________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B, 8801 શ્રી જૈન તત્વ કળા શ્રી જૈન સત્ય પ્રકારો અગે સૂચના યાજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] - 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે, દ્વારા " શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 31 મનીડરદ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 200] આ 0 સદસ્ય તરીકે રૂ. 101) રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને માસિક કાયમને શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માટે મોકલવામાં આવે છે. બની શકાય | વિનંતિ - 5 ગ્રાહકોને અંક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવરે ચતુમસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય. એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ એકલતા રહે અને - 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકે - બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. આ એાછા 10 દિવસ અગાઉ આપવો જરૂરી છે. | 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકને સૂચના - અવશેષો કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખો કાગળની એક તરફ વાંચી શકાય . જૈનધર્મ ઉપર આપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2. લેખો ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઈએ. ડ ગ્રાહકોને સૂચના | 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારો કરવાને અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકેર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. * , ;\k, , , , 5* For Private And Personal Use Only