Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો (વીન) છે. ૩૮ર૬
આ
લડવા
તંગી ચીમનલાલા ગોકળદાસા શા
00
છે
કે
આ જ
વર્ષ ૧૨ : અંક ૧૧ ]
અમદાવાદ : ૧૫-૮-૪૭
[ ક્રમાંક ૧૪૩
: ૩૧૩
विषय-दर्शन ૧ હ-િ જન મ દિર પ્રવેશ અને જૈનો : શ્રી. ચીનુભાઈ લાલભાઇ શેઠ : ટાઇટલ પાનું—– ૨ રખે થી કેમિ યાજી તીર્થનો પ્રશ્ન ભૂલી જઈ એ ! : સંપાદકીય
સ્મિથના અને અગડદત્તના ચરિત્રની સામગ્રી : છે હીરાલાલ ૨. કાપડીયા. : ૩૧ ૬ ૪ ભુવનેશ્વર પાસે જૈને અવશેષ પૂ મુ. મ શ્રી જ્ઞાનવિજયજી
: ૩૨૦ પ જૈન દશ ન
: શ્રી. મોહનલાલ દીપચંદ ચોકસી - - : ૨૨. ६ भारतके बाहर प्राकृतका प्रचार : प्रो, मूलराजजी जैन -
; રૂ ૨ છ સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન «િ નમ દિરા : પૂ મુ. મ. ધી ન્યાયવિજયજી: ૩૨છે. ८ श्री जिनप्रभसूरिकृतं आत्मसम्बोधकुलकम् : पू. मु. म. श्री कान्तिविजयजी:३३५ શ્રીસ ધને વિજ્ઞપ્તિ
: ' ટાઇટલ પાનું-8
લવાજમ-વાર્ષિક બે રૂપિયા ? આ આંઠનું મૂલ્ય-ત્રણ આના
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હરિજન મંદિર–પ્રવેશ અને જૈન [ લેખકઃ શ્રી ચીનુભાઈ લાલભાઈ શેઠ, બી. એ. એલ. એલ. બી.; સાલીસિટર ] .
મુંબઈ પ્રાંતના મંદિરમાં હરિજનોને દાખલ થવાના અને પૂજા-અર્ચા કરવ ના અધિકાર આપવા બાબતના એક્ટને સને ૧૯૪૭ના લેજિસ્લેટિવ એસેમ્બલીનો મુસદ્દો ન. ૨૭ મુંબઈ સરકાર તરફથી પ્રસિદ્ધ થયૅલ છે તેમાં ‘'િશું કામ”ની વ્યાખ્યામાં જૈનાના અમાવેશ કરવામાં આવ્યા છે તે વ્યાજબી નથી.
- કાઈ પણ હરિજન જૈન ધર્મ પાળતા હોય તેવું અત્યાર સુધી જાણવામાં આવ્યું નથી, તેમ જ જૈન ધર્મ પાળતા હરિજનો માટે જૈન મંદિરોમાં પ્રવેશતી મનાઈ કરવામાં આવી હોય તેવા દાખલા પણ બન્યા નથી.
જૈન મંદિરા હરેક જૈન ધર્મ પાળનાર વ્યક્તિ માટે ખુલ્લાં હોય છે. બીજા હિંદુઓ જૈન મંદિરોમાં જૈનાની રજા (Leave and License)થી જ પ્રવેશ કરે છે, પરંતુ હક્ક તરીકે તેઓ પ્રવેશ કરી શકતા નથી. જૈન મંદિરોમાં જૈન વિધિ અનુસાર પૂજા કરવાને હકક ફક્ત જૈન જ ધરાવે છે. જૈનેતરાને આવા હક્ક નથી.
જૈન ધર્મ હિંદુ ધર્મથી તદ્ધ અલગ ધર્મ છે, જો કે વારસાહw, લગ્ન વિગેરે બાબતમાં જૈનોને હિંદુ કાયદો લાગુ પડે છે, છતાં જૈન કામમાં પ્રચલિત રીતરિવાજે પ્રમાણે જે હિંદુ કાયદામાં કાંઈ ફેરફાર થતો હોય તો જે કાયદે રીતરિવાજે પ્રમાણે જેને પાળતા આવ્યા છે તે જ કાયદો તેમને લાગુ પડે છે.
જૈન મંદિરા જૈનોના પિયાથી જ બાંધવામાં આવેલા છે અને તેને નિભાવ પણ તેમના જ પૈસાથી થાય છે. આ મંદિરાના અંગે જાહેર પ્રજાને અમર સરકારનો કઈ પણુ હિસ્સો નથી અને એ મિહકતા જૈન કેમની જ મિહકતા છે; એવી મિકતામાં ઈતર કામોને કાયદા દ્વારા હક આપવો એ તદ્દન ગેરવ્યાજબી છે એટલું જ નહિ પણ અન્યાયી છે. ' તદુપરાંત હિંદનું બંધારણ ઘડનારી સભા અત્યારે હિંદનું' જે બંધારણ ઘડી રહી છે તેમાં પણ કાઈના ધર્મમાં દખલ નહિ કરવાની બાંહેધરી આપવામાં આવી છે.
જૈન મંદિરો જે ફક્ત જેને માટે જ હોય છે તેમાં ઇતર કામના અને કાયદાથી દાખલ થવાનો અને તેમાં પૂજા કરવાનો હક્ક આપવો તે જરાયે વ્યાજબી નથી. જે આમ નહિ થાય તો ભવિષ્યમાં મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. વળી હરિજનોએ જૈન મંદિરોમાં પ્રવેશ કરવાના અને પૂજા અર્ચા કરવાનો હક્ક છે તેવી માંગણી અત્યાર અગાઉ કદી પણ કરી નથી.
આ ઉપરાંત જે હરિજનોને આ પ્રમાણે હક મળશે તો તેઓ ભવિષ્યમાં જેન મદિરાના વહીવટ, હિસાબ તથા બીજી બાબતો અંગે કોર્ટમાં દાવાઓ માંડી શકો, જૈન મંદિરના ટ્રસ્ટીઓ તરીકે દાખલ થવાની માંગણી કરશે અને જૈન મંદિરોના વહીવટ અંગે હખલગિરી કર્યા કરશે.
મારા નમ્ર મંતવ્ય મુજબ આ અંગે સમમ જૈન સમાજે આંદોલન કરી ‘હિંદુ’ શબ્દની વ્યાખ્યામાંથી “જૈન” શબ્દ કઢાવી નાંખવા ખાસ પ્રયત્ન કરવો જોઈએ.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
वर्ष १२
अंक ११
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ॐ अर्हम् ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
शिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात ) विभ स. २००३ : वीरनि. स. २४७३ : ४. स. १८४७
क्रमांक
१४३
પ્રથમ શ્રાવણ વદ ૧૪ : शुडवार : ૧૫મી ઓગષ્ટ
रखे श्रीकेसरियाजी तीर्थनो प्रश्न भूली जईए ! [ सम्पादकीय ]
श्री केसरियाजी तीर्थ संबंधी अति दुःखदायक परिस्थिति ऊभी थयाने आजे बे मासथी वधु जेटलो समय बीती गयो, छतां ए सम्बन्धमा - ए दुःखदायक परिस्थितिने सुधारवा माटे - आपणे एटले के आखाय जैन संघे शां पगलां लेवां ए सम्बन्धी हजु सुधी कशो निर्णय aarat नथी ए हकीकत तरफ अमे समस्त जैन संघना सर्व आगेवानोनुं ध्यान दोरीए छीए. कोई पण प्रश्न निराकरणनी विचारणा माटे अमुक समयनी जरूर होय ए समजी शकाय एवी बाबत छे, पण ए विचारणाना समयनो पण अंत तो आववो ज जोईए ने ! के पछी आपणे विचार कर्याज करीए अने ऊभा थयेला प्रश्नो एम ने एम पड्या रहे ! जो आम ज थाय तो तो दीर्घसूत्री विनश्यति (केवल लांबा लांबा विचारो ज कर्या करनार छेवटे विनाशने जपामे) जेवी हालत थया वगर न रहे ए वात आपणे न भूलीए.
For Private And Personal Use Only
अमने लागे छे के आ प्रश्नना निराकरण माटे हवे तो पूरतो समय वीती गयो छे, अने हवे मां जे कई वधु कालक्षेप थशे ते संघना कल्याणने हानि पहेांचाड्या वगर नहीं रहे. एटले हवे तो आखा संघे एकदिल अने एकलक्षी बनी आ माटे एक या बीजो - योग्य लांगे तै- मार्ग निश्चित करीने ए मार्गे कुचकदम करवानी आखा जैन समाजने आज्ञा आपवी जोईए. आम नहीं था तो दुःखनुं ओसड दहाडा ए कहेवत प्रमाणे अमुक समय वीतशे एटले आपणी वेदना भुलाई जशे अने आपणा एक प्राणप्रिय तीर्थना रक्षणनी आपणी तमन्ना नामशेष थई जशे अने परिणामे आपणा एक महातीर्थने आपणे आपणी आळस के निष्क्रियताना कारणे गुमावी बेसीशु.
कोई पण प्रकारनी आफत आवे ए कोईनेय इष्ट तो न ज होय, पण जो आफत आवी ज पडी तो पछी ए आफतमांथी संघ-संगठन साघवानो लाभ आपणे अवश्य मेळवी लेवो घटे;
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३१४] શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ आवा संकट-समये पण जो आपणे संगठित थवा तैयार न होंईए तो तो पछी आपणे ऊजळा भविष्यनी आशा ज शी रीते राखी शकीऐ?
जावाल, तळाजा के श्री केसरियाजी तीर्थ जेवा प्रसंगो ए आपणी संघशक्तिनी कसोंटीना प्रसंगों बन्या छे.एवा प्रसंगे आपणु संघ-शरीर केटलं सबल के निर्बल छे,एनुं निदान अचूकपणे जाणी शकाय. १०-२० वर्षना नजीकना भविष्यमा ज जैन संघ-जैन समाज उपर जे कई वीती गयु छे ते जोतां आपणुं समाज-शरीर दुर्बल थई गयुं छे अने दिवसे दिवसे वधु जर्जरित बनतुं जाय छे ए दीवा जेतुं स्पष्ट छे. आपणी आ वर्तमान हालत अने आपणो भव्य भूतकाळ ए बेनो विचार करीए छीए त्यारे क्षणभर मनमा थई आवे छे-शुं आपणे एज जैन महाप्रजाना संतानो छीए के जेमना पूर्वजोए मोंटां मोटां देवालयो अने धर्मालयो ऊभां कर्या हता, मोटा मोटां राज्योर्नु संचालन कयु हतुं, मोटा मोटा रणांगणोमां वीर हाक गजवी विजय वरमाळ पहेरी हती, अने राष्ट्रना दरके दरेक क्षेत्रमा पोतानुं वर्चस्व दाखवी पोतानी बुद्धि अने शक्तिनो सौ कोईने लाभ आप्यो हतो ?
आपणु तीर्थ एटले आपणु पोतार्नु ज एक अंग, ए अंग उपर घा उपर धा थता होय अने छतां आपणु दिल ठंडी ताकात दर्शाववा तैयार न थाय के ए घानी सामे बंड पोकारी न ऊठे अने ऊलटुं आपणे शून्यचित्त जेवा बनी जईए त्यारे नथी लागतु के आपणे निष्क्रिय, निश्चेतन अने हीनसत्त्व बनी रह्या छोए ?
श्री केसरियाजी तीर्थ अंगे ऊभो थयेलो प्रश्न ए केवळ केसरियाजी तीर्थ पूरतो.ज छे एम रखे आपणे मानी लईए ! आजे आ प्रश्न आवी पड्यो तो काले बीजो नहीं आवी पडे-आपणा बीजा तीर्थ उपर पण आफत नहीं आवी पडे-एनी शी खातरी : अमने तो लागे ज छे के आजे जो आनो ताकात पूर्वक प्रतीकार नहीं करीए तो आवती काल आथीय वधु घेरी आफत ऊतर्या वगर नथी रहेवानी. जे शरीर उपर एक रोगे हुमलों को एना उपर बीजा रोगोने हुमलो करवानुसाव आसान छे ए रोजना अनुभवनी वात आपणे कां भूलीए ! पण आमा दोष रोगनो नहीं पण कमजोर शरीरनो ज गणाय. हवे ए घडी भावी लागी छे ज्यारे आपणे ए वातनों फसलो करवोज पडवानो छे के आपणा दुर्बल बनेला संघ--शरीरने आपणे वधु दुर्बल बनाववा मागीए छीए के ए दुर्बलताने खंखेरी नाखीने ए संघ-शरीरने सशक्त अने बलवान बनाववा मागीए छीए. श्री केसरियाजी तीर्थ जेवा प्रश्नोए ए दुर्बलता फगावी देवानो आपणने सुयोग मेळवी आप्यो छे, ए सुयोगनो लाभ लेवानु आपणे न भूलीए अने प्रसंग ज्यारे आवी ज पडयो छे त्यारे एवी शक्ति दाखववानु न चूकीए के जेथी भविष्यमा बोजी
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
११]
યસ્મિલના અને અગડદત્તના ચરિત્રની સામગ્રી
[ १५
कोई पण व्यक्ति जैन संघ उपर-जैन सघना कोई पण अंग उपर-आक्रमण करवानो विचार सुद्ध न करे. अस्तु !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ड्रंकमां आ प्रसंगे भार दईने जे कांई कहेवानुं प्राप्त थाय छे ते ए जछे के हवे आमां बहु बहु विचारो कर्याकरतां कांईक नक्कर अने सक्रिय कार्य आपणे करीए सम्भव छे के आ माटे अन्दरखाने कांईक प्रयत्नो चालता पण होय. एम होय तो एमांनी समाजने जणावी शकाय एवी हकीकत थोडे-घणे अंशे पण समये समये प्रकट थती रहे ए अत्यन्त जरूरी अने इष्ट छे. एम थाय तो ज जनताना दिलमां कांईक धरपत रहे अने आपणा आगेवानो के आपणी आगेवान संस्थाओ आ सम्बन्धमां जे कांई पगलां लेता होय तेना सारासारपणानो ख्याल जनताने आवी शके अने ए सम्बन्धमा जनताने कांई कहेवा जेवुं लागे तो ए कही पण शके, आखरे संघ एटले तो ए जैन जनता जगणाय ने !
Ing
बाकी अत्यारे तो आ प्रवृत्तिनुं जे बाह्य दर्शन थई र छे तेथी तो मनमा दिलगीरी ऊपजे एवं ज छे, आनुं परिणाम तो धीमे धीमे आ प्रश्नने वीसरी जवा सिवाय बीजुं भाग्ये ज आवे. अमने तो पूरो पूरो भय लागे छे – अने तेथी ज अमे आटला भारपूर्वक कहीए छीए छे के आ गतिथी आपणे आपणुं ध्येय सिद्ध नहीं करी शकीए, अने आपणा जीवन-मरण समो एक प्रश्न आपणे वीसरी जईशुं. अमारो ए भय खोटो निवडे एम इच्छीए...
ધસ્મિલ્લના અને અગડદત્તના ચરિત્રની સામગ્રી
(से. ओ. हीराझाल २. अपडिया सेभ थे.)
કથાના, કિસ્સાઓના, કહાણીઓના, વાર્તાના અને ચરિત્રાના વિવિધ પ્રશ્નારાના ઉત્તમ નમૂના પૂરા પાડનાર તરીકે ભારતવર્ષ સુપ્રસિદ્ધ છે. સ્થાદિને લગતું ભારતીય સાહિત્ય ઘણી ઉચ્ચ કાઢતુ છે અને એમાં નૈનાના જેવા,તેવા ફાળા નથી. વસુદેવહિ‘ડી એ નામથી જાણીતી થયેલી કથા જેવી કથા કેટલી છે? એ વિચારનારને આ સહેજે સમજાશે.
આપણી મુંબઈ વિદ્યાપીઠના અભિનવ અભ્યાસક્રમ પ્રમાણે અભ્યાસ કરનારા પ્રથમ થના તેમ:જ ખી. એ.ના ખીજા વર્ષના વિદ્યાથી ઓને આ વર્ષે અનુક્રમે અગડદત્તચરિય અને અિહિડીના અભ્યાસ કરવાના છે, તે એને અંગેનાં સાધનાના નિર્દેશ કરવા માટે તેમ જ અધ માગધી” તરીકે વિદ્યાથી ઓને શું શીખવાય છે તે દર્શાવવા માટે આ લઘુ લેખ લખાય છે.
પાયમાં બસ્મિલ' અને ધમેલ્ટ' એવા મે સબ્દો છે. એ બંનેને માટેના સસ્કૃત શબ્દ સ્મિત' છે. એનાયત—અધિલા ક્રેશ અને એક જૈન મુનિ એચ એ મર્યાં છે. ખીજો અય' અત્ર પ્રસ્તુત છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ].
[ વર્ષ ૧૨
શ્રી જૈન સત્ય પ્રકાશ વાચક સંઘરાસગણએ વિ. સં. ૬૬૬ કરતાં તે ઘણાં વર્ષો પૂર્વે રચેલ અને મહત્તર ધમસેન ગણિએ પૂર્ણ કરેલ વસુદેવહિંડીના પ્રથમ ખંડમાં કત્પત્તિની પછી ધમ્મિલહિંસ' યાને ધમિધચરિય છે. આ બી. એ. ના બીજા વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષે શીખવાય છે. ધમ્મિલ જ્યારે ગર્ભમાં હતું ત્યારે એની માતાને ધર્મ કરવાને દેહદ થયો હતે એ ઉપરથી એને જન્મ થતાં એનું નામ ધમ્મિલ રખાયું એમ ધમ્મિલહિંડીમાં ઉલ્લેખ છે.
આવસ્મયની નિન્જનિ (ગા૨૧૬૨૦)માં મિલ' એવું નામ છે; બાકી એનું પરિત્ર નથી.
શકસંવત ૧૯૮માં નદીચુણિ રચનારા જિનદાસગણિ મહત્તરે રચેલી મનાતી સાવરયચણિણ (ઉત્તર ભાગ, પત્ર ૩૨૩-૩૨૪)માં નીચે મુજબના ઉલ્લેખમાં હમિલના ઉદાહરણને નિર્દેશ છે –
"इयाणिं फलं । तं दुविहं । इहलोए धम्मिलोदाहरणं, जहा वसुदेवहिंडार ।"
અર્થાત હવે ફળને વિચાર કરીશું. એ બે પ્રકારનું છે. આ લેકમાં ફળ મેળવનાર તરીકે ધમ્મલ(હ)નું ઉદાહરણ જાણવું કે જે વસુદેવહિડીમાં અપાયું છે.
આવસ્મય અને એની નિજજુત્તિ ઉપર યાકિની મહત્તરાના ધર્મનું તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં વિસ્તૃત ટીકા રચી છે. એના ૮૬૩ પત્રમાં ધમ્મિલનું ઉદાહરણ બસ્મિલાહિડીમાંથી જાણવું એમ એમણે કહ્યું છે.
ધમ્મિલહિંડી કરતાં કોઈ પ્રાચીન કુતિ સ્મિલનું ચરિત્ર પૂરું પાઠતી હોય તો તે જાણવામાં નથી, કેમકે વસુદેવહિંડીના પ્રારંભમાં કહ્યું છે તેમ પઢમાણૂએગ (પ્રથમાનુ
ગ)માં વર્ણવેલ વસુદેવચરયને એ આભારી છે અને આ અનુયોગ આજે આપણને ઉપલબ્ધ નથી.
‘અચળ” ગચ્છના મહેન્દ્રપ્રસૂરિના શિષ્ય જયશેખરસૂરિએ ગુજરાતમાં વિ. સં. ૧૪૬૨માં સંસ્કૃત ભાષામાં બસ્મિલલચરિત્ર નામનું રસિક કાવ્ય રચ્યું છે અને એ હીરાલાલ હંસરાજ તરફથી ઘણાં વર્ષો પૂર્વ પ્રસિદ્ધ થયું છે. ત્યારબાદ એની બીજી આવૃત્તિ બહાર પડી. ત્રીજી આવૃત્તિ મનસુખલાલના ગુજરાતી ભાષાન્તર સહિત પ્રત આકારે ચાર
૧ આનો અર્થ “ધ” એમ થાય છે. પાયમ માલિકી' બતાવવાના અર્થમાં આલ, આલુ, ઈત્ત, ઇર એમ જે વિવિધ અનુગ વપરાય છે તેમને એક તે “ઈલ” છે. જમ્મ+છા=મ્મિલ.
૨ આ રહી એ ગાયા:‘पच्चक्खाणस्स फलं इह परलोए अहोइ दुविहं तु । इलॉप धम्मिलाइ दामनगमाई परलोए ॥१६२० ॥
આનો અર્થ એ છે કે પ્રત્યાખ્યાનનું ફળ આ લેકમાં અને પરલોકમાં મળે છે એ હિસાબે એ બે જાતનું છે. સ્મિલ્લ વગેરેને આ લેકમાં ફળ મળ્યું છે, જ્યારે દામનગ વગેરેને પરલેકમાં મળ્યું છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ] ધમ્મિલના અને અગત્તના ચરિત્રની સામગ્રી [૩૧૭ ભાગમાં છપાવાઈ અને ચોથી આવૃત્તિ મૂળ અને ભાષા-નર સહિત પુસ્તક આકારે વિ. સં. ૧૯૮૬માં વીઠલજી હીરાલાલ લાલન (જામનગર) તરફથી પ્રસિદ્ધ કરાઈ.
આ ઘીમ્મચરિત્રમાં ૩૫૦૩ પદ્યો છે, ત્યારે એની પ્રશસ્તિમાં ૩૫૦૪ હેવાને ઉલેખ છે.
૧૮મા પક્ષમાં કહ્યું છે કે દયાળુ મનુષ્યને સર્વ સંપત્તિ મળે છે. એનું સાક્ષાત ઉદાહરણ તે ધમ્મિલ છે. આમ કહી એમનું ચરિત્ર અપાયું છે. આમાં અગલ(ડ)દત્તનું ચરિત્ર આકથારૂપે અપાયું છે.
કર્તાના નામ તેમ જ રચનાવર્ષના ઉલ્લેખ વિનાની એક સંસ્કૃત કથા “મિલકથા એ નામથી “જેન આત્માનન્દ સભા”એ વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરી છે. એમાં ૨૧૪ પડ્યો છે. અંતમાં નીચે મુજબનો ઉલ્લેખ છે કે જે આ કથાની પાછળ રહેલો હેત સૂચવે છે:
“તિ થાર્થતા મા ઘગ્નિસ્ટા” આ કથાનું વાસ્તવિક નામ ધમ્મિલાયા હેવું જોઈએ. એની હાથપોથી તપાધ્યાય તે એ વિષે નિર્ણય થઈ શકે. બાકી આ કથા. ઉપર્યુક્ત પમ્મિલહિંડાને સંસ્કૃતમાં સારાંશ છે એ તો નિર્વિવાદપણે કહી શકાય તેમ છે.
જે. સા. સ. ઈ. જોતાં જણાય છે કે ભાગ્યહર્ષચરિના શિષ્ય સેમવિમલરિએ વિ. સં. ૧૫૯૧માં ગુજરાતીમાં ધમ્મિલરાસ રચ્યો છે. જૈન ગૂર્જર કવિઓમાં પણ આ ઉલ્લેખ છે. વિશેષમાં અહીં ઘમિલને અંગે બે કૃતિઓ નાંધાઈ છેઃ (૧) જ્ઞાનસાગરે વિ. સં. ૧૭૧૫માં મિલરાસ રચ્યો છે અને (૨) વીરવિજય વિ. સં. ૧૮૯૬માં ધમ્પિલકુમાર રાસ રચ્યો છે. આ બીજા રાસમાં લગભગ “વસુદેવહીં કો” એવો ઉલ્લેખ છે.
ધમિલકમારે યાને જાગતો પયપ્રભાવ એ નામનું એક પુસ્તક ૭૨ પ્રકરમાં રાયું છે. એનાં શરૂઆતનાં પાન વગરનું પુસ્તક મારા જોવામાં આવ્યું છે. એટલે કતી વગેરે વિષે હું કંઈ કહી શકતો નથી.
વસવહિડીના પ્રથમ ખંડનું હાલમાં “જૈન આત્માનન્દ સભા” તરફથી ગુજરાતી ભાષાન્તર બહાર પડયું છે. એ ધમ્મિલહિંડીના અભ્યાસીને ઉપયોગી થઈ પડશે તેમજ સાથે સાથે મિલનું પ્રાચીનમાં પ્રાચીન ચરિત્ર પણ ગુજરાતી વાચકોને એ પૂરું પાડશે. આ સભાએ જ્યારે આ મહાકાય ધર્મકથાનું ભાષાન્ડર પ્રસિદ્ધ કરવાનું સ્તુત્ય પગલું ભર્યું છે તે વિમલરિકતા ૫૭મચરિયર (પાચરિત્ર) અને સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિએ રચેલ સમરાઈચકતા એ બે મહત્વની કૃતિઓનું પણ ભાષાન્તર તૈયાર કરાવી તે બહાર પાડવા આ સભાના
૧ “ધમ્મિલ' એ ધમ્મિલ્લનું હળવું રૂપ છે. જેમકે કાઉસ્સગનું કાઉસગે.
૨ આ જૈન દષ્ટિ અનુસારનું પાનું અથત રામનું ચરિત્ર છે-રામાયણુ છે. એને મનનકારે ૧-૩રમાં પુરાણ કહ્યું છે.
૩ આનું ભાષાન્તર જેવા જાણવામાં નથી એટલે આમ ઉલ્લેખ કરું છું.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ સંચાલનું હું સાદર ધ્યાન ખેંચું છું. આ બે કૃતિઓના પણ અમુક અમુક અશો કોલેજના વિદ્યાર્થીઓને અવારનવાર શીખવાય છે. દાખલા તરીકે આ વર્ષના ઇન્ટરમિજિએટના વિદ્યાર્થીઓને સમરાઇચકહાની બીજો ભવ અને બી. એ. ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ચોથે ભવ શીખવાય છે. પહેલા, બીજા અને છઠ્ઠા ભવનું તે અંગ્રેજી ભાષાન્તર થયેલું છે. વિશેષમાં સમગ્ર કૃતિની સંસ્કૃત છાયા પણ પ્રય થયેલી છે. તો આ સામગ્રીને ઉપયોગ કરનારને સમસ્ત કૃતિને ગુજરાતી અનુવાદ તૈયાર કરવા સુગમ છે. એટલે અનુવાદા તે મળી રહે તેમ છે. તે સભાને આના પ્રકાશન માટે વધુ વિચાર કરવો પડે તેમ નથી.
પઉમરિયના ૩૩-૫ ઉદેસમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ૧૯૪૨ની પરીક્ષાનું પાઠ્ય પુસ્તક હતું. એટલે એટલે ભાગ અંગ્રેજી અનુવાદાદિ સહિત ૧૯૪૧માં બે ત્રણ સ્થળેથી છપાયો છે. આવી રીતે પહેલા ચાર ઉદ્દેસઅને તેમજ ૨૭ અને ૨૮માના અંગ્રેજી અનુવાદ ૧૯૩૬ અને ૧૯૩૪માં અનુક્રમે છપાયેલ છે.
અગદડાનાં ચરિત્ર માટેનાં સાધને– ઘસ્મિલહિંડીમાં ધમ્મિલનું જે ચરિત્ર અપાયું છે તેમાં આડા તરીકે અગડદત્ત મુનિને આત્મવૃત્તાન્ત છે. આના કરતાં અગડદત્તનું ચરિત્ર કોઈ પ્રાચીન કૃતિના અંગ રૂપે કે સ્વતંત્રપણે હેાય તો તે વાત મારા લક્ષ્ય બહાર છે.
ઉત્તરઝયણના “અસંજય નામના ચેથા અનઝયણમાં નીચે મુજબનું
"सुत्तेसु आवी पडिबुद्धजीवी न विस्ससे पंडिय आसुपन्ने । घोरा मुहुत्ता अबलं शरीरं भारंडपक्खी व चरऽप्पमत्तो ॥६॥"
વાણિજ્યકુળના, કોટિક ગણુના અને “વજ ”. શાખાના ગોપાલગણિ મહારની શિષ્ય કે જેમને કેટલાક જિનદાયમણિ મહત્તર તરીકે ઓળખાવે છે તેમણે ઉત્તરઝયણું ઉપર ચુરિ રચી છે આ ચુણિમુને ૧૧૬મા પત્રમાં નિદ્રા જાગરણના ઉદાહરણ તરીકે અગલુદત્તને ઉલ્લેખ છે. ચોર સુઈ ગયા ત્યારે એ જાગતો રહ્યો. એ સમયે પરિવ્રાજક આ ચોરનું મસ્તક કાપી નાંખ્યું. પરિવ્રાજક અગલુદત (અગડદત) ને કંઈ કરી શકો નહિ, કેમકે એ તો સાવધ હતો. એની બેન પણ એને ચપડાવી શકી નહિ. આ પ્રકારની હકીકત અગડદત્તના સંબંધમાં આ ચુણમાં અપાઈ છે. વિશેષમાં આ દષ્ટાન્તનો ભાવ પણુ અહીં ઘટાવાયા છે.
વાદિવેતાલ' શાન્તિસૂરિએ ઉત્તરાયણ અને એની નિવૃત્તિને અનુલક્ષ્મીને પાયટીકા” રચી છે. એમાં આ પ્રસંગદ્રવ્યનિદ્રાના પ્રતિષેધના ઉદાહરણ રૂપે પત્ર ૨૧૩૨૧૬–માં અગદત્તનું ચરિત્ર આલેખાયું છે. એમાં એ ઉપર્યુક્ત ધમ્માલ્યહંદીની કથાને સારાંશ છે એટલું જ નહિ પણ એમાં શબ્દની સમાનતા પણ અસાધારણપણે દૃષ્ટિગોચર થાય છે. તેમ છતાં આ ચરિત્ર ધમ્મિલ્લહિંડીને આધારે અપાયાનો એમાં ઉલ્લેખ જોવા નથી એમ પ્રા. સાસરા કહે છે. જે એમ ન હોય તે શું કાંઈ અન્ય આધારે મા ચરિત્ર અપાયું હશે? અને એમ હોય તે એ આધાર કયો છે?
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ] ધમ્મિલના અને અગડદત્તના ચરિત્રની સામગ્રી [ ૧૯
પ્રા. સાંડેસરાએ “ ભાડ” નામને લેખ લખ્યો છે અને એ “પ્રજાબંધુ'ના દીપોત્સવી અંક ૨૦૦૨માં છપાયો છે. આમાંની કેટલીક ક્ષતિઓનું સુચન કરતા અને કેટલીક વધુ વિગતો રજૂ કરતા મારો લેખ નામે “ભારડ: એક મહાકાય પક્ષી ” અહીંના સાપ્તાહિક “ગુજરાતી મિત્ર તથા ગુજરાત દર્પણ”ના તા. ૫-૧-૪૭ના અંકમાં છપાયો છે. આ તેમજ અષ્ટાપદ વગેરે સંબંધી મારે એક અંગ્રેજી લેખ હાહામાં છપાયો છે. એ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે.
શાન્તિસૂરિએ “વૃદ્ધવાદ એવા ઉલ્લેખપૂર્વક અગડદત્તનું ચરિત્ર પાઇયમાં આપ્યું છે. પાઈયટીકાના સંપાદક મહાશયે આ ચરિત્રની સંસ્કૃત છાયા આપી છે.
દેવેન્દ્રગણિ ઉર્ફે મિચન્દ્રસૂરિએ અણહિલપુર પાટણમાં વિ. સં. ૧૧૨માં ઉત્તરઝયણ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે અને એમાં અનેક કથા આપી છે. તેમાં આ પ્રસંગે પત્ર ૮૪–૯૪૫માં અડદતનું ચરિત્ર પાઇયમાં–જઈણ મરહદીમાં ૩૨૮ પદ્યમાં આપ્યું છે. મિલ્લહિંડમના અગડદત્તરિય સાથે આ કોઈ કોઈ સ્થળે જ પડતું જણાય છે અને તેમ હોય તો એ સ્વાભાવિક છે, કેમકે આ તો “વૃદ્ધવાદને આભારી છે–વૃદ્ધોનાં કથનને અનુસરે છે એમ નેમચન્દ્રસૂરિએ જાતે પ્રારંભમાં છે.
આ સંસ્કૃત ટીકાનું તેમજ સાથે સાથે એના મૂળનું સંપાદન-કાર્ય જનાચાર્ય વિજયમંગસૂરિજીએ ઈ. સ. ૧૯૩૭માં કર્યું છે.
જૈન સાહિત્યની અમૂલ્ય સેવા બજાવનારા જર્મન વિદ્વાન 3. હર્મણ યાકેબીએ Ausgewählte Erzählungin in mahârâştri? Hal la 2140 Cellyal સંપાદિત કરી છે. એમાં એમણે ઉપર્યુક્ત ૩૨૮ પદ્યનું અગઠદત્ત-ચરિત્ર આપ્યું છે. જે. જે. મેયરે (meyer) Hindu Talesમાં એનું અંગ્રેજી ભાષાતર કર્યું છે અને તેમ કરતી વેળા કેટલાક સુધારા સૂચવ્યા છે. આ સંસ્કરણને અને ભાષાન્તરનો ઉપયોગ ડે. પી. એલ. વૈધે એમની ઇ. સ. ૧૯૪૦ની આવૃત્તિમાં કર્યો છે. વિશેષમાં એમણે અંગ્રેજીમાં ટિપણે પણ આપ્યાં છે. પ્રે. એન. વી. વધે અને . ટી. ઉષાબેએ પણ પોતપોતાની આવૃત્તિમાં અગડદત્ત ચરિત્રનું અંગ્રેજી ભાષાન્તર વગેરે આપેલ છે. પ્રાકૃત કથા સંગ્રહ (પૃ. ૭૨-૯૭) માં નાગરી લિપિમાં “અડદત્ત’ એ નામથી અગડદત્ત ચરિત્ર છપાયું છે અને એ ડૅ. યાકેબીની આવૃત્તિને આભારી છે.
અગડદત્તનું ચરિત્ર પરું પાડનારી કેટલીક પદ્યાત્મક ગુજરાતી કૃતિઓ “જૈન ગૂર્જર કવિઓ”માં નોંધાઈ છે. જેમકે ભીમ નામના શ્રાવકે વિ. સં. ૧૫૮૪માં અગડદત્તરાસ ઓ છે. વાચક કુશલાલે વિ. સં. ૧૬૨૫માં અગડદત્ત ચેષાઇ (ચરિત્ર), શ્રીસુન્દર
1 અહીં અપાયેલાં કરકંડુ, નમિ અને નગ્નઇનાં ચરિત્ર આ વર્ષે મેટ્રિકના વિઘાથીને કરવાનાં છે, જ્યારે અહીં અપાયેલું બંભદત્તરિય કૅલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શીખવવાનું છે. રોમન લિપિમાં પ્રસિદ્ધ થયેલ બંનદત્તરિય ગુજરાત પુરાતત્ત્વ મંદિર તરફથી નાગરી લિપિમાં વિ. સં. ૧૯૭૮માં પ્રકાશિત થયેલ પ્રાકૃત કથા સંગ્રહ (પૃ. ૨૯ ૫૫)માં અપાયેલું છે. ડો. પી. એલ. વૈદ્ય કહે છે કે આ પ્રકાશનમાં ઘણું ભૂલે છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૨
વિ. સ’. ૧૬૬૬
પછી વિ. સં. ૧૬૩૬માં અગડદત્તપ્રબન્ધ, ૧૬૭૦માં અગદત્તચાપાર્ક, લલિતકીતિએ વિ સ. ૧૬૭૯માં નિધાને વિ. સ. ૧૭૦૩માં અગદત્તાપાઇ (ચરિત્ર) અને ૧૬૪૯ થી ૧૭૧૮ સુધીના ગાળામાં અગદત્તરાસ, રચેલ છે. જ્યસામના કાઈ શિષ્યે પશુ અગડદત્તરાસ રચ્યા છે. આમાંથી કઈ કઈ કૃતિ પ્રકાશિત થઈ છે ઈત્યાદિ હકીકતની તપાસ કરવી બાકી રહે છે.
ક્ષેમકલશે વિ. સ. અગડદત્તરાસ, પુણ્યકલ્યાણસાગરે વિ. સ જિનકુશળના શિષ્ય
અગડદત્તના ચરિત્ર જૈન શ્વેતાંબર લેખકાનું ઠીક ધ્યાન ખેચ્યું છે. અને તેમાંના એક લેખક તે જૈન ગૃસ્ય છે.
‘અગડદત્ત' એવુ' નામ શાથી પડયું તેના ઉલ્લેખ કાર્ય સ્થળે જોવામાં આવ્યા નથી. ‘અગડ' એવા પાય શબ્દ છે. એને એક ભય કા' થાય છે. બીજો મ કૂવાની પાસે પશુએને પાણી પીવા માટે ખાદેલા ખાડા' એવા થાય છે. ત્રીજો અથ હિ બનાવેલ' એમ છે. આને લક્ષ્યમાં લેતાં કાઈ વાના અધિષ્ઠાયક દેવ પ્રશ્નન્ન થતાં પુત્ર પ્રાપ્ત થયા હોવાથી ‘અગડદત્ત' નામ પડયુ. હાય એવી કલ્પના થઇ શકે. જો આ શબ્દ યૌગિક જ ન હેાય તેા પછી આવી કલ્પનાને અવકાશ નથી.
ગોપીપુરા, સુરત. તા. ૯–૭–૪૭
ભુવનેશ્વર પાસે જૈન અવશેષા
મૂળ બંગાળીમાં લેખક:--શ્રી નિર્મલકુમાર મસૂ અનુવાદક:-પૂજ્ય ર્માનમહારાજ શ્રી જ્ઞાનવિજયજી ત્રિપુટી)
ભારતવર્ષમાં સ્થાપત્યનાં જે જે સ્થાને છે તેમાં પ્રસિદ્ધ ભુવનેશ્વર પશુ અને અજોડ છે. જગન્નાથપુરીના યાત્રિકા જેટલી સખ્યામાં અહીં જાય છે તેટલી સખ્યામાં ખાજુરાહા કે એસિયામાં જતા નથી. છતાં દુ:ખદ ભાવે કહેવું પડે છે કે આટલા ધનિષ્ટ સંબધ હોવા છતાં ભુવનેશ્વરના પ્રાચીન ઇતિહાસ માટે આપણે ધણા અજ્ઞાન છીએ.
ભુવનેશ્વરના વિસ્તાર લગભગ ચાર-પાંચ કૅશ પ્રમાણ છે. જો ભુવનેશ્વરના લિંગરાજ મન્દિરને મધ્ય માનીએ તે અગ્નિખૂણામાં ચાર પાંચ માઈલ પર ધવલીપહાડ છે, જ્યાં મહારાજા અશોકની શિક્ષાલિપિ ઉત્કી છે. ખીજી દિશામાં તેટલે જ દૂર સમ્રાટ ખારવેલના શિલાલેખાવાળા ખંડિંબર અને ઉદયગિરિ પહાડા રહેલા છે. આ અને સ્થાનમાં ૪. સ. પૂર્વે ત્રીજી કે બીજી શતાબ્દીનાં સ્મરણા છે. પરંતુ આ બન્નેની વચમાં ભુવનેશ્વરમાં કંઈ પુરાતન વસ્તુ મળતી નથી. છતાં જે કંઈ મળે છે અને જેને સમય નિોત
૧ દિગંબર કથા-સાહિત્યમાં અગાદત્ત કે સ્મિલ્લનું કાઇ ચરિત્ર છે? વિ. સં. ૯૮૯માં હરિષેણે રચેલા બૃહત્કથાકેશમાં તે। આ બેમાંથી એકેનું ચરિત્ર નથી.
૨ સસ્કૃતમાં અવટ' શબ્દ છે. એ મતે આ અર્થ વિચારતાં ‘હવા’' શબ્દનું મૂળ વટ' હાય એમ જણાય છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
WWW
અંક ૧૧ ) ભુવનેશ્વર પાસે જેન અમશેષો
2
[ ૨૧ કરી શકાય છે તે પણ ઈસની નવમી સદીથી પ્રાચીન નથી. પરંતુ એમ પણ જોરથી ન કહી શકાય કે અહીં ધવલપહાડ અને ખંડગિરિના સમયે કંઈ હતું નહીં. તે સમયે કંઈ હતું કે નહીં એ સંબંધે વિશેષ શોધખેાળની આવશ્યકતા છે.
અનિરના સ્થાપત્ય સંબંધે વિચાર કરીએ તે શિલ્પશાસ્ત્રની દષ્ટિએ રેખમન્દિર કે ભદ્રમન્દિરની કક્ષાનું આ મન્દિર નથી. વિશેષ તપાસમાં નક્કી થાય છે કે વચમાં સ્થાન પિતા મહાકાય શિવલિંગની ઉપર ઢાંક્વા માટે શિલ્પમર્યાદા તોડી આ મન્દિર બનાવવામાં આવ્યું છે, જે મન્દિરનું નામ છે ભાસ્કરેશ્વર. તેને રચનાકાળ અચોક્કસ છે, છતાં અતિહારિક દષ્ટિએ બીજાં મન્દિર કરતાં આ મન્દિર વધારે કીમતી છે. - ભાસ્કરેશ્વર મનિરના મધ્યમાં ૯ ફૂટ ઊંચું અને ગોરીપટ પર ૪ ફૂટ પહોળું શિવલિંગ છે, જેને ઉપરનો ભાગ ખંડિત થયા હોય એમ લાગે છે. આશ્ચર્ય તો એ છે કે શિવલિંગ એક પથ્થરનું છે, જ્યારે ગૌરીપટ્ટ જુદી જાતિના પારને છે. આ સિવાય ગૌરીપદની લંબાઈ સાથે શિવલિંગની લંબાઈ પણ મેળ ખાતી નથી. આ માટે રાજા રાજેન્દ્રલાલ મિત્ર તે જણાવે છે કે, પ્રાચીન કાળમાં અહી અશોકને સ્તબ હતો કાળાંતરે તેને સ્થાને લિંગસ્થાપના થઈ છે અને ત્યારપછી તેની ઉપર મંદિર ઉભું કરવામાં આવ્યું છે.
ભુવનેશ્વર સ્ટેશનથી રામેશ્વર જતાં પ્રથમ રામેશ્વર મન્દિર આવે છે. ભુવનેશ્વર મહાદેવને રય મન્દિર સુધી આવે છે.
રામેશ્વર મંદિરની પશ્ચિમે અકયું ઉપર સારનાથમાં રહેલ અશોક સ્તંભના શિરોભાગ જે લાંબો મે ખંભ શિરોભાગ છે, જેની ઉપરની મૂર્તિઓ નાશ પામી છે; માત્ર મૂર્તિને બેસાડવાનું અર્ધગોળ થાળું દષ્ટિગોચર થાય છે.
x
ઉપલબ્ધ સ્તંભશિરોભાગથી અનુમાન થાય છે કે ભાસ્કરને સ્તંભ ૨૯ થી ૩ ફૂટ બધી અત્યારે માટીમાં (જમીનમાં) ધરબાએલ હોવો જોઈએ. તેમજ તે સમયે અત્યારના થરથી ૩૦ ફૂટે નીચે જમીન હોવી જોઈએ, આ ઉપરથી એ પણ નક્કી થાય છે કે આ સ્થાનમાં ઉપરના બદલે નીચેમાં વિશેષ શેધ કરવી જોઈએ અને તેમ કરવાથી અતિહાસિક વિષયમાં ઇચ્છિત લાભ થશે.
અમે તે આસપાસની જમીન તપાસવાનું શરૂ કર્યું. નીચેના ભાગમાંથી જે વસ્તુ મળે છે તે ઉપરની વસ્તુઓ કરતાં વિશેષ પ્રાચીન હેય એ અમારે ખ્યાલ હતે. પરિણામે એક નવે કુવો ખોદતાં તે સ્થાનમાંથી બે મૂર્તિઓ મળી, જેમાં એક બુહદેવની અને બીજી જૈન તીર્થકરની મૂર્તિ હતી, જે પૈકીની બુલમૂર્તિ ઇ. સ.ની નવમી સદીની હોવાનું અનુમાન છે. વિશેષ શેલ કરવામાં આવે તો આ જમીનના સમાન થરમાંથી બીજી ૫) વસ્તુઓ મળવાને સંભવ છે.
અશોક સ્તંભની ચારે બાજૂ ગાળ પાષાણુ-બંધન છે, જે સાંચીતૂપ તથા ભરડૂતના પાષાણુ બન્ધનને મળતું છે. આથી ભાસ્કરેશ્વરનું લિંગ એક સમયે અશોક સ્તંભ હેવાનું અનેક રીતે નક્કી થઈ ગયું છે. પાષાણુ-બંધનની પડખે ખેલ મતિ નું ગઠન રચના
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨] શી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ માથાની શિખા અને હાથની કૃતિ વગેરે ઉદયગિરિની રાણી ગુફાને મળતું છે. એટલે તે સમયનું હેવાનો સંભવ છે. જે ભારતની પછી બનેલ હેવાનો સંભવ છે. ' મદિરની ઉત્તરે કંઈક પશ્ચિમ તરફ વળતાં કેટલીક ગિરિગુફાઓ છે. તેમાં પણ બેએક જૈનમૂતિઓ જેવામાં આવી. ગુફામાં માટી ભરાઈ ગઈ છે. જે તે માટી દૂર કરવામાં આવે તો પણ કેટલુંક અપૂર્વ જાણવાનું મળે.
અમારા એક મિત્રે એ પણ અખતરો કર્યો અને ઘણી પ્રાચીન વસ્તુઓ મેળવી. વિશેષ પ્રયત્ન કરવામાં આવે તો અશકની પુરાતન રાજધાની અને અહીંથી પાટીલ પુત્રની પેઠે અનેક સત્ય પ્રાપ્ત થશે.
ધવલી અને અંડગિરિ ઉદયગિરિની મધ્યમાં હોવા છતાં ભુવનેશ્વરમાં પ્રાચીમમાં પ્રાચીન નવમી સદીની વસ્તુઓ પ્રાપ્ત થાય છે.
ઉદિવ્ય અને ઉત્તર ભારતના મન્દિર–વિધાનને ઈતિહાસ મેળવીએ આ પ્રદેશમાં ઇ. સ.ની નવમી સદીની વસ્તુઓ મળે છે; તેમજ અવનેશ્વરનું સ્થાપત્ય પણ નવમીથી બીજી સદીની મખમાં દાખલ કરી શકાય છે. પરંતુ આવું શિલ્પ વિધાન કયા ગ્રંથમાં છે વગેરે શોધવાનાં કામે ઊભાં જ છે.
મહાનદના બન્ને કાંઠે સોનપુર, બૌદ, નરસિંહપુર વગેરે રામનાં પ્રાચીન મનિરોની રચના ભુવનેશ્વરને મળતી આવે છે.
(પ્રવાસી ૧૯૪૧ વૈશાખ પત્ર ૩૫ થી ૪૦ ઉપરથી) નોટમૂળ લેખના પૃષ્ઠ ૩૬માં શોકગ્રસ્તા સ્ત્રીની મૂર્તિ છાપી છે. સંભવ છે કે તે ત્રિશલા રાણું હેય.
જૈન દર્શન લેખક-શ્રીયુત મેહનલાલ દીપચંદ શેકસી
(ક્રમાંક ૧૪૦ થી ચાલુ) ગુણસ્થાનકનું સ્વરૂપ વિચારતાં આપણે ભાર પગથિયાં સુધીની વિચારણા કરી ગયા. આપણે એ પણ જોયું કે આત્મા ચઢવાનો આરંભ કરે એટલે એ જેમ ઉપરના પગથિયે જાય તેમ પગલું ભરવામાં ચૂકે તે નીચે ૫ણું ગબડી પડે. અર્થાત આગળ વધવું કે પાછા પડવું એ પરિણામની ધારા પર મનઃપ્રદેશમાં ઉદ્દભવના અધ્યવસાય ઉપર અવલંબે છે. તેથી તો છઠ્ઠા અને ચાતમાં ગુણસ્થાનકમાં ગમનાગમનને સુભાર નથી રહેતો. સમ્યફવ અથવા તત્ત્વજ્ઞાનવાળી ઉપરની ભૂમિકાઓ ઉપરથી આ ત્મા ગબડે છે, ત્યારે કેવળ મિથ્યાત્વથી ભરપૂર પહેલી ભૂમિ પર ન આવતાં બીજા ઉપર થોભે છે. પ્રથમ કરતાં આત્મશુદ્ધિ કંઈક અંશે વધુ હોય છે છતાં એ ઉત્ક્રાંતિનું સ્થાન ન ગણું શકાય. એ સ્થાનને ઉપયોગ ઉપરથી પડનાર ઉચ્ચ ભાવોનું બળ ગુમાવનાર-આત્મા જ કરે છે. આ જાતનું પતન મોહના આવેશમાંથી જન્મે છે. અને આ ગુણસ્થાને રમતા આત્મામાં મોહની તીવ્ર કાષાયિક શક્તિને આવિભવ હોય છે. ખીરનું મિષ્ટ ભજન કર્યા પછી જ્યારે વમન
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
જૈન દર્શન
[ ૩૨૩ થાય ત્યારે હેડામાં એક પ્રકારનો વિલક્ષણ સ્વાદ જન્મે છે. તેવી જ રીતે આત્માની આ સ્થાનકે સ્થિતિ હોય છે.
પણ ત્રીજાની વાત નિરાળી છે. એ ઉતિ અને અપકાંતિ કિંવા અધઃપાત ઉભય માટે જાય છે. એ સ્થાને રમતા આત્મામાં માત્ર સમ્યગ્દષ્ટ કે માત્ર મિશ્રાદષ્ટિ ન લેવાથી ચળ-વિચળ પરિણામ હોય છે. હીંચકાની માફક ફેલાયમાન દશા પ્રવર્તતી હોય છે. સામે આવતી હરકોઈ વાત સાચી માની લેવા જેવી વૃત્ત અહીં જોર કરે છે. પરીક્ષા કરી વસ્તુને સત્ કે અસત્ રૂપે પિછાનવાનું બળ આ સ્થાનમાં લાભતું નથી. આ સ્થાન ઝાઝે સમય ટકતું નથી. અહીંથી પ્રગતિશીલ આત્મા પરિણામ શુહિના જોરે આગળ વધી ચેથામાં પ્રવેશે છે અને એથી ઉલ્ટી રીતે પતનના વમળમાં રૂંધાયેલ આત્મા અવન પરંપરાને અનુભવતે-ગબતે ગબડતો ઠેઠ પહેલે પહોંચે છે.
આમ બીજા અને ત્રીજામાં–ગુણસ્થાન ગણાતા છતાં ખરેખરી ઉલ્કાન્તિ નથી. કેટલીક વિલક્ષણતાઓ છે અને ઉભય એક સરખા પણ નથી જ.
કર્મોમાં રાજા સમાન મેહને સર્વથા છેદ ઊડી જતાં આત્માની નિર્મળતા સ્ફટિક રત્ન સમ બરાબર ઝળહળી ઊઠે છે. બારમા ગુણસ્થાનમાં રમણ કરતાં અને એની સ્થિતિ પડવાના ભય વિદૂણી થતાં અને નિર્ભયતાની લહરીઓ અનુભવતાં–લાંબા કામથી દબાચેલી શક્તિઓ પૂર્ણ સ્વરૂપે ખીલી ઊઠે છે, અન્ય કર્મોના આવરણ છિન્નભિન્ન થાય છે. એટલું જ નહીં પણ સ્વામી યાને નાયક એવા મોહના નાશથી ટપટપ તૂટવા માંડે છે. વિકાસગામી આત્માના બળ સામે એ ટકી રહે એવું સામર્થ્ય ન હોવાથી અદશ્ય થાય છે; સત્તામાંથી જ અર્થાત જડમૂળથી જ ઊખડી જાય છે કે જેથી પુનઃ પ્રગટવાને સંબવ જ નથી રહેતો. આમા પરમાત્મભાવનું પૂર્ણ આધ્યામિક સ્વરાજય પ્રાપ્ત કરી સચ્ચિદાનંદ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટાવી નિરતિશય જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિની સંપત્તિ મેળવી લે છે, તેમજ અનિર્વચનીય સ્વાભાવિક સુખનો અનુભવ કરે છે. જેમ પૂર્ણિમાની રાત્રિએ સ્વચ્છ ચંદ્રની સંપૂર્ણ કળાઓ પ્રકાશમાન થાય છે તેમ તે સમયે આત્માની મૂળ શક્તિઓ પૂર્ણ વિકાસને પામે છે. એ ભૂમિકાનું નામ તેરમું ગુણસ્થાનક છે. ત્યાં લાંબા વખત સુધી (આયુષ્યની મર્યાદા હોય તે પ્રમાણે) રહ્યા પછી પ્રાપ્ત થયેલ સંપૂર્ણ શક્તિને જનસમૂહને લાભ આપ્યા પછી આયુષ્ય આદિ ચાર અઘાતી કર્મોના અંતની નજીક આત્મા (મહાત્મા) આવી પહોંચે છે. ' એ વેળા આત્મા બળેલી દેરડી સમાન અઘાતી કર્મોનાં આવરણને ઉડાવી ફેંકી દેવા માટે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામા શુકલધ્યાનના ત્રીજા પાયાને આશ્રય લઈને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોને સર્વથા શકી નાંખે છે. એ વેળા આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠાએ આત્મા પહોંચે છે. આ સ્થિતિનું નામ ચૌદમું ગુણસ્થાનક છે. એને કાળ પચિ હસવ સ્વરના ઉચ્ચાર જેટલે યાને અતિ અલ્પ છે. એ અતિ સૂક્ષમકાળમાં આત્મા સમુચિછનક્રિયાપ્રતિપાતી નામા શુકલધ્યાનને ચેાથે પાયો સ્પર્શી સુમેરુ પર્વતની માફક નિષ્કપ સ્થિતિ પ્રાપ્ત કરીને શરીર ત્યાગ કરીને ચૌદ રાજલોકના પ્રાંત બાગે- માંથી આગળ અલેક એવા લેના અંત ભાગે-જ્યાંથી ફરીથી પાછા આવી સંસારમાં જન્મ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ
( વર્ષ ૧૨ લેવાને નથી એવી કાયમી દશામાં-સ્થિત થાય છે. આ રીતે પ્રગતિ સાધતે આત્મા વ્યવહાર અને પરમાર્થ દ્રષ્ટિથી લેત્તર સ્થાન પ્રાપ્ત કરે છે. એ જ નિર્ગુણ બ્રહ્મ સ્થિતિ છે; એ જ સર્વાગી પૂર્ણતા છે; એ જ સર્વાશે કૃતકૃત્યતા છે; પુરુષાર્થની અંતિમ સિદ્ધિ છે. આ સ્થાનને જ અપુનરાવૃત્તિ સ્થાન તરીકે આલેખાય છે. ચાહે તો એને મુક્તિ કહે કે, હિશિલાને વાસ કહે.
અનાદિ કાળથી જોયેલાં અને પ્રવાહની ઉપમાથી એને પીછો પકડી બેઠેલાં આઠે કર્મોને જડમૂળથી ના થઈ ચૂકેલો હોવાથી જેમ બળી ગયેલા બીજમાં પુનઃ અંકર ઉદભવવાનો સંભવ નથી હોતો, તેમ અહીં ફરીથી એ કર્મો આત્મા ઉપર કાબુ જમાવે એ સદભાવ કે સંભવ ન હોવાથી સંસારમાં અવતરવાપણું છે જ નહીં. આત્માને દેહ નથી અને નથી પ્રાણુ-થોનિ આદિ-કેવળ અનંતકાળ પર્વતની સિરાતિ છે. એટલે જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય સિહના છેવામાં હોય છે.
મેક્ષ કાંઈ બહારથી આવતો નથી. આત્માની સમગ્ર શક્તિને સંપૂર્ણ આવિષ્કાર–વિકાસની પરાકાષ્ઠા-ઉત્ક્રાંતિનું અંતિમ પદ એનું નામ જ મોક્ષ. આત્મા સતકરણના બળે મહાત્મા અને ત્યાંથી મૂળ ગુણોની નિર્મળતાના જોરે પરમાત્મા બને છે. વેદાન્તીઓને બ્રહ્મભાવ, જીવનું શિવ થવું, કે બૌદ્ધનું શૂન્યમાં મળી જવું એ ભલે ભિન્ન નામો હેાય પણું સાચી વાત ઉપર મુજબ છે. વિરોધી બળો સાથે સંગીન બળી મૂઝયા વિના એ લાભી શકાય નહીં. તેથી જ ગુણસ્થાનની અગત્ય.
ચાલુ) भारत के बाहर प्राकृत का प्रचार (વ–શ્રીયુત મૂઢગલી નૈન, પ, ૬, પૃષ્ઠ-પુરું વી.)
आज से पचास बरस पहले कोई कल्पना भी नहीं कर सकता था कि किसी समय भारत के बाहर भी प्राकृत का प्रयोग होता होगा, और वह भी राजकीय पत्र-व्यवहार में। સર ચાર ટન (Sir Amrel stein) અનવરત અન્વેષણ છે ચીની સુસ્તિાન જૈસે सुदूर देशमें लकडी और चमडे के टुकडों पर खरोष्ठी लिपि में लिखे हुए प्राकृत के बहुत
१ यदि चीनी तुर्किस्तानमें कभी जैन धर्म गया होता तो वहां प्राकृत के प्रचारको संभावना थी। देखिये-"भारत के बाहर जैन धर्म" जैन सत्य प्रकाश, जून सन् १९४३, क्रमांक ९३।
२ खरोष्ठी एक प्राचीन लिपिका नाम है जो विक्रमसंवतके तोन चार सौ बरस पहले से लेकर तीन चार सौ बरस पीछे तक गंधार तथा पंजाबमें प्रचलित रही थी। यह दाई से बाई ओर को लिखी जाती थी । जैन और बौध ग्रन्थोमें इसका उल्लेख मिलता है। चीनी ग्रन्थों में इसकी व्युत्पति 'खरोष्ठ' से की है क्योंकि इस के अक्षर गधे के होंठ की तहर लंबे होते हैं। यह प्रायः प्राकृत लिखने के काम आती थी। इस में स्वरोंका दीर्घत्व प्रकट नहीं
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૧૧]
ભારત કે બાહર પ્રાકૃત કા પ્રચાર
| ३२५ से लेख मिले हैं। इनमें से कुछ लेख लकडी के कलाकार टुकडों पर हैं और शायद इसी लिये इन लेखों में इन का निर्देश " कीलमुद्रा " शब्द से किया गया है । ये कीलमुद्राएं देश के राजा की ओर से सरकारी कर्मचारियों के नाम लिखी गई हैं । इन में किसी मुकदमे अथवा अन्य सरकारी कार्य की चर्चा की गई है।
इन के ऊपर उसी
कुछ लेख लकडीके चौरस टुकडों पर हैं। इनका नाम " प्रवनक" (प्रमाण, प्रापण, प्रपन्न ? ) है। ये एक प्रकार की रसीदें या प्रमाणपत्र है जिन्हें अधिकारी व्यक्ति अपने पास रखता था । अनधिकारो पुरुष से इनके पाठ की रक्षा करने के लिये परिमाण का दूसरा टुकडा रख कर उन पर रस्सी लपेट दी जाती थी । फिर रस्सी के सिरे ऊपर वाले टूकडे पर रख कर उनको मिट्टी से ढांप दिया जाता था और मिट्टी पर मोहर लगा दी जाती थी ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इस प्रकार के कुल ७६४ लेख मिले हैं जिनकी रोमन अक्षरों में प्रतिलिपि और अंग्रेजी भाषा में अनुवाद प्रकाशित हो चूके है । इस प्राकृत का अंग्रेजी में व्याकरण भी बना है परन्तु वह मेरे देखने में नहीं आया । इनकी प्राप्ति की कथा भी बडी रोचक है" ।
के
नीचे इस प्राकृत का नमूना दिया जाता है । इन लेखों के देखनेसे पाश्चात्य विद्वानों उत्साह, धैर्य और परिश्रमका कुछ अनुमान हो सकता है । जैन मुनियों के लिये प्राकृत के ये लेख अत्यन्त उपयोगी और रोचक सिद्ध होंगे। वे इनके पाठ और अर्थ में कुछ सुधार भी कर सकेंगे ।
४
किया जाता था। हां, इस में संयुक्त वर्ण बहुत थे । अभारतीय वर्णों को प्रकट करने के लिये अक्षरों की आकृति में फेरफार कर दिया जाता था, अथवा बिंदु, रेखा आदि लगा दी जाती थी, परन्तु इनही लेखों में एक लेख (नं. ५२३ ) संस्कृत में है । इस में स्वरोंका दीर्घत्व तथा ऋॠवर्ण प्रकट किये गये हैं ।
३
५
Kharosthi Inscriptions discovered by Sir Aurel Stein in Chinese Turkestan. Oxford. Part 1 1920, Part II 1927, Part III 1929.
T. Burrow: A translation of the Kharoṣṭhi Documents from Chinese Turkestan. London, 1940.
T. Burrow: Language of the Kharosthi Documents from Chinese Turkestan.
Sir Aurel Stein : ( 1 ) Ancient Khotan, 2 Vols (2) Serindia, 5 vols. ( 3 ) Innermost Asia, 3 vols, Oxford, 1907, 1921, 1928.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
१६]
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
नमूना
कीलमुद्रा नं. १
( ऊपरवाले टुकडे के बाहर की ओर )
चबो तंजकस ददव्य
( नीचे वाले टूकडे के अंदर की ओर )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[વર્ષ ૧૨
महनुअव महरय लिहति चोम्बो तंजकस् मत्र देति स च अहोनो इश ल्पिषेय गरहति यथ एदस गवि २ सेनिये सचिचिये अगसितंति एक गवि पतम ओडितंति एक खयितंति एद विवद समुह अनद प्रोछिदव्य यथ धमेन निचे कर्तवो अत्र न परिबुजिशतु हस्तगद इश विसजिदव्य ।
अनुवाद - चोबो तंजक को दी जावे ।
.०
महानुभाव महाराज लिखते हैं । चोबो' तंजक को मन्त्रणा देते हैं, और वह इस प्रकार - यहां ल्पियेय शिकायत करता है कि साच के सैनिक उसकी दो गायों क उठा कर ले गए-एक गाय पीछे लौटा दी, एक ( गाय ) उन्होंने खा ली । यह विवाद अपने सामने जांचना चाहिये और धर्मानुसार निश्चय करना चाहिये । वहाँ जो समझ में न आय, उसे यहां मेज देना ।
नं० ५४१
मटरगस्य प्रियदेवमनुष्यसंपूजितस्य योग्य दिव्य वर्षशतयु ममनस्य सुनांम परिकिर्तितस्य प्रच्छ देवतस्य महंत चोश्वो तंजकस्य पदमुलमि पोठंघ लिपपेय नमकेरो करेति दिव्यशरिर अरोगि प्रेषेति पुन पुनो बहु कोडि शतसहस्रनि अप्रमेगो तेन सुठ पतोस्मि यो तहि परिदे अरोग श्रुयति अहं चिश अरोगेमि तहि प्रदेन एवं च शिरस विवेम अहुंनो इमदे स्पस वनग मनुश विसर्जिदेमि सुपियन परिंदे स्पस रछंनय किं तत्र पडिवति सियति एमेव इश श्रुननय कर्तवो./
अनुवाद —— भट्टारक, देव- मनुष्यों के प्यारे और उनसे पूजित, योग्य - दिव्य - सौ बरस
For Private And Personal Use Only
६ स्वरों का दीर्घत्व नहीं दिखलाया गया ।
७ यह उपर के टुकड़े के बाहरका लेख है जो आजकल के कवर (लिफाफे ) के एड्रेस की भांति है ।
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ] સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર [ ૩૨૭ को आयुवाले, सुनाम-परिकोर्तित, प्रत्यक्ष-देवतास्वरूप महन्त चाझबो तंजक के पादमूल में षोठंध१ ल्पिपेय१२ नमस्कार करता है। दिव्य-शरीर-आरोग्य भेजता (अर्थात् चाहता ) है । बार २ बहुत बार, करोड लाख बार, असंख्य बार । मैं बहुत प्रसन्न हूं३ कि आपका सब प्रकारसे आरोग्य सुना जाता है। में आपके प्रसाद से यहां स्वस्थ हैं और सिर झुकाकर यह विनति करता हूं। मैं ने यहां से सूपियों१४ के उपर दृष्टि रखने के लिये स्पश-पन्न–मनुष्य अर्थात् चर भेज दिया है कि जो कुछ वहां का समाचार होगा वह वैसा ही यहां मेरे कर्णगोचर किया जाय।
नोट-यदि कोई मुनि महाराज इस प्राकृतका अधिक परिचय चाहते हों तो नीचे के पते से सूचना मिलने पर दो चार और लेखों की प्रतिलिपि तथा, अनुवाद भेज दिया जायगा।
जैन विद्याभवन, ६, नेहरू स्ट्रीट, कृष्णनगर, लाहोर (पंजाब) ८ राजकीय पदवी। ९ व्यक्ति विशेष का नाम । १० साच किसी स्थान विशेषका नाम है । ११ षोठंघ या सोठंघ एक पदवी विशेष १२ ल्पिपेय = व्यक्ति का नाम । १३ पतो' कदाचित् = सतो = सन्तो? सुष्टु सुन्तो प्रसन्न । १४ स्पश = गुप्तचर, दूत । १५ सुपिय%= जाति विशेष ।
१६ स्पश = गुप्त भेद लेना, गुप्त दृष्टि । સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે वेम-पूज्य मुनिमा श्री न्यायविश्य (विYl)
(म १४१वी यातु)
કલાર–કલરનું જૈન મંદિર પાલડીથી દક્ષિણમાં ત્રણ ગાઉ દૂર આ ગામ આવ્યું છે. સડક છેડીને પગદંડીને રતે ત્યાં જવાય છે. ચારે તરફ એકલા ડુંગરા જ ડુંગરા નજરે પડે છે; પહાડનું જ જાણે સામ્રાજ્ય સમજી લો. કુદરતે કરેલી આ અભેધ પહાડી દીવાલને ભેદી યાત્રાળુ મુસાફર ચાલ્યો જાય છે ત્યારે ખરે જ એ વિજયી હરી નાચી ઊઠે છે. મુસાફર સયા જાણે બોલી ઊઠે છે જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે ત્યાં ત્યાં પહાડ નજરે પડે.” અમારા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ નાનકડા સંધ કુદરતી દો નિહાળતો એક પછી એક પહાડોને વટાવતો કાર આવી પહેર્યો. અત્યારે ત્યાં થોડા રબારીઓનાં ઘર–ગાય ભેંસો ચરાવનારનાં ઝૂંપડાં અને થયા મિયાણુ અહીં વસે છે. કેલરનું પુરાણું નામ કેલરગઢ' હતું. આજે એને કિલ્લો ખંડિત-વસ્ત રૂપે ઊભે છે. એના બુરજ અને દરવાજ–મુખ્ય પાળ વગેરે દેખાય છે. બાકી આખું નગર તે કરાલ કાળના વિકરાળ જડબામાં હેમાઈ ગયું છે, જેથી પ્રાચીન શહેરનું નામનિશાન નથી રહ્યું. માત્ર પુરાણું ઈટ અને પાયા કવચિત નજરે પડે છે.
અહીં એક સુંદર જૈન ધર્મશાળા છે, ત્યાંથી પાછળ દેઢ થી બે શલગ દૂર ઝાડીમાં અને પહાડની નજીકમાં સુંદરજીનું મંદિર છે. મંદિરમાં પેસતાં જ; અંદર પ્રથમ ચેકીનાં ભારવટિયામાં સુંદર કલામય ચૌદ સ્વપ્નો કેરેલાં છે. ત્રિશલા માતા સુંદર કલામય પલંગમાં સૂતાં છે. અર્ધ નિમિલિત નેત્રકમળો, પ્રસન્ન હાસ્ય ઝરતું મુખારવિંદ, જાણે ચૌદ સ્વપ્ન જોતાં મુખ ઉપર થતા વિવિધ ફેરફારને દર્શાવતું સુંદર મુખકમળ ખીલી રહ્યું છે. છત્રપલંગ ઉપર અક્ષરો કોતર્યા છે –
महाराज्ञी त्रिशलादेवी चौदेण स्वप्नानि पश्यति."
ચૌદ સ્વપ્નાં એક જ પાટલી ઉપર છેતર્યા છે. ક્રમ આ પ્રમાણે છે. હાથી, બળદ, સિંહ, લક્ષ્મીદેવી (બે બાજુ માવત સહિત હાથીઓ છે અને સુંઢ દ્વારા અભિષેક થઈ રહે છે.) ફૂલની માલા, સૂર્ય અને એની ઉપર ચંદ્ર, વજ, કવચ, રેવર અને એની નીચે સમુદ્ર એની નીચે વિમાન, પછી રત્નરાશિ અને છેલ્લે અમિશિખા.
મંદિરના મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી આદિનાથજીની ભવ્ય સુંદર પ્રતિમાજી ઉપર નીચે મુજબ લેખ છે. __ "संवत् १७२१ वर्षे ज्येष्ठ शुदि ३ रवौ महाराजाधिराज श्री अखयराजजि (१) विजयराज्ये 'सिरोही नगरवास्तव्य प्राग्वाट ज्ञातीय वृद्धशाखीय मेहाजल भार्या कलयाणदे सुत सा० (२) कमाभार्या केशरदे पुत्ररत्न सा. उदयभाणकेन श्री आदिनाथबिंब कारापितं । प्रतिष्ठितं वा. तपागच्छोय (३) भ. श्री होरविजयसूरि भ.। श्रीविजयसेनसूरि भ. । श्रीविजयतिलकसूरि भ.। श्रीविजयानंदसूरि पट्टप्रभाव (४) का भ. श्री विजयરાજસૂરિમિઃ ||
ભાવા–સંવંત ૧૭૨૧ માં જે શુદિ 8ને રવિવારે મહારાજાધિરાજ શ્રી અક્ષયરાજજી સિરોહીમાં રાજ્ય કરતા હતા ત્યારે સિરોહી નગરના રહેવાસી વસા પરવાડ
૬. ઉપર્યુક્ત સં. ૧૭૨૧ના લેખવાળી મૂર્તિઓ સિરોહીમાં અત્યારે પણ વિદ્યમાન છે. સિરોહીનાં ઘણુ મંદિરોમાં ૧૭૨૧ની સાલની મૂર્તિઓ છે. આમાં કેટલીક મૂતિઓ તે બહુ જ ભવ્ય, અને રોનકદાર છે. એક મંદિરમાં તે ૧૭૨૧ના મોટા વિશાળ ચેમુખ બિંબ–ચાર મૂર્તિઓ છે.
૭. મહારાજા અક્ષયરાજજી સિરોહીના પ્રતાપી રાજા થયા છે. તેમને સં. ૧૯૭૪માં
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧] સિરોડિ રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [ ૩૨૯ જ્ઞાતીના મા. (મંત્રી) મેધાજલ, તેમનાં પત્ની કલાણુદે તેમના પુત્ર સા. કમા અને તેમનાં પત્ની કેશરદે તેમના સુપુત્ર ઉદયભાણે શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ–બિંબ ભરાવ્યું અને તપાગચ્છીય ભટ્ટારક (જગદગુરુ) શ્રી હીરવિજયસૂરિ શિષ્યરત્ન ભ. શ્રી. વિજયસેનસૂરિજી, તેમના પર ભ. શ્રી વિજયતિલકસૂરિજી, તેમના પટ્ટધર શ્રી વિજયાનંદસૂરિજી, તેમના પદપ્રભાવક શ્રી. વિજયરાજરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે.”
આ લેખમાં આવેલ આચાથી પ્રસિદ્ધ હેવાથી તેમને વિશેષ પરિચય અહીં નથી આપતે. વાચકે, સુરીશ્વર ને સમ્રાટ, વિજય પ્રશસ્તિ મહાકાવ્ય અને ઐતિહાસિક રાસસંગ્રહ વગેરેમાંથી આ મહાપુરુષોનાં ચરિત્ર વાંચી લે તેવી ભલામણ કરી આ મળ વધું છું.
અહીં પણ મૂળનાયકની નીચે પ્રાસાદ દેવીના સ્થાને પહેલાં જણાવ્યા મુજબ શ્રી તીર્થકર દેવની મૂર્તિ સ્થાપેલી છે. મૂળનાયકની જમણી બાજુ આદિનાથજીની મૂર્તિ છે, પરંતુ લેખ વગેરે કાંઈ જ નથી. ડાબી બાજુ શ્રી અભિનંદન પ્રભુજી છે. તેમની પલાંઠી ઉપર નીચે પ્રમાણેને લેખ છે—
"॥ श्रीअभिनंदनबिंब कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीहीरविजयसूरिभिः । १६३२ वर्षे બસ આટલું જ વંચાયું છે.
આ સિવાય એક સુંદર ધાતુની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ વંચાયો હતો
“सं. १६६३ वर्षे आषाढ वदि ४ गुरौ श्रीदेवपत्तन वासि सोरती (ठी)या जातीय मं. पावा भा. रंभा पुत्रेण मं. राजपाल भारजादेयुतेन श्रेयसे श्रीसुमतिनाथ बिंब कारितं । प्र. श्री तपागच्छे भ. श्रीविजयसेनसूरिपट्टे म, श्रोविजयदेवसूरिभिः"
સં. ૧૬૬૪ માં અષાઢ વદિ ૪ ને ગુરુવારે દેવપત્તનિવાસ (પ્રભાસપાટણ સંભવે છે) સોરઠીયા જ્ઞાતિના મં. પાવા, તેમનાં પત્ની રંભા તેમના પુત્ર મં. (મંત્રી–મહામાન્ય) રાજપાલે પિતાની સ્ત્રી વગેરેને શ્રેય માટે શ્રી સુમતિનાથજીનું બિંબ–મૂતિ કરાવી અને પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિજીના પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરિજીએ કરાવી.
(સૌરાષ્ટ્રમાં સોરઠિયા જ્ઞાતિ જેન હતી એનું આ જવલંત દષ્ટાન્ત છે. સરકિયા જન્મ છે; ૧૬૭૭માં-ત્રણ વર્ષની બાલ્યવયે તેમને રાજ્યાભિષેક થયો છે, અને ૧૭૩૦માં તેમને દેહાન્ત થયો છે–અર્થાત્ તેમના મૃત્યુ પહેલાં નવ વર્ષ-૧૭૨૧માં ઉપયુક્ત લેખવાળી મૂર્તિઓની અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ થયેલ છે. આ અક્ષયરાજજી મહારાવ સરતાનના પૌત્ર થાય છે. મહારાવ સુરતાન એ જ છે કે જેમને શ્રી હીરવિજસરીશ્વરજીએ ઉપદેશ આપી ધર્મ માર્ગે વાળ્યા હતા. સૂરિજીના ઉપદેશથી રાજાએ મવમસિ શિકાર આદિને ત્યાગ કર્યો હતો. આ મહારાવના આગ્રહથી સૂરીશ્વરજી સમ્રાટ અકબરને પ્રતિબોધીને પાછા વળતાં અહી ચાતુર્માસ રહ્યા હતા. આ રાજા બહુ જ કઠોર દિલને અને સખત હતો છતાંય સૂરીશ્વરજીના ઉપદેશથી તેના હદયનું પરિવર્તન થયું હતું. તેમ જ અહીંના ચામુખ પ્રાસાદમાં કે જે ૧૬૭૪માં બનેલ છે તેમાં મહારાવ સુરતાનના નામનો-વિદ્યમાનતાને ઉલ્લેખ છે.અરિજી અને રાણાજીને બહુ જ ઘનિષ્ઠ સંબંધ હતો. - હરિરાહી રાજ્યમાં ઇતિહાસ, લે. ગે. ડી. ઓઝાના આધારે અક્ષયરાજજીની વિગત મેળવી છે).
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ
વિર્ષ ૧૨ જ્ઞાતિના અનેક મહાન ભાવિકોએ અનેક જિનમંદિર બંધાવ્યા, મૂર્તિઓ બરાવ્યાના લેખો મળે છે. અત્યારે પણ તે જ્ઞાતિમાં કેટલાક જૈન ધર્મ પાળે છે ખરા.)
અહીં મંદિરમાં દેરીના ભારવટિયા ઉપર પણ લેખો છે. દેરી નં. ૫ માં મારવાડી મિશ્ર સંસ્કૃતમાં લેખ છે.
શ્રી સંઘની સંવત ૨૭૨૨ વર્ષ” બસ આગળ નથી વંચાતું.
આ મંદિરમાં હમણાં જ કલાઈ-સફેદો થયો છે, એમાં ભારવટિયા ઉપરના દેરીઓના લેખે પણ દબાઈ ગયા હોય એમ લાગે છે.
આ જિનમંદિરના પાછળના ભાગમાં-નજીકમાં જ મહાદેવજીનું મંદિર છે. જૈન મંદિરની કલાઈ અને આ મંદિરની કલાઈ પણ સાથે સાથે જ થઈ હોય તેમ લાગે છે.
પાછળ બેટી વાવ છે. એથી દૂર મોટી પહાડી નજરે પડે છે. પહાડ ઉપર જવાને રસ્તે બધેિલ છે. પગથિયાં વગેરે સાફ જણાય છે.
આ બાજુ જુદા જુદા પાળિયા ઘણા છે. આમાંના કેટલાયે પાળિયા ઉપર ૧૭૦૦ અને ૧૮૦૦ ના લે છે. કેટલાયે યુદ્ધ કરતાં કરતાં ખપી ગયા છે તેની નધિ છે. કેટલાક લેખામાં સંવત છે અને કેટલાકમાં સંવત પણ નથી. આ વિષયના શોખીન ઇતિહાસવિદોએ આ તરફ લક્ષ્ય આપી, લેખે લઈ તેમને વિગતવાર પરિચય કરાવવાની જરૂર છે.
ત્યાંથી અમે આવ્યા સિરોહી. પહાડની વચ્ચે થઈને આ વિકટ રસ્તો કાઢેલો છે. હિરાહીથી બે માઈલ આ તરફ સાંડેસરા મહાદેવનું સ્થાન આવે છે. અહીં પણ પૂજારીઓ પણ રહે છે. સિરાહીના રાજાઓએ આ સ્થાનને શોભાવવા ઘણું ઘણું પ્રયત્ન કર્યાનું અમે સાંભળ્યું, અને નજરે જોવાય પણ છે. તેમ જ સિપાહીના રક્ષણ માટે પણ આ પહાડ કુદરતી અભેદ્ય દીવાલ જેવો જ છે. દૂર દૂર રહેલા શત્રુને કલ્પનામાં પણ ન આવે. તેના આવવાની કાઇને ગંધ સરખીયે આવે કે અહીં બેઠેલે માણસ શત્રુસેનાના આવાગમનના સમાચાર સિરોહી પહોંચાડી દઈ રક્ષણની તૈયારી કરાવી લે છે. તેમ જ આવતી દુશ્મનસેનાને એક વાર તે અહીં જ થંભાવી દેવાય એટલી શકિત અને તાકાત આ પહાડમાં આશ્રય લઇને રહેલા સૈન્યનાં આવે છે.
આ પહાડીનાં વિવિધ કુદરતી દ્રશ્યોને નીરખતા, વાદળાં અને ધૂપનાં વિવિધ રંગી ચિત્ર અવલોતા અમે સિરોહી આવી પહેચ્યા.
શિરેહીનાં જિનમંદિરોને ટૂંક પરિચય આ નગર મહારાવ હસમલજી (સેસમલજી) એ ૧૪૮૨માં વસાવ્યું છે. શિરોહીનાં જૈન મંદિરો બહુ જ પ્રસિદ્ધ છે. એક લાઈનમાં એક ઊંચી ટેકરી ઉપર અને ઊંચી બેઠકમાં ૧૪ જિનમંદિરો છે. આ આખી મંદિરની જ પળ છે. આને દેરાશેરી કહે છે. એક બાજુ
ડે દર ઉચાણમાં રાજમહેલ છે. એની નીચેની ટેકરી ઉપર જિનમંદિરો આવેલાં છે. બધાં મંદિરમાં સૌથી ઊંચું, ભવ્ય અને વિશાળ શ્રી ચતુર્મુખ પ્રાસાદ છે, જેની સ્થાપના-પ્રતિષ્ઠા સં. ૧૬૩૪માં શ્રી હીરવિજયસુરીશ્વરજીએ કરાવેલી છે. ત્રણ માળનું આ ભવ્ય મંદિર ખૂબ જ દર્શનીય અને આનંદપ્રદ છે. આ સિવાય શ્રી અજિતનાથજીનું મંદિર પણ સુંદર અને વિશાલ છે. આ મંદિરની પહેળાઈ–લંબાઈ ધણી છે. બાવન જિનાલયનું આ મંદિર અતપ્ત
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક ૧૧]
સિરાહિ રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમદિશ
[ ૩૩ નયને સદાયે નિહાળવાનું મન થાય છે. બન્ને મદિરા બાવન જિનાલયનાં છે. તેમજ શ્રી શ'ખેશ્વર પાશ્વનાથજીનું મદિર પણ મનેાહર છે. મૂર્તિ બહુ જ આકર્ષક અને ભવ્ય છે. આ દેરાશેરીના બહારના વિભાગમાં–ધમ શાળાની પાસેનું શ્રો જીરાવલા પાર્શ્વનાથનુ અને ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર પણ સુંદર અને ભવ્ય છે. આમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિ પ્રાચીન, ભવ્ય અને બહુજ મિત્તાક છે. આ મૂર્તિ બહુ જ ચમત્કારી, પ્રાભાવિક અને પરમશાંતિપ્રદ છે. ગામ બહાર દાદાવાડીનું શ્રી મહાવીર પ્રભુનુ મંદિર પણ સુંદર શાંતિના સ્થાનમાં આવેલું છે. સિરાહીનાં મદિરાના તદ્દન ટૂંક પરિચય નીચે આપુ′
—
૧. શ્રી શાંતિનાથજીનું મદિર
૨. શ્રી ચામુખજી–ત્રણે માળ ચામુખજી છે
૩. શ્રી ગાડી પાર્શ્વનાથજી
૪. શ્રી શીતલનાથજી
પુ. શ્રી પાર્શ્વનાથજી (શ્રી A'ખેશ્વર પાર્શ્વનાથજી) ૬. શ્રી કુંથુનાથજી
૭. શ્રી મહાવીર પ્રભુજી
૮. શ્રો શીતલનાથજી
૯. શ્રી આદિનાચજી
૧૦ અજિતનાજી
૧૧ સભવનાથજી
૧૨ મિનાજી
૧૩ શ્રી આહિનાયજી
જેની સ્થાપના ૧૫૫૧ માં થઈ છે. ૧૬૩૪માં થઇ છે.
૧૭૮૮માં થઈ છે.
લગભગ સત્તરમી સદીમાં
.
"
..
33
39
د.
..
د.
در
در
د.
33
For Private And Personal Use Only
38
ار
,
.
د.
در
23
در
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
,,
૧૭૬૬માં
૧૬૫૩માં ૧૭૬૩માં
ઈ છે.
૨૪ છે.
23 39
33
લગભગ સત્તરમી મઢા
રમી સદીમાં
લગભગ પંદરમી સદીમાં
સ્થાપના થયાનું સમજાયું.
૧૬૪૪માં
૧૫૩૪માં
૧૬૮૩માં
પંદરમી સેાળમી યાદીમાં.
તેર્ ા અને ત્રણુ ઉપરનાં મળી ૧૬ જિનમંદિર છે. આ સિવાય ત્રણ ચાવીશીના શબ્દ અનાહર પટ્ટ, નદીશ્વર ોપના શ્રી સિદ્ધગિરિરાજના અને શ્રી સિહજીના પટ્ટો બહુ જ સુ ંદર અને દર્શનીય છે. બીજા પાંચ તીથીના પટ્ટો ચિતરેલા પણ સુંદર છે. આ બધાં મદિરામાં ધાતુપ્રતિમા સમેત લગભગ બેથી અઢી હજાર (દાચ વધુ હતી,) પ્રતિમાત્મા છે.
માતૃમૂર્તિના પણ પ્રાચીન અને ભવ્ય છે. કેટલીક પ્રતિમા તેા પ્રાચીન શિલ્પકળાના નમૂના રૂપ છે. આચાયમૂર્તિઓ લગભગ દશેક છે. અને ગુરૂચરણપાદુકાઓ તો લગભગ પચાસ હશે. ઞામાં ધાતુમૂર્તિ ઉપર તેા ઠેઠ તેરમી સદીથી અઢારમી સદી સુધીના લેખા છે. આચાર્યોની મૂતઓમાં પદરમી સદીથી તે સત્તરમી સદી સુધીની મૂર્તિ છે. ૧૬૫૯ અને ૧૬૬૧ ની જગદ્ગુરૂજીની મૂર્તિઓ બહુ જ ભવ્ય અને મનેાહર છે, અને ગુરુચરણપાદુકા ઠેઠ સેાળમી સદીથી તે ઓગણીસમી સદી સુધીની છે. એક
૮ અહી ૧૪૬૪–૮૩-૮૭ ના લેખા છે. પણ સમયાભાવે લેખા નથી લેવાયા.
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨ ] જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ મંદિરમાં ઊભા કાઉસ્સગીયાની આભૂષણસહિતની સુંદર બે મૂર્તિઓ છે મુગટ કંડલ બાજુ બંધ વગેરેથી વિભૂષિત એ અભુત મૂર્તિ પરમ દર્શનીય છે.
મૂતિઓના લેખોમાં અમે ૧૪૯૫ અને ૧૪૯૭ના લેખો જોયા, ત્યારપછી સોળમી સદીના પણ લે છે અને સત્તરમી અને અઢારમી સદીની તે પુછાળ મૂર્તિઓ છે. ખાસ તો, ૧૬૦૮–૯, ૧૬૩૨, ૧૬૩૪, ૧૬૯૧, ૧૭૨૧, ૧૭૩૬ની ભવ્ય મનોહર મૂતિઓ છે. આમાં પ્રતિજ્ઞાપક આ. શ્રી વિજયદાનસુરિજી, જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂવિજી, શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી, શ્રી વિજયપ્રભસૂરિજી, મહાપાધ્યાય કી મેહવિજયજી ગણિ વગેરે છે. ખાસ ૧૬૩૪, ૧૭૨૧, અને ૧૭૭૬માં અહીં મોટી અંજનશલાકા થઈ હોય તેમ લેખે ઉપરથી સમજાય છે. સતસંધાન મહાકાવ્ય, મેધમહોદય, હસ્તસંજીવનો વગેરે ગ્રંથોના પ્રણેતા વિહિતનામધેય ઉપાધ્યાય શ્રી મેદવિજયજી ગણિવર પ્રતિષ્ઠિત ૧૭૩૬ના લેખેવાળી મતિઓ મા જોવામાં અહીં જ આવી. મૂર્તિઓ બહુ જ મનહર છે. , એક પાઠામાં ચારે બાજુ ધાતુમતિ સ્થાપિત કરેલી છે. પૂજા પણ પૂરી થતી નથી, પરંતુ આ પ્રતિમાઓ બહાર નથી આપતા.
આવાં સુંદર આલિશાન મંદિર, આવી ભવ્ય મનહર જિનપ્રતિમાઓ છતાં પૂજની ખામી છે. મારા નમ્ર મન્તવ્ય મુજબ સિરોહીનાશ્રી. સંઘે જ્યાં ખાસ જરૂરી હોય ત્યાં અહીંની પ્રતિમાઓ જરૂર બહાર આવી ઉચિત છે, જેથી આમાં થતી આશાતનાથી શ્રી. સંધને બચાવ થશે અને તેમને એમ સમજાશે કે સારી વસ્તુની સર્વત્ર પિછાણુ થાય છે.
અહીંની મૂર્તિઓના લેખો લેવાનું ઘણું ઘણું મન હતું, પરંતુ સમયાભાવે લેખે નથી લઈ શકાય. પરંતુ પૂ. શ્રી જ્ઞાનવિજ્યજી મહારાજના શિખરને મુનિરાજ શ્રી. વલ્લભવિજયજીને અહીંના લેખે લેવાની ખાસ ભલામણ કરી છે. તેઓ આ લેખો લેશે જેથી પણી ઘણી ઐતિહાસિક વિગતો બહાર આવશે. સં. ૧૬૩૪ અને ૧૬૪૪ના રાવ સુરતાણુના સમયના મોટા લેખે કે જે મંદિરના ગભારાની બહારના ભાગમાં છે તેમાં રાવ સુરતાણનાં
૯ અહીં સહસાવધાની આચાર્ય શ્રી. મુનિસુંદરસૂરિજી પધાર્યા હતા. તેમજ આ. શ્રી. લક્ષ્મીસાગરસૂરિજી અને આ. શ્રી. વિજયદાનસૂરિજી પણ પધાર્યા હતા. સં. ૧૬૧૦માં જી હીરવિજયસૂરિજીની આચાર્ય પદવી મહત્સવ પૂર્વક અહીં થઈ હતી. ૧૬રમાં પણુ શ્રી. હીરવિજયસૂરિજી અહીં પધાર્યા હતા. ૧૬૩૪ માં પ્રતિષ્ઠા અંજનશલાકા કરાવી છે. સં. ૧૬૩૯માં સામ્રાટ અકબરને પ્રતિબવવા જતાં અહીં પધાર્યા હતા અને રાવસુરત્રાણને ઉપદેશ આપ્યો હતો. આ વખતે તેમના પટ્ટધર આ, શ્રી. વિજયસેનસૂરિજી પણ અહીં સુધી સાથે હતા. અને અહીં આ પ્રસગે છેહલી વંદના કરી અહીંથી ખંભાત તરફ પધાર્યા હતા અને શ્રી. હીરવિજયસૂરિજી મેવાતા તરફ પધાર્યા હતા; ફતેપુરસિકી પધાર્યા હતા. આ શ્રી. વિજયસેનસૂરિજીએ ખંભાત જઇને સુપ્રસિદ્ધ દાનવીર ધર્મવીર શે વાજીયા રાજીયાના મંદિરમાં આ જ સમયે મેટી અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ] સશહીં રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર [ ૩ શુભ કાર્યોની અને જમણરૂછના સાપદેશની વિગતવાર નોંધ છે, જે બહુજ ઉપયોગી છે. તેમજ જુદા જુદા ગની પણ સુંદર નોંધ મળશે. આ બધાય ગઇએ જેન કાનની પ્રભાવના માટે કરેલાં શુભ કાર્યોની ને આપણને-જૈન ધર્મને ગૌરવપ્રદ નીવડશે એમ હું ધારું છું.
આ સિવાય અહીં પિવાલે પણ વણી છે. અત્યારે તો ત્રણ મોટા ઉપાશ્રય છે. હમણુ સાધુસાધ્વીઓના પાન પાઠન નિમિત્તે સંસ્કૃત પાઠશાળા ૫ણું ખૂલી છે. સુંદર, ધર્મશાળા છે. યાત્રિકો માટે સારી વ્યવસ્થાવાળી ભોજનશાળા છે. યાત્રિકોને દરેક જાતની સગવડ આપવા માટે પ્રયત્ન ચાલે છે.
અહીં એક સુંદર જૈન ધાર્મિક શિક્ષણ આપે તેવી પાઠશાળાની જરૂર છે. માતાએ અને બહેને જ્ઞાન આપે અને ભવિષ્યના જન સંઘના નેતાઓને ધાર્મિક જ્ઞાન, ધાર્મિક સંસ્કાર અને ધાર્મિક અભ્યાસ વિના નહિ ચાલે. ચિરહી છે આ માટે જરૂર પ્રયત્ન કરવાની જરૂર છે.
શ્રી. હીરવિજયસૂરીશ્વરજી અમ્રાટ અકબરને પ્રતિબોધીને પાછા વળતાં સિરોહી નરેશ શ્રી. સુલતાનજીના આગ્રહથી સિરાહિમાં ચાતુર્માસ રહ્યા હતા. અને શ્રી. સુલતાનજીએ પણ સૂરિજીના ઉપદેશથી પ્રજા ઉપર વધારે કર ન નાંખવા અને અમારી પાળવાનું સ્વીકાર્યું છે. સુરિજીના આ ચાતુર્માસમાં ઘણું ઘણું ધાર્મિક શુભ કાર્યો થયેલાં છે. આ સુલતાનજીના સમયમાં જ શિરોહીના બે મોટાં ભવ્ય જિનમંદિર બન્યાં છે, જેને માટે શિલાલેખ પણ વિદ્યમાન છે. સૂરિજીના ઉપદેશથી સુલતાનજીનું મન કુણું થયું હતું, હૃદયમાં દયા ધર્મ ઉપર બહુ જ પ્રેમ જાગ્યા હતા. આ.શ્રી. વિજયસેનસૂરિજી જ્યારે અહીં પધાર્યો સુલતાન સૂરિજીની સામે ગયો છે અને સૂરિજીને બહુ જ આદરસત્કાર કર્યો છે.
ત્યારપછી તેમના પૌત્ર અક્ષય રાજાજીના સમયમાં શ્રી. વિજયદેવસૂરિજી સિરાહીમાં ચાતુર્માસ રહ્યા છે. આ વખતે સાદરીમાં લંકામતવાળાઓએ તપાગચ્છીય શ્રાવકને બહુ અતાવ્યા હતા. સાદરીના શ્રાવકોએ સિરોહી આવી શ્રી. વિજયદેવસૂરિજી પાસે ફરિયાદ કરી અને જણાવ્યું કે આપના જેવા પ્રતાપી શાસનનાયક હોવા છતાં અમારી આવી સ્થિતિ થાય તે ઉચિત નથી. એટલે સૂરિજીએ ગીતાર્થ સાધુઓને સાદરી મોકલ્યા છે. ગીતાર્થોએ ચાદરી જઈ લંકાઓને મૌન કરી દીધા; ચાતુર્માસ પછી મેવાડના રાણા કર્ણહિજી પાસે ઉદયપુર જઈ ત્યાની રાજસભામાં વિદ્વાને સમક્ષ લંકાઓ સાથે શારખાઈ કરી તેમને હરાવ્યા અને તVI: ત્યાં સુકારત્યાઃ” તપા સાચા છે અને લંકાઓ અપત્ય છે, આવું વિજયપત્ર મેળવી સાદરી પાછા આવ્યા, મને એ વિજયપદા વાંચી સંભળાવ્યો. પછી સિરાહી આવી સૂરિજીને ચરણે પદક ધર્યો. સાદરીમાં તપાગચ્છીય શ્રાવકોને ખૂબ જ મહિમા ફેલાયો. (પદાવલી સમુચ્ચયના આધારે). આવી રીતે હિરાહી નગર તે ઘણાં વર્ષો સુધી સુવિહિત શાસનદીપક અને મહાપ્રભાવિક આચાર્યનું વિહારક્ષેત્ર અને ધર્મપુરી રહ્યું છે. એટલે જ એને “શિવપુરી” તરીકે ઉલ્લેખ જોવાય છે. સિરાહીમાં શ્રી. હીરવિજયસૂરિજીની દાદાવાડી પણ ગામ બહાર છે. તેમજ સરિઝની બેત્રણ ભવ્ય મૂર્તિઓ પણ છે. આ રીતે વિરોહીમાં સૂરિજીનું સ્મારક અત્યારે પણ જીવતપે વિમાન છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨. અહીંના યુવકે ઉત્સાહી, ધગશવાળા અને સેવાભાવી છે. પરનું ધાર્મિક સંસ્કાર, રક્ષણ અને અભ્યાસની પૂરી જરૂર છે.
અહીં જૈન પુસ્તકાલય પણ ચાલે છે. જ્ઞાનભંડાર પણ છે. શિવાહીની ચારે તરફ પહાડ આવેલા છે. અહીંના શ્રીમંત ધર્મવીર અને દાનવીર જેનેએ સિરોહી રાજ્યમાં જેન મંદિરો બંધાવો રાજ્યને શોભાવ્યું છે. તમે કોઈ પણ ગામમાં જાઓ, મોટામાં મોટું અને સારામાં મારું મંદિર કે મકાન જૂઓ તો ચોક્કસ સમજજો કે એ જૈન યદિર કે જેના ઉપાય છે. આખા રાજ્યભરમાં જેનોનાં મકાને જ ઊંચાં અને
જળાં છેજેનેની આ ઉદાર ધર્મ ભાવનાની અક્ષર આ પ્રદેશની અર્જુન જનતા ઉપર ૫૭ થઇ છે અને પહાડોમાં શિવાલયે, દેવાલય, દેવસ્થાને બંધાવ્યાં છે, તેમ જ આ પ્રદેના જેનેએ પણ ખૂબ જ ઉદારતાથી એમાં સહાયતા મદદ આપી છે. સિરોહીમાં કેટલાં રાજયનાં મકાન વગેરે જેવા લાયક છે. રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓ પણ જેને છે.
શિરોહીનું વર્ણન સમાપ્ત કરું તે પહેલાં સિરોહીનાં મંદિરોના વર્ણનના પ્રાચીન કવિઓના ઉલેખ આપું તે અનુચિત નથી જ. જુઓ – સીરાહડી સકલ શ્રી પાસ મનહતણી છણિ પૂજઈ આસ” - કવિ મેલ)
પ્રતિમા અઠાવીશ તે પ્રણમઈ શિવપુરનગરિરે નિવાસ મંદિર ઇગ્યારિ સહિરા ચ્યાર શું એકત્તરિ સુવિલાસ”
( ચેત્યપરિપાટી આગમગ૭પતિ મહિમારચિત ) શિવપુર-અર્થાત સિરાહીમાં અગિયાર મંદિર છે અને ચાર હજાર ને એનેર (૪૦૭૧) મૂતિઓ હેવાનું લખે છે. કવિરાજે ત્યાંની બધી ધાતુ મૂર્તિઓને પણ ભેગી ગણેલી હરો.
-(પાર્શ્વનાથ ચિત્યપરિપાટી પં. શ્રી કલ્યાણસાગરજી) સુષકારી સિરાહિમેં પબિહિરે વંદુ ઋષભજીયું ,
-(સૌભાગ્યવિજયવિરચિત તીમો!) નયર સીરહી ઉત્તમગર દેઉલ દીપે મહિમાધામ આદિ અછત પ્રાસાદ ઉત્તર જીરાઉલો સંખેસરો મનિરંગ
ષભદેવમુખિ સાલ દીપે દરિસણુ અમી રસાલ પ્રગટ મલ્લ પિરવાહમાહિ સંધવી સીપાસ કહિવાય”
-(કવિ શીતવિજયજી વિરચિત તીર્થમાલા) ઈમ સીરહિ નગરે આવીયા જનમ કૃતારથપણું ભાવિયા આદિ ચ દીઠું ઉદ્દામ જેહનો સ્વર્ગ સમેવલિ કામ ચઉમુખ ચિત્ય ત્રિભૂમિકા ભલે અજીત શાંતિ કુયુ છનહર ગુણનિલ શ્રીછરાદવિ પાસ પ્રસિદ્ધ વિવિધ ચૈત્ય યાત્રા તિહાં કીધા
દેહર તિહા ઉરંગ ઇગ્યાર ભેટી કીધ સકલ અવતાર મેં જે મંદિરોનું વર્ણન કર્યું છે તેવું જ આમાં છે. આ કવિના સમયે અગીયાર
-(આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી તીર્થમાલા) અત્યારે ૧૬ જિનમંદિર છે અને ધાતુમતિ વગેરે બધું મરીને પાંચ હજાર મલિંગ હશે. મંદિરનાં દર્શન કરી, “ સફલ અવતાર એમ ભાવિક મુમુક્ષને જરૂર લાગે છે.
(ચાલુ)
મરિ હતા.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीजिनप्रभसूरिकृतं आत्मसम्बोधकुलकम् ।
सं.-पूज्य मुनिमहाराज श्रीकान्तिविजयजी मोक्खसुक्खे सया मोहं अमोहं जाण सासणे ।
तेसिं कयपणामो हं सम्बोहं अप्पणो करे ॥१॥ दसहि चुलगाईहिं. दिद्वन्तेहि कयाइ उ।
__ संसरंता भवे सत्ता पाविति मणुयत्तणं ॥२॥ नरत्ते आरियं खेत्तं खेत्ते वि विमलं कुलं ।
कुले वि उत्तमा जाई जाईए वसंपया ॥३॥ रूवे वि [अ] अरोगत्तं नीरोगे चिरजीवियं ।
___हियाहियाइविनाणं जीविए खलु दुलहं ॥४॥ सद्धम्मसेवणं तम्मि सवणे धीरणं तहा।
धारणे संदेहाणं च सहहाणे वि संजमो ॥५॥ एवं रे जीव! दुल्लभं बारसंगाण संपयं ।
संपयं पाविऊणेह पमाओ नेव जुज्जए ॥ ६॥ पमाओ य जिणिदेहिं अट्टहा परिवन्निओ।
अनाणं संसओ चेव मिच्छानाणं तहेव य ॥ ७ ॥ रागदोसो मई भंसो धम्ममि य अणायरो।
___ जोगाणं र्दुप्पणीहाणं अट्टहा वज्जियव्वभो ॥ ८॥ वरं महाविसं भुत्तं वरं अग्गीपवेसणं ।
__ वरं सत्तूहिं संवासो वरं सप्पेहिं किलियं ॥ ९ ॥ मा धम्ममि पमाओ जमेगमच्चू विसाइणो ।
पमाएणं अणवाणि जम्माणि मरणाणि य ॥१०॥ चउदसपुवीआहारगा वि मणनाणिवीयरागा वि ।
हुंति पमायपरवसा तयणंतरमेव चउगइया ॥११॥ सग्गापवग्गमगंमि लागा वि जिणसासणे ।
पाडिया हा! पमाएणं संसारे सेणियाइया॥ १२ ॥ सोढाइं तिक्खदुक्खाइं सारिरमाणसाणि य ।
रे! जीव ! नरए घोरे पमाएणं अणंतसो ॥ १३ ॥ दुक्खाई णेगलक्खाई छुहातण्हाइयाणि य।
पत्ताई तिरियत्ते वि पमाएणं अणंतसो ॥१४॥ रोगसोगविभोगाइ रे! जीव ! मणुयत्तणे ।
अणुभूयं महादुक्खं पमाएणं अणंतसो ॥१५॥
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२
331 श्रीन सत्य ta
[ कसाया विसया ईसा-भयाइणि सुरत्तणे ।
पत्ते पत्ताई दुक्खाई पमाएणं अणंतसो ॥ १५ ॥ जं संसारे महादुक्खं जं मुक्खे सुक्खमक्खयं ।
पार्विति पाणिणो तत्थ पमाया अपमायओ ॥ १७ ॥ पत्ते वि सुद्धसम्मत्ते सत्ता मुत्तनिउत्तया।
उवउत्ता जं न मग्गमि हा ! पमाओ दुरंतभो ॥१८॥ बादं पढ़ति पादति नाणासस्थविसारया ।।
भुळंति ते पुणो मग्गा हा! पमाओ दुरंतओ ॥१९॥ अन्नेसि दिति संबोहं निस्संदेहं दयालया।
___ सयं मोहहया ते वि हा ! पमाओ दुरंतओ ॥ २०॥ पंचसयाण ममि खंदगायरिओ तया ।
__कहं विराहओ जाओ हा! पमाओ दुरंतो ॥२१॥ तयवत्थं तया हूओ खुड्डदेवेण बोहिओ।
. अज्जसाढगणी कटुंहा ! पमाओ दुरंतओ॥२२॥ सूरी य महुरामंगू सुत्तअत्थधरो थिर।
पुरनिद्धमणे जक्खो हा! पमाओ दुरंतओ ॥ २३ ॥ जं हरिसविसाएहिं चित्तं चिन्तिज्जए फुडं (कूडं)।
. महामुणीण संसारे हा! पमाओ दुरंतओ ॥ २४ ॥ अप्पायत्तं कयं संत चित्तं चारित्तसंगयं ।
। परायत्तं पुणो होइ हा! पमाओ दुरंतो ॥ २५ ॥ एयावत्थं तुम जाओ सव्वसन्नो गुणायरो ।
संपयं पि न उज्जुतो हा! पमाओ दुरंतओ ॥ २६ ॥ हा! हा! कहं तुम होसि पमायकुलमन्दिरं ।।
जीव मुक्खे सया सुक्खे किं न उज्जमसी(सि) लहुं ॥२७॥ पावं करेसि किच्छेण धम्म सुक्खेण नो पुणो।
पमाएणं दुरंतेणं कहं होसि न याणिमो ॥२८॥ हा! हा! महापमायस्स सव्वमेयं वियंभियं । ।
• जंन सुगंति पिच्छंति कन्नदिह्रीजुया वि हु ॥२९॥ सेणावई मोहनिवस्स एसो सुहाण जं विग्धकरो दुरप्पा। महारिऊ सव्वजियाण एसो अहो! हु कई ति महापमाओ ॥३०॥
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जहा पयति अणज्जकज्जे तिहा वि निच्चं मणसा वि नूणं ।
तहा खणेगं जइ धम्मकज्जे ता दुक्खिओ होइ न कोइ लोए ॥ ३१॥
जेणं सुद्वेण दुहाइ दूरं वयंति आयति सुहाइ नूणौं । रे 1 जीव ! एयमि सुहालयंमि जिणिदधम्ममि कहाँ पाओ ॥ ३२॥ ય વિયાળિળ મુત્ર પમાય તયા વિ રે! નીવ !! पाविहिसि जेण
सम्म जिणपहुसेवाफलं रम्मं !! ૨૩ || आत्मसम्बोध कुलकं समाप्तम् ।
આ ‘આત્મસમ્મેલકુલક' પાટણના ખેતરવસીના પુડાના તાડપત્રના ભંડારની ( ડા. નં. ૬ પૃ ૯૬ થી ૯૯ ) પ્રતિ ઉષથી ઉતરીને અહીં આપ્યું છે.
શ્રી સંઘને વિજ્ઞપ્તિ
સમિતિ અને માસિકને સહાયતા કરા!
પર્વાધિરાજ પષા મહાપર્વ આવે છે, તે પ્રસંગે મુનિસમ્મેલને સ્થાપન કરેલી આ સમિતિ અને એ સમિતિના મુખપત્ર આ માસિકને વધુમાં વધુ મદદ આપવાની અમે સમસ્ત શ્રી સંઘને વિજ્ઞપ્તિ કરીએ છીએ.
અત્યારની કારમી માંઘવારી અને અતિ વિષમ સચાગા છતાં શ્રીસંઘના પ્રેમભર્યા સક્રિય સહકારથી સમિતિ પેાતાનુ કામ નિયમિતપણે જારી રાખી શકી છે અને શ્રી જૈન સત્ય પ્રકાશ ’ માસિકનું પ્રકાશન નિયમિતપણે ચાલુ રાખી શકી છે. અને અતિ અલ્પ મૂલ્યમાં એ જનતાને સાદર કરી શકી છે.
અત્યારના આકરા સમયમાં સમિતિને નાણુાંની સવિશેષ જરૂર છે એ ખીના નરક્ અમે શ્રીસ ંઘનુ નમ્ર ભાવે ધ્યાન દોરીએ છીએ. આ સમિતિ અને આ માસિક સમસ્ત શ્રીસ ંઘનાં પેાતાનાં જ સંતાનેા છે, એટલે એની સહાયતા માટે અમારે વિશેષ કહેવાપણું ન હાય
સૌ કાઈ એની સહાયતા કરવાનુ યાદ રાખે એ જ વિજ્ઞપ્તિ શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Jort Jaina Satya Prakashan. Regd. No, B38t} } શ્રી જૈન સત્ય પ્રકાશ. દરકે વસાવવા ચાગ્ય - શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાબ મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લે ખાધી સમૃદ્ધ અંક : મૂલ્ય છે ખાના (ટપાલ ખચૅના એક માના વધુ). (2) દીપે તસવી અંક #ગવાન મહાવીરસ્વામી પછીનાં દશ હ વષ' પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સૂચિત્ર અ ક : મૂભ સવા રૂધિયો, ક્રમાંક 10 0 : વિક્રમ-વિશેષાંક - સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લે ખેથી સમૂહું ર૪ 0 પાનાંના દળદાર ચિત્ર + ક : મૂલ્ય 1ઢ રૂપિયે. | શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકે. [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [] ક્રમાંક 45-. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આનો. કાચી તથા પાટ્ટી ફાઈલ શ્રી રન સત્ય પ્રકાશ ની ત્રીઝ, ચોથા, પચમી, માઠમા, દસમા, અગિયારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મુલ્ય દરેકનું દાગીના બે રૂપિયા, પાર્ટીના અઢી રૂયિ. . શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ સૈશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદવાદ. . મુદ્રક:-મૃગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય ઝીન્ટીંગ પ્રેસ, સાપેસ ક્રોસરોડ, છે. બા. ન. 6 શ્રી ભક્તિ માર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રાદક: ચીમનલાલ ગોકળદાસ શાહ. ' % જેનg" સત્ય પ્રકાશક અમિતિ કાય, શિદ ગભાર્ટની વાડી, ઘીકાંટા રાહ- અમદાવાદ. For Private And Personal use only