, સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે, - 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષા કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય 3. જેનધર્મ ઉપર આક્ષેપાત્મક લે છે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે રેલેખે ટંકા, મદાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઇ એ. બ્રાહુકાને સૂચના 3. લેખ પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી સત્ય પ્રકાશ” માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે, હક તત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી. જેનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડઅમદાવાદ For Private And Personal Use Only