Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521710/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦-પ૪ - ૮ તત્રો, S ચીમનલાલ ગોકળદાસ શાહ તા. ૧૫–૫-૫૪ : અમદાવાદ વર્ષ ૧૯: અંક : ૮ ] [ ક્રમાંક : ૨૨૪ ACHARYA SRI KAILASSAGARSURI GYANLANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA KoDa Gandhinagar - 382 007 Ph. (079) 232 75252, 23276204-05 rDS) 22/23 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन અંક : વિષય: લેખક : પૃ8 : પૂ. ૫. શ્રી કનકવિજયજી : ૧૨ ૧ ૧૨૬ '. ધૂપ-દીપ : ૨. રાજકારભાર પર ધર્માચાર્યની વિચારણા : ૩. માયાજાળ : ૪. મૂર્તિઓના વિવિધ પ્રકાર : ૫. વિહાર-નોંધ : ૬. સંસારી આત્મા : છે. પ્રવર્તિની મેલક્ષ્મી કે સ્તોત્ર : ૮. રાજસી સાહ રાસકા સાર : પં. શ્રી લાલચંદ્ર ભ. ગાંધી : १२४ પૂ. મુનિ શ્રીમહાપ્રભવિજયજી : શ્રી. મેહનલાલ દી. ચોકસી : . ૧૩૦ પૂ. મુનિ શ્રીવિશાલવિજ્યજી : ૧૩૪ શ્રી. મોહનલાલ મહેતા, એમ. એ. શાસ્ત્રાચાર્ય : ૧૩૭ પૂ. ઉપા. શ્રીવિનયસાગર : ૧૪૦ શ્રી. ભંવરલાલજી નાહટા : ૧૪૨ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अखिल भारतवर्षीय जैन घेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ : ૨૧ | વિક્રમ સં. ૨૦૧૦: વીર નિ. સં. ર૬: ઈ. સ. ૧લ્યક . તેમાં સં : ૮ || વૈશાખ સુદ ૧૩: શનિવાર ૧૫ મે ૨ ધૂપ દીપ [ સત્તાને શોભાવતા રહેજો!] લેખક. પૂજય પં. શ્રી કનકવિજયજી સત્તાએ સંસારની મોહક શક્તિ છે. ધન, દૌલત, સમૃદ્ધિ કે વૈભ કરતાં સત્તા ખરેખર મહાન છે. એક જ્ઞાની પુરુષે સત્તાને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. સત્તાને પામેલો માનવ જે ન્યાયપૂર્વક હૃદયની સરળતાથી તેનું પાલન કરે તે કહેવું જોઈએ કે સત્તા માનવ લોકનું સ્વર્ગ બની શકે છે. સત્તાને પામનાર માનવે પોતે સત્તાન માલિક છે, એ હંમેશને માટે ભૂલી જવું જોઈએ. ડગલે ને પગલે પોતાની સત્તાનું કા૫પૂર્વક પ્રદર્શન કરનારે સત્તધીશ સહુ કોઈને માટે ઉપહાસને પાત્ર બને છે. પૂર્વની પુણ્યાઈને યોગે આત્માને જે સારી-સારી સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, તેમાં બુદ્ધિ. બલ, ધન તેમજ સત્તા આ ચારને મુખ્ય રીતે ગણી શકાય. બુદ્ધિ એ જરૂર પુણ્યાઈને પ્રકાર છે, પણ બુદ્ધિવાન માનવે, પોતાની બુદ્ધિદ્વારા કેવળ જાતનાં જ સુખ, ભાગ કે સ્વાર્થને જેનારે, તથા વિચારનારે જે બને છે તે બુદ્ધિ સંસારભરના આત્માઓ માટે તેમજ તેની પોતાની જાતને માટે ભયંકર અહિત કરનાર બને છે. ધન, શરીરબલ તેમજ સત્તા આ ત્રણને માટે પણ ઉપર મુજબ જ કહી શકાય. તેમાં સત્તા માટે કાંઈક વિશિષ્ટતા છે. બુદ્ધિ, સંપત્તિ કે શરીરબળ કેવળ સાપેક્ષ છે, એકાંગી છે. જ્યારે સત્તા સર્વવ્યાપી શક્તિ છે. સત્તા ધન, બુદ્ધિ કે બળની સામે ભાભી રહી શકે છે. સત્યને ક્ષણવારમાં અસત્યરૂપે જાહેર કરવામાં જે રીતે સત્તા ફાવી શકે છે, એવી તાકાત અન્ય મઈ શક્તિમાં નથી. પણ સત્તા એ શ્રાપ છે અને આશીર્વાદ પણ છે, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨] શ્રી, જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ નીતિમાન, સેવાભાવી અને વાર્થયાગી તેમજ વિવેકી આત્માને પ્રાપ્ત થતી સત્તા ખરેખર સંસારની શેભા બને છે. આજે જ્યાં જુઓ ત્યાં સસ્તા મેળવવા મથતા માનવ આપણુ મેર દૃષ્ટિગોચર થાય છે, સત્તાને પામેલાંનાં સુખની કલ્પના કરી તેની ઈર્ષ્યા કરનારા આપણે સંસારમાં આજે ક્યાં ઓછા છે! પણ સત્તા એ કાચ પાસે છે, એ રખે તેઓ ભૂલે! જે તેને મારતાં આવડે છે તે અમૃત બને છે, નહિતર સત્તાને નહિ જીરવી શકનારા અનેક રીતે ખુવાર થયાના દાંત ઇતિહાસના પાને નોંધાયેલા આપણી સામે છે. સત્તાના સ્થાને રહેલાઓને માટે પણ કેટકેટલી કસોટીના પ્રસંગો આવે છે, જે વેળા તેને ન્યાયપ્રિય આત્મા સત્તાને સોગ કરી. સંસારને માટે ભવ્ય આદર્શ ખડો કરી જાય છે. આવો જ એક પ્રસંગ ઇતિહાસના પાના પર નોંધાયેલે પાડ્યો છે. કાશીનાં મહારાણી કરુણાદેવી ગંગાના કિનારા પર શિયાળાની એક સાંજે ફરવા નીકળ્યાં છે. ગંગાસ્નાન કરીને તેઓએ વચ્ચે એક કેર જઈ બદલ્યાં. ધીરે ધીરે અંધારું થતું જાય છે. ઠંડીની અસર વધવા માંડી, મહારાણીના શરીર પર થડા મુલાયમ વસ્ત્રો અને શાલ સિવાય કાંઈ નથી. તાજું સ્નાન કરેલું હેવાથી શરીર પર ઠંડી વધુ લાગવા માંડી. ધ્રુજતા. શરીરે મહારાણીએ પોતાના સેવકને આદેશ કર્યો “જાઓ તપાસ કરે. તાપણું કરવા માટે કાંઈ સાધન મળે તે લઈ આવે.' 'મહારાણીના હુકમને માથે ચઢાવીને સેવકોએ ત્યાં બાળવાના બળતણની શોધ કરવા માંડી. એટલામાં મહારાણીની નજર ત્યાં નદી કિનારે ઘાસની નાનીશી, ઝૂંપડીઓ કરી એને જ પિતાને આવાસ માનીને રહેલા ગરીબ માણસે જણયા, એ ઝૂંપડીઓના ઘાસને મહારાણીએ મંગાવ્યું. પેલા નિરાધાર ગરીઓએ જવાબ આપે એ નહિ બને. આ ઘાસની ઝૂંપડીઓ એ તો અમારો આધાર છે. આવી ઠંડીમાં અમે ક્યાં જઈએ ? કાશીનાં મહારાણીને કવેળાએ પિતાની સત્તાને ગર્વ આવ્યો. સત્તાના ધેનમાં એ ભાનભૂલાં બન્યાં. સેવકેને તેમણે કહ્યું: “ઈ શું રહ્યા છો ! તમને ખબર નથી કે આ ફૂટી બદામના માણસે મારું અપમાન કરી રહ્યા છે ? આ બધી ઝૂંપડીઓ હમણાં જ સળગાવી મ. ઠીક થશે. ડીમાં તાપણું કરવા આ કામ લાગશે.' સત્તાને ભાર માથા પર લઈને ફરનાર મહારાણીની માનવતા અત્યારે મરી પરવારી. પોતાની સત્તાનું ઘમંડપૂર્વક પ્રદર્શન કરવાનો તેમને આ મેકે મળી ગયો. હુકમના તાબેદાર સેવકોએ મીજાજથી પેલા ગરીબ લોકોને બાળ-બચ્ચાં સાથે કડકડતી ઠંડીમાં ઢસડી ઢસડીને બહાર કાઢયા, તે લેકિની ઘરવખરી જેમ તેમ ફેંકી દીધી, ને ઝુંપડીઓને સળગાવી મૂકી. - મહારાણીને પોતાની સત્તા માટે ક્ષણભર મદ ચડ્યો. સત્તાના સ્વપ્નમાં રાચતાં મહાદેવી તે સાંજે સેવકોની સાથે ગુમાનપૂર્વક પાલખીમાં બેસી રાજમહેલમાં આવ્યાં. બીજે દિવસે સવારે કાશી શહેરમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ મહારાણીએ ગરીબ નિરાધાર પ્રજાજનો પર વરસાવેલા અત્યાચારના સમાચાર કાશીનરેશ સ્વરૂપસુંદર મહારાજા પાસે આવ્યા. મહારાજા સ્વભાવે ઉદાર તથા ન્યાયનિક હતા. તેમણે જાતે તપાસ શરૂ કરી. જે લેકેની ઝુંપડીઓ બાળી નાખવામાં આવી હતી તેમને ખુદ મહારાજાએ બેલાવ્યા. તે ગરીબ લેકીને કાશીનરેશે પૂછ્યું: “તમારી ઝુંપડીઓ કોણે બાળી ?' For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક: ૮] ધૂપ-દીપ [૧૨૩ આ લેકે જવાબ ન આપી શક્યા. તેઓ મુંઝવણમાં મૂકાયા, તે બિચારાઓનું ગજું કેટલું કે સાચી વાત હામ ભીડીને કહી શકે પણ? કાશીનરેશને ન્યાય કરે છે, પિતાના રાજ્યમાં કેઈન પ્રત્યે પણ સહેજ નાને સરખો અન્યાય થઈ ગયું હોય તે જ્યાં સુધી એને પ્રતીકાર ન થાય ત્યાંસુધી જપીને બેસવું એ આવા મહારાજાઓને મને શરમભર્યું કલંક હતું. તેઓ બેસી ન રહ્યા. સેવકને બોલાવી, સાચી વાત પૂછી અંતે શું પડીઓના માલિક બિચારા ગરીબ લોકો પર થઈ ગયેલા અન્યાયથી તેઓ સમસમી ઊડ્યા. મહારાજાએ આદેશ કર્યો: “જાઓ, રાણીને અત્યારે તે અત્યારે અહીં બોલાવી લાવો ?' મહારાજાનો હુકમ થતાં મહારાણું કરુણ ત્યાં આવ્યાં. તેમણે પૂછ્યું: ‘કેમ મારું શું કામ પડયું છે ?? મહારાણીનું ખંડત ગુમાન છેલ્લે દાવ ફેંકવા સજજ બન્યું. મહારાજાએ રાણના અન્યાયને જવાબ માગે. રાણીએ તુમાખી રીતે કહ્યું: “મારા સતેષની ખાતર મારા આનંદ માટે મેં આમ કર્યું છે. મારા આનંદ કરતાં ઝુંપડીઓની કિંમત કાંઈ વધારે. છે? ઠંડી દૂર કરવા મેં તેમ કહ્યું તેમાં કે અન્યાય થઈ ગયે ?' કાશીનરેશ અત્યારે ન્યાય તેવા બેઠા હતા. ન્યાય એ જ એમને મન જીવન સર્વસ્વ હતું. ન્યાયની ખાતર પિતાના જનને ભોગ આપવો પડે છે તેમ કરવાને પણ તેઓ તૈયાર હતા. આસન પર બિરાજેલા અધિકારીની અદાથી કડક બનીને તેમણે રાણીને કહ્યું, ‘વારુ, કાશીના મહારાણી પદે તમને આ બધું નહિ સમજાય ! તમારે એ ભૂલવું જોઈતું નથી કે જેવું તમારું હૃદય છે જે તમારા હૃદયને આનંદ છે, તે રીતે મારા રાજ્યમાં વસનાર પ્રત્યેક પ્રજાજનોને પણ હૃદય છે અને એને પણ આનંદ મેળવવાની ઈચ્છા હોય એ સહજ છે.. રાણું ! તમારા આનંદ ખાતર કોઈના પણ હૃદયને કે તેના આનંદને કચડવાને તમને અધિકાર નથી. આજે તેવા અધિકારને ભૂલીને અન્યાય કરવામાં તમે પાછી પાની કરી નથી. માટે જ . હું તમને કાશીનરેશ તરીકે આદેશ કરું છું કે, આજથી એક વર્ષ પર્યત તમને કાશીના મહારાણપદ પરથી મુક્ત કરવામાં આવે છે. તમે હવે કાશીનાં મહારાણી નથી, હવેથી મારા રાજ્યમાં મહેનત મજૂરી કરીને પૈસા ભેગા કરે, તેમાંથી આ ગરીબ પ્રજાજનની ઝુંપડીએ કરી બાંધી આપે ત્યારે જ સત્તાને મેહક નશે જે રીતે તમને ય છે, તેનું ઘેન ઊતરી જશે તે સિવાય નહીં.' ન્યાયનું મૂલ્ય કેટ-કેટલું મહાન છે અને ન્યાયની કિંમત ચૂકવતી વેળા સત્તાના સ્થાને રહેલા માનવને કેટ-કેટલા કડક રહેવાનું હોય છે, તે આ પ્રસંગ પરથી સહેજ સમજી શકાય છે. ન્યાયનિષ્ઠ અધિકારી એ સત્તાની રોભા છે, તે જ સત્તા સંસારમાં આશીર્વાદ રૂપ બની કલ્પવૃક્ષની ગરજ સારે છે, નહિતર અન્યાય, સ્વાર્થ તેમજ જતઘમંડના નશામાં ભાનભૂલા બનેલાઓના હાથમાં રહેલી સત્તા એ ખરેખર સંસારનું નર્ક બની રહે છે. માને ! સત્તાની શોભા બની રહેજો !! For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ-કારભાર પર ધર્માચાર્યની વિચારણા લેખકઃ પં. શ્રીયુત લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા વિકમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા મહાન ધર્મોપદેશક આચાર્ય શ્રી. વિજ્યાન રિએ સુપ્રસિદ્ધ મંત્રીશ્વર વસ્તુપાલને ઉદ્દેશી રાજ-કારભાર પર મહત્ત્વના વિચારે જણાવ્યા હતા, તે તેમના શિષ્ય ઉદયપ્રભસૂરિએ ધર્માલ્યુદય' નામના સંસ્કૃત મહાકાવ્યમાં ( સં. ૧૨૯૦માં લિ. તા. પુસ્તકમાં પ્રકટ કર્યા છે, તે વિચારવા એગ્ય છે. ગુરુજીએ દાન, રિશીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાં ભાવનાની પ્રધાનતા અને તેના વડે દાન, શીલ અને તપની સફલતા પ્રતિપાદન કરી હતી. મંત્રીએ જણાવ્યું કે-“ભાવન ! આ ઉચ્ચ પ્રકારની પવિત્ર ભાવના રાજ-વ્યાપાર (ાજ-કારભાર)થી કલુષિત થયેલા અમારા હૃદયમાં વાસ કરતી નથી.' ગુરુજીએ ગૌરવને ઉચિત એવું વચન ઉચ્ચાર્યું કે મંત્રિન ! રાજકારભારને તમારા વડે શા માટે દૂષિત કરવામાં આવે છે? કારણ કે આ રાજકારભાર, તુછ ચિત્તવાળા, અત્ત, ફુર કર્મ કરનારા, પદારાપ્રેમી, ધરોહ અને પરને પીડા કરવામાં પરાયણ એવા આત્માઓને, તેમજ તત્કાલીન ક્ષણિક સુખમાં આદરયુકત ચિત્તવાળા જનોને, તેમજ નરકને જોવામાં અધ, હિત સાંભળવામાં બહેરા, અપજશરૂપ કીચડમાં પડનારા એવા સુદ સને આ લોક અને પરલાકમાં અનર્થ-સંબંધેના અદિતીય કારણરૂપ થાય છે. પરંતુ જેઓ પુણ્ય (પવિત્ર) કર્મ કરનારા, મહેરછ ( ઉદાર ) સ્વચ્છ પવિત્ર બુદ્ધિવાળા છે, જેઓએ પોપકારની પ્રવૃત્તિઓથી જીવિતને સફલ કર્યું છે, ગુરના ઉપદેશામૃતના પૂરથી જેમનાં મન પવિત્ર બનેલાં છે. જેઓ વૈભવ અને ભવ પ્રત્યે ભંગુર (અનિત્ય ) ભાવ ભાવનારા છે, તથા ઉજજવલ થશે અને ધર્મમાં સ્થિરતાભરી બુદ્ધિને કરનારા છે, જેમણે અરિવર્ગ (કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષને જીત્યા છે, જે સ્વયં ઉત્તરકાલ (પરિણામ) ને જેનારા છે, તેવા અદ્ભુત સત્ત્વશાલી, લેકેત્તર (અલૌકિક) આત્માઓને આ રાજકારભાર જ આ લોકમાં અને પાકમાં સિદ્ધિ માટે થાય છે. કારણ કે તીર્થકરેએ ફરમાવેલ એ ધર્મ અલૌકિક પ્રકાર છે, જે સ્વર્ગ અને મેક્ષની સામ્રાજ્ય-લીને વરવાના સ્વયંવરમંડપ જેવે છે. મહાસત્ત્વ સિવાયના ઈતર નરોને એ અત્યંત દુષ્કર છે, બીજું શું ? તીર્થ કર લક્ષ્મીનાં કારણોમાં જે શિરોમણિ જેવો છે, તે પ્રભાવના નામને ધર્મ પણ, રાજકારભારરૂપ તેજ વડે દુરિત (વિન-અનિષ્ટ) અંધકારના વિધ્વંસથી દેદીપ્યમાન શોભાને * " पावनी नावनीनाथ-व्यापारकलुघे हृदि । आस्माकीये वसत्युच्चैर्भावना भगवन्नसौ ॥३९॥ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 3:<] www.kobatirth.org - शुभ शरभार........... यदयं तुच्छचित्तानामज्ञानां क्रूरकर्मणाम् । परदार- परद्रोह-- परपीडापरात्मनाम् ॥४१॥ इत्युक्ते मन्त्रिणाऽवोचन् गुरवो गौरवोचितम् । 9 मन्त्रिन् ! नृपस्य व्यापारः, किमर्थं दृष्यते स्वया ! ॥ ४० ॥ युग्मम् | तादात्विक सुखास्वादसादरीकृतचेतसाम् । नरकालेोकनेन्धानां बधिराणां हितश्रुतौ ॥ ४२ ॥ " जायते क्षुद्रसत्त्वानामयशः पङ्कपातिनाम् । ऐहिकामुष्मिकानर्थसम्बन्धैकनिबन्धनम् ||४३|| विशेषकम् | ये पुनः पुण्यकर्माणो, महेच्छाः स्वच्छबुद्धयः । परोपकारव्यापारस फली कृतजीविताः ॥ ४४ ॥ गुरूपदेशपीयूषपूर पावितमानसाः । वैभवे च भवे चास्मिन् भङ्गुरीभावभाविनः ॥ ४५ ॥ शुचौ यशसि धर्मे च, स्थैर्यबुद्धिविधायिनः । विनिर्जितारिषड्वर्गाः, स्वयमायतिदर्शिनः ॥ ४६ ॥ भवत्यद्भुतसत्त्वानां तेषां लोकोत्तरात्मनाम् । नृपव्यापार एवायमिहामुत्र च सिद्धये ॥४७॥ कलापकम् । येन लोकोत्तरः कोऽपि, धर्मस्तीर्थेश देशितः । स्वर्गापवर्गसाम्राज्यश्री स्वयंवरमण्डपः ॥ ४८ ॥ सुदुष्करतरः कामं, महासत्त्वेत रैर्नरैः । किमन्यत् तीर्थकुलक्ष्मी - कारणानां शिरोमणिः १ ॥ ४९ ॥ प्रभावनाभिधः सोऽपि नृपव्यापार - तेजसा । दुरितध्वान्तविध्वंसाद् भास्वरां श्रयति श्रियम् ॥ ५०॥ - धर्माभ्युदय महाअव्य ( सर्ग १, [ - सिंधी छैन अथभाषा Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only सो० ४ [ १२५ विशेषकम् ।" ३८ थी ५० ) अअशित ] Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માયાજાળ લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીમહાપ્રભવિજયજી Acharya Shri Kailassagarsuri Gyanmandir અસતાષ માણસને માયાની જાળમાં કેવી રીતે ફસાવે છે અને સાષી માણસ કેવા ઉન્નત મને છે એ વાત આ કથા કહી જાય છે. ભદ્રનગરમાં પૂર્ણચંદ્ર નામે એક શેઠ રહેતા હતા. એમને પર્સન નામે શેઠાણી હતાં, સપત્તિ હતી પણ સંતાન નહેાતું. એમની નામનામાં નિઃસંતાનનું કલંક ધણીવાર એમને ડંખ્યા કરતું. લોકને વાંઝિયાનું મેણું એમના હૃદયને કારી ખાતું. શેઠ વિચારના લે ચડતા ત્યારે બબડતાઃ ́ આ સંપત્તિ શું કામ લાગશે ? આ હવેલીને કાણ ભાગવશે ? રાત-દહાડા મડ઼ેનત કરીને એકઠું કર્યું છે તે પારકા માટે ?' ચારે બાજુએ નિરાશાના હાઉ એમની સામે ઘૂરકથા કરતો. વા, દેરા-ધાગા ને મત્રત’ત્રાદિ ધણાં કર્યાં પણ શેર માટીના એમને ત્યાં વખા હતા. શેઠાણી આશ્વાસન આપતાંઃ ‘ તમે ધીરજ રાખા. ધીરજનાં ફળ મીઠાં છે. આવા વિચાશથી શરીરને શું કામ સુકાવા છે’ ' સુકાય નહિ તે શું થાય ! પૂરા પચાસની ઉંમર ધઈ, હવે શી આશા ? ' શેઠે નિરાશાના સર કાવ્યો. * હશે, કુદરતને જે ગમ્યું તે ખરું.. કંઈ વિચારાથી વેળા વળશે ?' શેઠાણીએ ગ’ભીરપણે જવાબ વાળ્યો. સમય પલટાયા, બધી ચીજોના ભાવ મેસી ગયા. શેકે અનાજની વખારા ભરી રાખેલી તે એઠા ભાવે વેચવી પડી, એમની સપત્તિનાં પૂર ઓસરવા માંડયાં. શેઠે બજાર ઉપર ધ્યાન આપવા માંડયું. ત્યારે એમના નિઃસંતાનનું કલંક ધાવાવા લાગ્યું. શેઠાણીને પૂરા નવ માસે એક બાળકના જન્મ થયા. એક દુઃખ જતાં બીજી દુઃખ એમને ઘેરી વળ્યુ, બાળક દગ્નિતા લઈને જન્મ્યા, સંતાનની ઝ ંખના હવે પૈસામાં વળગી. શેઠ હવે જેમતેમ કરીને પોતાનું ગુજરાન કરતા અને બાળકને ઉછેરવામાં ભવિષ્યની આશાએ દિવસે વ્યતીત કરતા, શેઠ અને શેઠાણી હવે ધર્મની આરાધના તરફ પણ વળ્યાં હતાં. બાળકમાં સારા સંસ્કારેશ પડે એની ચીવટ રાખતાં. ખાળકનું નામ પ્રતાપ રાખવામાં આવ્યું, પ્રતાપ ગરીબીમાં ઉર્ષ્યા અને ભણ્યા. એને એક સરખી વયના મિત્ર મળી ગયા. એનુ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૮] માયાજા [૧૨૭ નામ ભૂષણ, ભુવનચંદ્ર નામના શ્રેણીને એ પુત્ર હતો. તેઓ પૈસેટકે સુખી નહેતા, છતાં વેપારધંધામાં જે કંઈ મળે એમાં સંતોષ માની પિતાનો જીવનપંથ કાપતા. - પૂર્ણ ચંદ્ર અને ભુવનચંદ્રના સ્વભાવમાં તફાવત હતો. ભુવનચંદ્ર સંતોષી હતા તે પૂર્ણ ચંદ્રના હૃદયમાં અસંતોષને મહાસાગર ખળભળી રહ્યો હતે. ભુવનચંદ્રમાં ધર્મસંસ્કારો નામપણથી હતા, જ્યારે પૂર્ણચંદ્રને તે સંજોગોએ ધર્મિકતા તરફ વળ્યા હતા. • પ્રતાપ દિવસનો મેટો ભાગ ભૂષણને ત્યાં જ ગાળતો. આથી બંને મિત્રોમાં ખાનદાની, કુલીનતા અને ઉચ્ચ સંસ્કાર તાણાવાણાની જેમ વણાયાં હતા. સેવા અને સમર્પણના ગુણો વિકસાવવામાં એ તત્પર રહેતા અને પોતાની ગરીબીને આશીર્વાદ સમાન લેખતા. બંને જણ વિશ વર્ષના થયા ને પોતાના કુટુંબને આધારરૂપ થવા લાગ્યા. બને મિત્રોએ પિતાનું ભાગ્ય અજમાવવા પરદેશ જવાને નિર્ણય કર્યો અને સારે દિવસે તેઓએ નંદિવર્ધન નગર તરફ પ્રયાણ કર્યું. વૈશાખ મહિનો હતો. સવારને કંડ વાયુ એમના પ્રયાણને પ્રેરણા આપતે. બપોરે તેમણે એક કૂવા પાસેના ઝાડ આગળ વિસામે કર્યો. એવામાં સામેથી આવતા એક પ્રવાસીઓ પૂછ્યું: “ભાઈ! ભદ્રનગર કેટલું દૂર હશે ?' “માંડ દશેક માઈલ હશે, પણ નંદિવર્ધન નગર અહીંથી કેટલું થાય? ત્યાંથી જ આવી રહ્યો છું. પૂરા પચીશ ગાઉ તે મેં કાપી નાખ્યા છે.” “શેઠ ! આ બળતા બપોરે ચાલવા કરતાં થોડે વિસામો લઈને નમતા પહેરે આગળ વધજો.' યુવકોને આ પ્રવાસી પાસેથી નંદિવર્ધન નગરની માહિતી મળશે એવા ઈરાદે શેઠને આવકારતાં એમણે કહ્યું. - પ્રવાસી નંદિવર્ધન નગર એક વેપારી હતો. આ નાનચંદ શેઠને ભદ્રનગર સાથે વેપારી સંબંધ હતો. એણે આ બંને યુવકની આવકારભરી પૂછવાની રીત ઉપરથી કેટલુંક અનુમાન કરી લીધું. શેઠને પણ આ યુવકે સાથે વાત કરવાનું મન થયું. ? સૌએ પિતા પોતાનાં ભાતાં ખોલ્યાં અને ખાવા બેઠા. એક જ જ્ઞાતિના હોવાથી એક બીજા ખાવાની ચીજોની આપ-લે કરી. સૌ સાથે બેઠા અને વાતે વળગ્યા. વાતવાતમાં શેઠે આ બંને યુવકોની પરિસ્થિતિ વિશે જાણી લીધું અને યુવકેને નંદિવર્ધન નગરમાં કઈ ધંધે લગાડી દેવાનું પણ આશ્વાસન આપ્યું. શેઠે વધારામાં જણાવ્યું “ભદ્રનગરમાં મારે એકાદ દિવસનું કામ છે. એ પતાવીને તરત પાછા ફરવું છે. તમે મારી સાથે પાછા આવો તે આપણે આવતી કાલે સાથે જ નદિવર્ધન જઈશું.' બને યુવકને તે એ જ જોઈતું હતું. નમતા પહેરે ત્રણેજણ ભદ્રનગરે આવી પહોંચ્યા. ભૂષણ શેઠને પિતાને ઘેર લઈ ગયા અને એમનું આદરભર્યું આતિથ્ય કર્યું, વાતચીતથી બંને યુવકોએ શેઠના હૃદયમાં સ્થાન મેળવી લીધું. - શેઠે ભૂષણના બાપ ભુવનચંદ્ર સાથે વાતચીત કરતાં પિતાને જાણવા યોગ્ય હકીકત જાણી લીધી, પછી શેકે ભુવનચંદ્રને કહ્યું: “શેઠ ! મારી એક વિનંતિ છે. મારે બેલ પાછો તે નહિ bલાય ને?” - ભુવનચંદ્ર તે શેઠની આ વાતથી સંકોચ પામ્યા. એમને થયું કે શેઠ કેવી માગણી કરશે? મોટા માણસની માગણી મારા જે ગરીબ કઈ રીતે પૂરી કરી શકશે ? For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જન સત્ય પ્રકાશ નાનચંદ શેઠ સુવનચંદ્રના સંકેચને પામી ગયા. એમણે કહ્યું: “શેઠ! સંકેચ પામવા જેવું નથી. મારી વિવેકભરી માગણી છે. તમારા કરતાં વધુ પૈસાદાર મને મળી રહેશે પણ તમારા ભૂષણ જેવો વિવેકી યુવક મને નહિ મળે. મારી દીકરી માટે હું ભૂષણની માગણી ભુવનચંદ્ર તે આ સાંભળીને આભા જ બની ગયા. એમણે શું જવાબ વાળવે એ જ એમને સૂઝયું નહિ. એમણે નીચે મેં જવાબ આપેઃ “શેઠ અને ગરીબ માણસે છીએ. તમારી સાથે અમારી સરખામણી કયાંથી ઘટે ?' “શેઠ! એ બધું મારે જ સમજવાનું છે. તમે માત્ર હા કહી દો એટલે પત્યું અને જુઓ, બીજી કન્યા આ પ્રતાપ સાથે આવી છે. એના બાપને મળીને હું એનો પણ નિર્ણય કરી લેવા જ ઈચ્છું છું.” ભુવનચંદ્ર શેઠે કહ્યું “શેઠ ! તમે પ્રતાપને ત્યાં જઈ આવો ત્યાં સુધીમાં જવાબ ના, મારે તે અત્યારે જ જવાબ જોઈએ. માત્ર હા કહી દો પછી જ મને શાંતિ વળશે. “ભલે, શેઠ ! જેથી તમારી મરજી.' એમ કહી નાનચંદ શેઠ પ્રતાપને ત્યાં ગયા. શેઠને પૂર્ણચંદ્રને ત્યાં સત્કાર મળ્યો. વાતવાતમાં એ તે જુના ઓળખીતા નીકળ્યા. એમણે પ્રતાપ માટે તેમની આગળ વાત મૂકી અને પૂર્ણચંદ્રની સન્મતિ મેળવી. બીજે દિવસે આ બંને યુવકે અને નાનચંદ શેઠ નંદિવર્ધન તરફ વિદાય થયા. નાનચંદ કે બંને માઈઓને પિતાના ધંધામાં લગાડી દીધા. ભદ્રનગરમાં અને નંદિવર્ધનમાં આ બંને યુવકેની સગાઈ સંબંધની વાત પણ વહેતી થઈ 1 નાનચંદ શેઠની બંને કન્યાઓ ખૂબ સંસ્કારી હતી. રૂપાળી અને તેજસ્વી હતી. શેકે પિતાની પુત્રીઓને ભણાવવા માટે ખાસ પ્રબંધ કરે તેથી વિદ્યાસંપન્ન પણ હતી. આ દાઝે બળતા લોકોમાં આ સગાઈ- સંબંધ ઈર્ષ્યા ઉપજાવે એવો હતો. પૂર્ણચંદ્ર અને ભુવનચંદ્ર જેવા ગરીબને ત્યાં શેઠ નાનચંદની દેવરૂપ જેવી કન્યાઓ જાય એ ત્રણેની ઈર્ષ્યા કરનારા માણસને ડંખતું હતું. નાનચંદ શેઠને કેટલાકે કહ્યું: “શેઠ ! તમે આપણ નગરનું નાક કાપી નાખ્યું.' ભુવનચંદ્ર અને પૂર્ણચંદ્ર આજે પોતપોતાના પુત્રીના લગ્ન દિવસ જોવરાવવા વિશે, મસલત કરી રહ્યા હતા. મુહૂર્ત કઢાવવા માટે જેશીને બોલાવ્યો અને એક જ દિવસે બનેનાં લગ્ન થાય એ રીતે દિવસ જેવામાં આવ્યો. ભદ્રનગરથી નંદિવર્ધન જવા માટે જાન નીકળી; તે અગાઉ પૂર્ણચંદ્ર શેઠ પાસે એક માણસે આવીને કહ્યું: “શેઠ! કંઈ જોઈતું કરતું હોય તે મારે ત્યાંથી ખુશીથી લઈ જજો. અને હા, કન્યાને દાગીના ચઢાવવા હોય તે મારે ત્યાં તૈયાર પડ્યા છે. પછીથી લઈ લેવાશે.” આ વાતથી પૂર્ણચંદ્ર શેઠ તે હર્ષથી કૂલાવા લાગ્યા. કંઈક ગર્વની આછી રેખા એમના દયપટ ઉપર અંકાઈ ગઈ, તેઓ કેટલાક દાગીના અને ખાસ ખાસ વસ્તુઓ એ શેઠને ત્યાંથી લઈ આવ્યા અને લીધેલી વસ્તુઓનું લખાણ પણ કરી આપ્યું. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *ફ : ૮ ] માયાજાળ ( ૧૨૯ જીવન' શને ત્યાં પણ એ માણસ ગયા હતા. એમને પણ કઇ દરદાગીના જોઈતા હાય તા તે લઈ જવા તેમને આગ્રહ કર્યાં હતા પરંતુ ભુવનચંદ્ર શેઠને તા પારકાનું લઈને ખોટા દેખાવ કરવા એ જ ખટકતુ હતું. તે તે પોતાને ત્યાં જે કઈ સામગ્રી હતી તે લઈ તે પાતાના પુત્રની જાત લઈ તે નવિન નગર તરફ વિદાય થયા. દિવન નગરમાં નાનચંદજી શેઠે પોતાની હવેલીને ખૂબ કામાથી સજાવી હતી, મેટા મોટા લોકાને તેમણે આમંત્રણ આપ્યું હતું, વાજિંત્રોના નાદથી મહાલ્લા આખા ગાતા હતા, માઁડપ સુંદર રીતે શણગારમાં આવ્યા હતા. જાનને માટે સારા ઉતારાની સગવડ કરવામાં આવી હતી. ભાતભાતનાં પકવાન લોકોને પીરસવામાં આવ્યાં અને રાતના સમયે બને યુવકનાં લગ્ન થઈ ગયાં. ખીજે દિવસે સાંજના જાનને વિદાય આપવામાં આવી. લગભગ ડધી રાતના પ્રસંગ હશે. જંગલની વાટ હતી. ચારેકાર અધકાર હતા. વીસ ગાડાઓના આ સથવારા ઉપર મુકાનીધારી શસ્ત્રસજ્જ ધાડપાડુએ ત્રાટકી પડયા. અને વરરાજાઓ પૈકી ભૂષણ જે વેલમાં બેઠા હતા તે આબાદ બચી ગઈ પણ પ્રતાપની વેલ ઉપર એ લોકા તૂટી પડથા. વરવધૂને ઉપાડીને તે દૂર લઈ ગયા. પ્રતાપને મોંએ ચા મારી કન્યા ઉપરના બધા દાગીના ઉતારી લેવામાં આવ્યા. કન્યા તે ભયતી મારી ખેબાકળી ખની ગઈ અને બધુંચે રેણુ' ઉતારીને ધાડપાડુને આપી દીધું. એ પછી એ લાકાએ પ્રતાપને લાકડીના પ્રહારાથી અધમૂઓ બનાવી મૂકો. કન્યાની ખૂમાનૂમથી જાનના બધા લોકો એકઠા થાય એ પહેલાં તો પેલા ધાડપાડુએ પલાયન કરી ગયા. ઘેર પડેાંચ્યા ત્યારે પ્રતાપની દશા વિચિત્ર હતી. ધણા ઉપચારો કર્યો પણ પ્રતાપની સ્થિતિ સુધારા ઉપર ન આવી. માતા, પિતા અને પત્નીએ ખૂબ સેવા કરી પણ કંઈજ વળ્યું નહિ. ચારેક દિવસ પીડાઈને એ મરણ પામ્યા. પૂર્ણ ચંદ્ર શેડને પાછળથી ખબર પડી કે પેલા માયાવી શેઠ, જેણે દરદાગીના આપ્યા હતા તેનુ' જ આ કાવતરું હતું. શેઠે પોતાની એક માત્ર મૂડી સમાન પુત્રને માયાની જાળમાં આવી જઇ ખોઈ નાખ્યા. પેાતાની પાસે હવે એક મકાન બચ્યું હતું તેના પર પેલા મચાવી શેઠે જતી બેસાડી, ભુવનચંદ્ર શેડ પૂર્ણચંદ્રની આ સ્થિતિ જોઈ ખૂબ દુઃખી થયા. પોતાના એકના એક મિત્ર જતાં ભૃણુ ખૂબ સંતપ્ત બન્યા. એની પત્ની પેાતાની બેનની અકાળે બનેલી આ સ્થિતિથી અકળાઈ ગઈ. એણે ખેતને પેાતાની પાસે રાખીને આશ્વાસન આપવા માંડયુ. આવી સ્થિતિમાં ધીરજ આપવા સિવાય ખીજો શો ઈલાજ હાય ! પૂર્ણ ચંદ્ર શેઠનું મકાન હરાજ થયું, પતિનુ માં જુએ એ પહેલાં જ કન્યા વિધવા બની. નાનજી શેઠ આ વાત સાંભળી ભારે હૈયે ભદ્રનગર આવ્યા. પેાતાની કન્યાને જોઈ ને એમના માથે તેા જાણે પહાડ તૂટી પડયા જેવી સ્થિતિ થઈ પણ શેઠ આ બધી કર્મની વિચિત્ર ગતિ સમજીને શાંત થયા. અને સંસારથી ઉગ્નિ બની ગયા. પૂર્ણ ચંદ્ર, નાનચંદ શેડ, તેમની પત્નીએ અને વિધવા કન્યા — આ સૌ માટે શાંતિના માત્ર એક જ માગ હતો. એ સૌએ સંસારની આવી દુઃખદ નાટકલીલા જોઈ ધર્મગુરુ પાસે દીક્ષા જઈ આત્મકલ્યાણ કર્યું. 3 For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતિઓના વિવિધ પ્રકારે લેખક: શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી - યક્ષ પ્રતિમાઓ-“ખંડહરકા વૈભવ' નામ હિંદી પુસ્તકમાં મુનિરાજ શ્રીકાન્તિસાગરજીએ પિતાના અભ્યાસના જે પુરવાર કરી આપ્યું છે કે હાલ જે ખંડેર તરીકે ઓળખાય છે, તે સ્થાને કિંવા તે વસ્તુઓનું મૂલ્યાંકન ઐતિહાસિક દષ્ટિએ કરવામાં આવે તે ખરેખર એ વૈભવનાં મૂર્તિમંત સ્વરૂપે જ છે. આપણે જેમને યક્ષ તરીકે ઓળખીએ છીએ તે સંબંધમાં ડું જાણી લઈએ. યક્ષપ્રતિમાઓ આમ તે બહુ ઓછી જોવામાં આવે છે છતાં ક્ષેત્રપાલ અને મણિભદ્ર યક્ષની કેટલીક મૂર્તિઓ જેવામાં આવી છે. યક્ષે માં-ગોમુખ પમુખ, યક્ષરાજ, ધરણેન્દ્ર, કુબેર, ગેમેધ, બ્રહ્મશાન્તિ અને પાર્શ્વયક્ષની સ્વતંત્ર મૂર્તિઓ મળી આવે છે. પાન્ધયક્ષની મૂર્તિને ઓળખવામાં ભારે ખુલના થઈ જાય છે કેમકે એનું ઉદર તેમ આયુધ ગણેશમૂર્તિના જેવાં જ હોય છે. પરિકમાં યક્ષમૂર્તિએ સ્પષ્ટ નથી હતી જ્યારે આવી સ્વતંત્ર મૂર્તિઓમાં વ્યક્તિત્વની સુંદર આભા જોવાય છે. પ્રત્યેક મંદિરમાં રક્ષક તરીકે ક્ષેત્રપાલનું સ્થાન હોય છે અને અધિષ્ઠાતા તરીકે જિનમૂર્તિમાં પણ એ ઓળખાય છે. આમ છતાં એની ઉચ્ચ કેટિની મૂર્તિ “શ્રવણબેલગેલમાં છે. બાકી ઘણીખરી જગાએ તે નાલિયેરની સ્થાપના કરી એના ઉપર સિલ્વર ચઢાવાય છે.. * શ્રમની પ્રતિમાઓ-પૂજ્ય પુરુષના સ્વર્ગવાસ પછી ઉપાસકે ભક્તિ દર્શાવવા-એવા મહાત્માઓની સ્મૃતિ જાળવવા-અગ્નિસંસ્કાર સ્થાને સમાધિ, સ્તૂપ, યા દેવકુલિકાએ ચણાવે છે. ભારતવર્ષમાં આ જાતની પ્રવૃત્તિ સર્વ ધર્મોમાં જોવાય છે. જૈન સાહિત્યમાં આ માટે “નિસિદિયા; નિષદકા, નિસીધિ, નિશિદ્ધિ” આદિ શબ્દો ઉપરના ભાવને વ્યક્ત કરવા વપરાયેલા દુષ્ટિગોચર થાય છે. મધ્યકાલીન જૈન મુનિઓ અંગે રચાયેલ પ્રશસ્તિ યાને નિર્વાણગીતમાં “શૂભ “થંભ” જેવા શબ્દો જેવાય છે જે “સ્તુપ'ને પર્યાયવાચી છે. શિલાલેખે ઉપરથી પણ ઉપર વર્ણવેલ સ્મારક પ્રથા પર ઠીક ઠીક પ્રકાશ પડે છે. મહામેઘવાહન મહારાજ ખારવેલના હાથીગુફાવાળા લેખની ચૌદમી પંક્તિમાં કાયનિસીદીયા” શબ્દને જે પ્રવેશ કરાવે છે તે અહંતુ-સમાધિ અથવા તે તૂપને સૂચક છે. કલિંગ એક સમયે શ્રમણ સંસકૃતિનું મોટું ધામ હતું. ત્યાં આ પ્રકારનાં સમારકે મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ડૉ. બેનીમાધવ બરુઆ પાસે (ઈ.સ. ૧૯૪૭માં) એવાં કંઈક સ્મારકનાં ચિત્ર જોવામાં આવેલાં. એમાંના કેટલાક સ્થાને તે મેળા અથવા યાત્રાઓ ભરાય છે. અષકોના મોટા ભાગને જૈનધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચેના મૌલિક તફાવતની સાચી સમજ ન હોવાથી ઘણુ જૈન સ્તૂપની ગણના બૌદ્ધ સ્તૂપ તરીકે કરી દીધી છે. હજુ પણ એ જાતની ગેરસમજ કેટલાક ધકે કરતા જોવાય છે, For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતિઓના વિવિધ પ્રકારે ( ૧૭ પ્રાચીન જૈન સાહિત્યમાં આલેખાયું છે કે, “ધર્મચક ભૂમિ તરીકેના સ્થાને ઉપર મહારાજ સંપ્રતિએ એક સ્તૂપ બનાવ્યો હતો. એ જ પ્રમાણે મથુરાને કુષાણુકાળને જૈન સ્તુપ તે અત્યંત પ્રસિદ્ધ છે. “રાજાવલીથાના આધારે કહી શકાય તેમ છે કે કટિકાપુરમાં અંતિમ કેવલી શ્રીજબૂસ્વામીને સૂપ હતે. આર્ય સ્થૂલભદ્રને સ્તૂપ પાટલિપુત્ર (પટના)માં આજે પણ છે. અજાયબી તે એ છે કે જેના પુરાતત્વનું ધ્યાન આવા મહત્વના વિષય પર ખેંચાયું જણાતું નથી! પુરાણા સમયના યાત્રા વર્ણનમાં આ સ્તૂપના ઉલ્લેખ થયેલા નજરે ચડે છે. શ્રીસ્થલભદ્રજીનું સ્મારક–શ્રીસ્થૂલભદ્રજી આચાર્ય ભદ્રબાહુસ્વામી નેપાલમાં “વાચના મેળવવા ગયા હતા અને આખર સુધી ટકી રહ્યા હતા. તેઓ પટનાના નિવાસી મંત્રીશ્વર શકહાલના પુત્ર હતા અને તેમને સ્વર્ગવાસ પણ પાટલિપુત્ર યાને પટનામાં જ વીર. નિ. સંવત ૨૧૯ એટલે ઈ. સ. પૂર્વે ૩૧૧માં થયે હતે. દાહસ્થાન પર શિષ્યો દ્વારા (ઉપાસકે મારત) સૂપ બનાવાયે, જે આજ પણું ગુલજારબાગ સ્ટેશનના પાછલા ભાગમાં આવેલ છે. આ સ્થળને લેકે કમલદહ તરીકે ઓળખે છે. એનું મૂળ નામ કમલહદ હોવું ઘટે. પટણામાં આ એક જ જળાશય છે કે જ્યાં કમળની ઉત્પત્તિ થાય છે. મિથિલાના પ્રસિદ્ધ કવિ વિદ્યાપતિજીને આ સ્થાન અત્યંત પ્રિય હતું. પિતાની સાહિત્ય કૃતિઓમાં આને ઉલેખ તેમણે કરેલું છે. આજે પણ સરેવરને જે ભાગ બચ્યું છે તેમાં કમળ ઉત્પન્ન થાય છે. પુરાતન પાટલિપુત્રની સ્મૃતિ સુરક્ષિત રાખવાવાળો અગમ, જૂનાં ખંડિયેર તેમજ જ્યાં બુદ્ધદેવની પધરામણી થતી એ આમ્રવન આદિ સ્થાને સ્થૂલભદ્રજીના ઉપર વર્ણવેલા સમાધિ સ્થાનની નજીકમાં જ આવેલાં છે. એ કાળે આ સ્થાન નગરના એક છેવાડાને ભાગ ગણાતું સાંસ્કૃતિક નજરે આ સમાધિ સ્થાનનું મહત્વ વિશેષ છે. ઉભય સંપ્રદાય એને માને છે. સુપ્રસિદ્ધ યાત્રી યુઆન-યુચા પિતાના યાત્રા પ્રવાસમાં ઉપરના સ્થાનને ઉલ્લેખ કર્યો છે. આ સ્થળને પાખંડીઓના સ્થાન તરીકે ઓળખાવ્યું છે. એ કાળે ધાર્મિક અસહિષ્ણુતા પ્રવર્તતી હતી કે જેથી આ પ્રકારને ઉલેખ સહજ ગણાય. એથી સમજાય છે કે એ કાળે આ સ્થળ આજના કરતાં ઘણું મોટું હશે. વળી, મુનિગણ માટે નિવાસની અહીં વ્યવસ્થા પણ હશે. કેમકે ચાલીશ વર્ષ પૂર્વે આ સમાધિ સ્થાન કેટલાક એકરના પ્રમાણુનું ગણાતું, પણ આપણું ઉદાસીનતા આવા મહત્વના સ્થાને જાળવવાની અગત્ય સંબંધે બેપરવાઈના કારણે છેડે ભાગ જ જળવાઈ રહ્યો છે! ચીની યાત્રીના લખાણ ઉપરથી એ કાળે આ પાટલિપુત્રમાં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હતી તેમજ એનું મહત્ત્વ પણ વિશેષ હતું એમ પુરવાર થાય છે. સ્થૂલભદ્ર મગધના રાજવી નંદના પ્રધાનના પુત્ર હતા અને સાથે સાથે મગધની સાંસ્કૃતિક ચેતનાના ઉત્તમોત્તમ પ્રતીકરૂપ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ ] શ્રી. જન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૦ પણ હતા. જે ટેકરા ઉપર ભૂલભદ્રની સમાધિ બની છે એના એક ભાગમાં કેટલાંક વર્ષો પૂર્વે ખોદકામ કરવામાં આવેલું ત્યારે એમાંથી તેર હાથ કરતાં પણ વધુ લંબાઈનું માનવ અસ્થિપિંજર નીકળ્યું હતું. બીજી પણ એતિહાસિક સામગ્રી પ્રાપ્ત થઈ હોય એ સંભવ છે. ગુપ્તકાલીન ઇટે તે આજે પણ અહીંથી નીકળે છે. સત્તરમી સદી પછી તે આ સ્થાનમાં જેન યાત્રીઓ અને મુનિરાજના આવાગમન ચાલુ રહ્યાં જણાય છે. શ્રીવિજયસાગર, શ્રીજયવિજ્ય અને શ્રી સૌભાગ્યવિજય નામના મુનિ મહારાજોએ પિતાની તીર્થમાળામાં સ્થલભદ્રના રસ્તૂપને ઉલ્લેખ કર્યો છે. સ્થૂલભદ્રના સ્થાનની સમીપે જે સુદર્શન શેઠની સમાધિ છે તે શિયળવ્રત પાલનમાં અડગતા ધરનાર આ શેઠના વૃત્તાન્તથી ભાગ્યે જ કોઈ જૈન અજાણ હોય. શેઠશ્રીએ છેવટે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. મૂળ એ ચંપાપુરીના વતની. દધિવાહન ભૂપની રાણી અભયાએ તેમની પ્રત્યેના વૈરની પૂતિ અર્થે તેઓ જ્યારે આ સ્થાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા ત્યારે અહીં ઉપસર્ગ કર્યો હતે. એની સ્મૃતિરૂપે અહીં આજે એક છતરી (દરી) વિદ્યમાન છે. એક કાળે મગધ અને તિરહુત પ્રદેશમાં જેનધર્મનું પ્રાબલ્ય હતું. એ સંબંધે મી. સિમથની નેધ મળે છે કે જૈન ધર્મના અનુયાયી પટના, ઉત્તર વૈશાત્રી, પૂર્વ બંગાળમાં આજકાલ ઘણું ઓછા જોવાય છે પણ ઈ. સ. સાતમાં અહીં તેમની સંખ્યા મેટા પ્રમાણમાં હતી. સ્થઆન-યુચગે એ સમયમાં જ આ પ્રદેશમાં ભ્રમણ કર્યું હતું અને એના અહેવાલમાં ઘણા જૈન સમારકે અગે નેધ છે. પુરાતત્વ ગવેષકેને જેનધર્મ અને એની સંસ્કૃતિ સંબંધી પૂર્ણ જ્ઞાન ન હોવાથી ઉતમ જૈનાશિત કલાકૃતિઓને બૌદ્ધ ધર્મની જણાવેલી છે.” શ્રવણબેલગલમાં સર્વ પ્રાચીન સમાધિમરણ અંગેને લેખ શક સંવત પ૭ર ને છે. કણહ મુનિની મૂર્તિ મથુરામાંથી જડી આવી છે. દામી શતાબ્દિ પહેલાંનાં સમારકામાં વિશેષ સંખ્યામાં ચતરા અને ચરણને સમાવેશ થાય છે. ધારવાડ જિલ્લામાંથી મળી આવેલ શિલાલેખથી પણ જણાય છે કે એ તરફ પણ અર્હતેની “નિષીદિકાઓ” બનતી હતી. અગિયારમી શતાબ્દિ પછી તે મુનિઓની, આચાર્યોની સ્વતંત્ર મૂર્તિઓ બનવા લાગી હતી. એ પછી જે ગ્રન્થ બન્યા છે એમાં જૈનાશ્રિત મૂર્તિકલા વિષયમાં ઠીક જાણવાનું મળે છે. આમ છતાં સ્તૂપ પ્રથાને તદ્દન લેપ, થયે નહેાતે. ચૌદમા સૈકામાં રચાયેલા “આચાર-દિનકર' નામક ગ્રન્થમાં આચાર્યની મૂર્તિનું પ્રતિષ્ઠા વિધાન સવતંત્ર રૂપમાં દર્શાવેલ છે. એ સદીના સુપ્રસિદ્ધ વિદ્વાન ઠક્કર એ રચેલા “તિષ સાર” નામક પુસ્તકમાં આચાર્ય પ્રતિષ્ઠા અંગે જુદાં મુહૂર્ત પણે દર્શાવ્યા છે. એ ઉપરથી ગુરુમૂર્તિઓ બનાવવાની પ્રથા જોર પકડતી ગઈ હોય એમ જણાય છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂર્તિઓના વિવિધ પ્રકારો (૧૩ પ્રાકૃત ભાષાના ધુરંધર કવિ શ્રીજિનવલ્લભસૂરિ, અપભ્રંશ સાહિત્યના મર્મ શ્રીજિનદત્તસૂરિ, સંસ્કૃત સાહિત્યની સર્વ શાખાઓના પારગામી વિદ્વાન અને અનેક ગ્રંથના રચયિતા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ, શ્રીદેવચંદ્રસૂરિ, શ્રીજિનપતિસૂરિ, સુપ્રસિદ્ધ દાર્શનિક અમરચંદ્રસૂરિ, શ્રીજિનપ્રબોધસૂરિ, શ્રીજિનકુશળસૂરિ, મહંમદ તઘલખને પ્રતિબોધનાર શ્રીજિનપ્રભસૂરિ, યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, જગદ્દગુરુ શ્રીહીરવિજયસૂરિ, શ્રીવિજયદેવસૂરિ આદિ ઘણું ઘણું આચાર્યોની સ્વતંત્ર મૂર્તિએ જોવામાં આવી છે. પુરાતન જેટલી મૂર્તિઓ મળી આવી છે એ સર્વ બારમી સદી પછીની છે અને અધિક પ્રમાણમાં એ આચાર્યો પણ એ સદી પછીના છે. ગુરુમૂર્તિઓ સંબંધમાં શાસ્ત્રીય નિર્ધારિત સ્વરૂપ ન હોવાથી એ સર્વમાં એકરૂપતા રહી નથી. આ પ્રથા માત્ર શ્વેતાંબર સમાજ પૂરતી મર્યાદિત નથી રહી. દિગબર સમાજમાં પણ એને પ્રવેશ થયો છે. કારકલના જૈન સમારકે અંગે પરિચય આપતાં કુન્થનાથ ભગવંતની બાજુમાં બેસાડેલી કેટલીક મૂર્તિઓનાં નામ પંડિત કે. ભુજબલી શાસ્ત્રીએ આ પ્રમાણે આપ્યાં છે -૧ કુમુદચંદ્ર, ૨, ભ. હેમચંદ્ર, ૩. ચારકીર્તિ પંડિત દેવ. ૪. શ્રતમુનિ ૫ ધમભૂષણ. ગૃહસ્થતિઓ-રાજાઓની જે પુરાણ મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે એમાં સૌથી જાની અજાતશત્રુ અને નન્દિવર્ધનની છે. એ બને જૈનધર્મના ઉપાસક હતા. ઈતિહાસમાં તેમનું સ્થાન મહત્વપૂર્ણ છે. નંદિવર્ધને જ્યારે કલિંગ જીત્યું ત્યારે ત્યાંથી એક જૈન મૂર્તિ તે ઉઠાવી લાવ્યું હતું. એ વાતથી તે પિતે જૈન હતા એમ પુરવાર થાય છે. આમ તે જેની પ્રતિમાઓના પરિકરમાં યક્ષ, યક્ષિણીઓની હેઠળના ભાગમાં ગૃહસ્થ યુગલની મૂર્તિઓ જોવામાં આવે છે પણ વસ્તુપાલ-તેજપાલ પિતાની પત્નીઓની સાથે, વનરાજ ચાવડે, મેતીશાહ શેઠ આદિની કેટલીક મૂર્તિઓ સ્વતંત્રપણે હાથ જોડી મંદિરમાં સ્થાપન કરાયેલી જોવાય છે, આબુ પર્વત ઉપરના દેવાલયમાં તે મંત્રીશ્વર વિમલના પૂર્વજોની મૂર્તિઓ પણ દષ્ટિગોચર થાય છે. એ ઉપરથી એમ સમજવાનું નથી કે તેઓની પૂજા કરવી. એ તે ભક્તિસૂચક મુદ્રામાં ઊભેલી મૂર્તિએ માત્ર છે. આ પ્રમાણે તીર્થંકર પ્રભુની પ્રતિમાઓ, તેઓને પરિકર, દેવીની મૂર્તિઓ, યક્ષ-યક્ષિણીઓનાં બિંબ, અને એ પછીથી ગુરુમૂર્તિઓ તેમજ ગૃહસ્થબિંબ એ સર્વ કેવળ ધાર્મિક દષ્ટિએ મહત્વનાં છે. એટલું જ નહીં પણ ભારતીય મૂર્તિ કલાના કમિક વિકાસના અધ્યયન અંગે મૂલ્યવાન સામગ્રી પૂરી પાડતાં સાધને છે. સામાજિક રહેણીકરણી, પહેરવેશ, તેમજ આર્થિક વિકાસ આદિને પણ એ ઉપરથી તાગ કાઢી શકાય છે. એના સૌન્દર્ય સંબંધે વિચાર કરતાં મુગ્ધ બની જવાય છે. શિ૯પાચાર્યોએ ખંત રાખી જે કલાકૃતિઓને વારસે ભેટ આપ્યા છે એમાં આનંદ આપવાની અનુપમ શકિત છે અને એના દર્શનથી આત્મા શાતિ પ્રાપ્ત કરે છે સ્વવિકાસ સાધી શકે છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિહાર-નેંધ નિય લેખક પૂજ્ય મુનિરાજ શ્રીવિશાળવિજ્યજી (ધર્મજયંતપાસક) [પૂ. મુ. શ્રી વિશાળવિજ્યજી મહારાજશ્રીએ પોતાના વિહારમાં આવતાં ગામેનું વર્ણન જૈન દષ્ટિએ આલેખ્યું છે; તે ભૌગોલિક તિહાસની દષ્ટિએ ઉપયોગી હોવાથી અહીં આપ્યું છે. સપાટ]. કરજણ: આ ગામ કેટલું જૂનું હશે એ જાણવામાં નથી. અહીંના જૂના અને નવા બજારમાં કુલે શ્રાવકનાં ૭૫ ઘર વિદ્યમાન છે. શ્રાવકે ભક્તિવાળા છે. કેટલાંક કુટુંબો મારવાડના વાસા, નીતોડા, કાછલી વગેરે ગામોથી વેપાર-વાણિજ્ય માટે આવીને વસી ગયા છે અને કેટલાક આસપાસના મીયાગામ વગેરેના પણ છે. 'ગામમાં જૂના બજારમાં શ્રી કુંથુનાથ ભગવાનનું સુંદર જિનમંદિર છે. શ્રાવક તેમજ શ્રાવિકાના જુદા જુદા ઉપાશ્રય પણ છે. મીયાગામઃ અગાઉ આ ગામનું નામ મહિયાનગર હતું. તે દહાડે મહિયાનું મીયાગામ થઈ ગયું. પહેલાં ખૂબ વસ્તી હતી. લગભગ પોણાબસે વર્ષ પહેલાં રાધનપુરથી સાડાત્રણસો કુટુંબીઓનાં ઘર મીયાગામમાં રહેવા આવ્યાં હતાં પરંતુ ગામના ઠારે આ ગામમાં રેલ્વે નાખવાની ના પાડવાથી વેપાર-ધંધા પડી ભાગતાં લેકે કરજણ, પાલેજ, ઠીકરીઆ, સમની, કીસનાડ, કારેલા વગેરે આસપાસના ગામમાં રહેવા ચાલ્યા ગયા અને વસ્તી ઓછી થઈ ગઈ આજે અહીં શ્રાવનાં ૪૦ ઘરની વરતી વિદ્યમાન છે. શેઠ તેમચંદ ઝવેરચંદ વગેરે પં. હરગોવિંદદાસ રાધનપુરવાળાના કુટુંબીઓ આજે પણ વસે છે. અહીં ત્રણ દેરાસરે વિદ્યમાન છે, જેમાંથી ૧. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર રાધનપુરના સુરજી શેઠ તેમજ તેમના પુત્ર શેઠ રંગજીભાઈએ બંધાવી, નવી મૂર્તિઓ ભરાવી, પ્રતિષ્ઠા સં. ૧૮૫૧ના વૈશાખ સુદ ૬ના દિવસે કરાવી છે. એ જ સુરજી શેઠે રાધનપુરના શ્રી શાંતિનાથ દેવાલયની પ્રતિષ્ઠામાં પણ સારે સાથ આપ્યો હતો એમ એક સ્તવનના આધારે પણ જણાય છે. એ સ્તવનમાં મીયાગામ અને રાધનપુરના દેરાસરેનું વર્ણન કરેલું છે. શ્રી શાંતિનાથના દેરાસરમાં આરસની કુલ ૩૪ જિનપ્રતિમાઓ છે. ૨. બીજું દેરાસર શ્રીસંભવનાથ ભગવાનનું છે અને ૩ ત્રીજું દેરાસર શ્રી મનમોહન પાર્શ્વનાથના નામથી ઓળખાય છે ખરું પણ મૂળનાયક તે શ્રીસંભવનાથ ભગવાન છે. મૂળનાયકને ફેરફાર કયારે થયે એ જાણવું બાકી રહે છે. બે ઉપાશ્રયો છે. ગામની કુલ વસ્તી ૩૦૦૦ માણસની છે. પાલેજ : આ ગામ પ્રમાણમાં ઠીક છે. વેપાર રાજારનું સારું મથક છે. શ્રાવન ધર છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનનું વિશાળ અને ભવ્ય મંદિર ત્રણ માળનું છે. સં. ૨૦૧૦ ૧, “ શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ: ૧૨ અંક: ૧માં પૂ. ગુરુમહારાજ શ્રીજયંતવિજયજી સંપાદિત, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંકઃ ૮) વિહાર નેપ ના વૈશાખ સુદ ૫ ના દિવસે આ. શ્રી વિજ્યધર્મસુરીશ્વરજીના હાથે અહીં પ્રતિષ્ઠા થઈ છે. મંદિરના ભંયરામાં શ્રી મુનિસુવતરવામી વગેરેની પાંચ મૂર્તિઓ ઠીકરીઆથી લાવીને પધરવવામાં આવી છે. અગાઉ ઠીકરીઆમાં ૨૦-૨૫ મારવાડી શ્રાવકની વરતી હતી. તેમણે મંદિર બંધાવી પ્રતિષ્ઠિત કરાવ્યું હતું પરંતુ વેપાર પડી ભાંગવાથી શ્રાવકોની વસ્તી રહી નહિ એટલે એ મૂર્તિઓ અને દેરાસરની રકમ પાલેજના મંદિરને અર્પણ કરવામાં આવી છે. - અહીં આત્માનંદ જ્ઞાનમંદિર, પાઠશાળા અને ઉપાશ્રય વગેરે છે. સમની: આ ગામમાં શ્રાવકનાં ૧૦ ઘર વિદ્યમાન છે. તેમાં ચારેક ઘર રાધનપુરીનાં છે. લે ભક્તિવાળા છે. એક દેરાસર છે. તેમાં આરસની બે મૂર્તિઓ છે. મૂળનાયક સિવાયની બીજી મૂર્તિ ઘણાં વર્ષો પહેલાં પાદરીઓથી લાવીને પધરાવેલી છે. કેરવાડા: પ્રાચીન નામ કયરવાડા. પ્રતિમા લેખોમાં કરવાડા નામ જ ઉલ્લેખાયું છે. અપભ્રંશ થતાં કેરવાડા નામ આજે પ્રસિદ્ધિ પામ્યું છે. પહેલાં અહીં શ્રાવકની વસ્તી ઘણી હતી. સં. ૧૯૭૨ માં લગભગ ૨૦-૨૫ શ્રાવનાં ઘરે હતાં. આજે માત્ર ત્રણ ઘરે વિદ્યમાન છે. અહીં શ્રી. આદીશ્વર ભગવાનનું એક દેરાસર છે. દેરાસરના કંપાઉંડમાં ડાબી બાજુએ કન્યાશાળા છે અને જમણી બાજુએ ઉપાશ્રય છે. અંદર ફૂ પણ છે. કારની બહાર મહાજનોની જગા છે. રસ્તા ઉપર એક નવો ઉપાશ્રય પણ બંધાવેલ છે. દેરાસર શિખરબંધી છે, ત્રણે બાજુએ એકેક ચોકી છે. દેરાસરની સામે એક દેરી છે, જેમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં બિરાજમાન છે. સં. ૧૯૦૫ માં તેની પ્રતિષ્ઠા થયેલી છે. દેરાસરમાં મૂળનાયક સાથે પાંચ મૂર્તિઓ આરસની છે. બધી મૂર્તિઓ લગભગ ત્રણેક ફૂટની સપ્રમાણ છે. દરેક ભગવાનની પલાંઠીમાં લેખ છે. કેરવાડાના લાડવા શ્રીમાલી સંધે પ્રતિમાઓ ભરાવેલી છે. સં. ૧૮૪૪ ને વૈશાખ સુદ ૧૦ ના રોજ તેની અંજનશલકા શ્રી વિજય મીસૂરિજીએ કરેલી છે. પહેલાં અહીં ઘણી મૂર્તિઓ હતી પણ લોકોએ બહારગામ આપી દીધી છે. અત્યારે ભરૂચ અને વેજલપુરમાં જે ત્રિગડું બિરાજમાન છે. તે અહીંથી આપવામાં આવેલું છે. એક સરસ્વતી દેવીની મૂર્તિ ડભોઈમાં આપેલી છે. દેરાસરમાં ભેંયરું છે પણ ખાલી છે. કેરવાડામાં વિદ્યમાન પ્રતિમાઓ ઉપર સં. ૧૮૪૪ ના લેખો વિદ્યમાન છે. પરંતુ એ વર્ષથી ૧૬૧ વર્ષ પહેલાં શ્રી વિજાણંદએ કેરવાડાના શ્રાવએ ભરાવેલી મૂર્તિઓ ભરૂચ અને વેલપુરમાં વિદ્યમાન છે. સં. ૧૬૮૩ ના ચાર લેખ અમે લીધેલા છે. આ ઉપરથી જણાય છે કે, સત્તરમા સૈકામાં કેરવાડામાં લાડવા શ્રીમાલી શ્રાવકોની વસ્તી સારા પ્રમાણમાં હતી આમેદ: પહેલાં આ ગામમાં ઘણી વસ્તી હતી. જેનોનાં બસો ઘરની વરતી હોવાનું કહેવાય છે. એ સમયે આ ગામ નગરરૂપે પ્રસિદ્ધ પામ્યું હતું. “સેહમકુલપટ્ટાવલી 'કારે પણ આ નગરરૂપે ઉલ્લેખ કર્યો છે – શાનેર સીનેર ને રવાડે, આમદ નયર મેઝાર” For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬] શ્રી. જન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ આજે અહીં કુલ વસ્તી ૯૦૦૦ માણસોની છે, તેમાં જેનોને દશા, વિશા અને લડવા શ્રીમાળીનાં મળીને ૧૦• ઘરની વસ્તી છે. તેમાં કુલ ૬૦૦ માણસો છે. અહીં ત્રણ દેરાસર છે. તેમાં ૧. શ્રી. અજિતનાથ ભગવાનનું દેરાસર ત્રણ માળનું છે. મૂળનાયકની સં. ૧૬૫૮ માં શ્રી વિજયસેનસૂરિ હસ્તક પ્રતિષ્ઠા થયેલી છે. એ લોખ પલાંઠીમાં છે. ભેંયરામાં શ્રીભીડભંજન પાર્શ્વનાથ અને શ્રી આદીશ્વર ભગવાન છે. તેમના ઉપર સં. ૧૮૪૪ ના લેખે છે. શ્રી વિજયલક્ષ્મીસરિએ પ્રતિષ્ઠા કરી છે. ૨. બીજુ શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરાસર સયિાળમાં છે. અને ૩ ત્રીજું શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર આંટામાં આવેલું છે. ત્રીજા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. અહીં ધર્મશાળા, આંટાનો અને મણિભદ્રને એમ ૩ ઉપાય છે. મણિભદ્રના ઉપાશ્રયમાં અગાઉ યતિજી રહેતા ત્યારે ગોખલામાં ભગવાનની મૂર્તિ સ્થાપન કરેલી હતી. આછોદ: આમોદથી ૩ માઈલ દૂર પશ્ચિમ દિશામાં આછોદ ગામ છે. પહેલાં અહીં જૈન શ્રાવકોનાં પંદરેક ઘરની વસ્તી હતી, ત્યારે ઘર દેરાસર બનાવેલું હતું પણ જેનોની વસ્તી ઘટી જતાં દેરાસરની મૂર્તિ, જેના ઉપર સં. ૧૬૦૦ને અમદાવાદના શ્રાવકોએ ભરાવ્યાને અને શ્રી વિજયસેન રિએ પ્રતિષ્ઠા ક્યને લેખ છે, તે મૂર્તિ આમોદમાં લાવવામાં આવી છે. છે. અહીં મોટા ભાગે મુસલમાનોની વસ્તી છે. બુવા: આમેદથી ૩ માઈલ દૂર દક્ષિણ દિશામાં બુવા ગામ આવેલું છે. અગાઉ અહીં ત્રણેક જેના ઘરની વરતી હતી. એક ઘર દેરાસર બનાવેલું, જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામવણી પ્રતિમા હતી. પરંતુ શ્રાવકે આમોદમાં રહેવા આવ્યા ત્યારે એ પ્રતિમા આમોદના શ્રી અજિતનાથ ભગવાનના દેરાસરમાં પધરાવી દેવામાં આવી છે. [ અનુસંધાન પૃષ્ઠ : ૧૩૮ થી ચાલુ ! પદાર્થોના સોગથી વૃદ્ધિની પ્રાપ્તિ કરીએ છીએ. આ વૃદ્ધિ કાર્મિક છે અને પૌગલિક પદાર્થોના સંયોગથી થાય છે માટે કર્મ પગલિક છે. ૪. કર્મ પગલિક છે, કેમકે તેનું પરિવર્તન આત્માના પરિવર્તનથી ભિન્ન છે. કર્મોનું પરિણામિત્વ (પરિવર્તન) તેના કાર્ય શરીર વગેરેના પરિણામિત્વથી જાણી શકાય છે. શરીર વગેરેનું પરિણામિત્વ આત્માને પરિણામિત્વથી ભિન્ન છે; કેમકે આત્માનું પરિણામિત્વ અરૂપી છે, જ્યારે શરીરનું પરિણામિત્વ રૂપી છે. આથી કર્મ પૌત્રલિક છે. સંસારી આત્માને કર્મોની સાથેનો સંયોગ એટલા માટે જ થાય છે કે કર્મ ભૂત છે. અને સંસારી આત્મા પણ કર્મયુક્ત હેવાથી કથંચિત્ મૂર્ત છે. આત્મા અને કર્મનો આ સણ અનાદિ છે; એટલા માટે જ એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે, પહેલાં આત્મા અને કર્મનો સંગ કેવી રીતે થયો? એકવાર આ સંયોગ સર્વથા સમાપ્ત થઈ જતાં ફરી સંગ થતું નથી, કેમકે એ સમયે આત્મા પિતાના શુદ્ધ અમૂર્ત રૂપમાં પહોંચી જાય છે એ જ મેક્ષ છે. એ જ સંસારથી નિવૃત્તિ છે. એ જ સિદ્ધ અવસ્થા છે. એ જ ઈશ્વર અવસ્થા છે. એ જ અંતિમ સાધ્ય છે. એ જ દુઃખની આત્યંતિક નિવૃત્તિ છે. એ જ સુખનું અંતિમ રૂપ છે. એ જ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યની પરાકાષ્ઠા છે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારી આત્મા [ગતાંક : ૭, પૃષ્ઠ : ૧૧૫ પૂર્ણ ] - આત્મા પ્રત્યેક શરીરમાં ભિન્ન છે.' આ વાત તે દાર્શનિકની માન્યતાના ખંડનરૂપે. કહેવામાં આવી છે, જેઓ કેવળ એક આધ્યાત્મિક તત્ત્વ માને છે. જેમની માન્યતાનુસાર પ્રત્યેક આત્માની સ્વતંત્ર સત્તા નથી. જેના દર્શનની માન્યતા અનુસાર એક જ શરીરમાં અનેક આત્માઓ રહી શકે છે. પરંતુ એક આત્મા અનેક શરીરમાં રહી શકતો નથી. નૈયાયિક વગેરે દાર્શનિકે પણ અનેક આત્માઓની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ કરે છે. આ અનેકતાની દૃષ્ટિએ જેન દશનમાં અને તેમાં મૌર્યું છે. (સ્વદેહપરિમાણની દષ્ટિએ જે મતભેદ છે તેને વિચાર કરી ચૂક્યા છીએ.) અદ્વૈત વેદાંત માને છે કે, આધ્યાત્મિક તત્ત્વ એક જ છે, તે સર્વવ્યાપક છે અને સર્વત્ર સમાનરૂપે રહે છે. અવિદ્યાના પ્રભાવના કારણે આપણે એમ સમજીએ છીએ કે આત્માઓ ભિન્ન ભિન્ન છે, જે રીતે એક જ આકાશ ઘટાકાશ, પટાકાશ આદિ રૂપમાં પ્રતિભા સિત થાય છે એ જ પ્રકારે અવિદ્યાના કારણે એક જ આત્મા અનેક આત્માઓના રૂપમાં પ્રતિભાસિત થાય છે. એક જ પરમેશ્વર કુટસ્થ, નિત્ય, વિજ્ઞાનધાતુ અવિદ્યાના કારણે એક પ્રકા, માલમ પડે છે. ' - આ માન્યતાનું ખંડન કરતાં જૈનાચાર્યો કહે છે કે જયાં સુધી આકાશને પ્રશ્ન છે, ત્યાં, સુધી એમ કહેવું ઉચિત છે કે તે એક છે; કેમકે અનેક વસ્તુઓને પિતાની અંદર અવગાહના દેતાં પણ તે એક રૂપ રહે છે. તેમાં કોઈ ભેદ દષ્ટિગોચર થતો નથી. અથવા આકાશ પણ એકાંતરૂપે નથી; કેમકે તે પણ ઘટાકાશ, પટાકાશ, મહાકાશ આદિ અનેક રૂપમાં પરિણત થતું રહે છે. દીપકની માફક તે પણ કથંચિત નિત્ય છે અને કથંચિત અનિત્ય, આમ છતાં માની લે કે આકાશ આકાશ એક રૂપ છે, પરંતુ જ્યાં સુધી આત્માને પ્રશ્ન છે ત્યાં સુધી એવી કઈ પણ એકતા માલમ પડતી નથી, જેના કારણે બધા ભેદ સમાપ્ત થઈ જાય. એ બરાબર છે કે, તેનું સ્વરૂપ એક સરખું છે. આમ છતાંયે એમાં એકાંતિક અભેદ નથી. માયાને વચ્ચે નાખીને ભેદને મિથ્યા સિદ્ધ કરવે યુક્તિસંગત નથી; કેમ કે માયા સ્વયં અસિદ્ધ છે. આત્મા. પ્રત્યેક શરીરમાં ભિન્ન છે. પ્રત્યેક પિંડમાં અલગ છે. સંસારના બધા જીવિત પ્રાણીઓ ભિન્ન ભિન્ન છે, કેમ કે તેમના ગુણમાં ભેદ છે, જેમ ઘટમાં હોય છે. જયાં કોઈ પણ વસ્તુના ગુણેમાં અન્ય વસ્તુના ગુણથી ભેદ નથી થતો ત્યાં તે વસ્તુ તેનાથી અલગ નથી હોતી, જેમાં આકાશ હોય છે. બીજી વાત એ છે કે, જે સમગ્ર સંસારનું અંતિમ તત્ત્વ એક જ આત્મા છે તે સુખ, દુઃખ, બંધન, મુક્તિ વગેરે કોઈની પણ જરૂરત રહેતી નથી. જ્યાં એક હોય ત્યાં ભેદ બની શકતો નથી. ભેદ હમેશાં અનેક હોય ત્યાં જ હોય છે. ભેદને અર્થ જ અનેકતા છે. માયા અથવા અવિદ્યા પણ આ સમસ્યાનું સમાધાન કરી શકતું નથી; કેમકે જ્યાં કેવળ એક તત્ત્વ १. तेषां सर्वेषात्मैकरने सम्यगदर्शनप्रतिपक्षभूतानां प्रतिबोधायेदं शारीरिकमारब्धम् । एक एक परमेश्वरः कूटस्थनित्यो विज्ञानधातुरविद्यया मायया मायाविवदनेकधा विभाव्यते नान्यो विज्ञान धातुरस्ति ॥ –ામિાધ્ય, ૧૨, 15, For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૯ છે ત્યાં માયા અથવા અવિદ્યા નામની કાર્ટ વસ્તુ જ હાઈ શકતી નથી. તેને માટે કાઈ સ્થાન રહેતુ નથી. તાત્પર્ય એ છે કે, એક તત્ત્વવાદી ભેદનું સંàાષજનક સમાધાન કરી શકતા નથી. એ અમારા અનુભવની વસ્તુ છે કે, ભેદ હોય છે માટે ભેદને અપલાપ કરી શકાતા નથી, એ દશામાં સુખ, દુ:ખ, જનન, મરણ, બંધન, મુક્તિ વગેરે અનેક દશાના સ ંતોષપ્રદ સમાધાન માટે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા માનવી અત્યંત આવશ્યક છે, રે આત્માના ગુણામાં ભેદ કવા છે, તેને જવાબ દેતાં કહેવામાં આવ્યું છે કે, આત્માનુ સામાન્ય લક્ષણ ઉપયેગ છે. પરંતુ આ ઉપયોગ અનંત પ્રકારના હોય છે; કેમકે પ્રત્યેક આત્મામાં ભિન્ન ભિન્ન ઉપયાગ હાય છે. કાઈ આત્મામાં ઉપયોગના ઉત્કર્ષ હાય છે તો કાઈમાં અપક હાય છે. ઉત્કર્ષ અને અપકર્ષની અંતિમ અવસ્થાએની વચ્ચે અનેક પ્રકારા છે. આત્મા અનંત છે, તેથી આત્માના ભેદથી ઉપયોગના ભેદ પણ અનંત છે. ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં સાંખ્ય દર્શનના ત્રણ હૅતુના નિર્દેશ કરી દેવા જોઈ એ જેનાથી પુરુષબહુત્વની સિદ્ધિ કરવામાં આવી છે. એ ત્રણે હેતુએ આત્માના બહુત્વની સિદ્ધિ માટે ખૂબ ઉપયોગી છે. પહેલા હેતુ છે ‘નનનમાળાનાં પ્રતિનિયમાત્' અર્થાત્ ઉત્પત્તિ, મૃત્યુ અને ઈ ક્રિયાદિ કરણાની વિભિન્નતાથી પુરુષબહુત્વનું અનુમાન થઈ શકે છે. ખીજો હેતુ છે ‘થયુવત્ પ્રીતે અર્થાત્ અલગ અલગ પ્રવૃત્તિને જોઈને પુરુષબહુત્વની કલ્પના થઈ શકે છે, ત્રીજો હેતુ છે મુખ્યવિર્યયાત્ અથાત્ સત્ત્વ, રજસ અને તમની અસમાનતાથી પુરુષબહુત્વની સિદ્ધિ થઈ શકે છે. ૪ સત્ત્વ, રજસ અને તમસની અસમાનતા ' ના સ્થાને · કર્મની અસમાનતા 'ને પ્રયાગ કરી શકાય છે. આત્માના બહુત્વની સિદ્ધિ માટે આટલી ચર્ચા ઘણી છે. * આત્મા ‘પૌલિક કર્મોથી યુક્ત છે;' આ લક્ષણ છે વાત પ્રગટ કરે છે, પહેલી વાત તા એ છે કે લોક કર્મ વગેરેથી સત્તામાં વિશ્વાસ રાખતા નથી, તેમના સિદ્ધાંતનું ખંડન કરે છે, ખીજી વાત એ છે કે, જે લેકા કર્મને માને છે, પરંતુ તેને પૌલિક અર્થાત્ ભૌતિક માનતા નથી તેમના મતને દૂષિત ઠરાવે છે. કર્માં ' પદથી જ પહેલી વાત નીકળે છે અને - પૌર્વિંગથક ' પદથી ખીજી વાત સ્પષ્ટ થાય * છે. ચાર્વાક લોકો કની સત્તામાં વિશ્વાસ કરતા નથી. તેમની માન્યતાનું ખંડન કરતાં કહી શકાય કે, સુખ-દુઃખ આદિની વિષમતાઓનું કાઈ ને કાઈ કારણ અવસ્ય છે. કેમકે આ એક પ્રકારનું અંકુરની માફક કાર્ય છે. કેવળ આત્મા એનું કારણુ બની શકતા નથી; કેમકે આત્મામાં સુખ-દુઃખ આદિની વિષમતા હાતી નથી. તે તે અનંત સુખાત્મક છે અને વળી ચાર્વાક તે આત્માને માનતા જ નથી. ભૂતોનો વિશિષ્ટ સાગ પણ આ વિષમતાનું કારણ બની શકતા નથી; કેમકે તે યાગની વિષમતાની પાછળ કાઈ ને કાઈ અન્ય કારણ અવશ્ય હેવું જોઇ એ. જે કારણે સચેાગમાં વૈષમ્ય ઉત્પન્ન થાય છે, તે કારણ શું છે ? એ કારણની શોધમાં વમાનને છેડીને ભૂતકાળ સુધી પહેાંચવું પડે છે. એ જ કારણ કર્યું છે ો કાઈ એમ કહું કે २. विशेषावश्यक भाष्य, १५८२ ३. विशेषावश्यकभाष्य, १५८३ ४ जननमरणकरणानां प्रतिनियमादयुगपत् प्रवृतेश्व । पुरुषबहुत्वं सिद्धं त्रैगुण्यविपर्यर्याचैव ॥ सांख्यकारिका, १८ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક : ૮] સંસારી આત્મા અમને કર્મો પ્રત્યક્ષ નથી એટલા માટે કર્મોને માનવાની કોઈ જરૂરત નથી. એવી અવસ્થામાં તેને એ ઉત્તર આપી શકાય કે, જે વસ્તુ ઇંદ્રિય પ્રત્યક્ષનો વિષ્ય ન હોય તે છે જ નહિ એમ કહી ન શકાય. અન્યથા ભૂત અને ભવિષ્યના જેટલા કેઈ પણ પદાર્થો છે તે બધા અસત બની જશે; કેમકે તે આપણને આ સમયે પ્રત્યક્ષ નથી. આ સ્થિતિમાં બધા વ્યવહારો નષ્ટ થઈ જશે. પિતાના મરણ પછી “હું મારા પિતાનો પુત્ર છું” એમ કહી શકાશે નહિ; કેમકે પિતા પ્રત્યક્ષ નથી. આ મુશ્કેલીને દૂર કરવા માટે અનુમાનનો આધાર લેવો પડે છે. “પુત્ર” કાર્ય છે એટલા માટે તેના કારણે “પિતા” અવશ્ય હોવા જોઈએ. એજ રીતે કર્મોના કાર્યને જેઈ કારણરૂપ કર્મોનું અનુમાન લગાડવું જ પડે છે. આ વસ્તુને બીજી રીતે જોઈએ. પરમાણુ ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, પરંતુ ઘટ વગેરે કાર્યોને જોઈને તેના કારણરૂપ પરમાણુઓનું અનુમાન કરી શકાય છે. એ જ પ્રકારે સુખ-દુઃખ વગેરેના વૈષમ્યને જોઈને તેના કારણરૂપ કર્મોનું અનુમાને યુક્તિસંગત છે. અહીં એ પ્રશ્ન થાય છે કે, ચંદન, અંગના વગેરેના સંયોગથી વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે અને વિષ, કંટક, સર્પ વગેરેથી દુઃખ મળે છે. આ પ્રત્યક્ષ જોવાતાં કારણે જ સુખ અને દુઃખનાં કારણો છે. એવી સ્થિતિમાં આપણે અદશ્ય કારણની કલ્પના શા માટે કરીએ? જે કારણો જેવાય છે તેને છેડીને અપ્રત્યક્ષ કારણેની કલ્પના કરવી એ ઠીક નથી. પ્રશ્ન સાચો છે, પણ તેમાં થોડોક દોષ છે. દોષ એ છે કે, તે વ્યભિચારી છે. એ આપણા પ્રતિદિનનો અનુભવ છે કે, એક જ પ્રકારનાં સાધનો હોવા છતાં એક વ્યક્તિ અધિક સુખી થાય છે, જ્યારે બીજો ઓછો સુખી થાય છે, ત્યારે ત્રીજે દુઃખી થાય છે. સમાન સાધનાથી બધાને સમાન સુખ મળતું નથી. આ જ વાત દુઃખનાં સાધનોના વિષયમાં પણ કહી શકાય છે. આના માટે કેઈ અદષ્ટની કલ્પના કરવી જ પડે છે. જે રીતે આપણે યુવાવસ્થાના દેહને જોઈને બાળદેહનું અનુમાન કરીએ છીએ એ જ રીતે બાળકને જોઈને કોઈ બીજા દેહનું અનુમાન કરવું જોઈએ. આ શરીર “કામણ શરીર ' છે. આ પરંપરા અનાદિકાળ સુધી ચાલી જાય છે. આપણે શરીરરૂપ કાર્યથી કર્મરૂપ કારણનું અનુમાન કરીએ છીએ અને શરીર તે ભૌતિક છે–પૌગલિક છે એવી સ્થિતિમાં કર્મ પણ પૌગલિક જ હોવાં જોઈએ. જેના દર્શન તર્કની આ માગણીનું સમર્થન કરે છે. કર્મને પીગલિક સિદ્ધિ કરવા માટે નીચેના હેતુઓ ઉપસ્થિત કરે છે – ૧. કર્મ પૌગિલક છે, કેમકે તેનાથી સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે જેના સંબંધથી સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે તે પૌગલિક હોય છે, જેમ ભોજન વગેરે. જે પૌગલિક નથી હોતાં તેના સંબંધથી સુખ-દુઃખ વગેરે પણ નથી થતો, જેમ આકાશ. ૨. જેના સંબંધથી તીવ્ર વેદના વગેરેને અનુભવ થાય છે તે પૌગલિક હોય છે; જેમ અગ્નિ કર્મના સંબંધથી તીવ્ર વેદના વગેરેની પ્રતીતિ થાય છે; આથી કર્મ પૌગલિક છે. ૩. પૌગલિક પદાર્થના સંયોગથી પૌગલિક પદાર્થની જ વૃદ્ધિ થઈ શકે છે, જેમ ઘડે. તેલ વગેરેના સંયોગથી થયુનુખ બને છે. એવી જ સ્થિતિ આપણી છે. આપણે બાવા [ જુઓ ઃ અનુસંધાન પૃષ્ઠ : ૧૩૬ ] 1, વિરોઘાવર માર્ગ, ૧૬૧૪. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रवर्तिनी मेरुलक्ष्मी केस्तोत्र सं. पू. उपा. विनयसागरजी साहित्याचार्य, दर्शनशास्त्री, साहित्यरत्न, काव्यतीर्थ तथा शास्त्रविशारद प्रस्तुत दोनों स्तोत्रोंकी प्रणयित्री प्रवर्तिनी मेरुलक्ष्मी गणिनी साध्वी हैं। मेरे संग्रहकी ६ पत्रों की प्रति जो अनुमानतः १६ वीं शताब्दिकी लिखी हुई है, उसमें चार स्तोत्र अञ्चलंगच्छेश शीलरत्नसूरिकृत हैं, और दो प्रवर्तिनी मेरुलक्ष्मी गणिनीके । अतः संभवतः रचयित्रीका समय १६ वीं शती या तत्पूर्व है, और प्रवर्तिनी अंचलगच्छकी ही होंगी ! इनके सम्बन्धमें विशेष कुछ भी ज्ञात नहीं है। 'प्रवर्तिनी, गणि' शब्द होने से इतना तो स्पष्ट है कि साध्वी महोदया गणनायिका अवश्य थी और यह रचना उनकी प्रौढावस्था की ही है। । ये दोनों स्तोत्र आदिनाथ और तारंगामण्डन अजितनाथके हैं। ७ और ५ पद्य संख्याकी दृष्टि से तो स्तोत्र बहुत ही छोटे हैं परन्तु लघुकाय होते हुए भी सरस और प्रवाहपूर्ण है, इनकी भाषा भी प्राञ्जल है । प्रथम स्तोत्रमें द्रुतविलंबित, वंशस्थ, वसन्ततिलका और शार्दूलविक्रीडित आदि छन्दोंकी योजना होनेसे मालूम होता है कि प्रणयित्री छन्दःशास्त्र ओर साहित्यशास्त्रकी भी विदुषी थी। १. आदिनाथ-स्तवनम् । सकलमङ्गलदं रुचिरच्छविं, दुरितशैलविभेदनसत्पविम् । जिनवरं नृपनामितनुरुहं, विपुलसौख्यकरं प्रणमाम्यहम् ॥१॥ स्वर्णाभं गुणभासुरं धृतशमं ज्ञानश्रियालङ्कृतं, सम्यक्पुण्यपथप्ररूपणपरन्यायव्रतत्यम्बुदम् । शक्रवातसुसेव्यमानचरणाम्भोजद्वयं सन्ततं, वन्देऽहं त्रिजगद्गुरुं गुरुतरं मोहान्धकारे रविम् ॥२॥ निखिलसौख्यमहार्णवसद्विधु, गुणसितच्छदखेलनमानसम् । प्रशमसिन्धुरवन्ध्यमहीधरं, जिनपतिं प्रणमामि वृषाङ्कितम् ॥३॥ यशः श्रिया निर्जितचन्द्रदीधिति, ध्यानामलञ्चालितकर्मसन्ततिम् । नीरागतादूरितभावविद्विषं, सेवे युगादीशजिनं महात्विषम् ॥४॥ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવતિની માષિીકે તે [१४१ वैराग्यमानससरोबरराजहंस, प्रौढप्रमासुरनरेशशिरोऽवतसं, इक्ष्वाकुवंशतिलकं भुवनाभिरामं, कामं दधामि हृदये प्रथमं जिनेशम् ॥५॥ सन्ततं जलजतायुतमत्र, पङ्कजं च शशिनं च विमुच्य । अद्वितीयकमलापदपद्म, सेवे ते तव विभो ! गतदोषम् ॥६॥ एवं श्रीऋषभं गुरुत्तमगुणं यः स्तौप्ति भक्त्यान्वहं, भव्याम्मोजविकाशनग्रहपतिं स्फारप्रभाशालिनम् । तस्यानन्दविधायिनी प्रतिदिनं मेरुस्थितिस्थेयसी, लक्ष्मीश्मनि रमीति जनता पुष्पप्रतिष्ठोदया ॥७॥ इति प्रव० मेरुलक्ष्मीगणिकृतं श्रीआदिनाथस्तवनम् । २. तारङ्गामण्डनश्रीअजितनाथस्तवनम् । ( अनुष्टुप् छन्दः) केवलज्ञानसम्पूर्ण, वन्देऽहमजितं जिनम् । इक्ष्वाकुवंशश्रृङ्गारसारमुक्ताफलोपमम् ॥१॥ जितशत्रुकुलाम्भोजे, विजयाकुक्षिपल्बले । सुस्वरः शुद्धपक्षोऽयं, राजते राजहंसवत् ॥२॥ मोहमल्लविजेतारं, रागद्वेषविवर्जितम् । स्तौमि श्रीअजितं देवं, सुरासुरनमस्कृतम् ॥३॥ अनन्तगुणधातारं, सन्तोषसुखसागरम् । प्रणमामि महाभक्त्या, वैजयेयं जिनेश्वरम् ॥४॥ एवं स्तुतो मया भक्त्या, तारणाद्रिविभूषणम् । श्रीमान् श्रीअजितस्वामी, दद्यान्मे वाञ्छितं फलम् ॥५॥ इति प्रवर्त्तनी वा० मेरुलक्ष्मीगणिकृतं तारङ्गामण्डनश्रीअजितनाथस्तवनम् । For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir हर्षसागर रचित राजसी साह रासका सार लेखक : श्रीयुत भंवरलालजी नाहटा [गतांकसे पूर्ण] राजड़के मनमें बड़ी उमंग थी। उसने विमल, भरत, समरा, जियेष्टल, जावड, बाहढ़ और वस्तुपालके शत्रुञ्जयोद्धारकी तरह नाग नयरमें चैत्यालय करवाया । सं. १६७२ में उसका मंडाण प्रारंभ किया । वास्तुक जसवंत मेधाने अष्टमीके दिन शुभ महूर्तमें ९९ गज लंबे और ३५ गज चौड़े विशाल जिनालयका पाया लगाया। पहला थर कुंजाका, दूसरा किलसु, तीसरा किवास, चौथा मांको, पांचवा गजड़बंध, छट्ठा डोढिया, सातवां स्तरभरणी, आठवां सरावट, नवां मालागिर, दसवां स्तर छाज्जा, ग्यारहवां छेपार और उसके उपर कुंभिविस्तार किया गया। पहला दूसरा जामिस्तर करके उस पर शिला-शंग बनाये। महेन्द्र नाम चौमुख शिखरके ६०९ श्रृंग और ५२ जिनालयका निर्माण हुआ। ३२ पुत्तलियां नाट्यारंभ करती हुई, १ नेमिनाथ चौरी, २६ कुंभि, ९६ स्तंभ चौमुखके नीचे तथा ७२ स्तंभ उपरिवर्ती थे । इस तरह नागपन्न मण्डपवाले लक्ष्मीतिलक प्रासादमें श्रीशांतिनाथ मूलनायक स्थापित किये। द्वारके उभय पक्षमें हाथी सुशोभित किये। आबूके विमलप्रासादकी तरह नौतनपुरमें राजड़ साहने यशोपार्जन किया। इस लक्ष्मीतिलक प्रासादमें तीन मण्डप और पांच चौमुख हुए। घाम पार्श्वमें सहसफणा पार्श्वनाथ, दाहिनी और संभवनाथ (२ प्रतिमा, अन्य युक्त ) उत्तर दिशिकी मध्य देहरीमें शांतिनाथ, दक्षिणदिशिके भूयरेमें अनेक जिनबिंब तथा पश्चिमदिशिके चौमुखमें अनेक प्रतिमाएँ तथा पूर्वकी ओर एक चौमुख तथा आगे विस्तृत नलिनी एवं शत्रुञ्जयकी तरह ३२ पूतलियां स्थापित की। तीन तिलखा तोरणवाला यह जिनालय तो भागनयर-नोतनपुरमें बनवाया। तथा अन्य जो मन्दिर बने उनका विवरण बताया जाता है। भलशारणि गांवमें फूलझरी नदीके पास जिनालय व अंचलगच्छकी पौषधशाला बनाई । सोरठके राजकोट में भी राजड़ने यश स्थापित किया । वासुदेवकृष्णका प्रासाद मेरुशिखरसे स्पर्धावाला था। यादववंशी राजकुमर वीभोजी कुमार (भार्या कनकावती व पुत्र जीवणजी-- महिरामण) सहितके भावसे ये कार्य हुआ । कांडाबाण पाषाणका शिखर तथा पासमें उपा. श्रय बनवाया । कालावड़ेमें यति-आश्रम-उपाश्रय बनवाया, मांढिमें शिखर किया और पंचधार भोजनसे भूपेन्द्रको जिमाया। दोसौ गोठी जो मूढ थे वे सुज्ञानी श्रावक हुए। कांडाबाणि पाषाणसे एक पौषधशाला बनवाई । कच्छ देशमें ओसवालोंके माढा स्थानमें एक राजड़ चैत्य है और बड़ी प्रसिद्ध महिमा हैं । नागनयरके उत्तरदिशामें अन्न-पाणीकी परब खोली । कच्छके मार्गमें बिड़ी तट स्थानमें For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१४७ an's: ८] રાજસી સાહ રાસકા સાર पथिकोंके लिए विश्रामगृह करवाया और पास हीमें हनुमंत देहरी बनवायी। नाम नदीके पूर्वकी ओर बहुत से स्तंभोवाला एक चौग बनवाया जिसकी शीतल छायामें शीत व तापसे व्याकुल मानव आकर बैठते हैं। नवानगरमें राजड्ने विधिपक्षका उपाश्रय बनवाया सौ द्वार वाली वस्तुपालकी पौषधके सदृश राजड़की अंचलगच्छ परशाल थी। धारागिरके पास तथा अन्यत्र इन्होंने वखारें की। काठावाणि पाषाणका सप्तभूमि मन्दिर सुशोभित था। जिसकी सं. १६७५ में राजड़ने बिंबप्रतिष्ठा करवायी। जाम साहबने इन्हें बड़ा आदर किया । सं. १६८७ के दुष्कालमें गरीबों को रोटी तथा १॥ कलसी अन्न प्रतिदिन बांटते रहे । वणिकवर्ग जो भी आता उसे वजन की तरह सादर भोजन कराया जाता था। इस दुष्का में जगडूसाह की तरह राजड़ने भी अन्नसत्र खोले और पुण्यकार्य किये। अब राजड़के मनमें शत्रुजय यात्राकी भावना हुई और संघ निकाला। शत्रुजय आकर प्रचुर द्रव्यव्यय किया। भोजन और साकरके पानीकी व्यवस्था की। आदिनाथ प्रभु और बावनजिनालयकी पूजा कर ललितसरोवर देखा । पहाड़ पर जगह जगह जिनवंदन करते हुए नेमिनाथ, मरुदेवी माता, रायण पगली, शांतिनाथप्रासाद, अदबद आदिनाथ, विघ्नविन.शन यक्षस्थानमें फल नारियल भेंट किये। मुनिवर कारीकुण्ड (१) मोल्दावसही, चतुर्विशतिजिनालय, अनुपमदेसर, व.गप्रासाद आदि स्थानोंमें चैत्यवंदना की। खरतर देहरा, आदिनाथ, धोडाचोकी, सिंहद्वार आदि स्थानों को देखते हुए वस्तपाल देहरी, नंदीश्वर जिनालय, होकर तिलखा तोरण-भरतेश्वरकारित आदि जिनालयके द्वार पर आये। दाहिनी ओर साचोरा महावीर, विहरमान, पांच पांडव, अष्टापद, ७२ जिनालय, मुनि मुव्रत और पुण्डरीकस्वामीको वंदना कर मूलनायक आदीश्वर भगवानकी न्हवग विलेपनादिसे विधिवत् पूजा की। फिर नवानगरमें आकर सात क्षेत्रोंमें द्रव्यव्यय किया। रामूने गौड़ी पार्श्वनाथकी यात्राके निमित्त भूमिशयनका नियम ले रखा या, अतः संघ निकालनेका निश्चय किया गया । वागड़, कच्छ, पचाल, हालार आदि स्थानों के संघ निमत्रंण पाकर एकत्र हुए। पांचसौ सेजवाला लेकर संघ चला, रथोंके खेड्से सूर्य भी मंद दिखाई देता था। प्रथम प्रयाण ●आवि, दूसरा भाद्रअ, तीसरा केसी और चौथा बालामेय किया। वहांसे रणमें रथ घोड़ोंको खेड़कर पार किया और कोकाण आये, एक रात रह कर अंजार पहुंचे। यहां यादव खेंगारके पास अगणित योद्धा थे। कुछ दिन अंजारमें रह कर संघ धमडाक पहुंचा। वहांसे चुखारि वाव, लोद्राणी, रणनी घेडि, खारकी, राणासर होते हुए पारकर पहुंचे। रणाको भेंट देकर सम्मानित हुए, फिर गौड़ीजी तरफ चले। चौदह कोस थलमें चलनेपर श्रीगौड़ीजी पहुंचे। नवानगरसे चलने पर मागमें जो भी गांव नगर आये, दो सेर खांड और रौप्यमुद्रा लाहण की। राजड़ और रामाने भावपूर्वक प्रभु दर्शन कर सतरह मेदी पूजा की। संघ इतर लोगोंको अन्न व मिष्टान्न भोजन द्वारा भक्तिकर संतुष्ट किया। अब श्रीगौड़जीसे वापस लौटे और नदी, गांव और विषम मार्गको पार करते हुए सकुशल नवानगर पहुंचे। राजड़शाहकी बड़ी कीर्ति फैली। जब अंचलगच्छके स्वधर्मी बन्धुओंमें राजड़ साहने जो लाहण वितरित की, वह समस्त भारतवर्ती प्रामनगरमें निवास करनेवाले श्रावकोंसे सम्बन्धित थी। रासमें आये हुए स्थानोंकी नामावली यहां दी जाती है जिससे उस समय अंचलगच्छका देशव्यापी प्रचार विदित होता है। १ नौतनपुर, २ धूआवि, ३ वणथळी ४ पडधरी, ५ राजकोट लइभा, लघु, मोरबी, हळवद, कटारिअ, विहंद, धमडक, चंकासर, अंजार, भद्रेस, भूहक, वारदी, बाराही, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ मुजपुर, कोठारे, साहस, मुजनगर, सिन्ध-सामही बदीना, सारण अमरपुर, नसरपुर, फतेबान, सेवाणस, उच्च, मुलतान देराउर, सरवर रोहली, गौरगढ़, हाजीखानदेरा, संढला मिहरुक, सलाबुर, लाहोर, नगरकोट. बीकानेर, सरसा, भटनेर, हाँसी, हंसार (2) उदिपुर, खीमसर, चित्तुर, अजमेरि, रणथंभर, आगरा, जसराणा, बडोदे, तजारे, लोद्राणी, खारड़ी सामोसण, महीआणी. मोरे, बरड़ी, पारकर, बिहिराणे, सातलपुर, बहुइवारु, अहिब लि, वाराही, राधनपुर, सोही, वाव, थिराद्रे, सूराचंद, राडग्रह, साचोर, जालोर, बाहड़मेर, भाद्रेस, कोटई, विशाले, शिवव डी, समीयाणे, जसुल, महेवा, भाशणकोट, जेसलमेर, 'पहुकरण, जोधपुर, नागौर, मेड़ता. ब्रह्माबाद, सकन्द्राबाद, फतेपुर, मेवात, मालपुरा, सांमानेर, नडुलाई, नाडोल, देसूरी, कुंभलमेर, सादड़ी, भीमावाव, कुभलमेर, सादड़ी, राणपुर, खिखे, गुंदवच, पावे, सोझित, पाली, आउवा, गोढे, रोहीठ, जितारण, पदमपुर, उसीआ, भीनमाल, भमराणी, खांडप, धणसा, वाघोड़े, मोरसी, ममते, कुंकती नरता, नरसाणू , त्रूमड़ी, गाडूड, आंबलीआल, झारली, सीरोही, रामसण, मंडाहड़, आबू , बिहिराणे, ईडरगढ, वीसलनगर, अणहलपुरपाटण, स्मूहंदि, लालपुर, सीधपुर, महिसाणा, गोटाणे, वीरमगाम, संखीसर, मांडल, अधार, पाटड़ी, बजाणे, लोलाड़े, घोलका, धंधूका, वीरपुर, अमदावाद, तारापुर, मातर, बड़ोदरा, बॉमरि (?), होसुट, सूरति बरान, जालणं, कंतडी, बीजापुर, खडकी, मांडवगढ, दीवनगर, घोघा, सरवा, पालीताणा, जूनागढ़ देवकापाटण, ऊना, देलवाडा, मांगलर, कूत्तीआणे, राणावाव, पुर, मीआणी, भणवद, राणपर, भणगुरे, खंभावीए, वीसोतरी, तथा मांदिके गोठी महाजन व झोखरिके नागडावंशी जो राजस्के निकट कुटुंबी हैं तथा छीकारीमें भी लाहण बांटी। महिमाणे, कच्छी ओसवालों में हालीहर, उसवरि, तसूए, गढकानो, तीकावाहे, कालावड़े, मलूआ, होणमती, भणसारणि इत्यादि कच्छके सभी गांवों में अंचलगच्छीय महाजनोंके घर लाहण वितीर्ण की। राजड़के भ्राता नैणसी तथा उसके पुत्र सोमाने भी बहुतसे पुण्य कार्य किये। राजड़के पुत्र कर्मसी भी शालीभद्रकी तरह सुन्दर और राजमान्य थे। इन्होंने विक्रमवंश-परमारवंशको शोभा बढाई। शत्रुजय पर इन्होंने शिखर (-बद्ध जिनालय) बनव या। वीरवंशवाणे सालवीउडक गोत्रके पांचसौ घर अणहिलपुरमें तथा जलालपुर, अहिमदपुर, पंचासर, कनी, वीजापुर आदिस्थानों में भी रहते थे। गजसागर, भरतऋषि तथा श्रीकल्याणसागर सरिने उपदेश देकर प्रतिबोध किया। प्रथम यशोधन शाखा हुई। नानिग पिता और नामलदे माताके पुत्र श्रीकल्याणसागरने संयमत्रीसे विवाह किया वे धन्य हैं। इन मुरुके उपदेशसे लाहण भी बांटी गयी तथा दूसरेभी अनेक पुष्य प्राप्त हुआ। अब राजसाहने द्वितीय प्रतिष्ठाके लिए निमित्त गुरुश्रीको बुलाया। सं. १६९६ मिती फाल्गुन शुक्ला ३ शुक्रवारके दिन प्रतिष्ठा संपन्न हुई । उत्तर दिशिके द्वारके पास विशाल मण्डप बनाया। चौमुख छत्री व देहरी तथा पगथियां बनाये । यहाँसे पोले प्रवेश कर चैत्यप्रवेश होता है दोनों और ऐरावण गजों पर इन्द्र विराजमान किये । साह राजड़ने पुत्र पौत्रादिकयुक्त प्रचुर प्रतिष्टाके प्रसंगसे साह राजसोने नगरके समस्त अधिवासी बालगोपालको भोजन कराया। प्रथम बालगोंको दस हजारका दान दिया व भोजन कराया । नाना प्रकारकी भोजनसामग्री तैयार की गाई थी। इन्हों चतुर्थव्रत ग्रहण करनेके प्रसंग पर भी समस्त महाजनोंको जिमाया। पर्युषणके पालेका भोजन तथा साधु साध्वीए, चौरासी गच्छके महात्मा महासतियोंको दान दिया । छत्तीस Teी लोगोंको जिमाया । फिर खत्रधार. शिळाव, सुधार, क्षत्री, अवाक्षत्री, भावसार, राजगरोस, For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नारोह, भाटीया लोहाणा, खोजा, कसारा, भाट भोजक, गंधर्व, व्यास, चारण, तथा अन्य जातिके याचर्कोको एवं लाडिक, नाउक, सहिता, धूइआ तीनो प्रकारके कणबी, सतूआरा, भणसालो, तंबोली, माली, मणियार, भडभूजे, आरुआ, लोहार, सोनी, कंदोई कमाणगिर, धूधू, सोनार पटोली गांची, छीपा, धोबी, हजाम, मोची, भिसाइत, बंधारा, चूनारा, प्रजापति, आदि सभी वर्णके लोगोंको पक्वान्न भोजन द्वारा संतुष्ट किया । अब कवि हर्षसागर राजड़ शाहकी कीर्तिसे प्रभावित देशोंके नाम बताते हैं। जिस देशमें लोग अश्वमुखा, एकलपगा, श्वान-वानरमुखा, गर्दभखगा तथा हाथीरूप, सूअरमुखा तथा स्त्रीराजके देशमें, पंच भर्तारी नारीवाले देशमें, राजड साहके यशको जानते हैं। सिर पर सगड़ी, पैरोंमें पावड़ी तथा हाथसे अग्नि घडीभर भी नहीं छोड़ते ऐसे देशमें, चीन-महाचीन, तिलंग, कलिंग, वरेश, अंग, बंग, चितौड़ जेसलमेर, मालवा, शवकोट, जालोर, अमरकोट, हरजम, होगलाज, सिंध-ठठा, नसरपुर, हरमज, बदीना, आदन, बखुस, रेडबाही, कनड़ी, बीजापुर, खंभात, अहमदाबाद, दीव, सोरठ, पाटण, कच्छु पंचाल, वागड़, हालाहर, हरमति इत्यादि देशोंमें विस्तृत कीर्तिवाला राजड़ साह सपरिवार आनंदित रहे। स. १६९८ में विधिपक्षके मेरुतुंगसूरि-बुधमेरु-कमलमे-पं. भीमाकी परंपरामें उदयसागरके शिष्य हर्षसागरने इस रास-प्रबंधकी वैशाख सुदि ७ सोमवारके दिन रचना की। सरिआदेके रासका सार साह राजड़ के संघके बाद किसीने संघ नही निकाला। अब सरीयादेने साह राजड़के पुण्यसे गिरनारतीर्थका संघ निकाला और पांच हजार द्रव्यव्यय कर सं. १६९२ के अक्षयतृतीयाके दिन यात्रा कर पंचधार भोजनसे संघकी भक्ति की । रा. मोहनसे नागड़ा चतुर्विधकी उत्पत्तिको ही पूर्वाश्रापके अनुसार पुत्री असुखी तथा जहां रहेंगे खूब द्रव्य खरचके पुण्य कार्य करेंगे व तीनोंको तारेंगे। सरियादेने सं. १६९२ में यात्रा करके मातृ पितृ व श्वसुर पक्षको उज्ज्वल किया। उसने मातप क्षमणस पूर्ण करके छ'री पालते हुए आबू और शत्रुजयकी भी यात्रा की। ३०० सिजवाला तथा ३००० नर-नारियोके साथ जुनागढ गिरनार चढी। भाट, भोजक, चारण आदिका पोषण किया, फिर नगर लौटी। इनके पूर्वज परमारवंशी रा. मोहन अमरकोटके राजा थे जिन्हें सद्गुरु श्रीजयसिंहमूरिने प्रति बोध देकर जैन बनाया था। कर्मयोगसे इनके पुत्रपुत्री नहीं थे। आचार्यश्रीने इन्हें मद्य, मांस और हिंसा त्याग करवाके जैन बनाया। गुरुने इन्हें आशिस दी जिससे इनके ८ पुत्र हुए पांचवा नाग हुआ। बाल्यकालमें व्यतरोपद्रवसे बालक डरने लगा। बहुतसे उतारणादि किये बादमे एक पुरुषने प्रकट होकर नागसे नागडा गोत्र स्थापित करनेका कहा और सब कामोंकी सिद्धि हइ। राणादेके रासका सार राजड़ साहने स्वगसे आकर मानवभवमें सर्व सामग्री संपन्न हो बड़े बड़े पुण्य कार्य किये। अपनी अागिनी राणादेके साथ जो सुकृत किये. अपार हैं उसने स्वधर्मीवात्सल्य करके ८४ ज्ञातिबालों को जिमाया। इसमें सतरह प्रकारकी मिठाइयां-जलेबी, पेंडा, बरफी, पतासा, गेबर दूधपाक, साकरियाचना, इलायची पाक, मरकी, अमृती, मोतीचूर, साळूणी इत्यादि तैयार किये गये थे। ओसवाल, श्रीमाळी आदि महाजनोंकी स्त्रियां भी जिमनवारमें बुलाई गयी थी। इन सबको भोजनो. परान्त पान, लवंग, सुपारी, इलायची, आदिकी मनुहारकी केसर, चंदन, गुलाबके छांटणे देकर श्रीफलसे सत्कृत किया गया था। भाट-भोजक व चारण आदि याचकजनोंको भी जिमाया तथा दीन . हीन व्यक्तियोंको प्रचुर दान दिया। राणादेने लक्ष्मीको शुभ कार्योंमें व्यय कर तीनों पक्ष उज्ज्वल किये। For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B, 8801 શ્રી જૈન તત્વ કળા શ્રી જૈન સત્ય પ્રકારો અગે સૂચના યાજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] - 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે, દ્વારા " શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 31 મનીડરદ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 200] આ 0 સદસ્ય તરીકે રૂ. 101) રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને માસિક કાયમને શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માટે મોકલવામાં આવે છે. બની શકાય | વિનંતિ - 5 ગ્રાહકોને અંક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવરે ચતુમસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય. એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ એકલતા રહે અને - 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકે - બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. આ એાછા 10 દિવસ અગાઉ આપવો જરૂરી છે. | 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકને સૂચના - અવશેષો કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખો કાગળની એક તરફ વાંચી શકાય . જૈનધર્મ ઉપર આપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2. લેખો ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઈએ. ડ ગ્રાહકોને સૂચના | 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારો કરવાને અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકેર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. * , ;\k, , , , 5* For Private And Personal Use Only