SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અક ૧૧] સિરાહિ રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમદિશ [ ૩૩ નયને સદાયે નિહાળવાનું મન થાય છે. બન્ને મદિરા બાવન જિનાલયનાં છે. તેમજ શ્રી શ'ખેશ્વર પાશ્વનાથજીનું મદિર પણ મનેાહર છે. મૂર્તિ બહુ જ આકર્ષક અને ભવ્ય છે. આ દેરાશેરીના બહારના વિભાગમાં–ધમ શાળાની પાસેનું શ્રો જીરાવલા પાર્શ્વનાથનુ અને ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર પણ સુંદર અને ભવ્ય છે. આમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિ પ્રાચીન, ભવ્ય અને બહુજ મિત્તાક છે. આ મૂર્તિ બહુ જ ચમત્કારી, પ્રાભાવિક અને પરમશાંતિપ્રદ છે. ગામ બહાર દાદાવાડીનું શ્રી મહાવીર પ્રભુનુ મંદિર પણ સુંદર શાંતિના સ્થાનમાં આવેલું છે. સિરાહીનાં મદિરાના તદ્દન ટૂંક પરિચય નીચે આપુ′ — ૧. શ્રી શાંતિનાથજીનું મદિર ૨. શ્રી ચામુખજી–ત્રણે માળ ચામુખજી છે ૩. શ્રી ગાડી પાર્શ્વનાથજી ૪. શ્રી શીતલનાથજી પુ. શ્રી પાર્શ્વનાથજી (શ્રી A'ખેશ્વર પાર્શ્વનાથજી) ૬. શ્રી કુંથુનાથજી ૭. શ્રી મહાવીર પ્રભુજી ૮. શ્રો શીતલનાથજી ૯. શ્રી આદિનાચજી ૧૦ અજિતનાજી ૧૧ સભવનાથજી ૧૨ મિનાજી ૧૩ શ્રી આહિનાયજી જેની સ્થાપના ૧૫૫૧ માં થઈ છે. ૧૬૩૪માં થઇ છે. ૧૭૮૮માં થઈ છે. લગભગ સત્તરમી સદીમાં . " .. 33 39 د. .. د. در در د. 33 For Private And Personal Use Only 38 ار , . د. در 23 در Acharya Shri Kailassagarsuri Gyanmandir . ,, ૧૭૬૬માં ૧૬૫૩માં ૧૭૬૩માં ઈ છે. ૨૪ છે. 23 39 33 લગભગ સત્તરમી મઢા રમી સદીમાં લગભગ પંદરમી સદીમાં સ્થાપના થયાનું સમજાયું. ૧૬૪૪માં ૧૫૩૪માં ૧૬૮૩માં પંદરમી સેાળમી યાદીમાં. તેર્ ા અને ત્રણુ ઉપરનાં મળી ૧૬ જિનમંદિર છે. આ સિવાય ત્રણ ચાવીશીના શબ્દ અનાહર પટ્ટ, નદીશ્વર ોપના શ્રી સિદ્ધગિરિરાજના અને શ્રી સિહજીના પટ્ટો બહુ જ સુ ંદર અને દર્શનીય છે. બીજા પાંચ તીથીના પટ્ટો ચિતરેલા પણ સુંદર છે. આ બધાં મદિરામાં ધાતુપ્રતિમા સમેત લગભગ બેથી અઢી હજાર (દાચ વધુ હતી,) પ્રતિમાત્મા છે. માતૃમૂર્તિના પણ પ્રાચીન અને ભવ્ય છે. કેટલીક પ્રતિમા તેા પ્રાચીન શિલ્પકળાના નમૂના રૂપ છે. આચાયમૂર્તિઓ લગભગ દશેક છે. અને ગુરૂચરણપાદુકાઓ તો લગભગ પચાસ હશે. ઞામાં ધાતુમૂર્તિ ઉપર તેા ઠેઠ તેરમી સદીથી અઢારમી સદી સુધીના લેખા છે. આચાર્યોની મૂતઓમાં પદરમી સદીથી તે સત્તરમી સદી સુધીની મૂર્તિ છે. ૧૬૫૯ અને ૧૬૬૧ ની જગદ્ગુરૂજીની મૂર્તિઓ બહુ જ ભવ્ય અને મનેાહર છે, અને ગુરુચરણપાદુકા ઠેઠ સેાળમી સદીથી તે ઓગણીસમી સદી સુધીની છે. એક ૮ અહી ૧૪૬૪–૮૩-૮૭ ના લેખા છે. પણ સમયાભાવે લેખા નથી લેવાયા.
SR No.521634
Book TitleJain_Satyaprakash 1947 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy