Book Title: Jain Satyaprakash 1935 10 SrNo 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521504/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ પ્રથમ પ્રકાશે. UT U (D) (1) (0) () ) IN I, II) MD //\ //\ . - મનવાન મહાવીર ! ! !. निगन्ठ जिनितिनि जलेर व्यवहार संबन्धे अत्यंत संयमी ओ सावधानी तिनि अन्याय ओ अधर्म हईते निजि के सयमे राखेन. सकल अधर्म, अन्याय तिनि धूईया मूछिया फेलिया छेन एवं सकल पाप ओ अधर्मके दूरीभूत करिया छन । નિગન્ય જ્ઞાતપુત્ર પ્રત્યેક જલવ્યવહારના પ્રસંગે બહુ સંયમી અને સાવધાન હતા. તેઓ અન્યાય તથા અધુમથી પે તાને રોકી રાખતા | હતા. તેણે દરેક અધમ અન્યાયને ધાઈ નાખ્યા છે હતા તેમજ સમસ્ત પાપ તથા અમને દૂર કર્યા હતા. (બૈષ્ઠિ શાય્-સુમંગલવિલાસિની ટીકા). ડો. શ્રી વિમલાચરણલાહા M-A. B-L, PH-D તંત્રી ચીમનલાલ ગોકળદાસ પ્રકાશક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ C/o પાંજરાપોળ અમદાવાદ. ( ગુજરાત ) મંગલાચરણ પ્રાચીન કિંગમ્બરની ઉત્પત્તિ આ૦ સાગરાનંદ સૂરીશ્વરજી સમીક્ષાસ્ત્રમાવિષ્ક રણ ઉ૦ લાવણ્યવિજયજી હારાજ સંતબાલ વિચારણા આ૦ શ્રી વિજયલબ્ધિ ' સૂરિજી નિશ્વા શાસ્ત્ર ચલે વર્ન મુનિ દર્શનવિજય મથુરા ક૯પ મુનિ ન્યાયવિજય તેરમા સૈકાની એક જિનમૂતિના પખાસન ઉપરના લેખ સારાભાઈ નવાબ m (g) ti]() cm 7 In st] 10 m (0/ વાર્ષિક લવાજમ રૂ. ૨ સ્થાનિક રૂ. ૧ાા For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मेट ിം ഭൂരത്തിര തിര തിരി വിര തിര ഖര ഖര വിര വിരിരിരിര - વાંચકાને આવતા અંક જોઈએ તે ધ્યાન આપો. વી. પી. સ્વીકારજો. અમને અત્યાર સુધીમાં જે જે મહાનુભાવોએ કાયમી ગ્રાહક બની રહેવા માટે જણાવ્યું છે તેઓને આવતા અંક વી પી થી મોકલવામાં આવશે; તે સ્વીકારી લે. तुरत लखी जणावा. - જે જે વાંચકે આ માસિકના ગ્રાહક રહેવા ઇરછે છે તેમણે કાર્તિક વદી ૦)) સુધીમાં અમને ખબર આપવી તાજ તેને આગામી એક મોકલાશે. - આ રીતે ખબર ન આપનારને આગામી અંક મેક લાશે નહીં, માટે તુરત લખી જણાવવું. - પૂજ્ય મુનિવર્યમાં જેઓ આચાર્ય ઉપાધ્યાય &ી પન્યાસ ગણિ કે પ્રવર્તક પદથી વિભૂષિત છે તેઓને આ માસિક ચાલુ સાલમાં વિના લવાજમે આપવાનું છે. તો તે રીતે ગ્રાહક રહેવા ઈચ્છનારે તુરત અમને જણાવવું. સાથે સાથે પોતાના વિહારનું શીરનામું પણ શુદિ ૫ પહેલાં અમને @ મળે તેમ જણાવતા રહેવું. सहकार आपो. - પૂજ્ય મુનિવર્યો પોતાના વિહારમાં આ માસિકના નવા ગ્રાહકે વધે તેમ ઉપદેશ આપવા કૃપા કરે. - શ્રાવકે પણ પોતાના કુટુંબી તથા મિત્રોને આ માસિકના ગ્રાહક થવા વાંચવા પ્રેરણા કરે. e સહાય વનો. એક સાથે રૂપૈયા ૫૧ કે તેથી અધિક રકમ આપી કેઈપણ ભાગ્યશાળી આ માસિકના સહાયક બની શકે છે. • - વિજ્ઞપ્તિ - આ અંકના મુખ પૃષ્ઠ પર બે હજાર વર્ષના સમયની ચિત્ર કળાના ભાવવાહી ફેય આપવાના હતા જે બ્લાક તૈયાર નહિ ૯ થવાથી આ અંકમાં આપી શકયા નથી. * દિવાળીના તહેવારને અંગે આ અંક સહેજ વિલ બે બહાર એ પડયા છે. మతంతుతం తంతుతం తంతు తు తు తు తుతం తు తుల મુદ્રક, કાન્તિલાલ વાડીલાલ પરીખ, ધી સૂર્ય પ્રકાશ પ્રિન્ટિગ પ્રેસ, પાનકોરનાકા–અમદાવાદ. ఊతంతుతం తం తంతుంతంతుతం తంతు తు తు తు తుంతుంతుంతుంతుంతుంతుతం తంతుతం ടും ഒരിരിരി രിരിരിരി രിരിരിരിരിരിരിരിരി രിരിരി രി രി രിരി For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 183468885668688668888686688888 Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे संमीलिय सव्वसाहुसंमइयं पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ २ ॥ શ્રી જૈન સત્ય પ્રકાશ અંક ૪ પુસ્તક ૧ अण्णाणग्गहदोसगत्थमइणा कुव्वंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिट्टोत्तरं ॥ सोउं तित्थयरागमत्थविसप चे मेऽहिलासा तया वाइज्जा वरं पसिद्धजईणं साप्पयासंमुदा ॥ १ ॥ વિક્રમ સંવત ૧૯૯૨ વીર સવત ૨૪૨ કાર્તિક શુકલાપ'ચમી अष्टाविंशतिभेदभिन्न गदितं ज्ञानं शुभाद्य मतिः सप्रज्ञाभिनिबोधिकश्रुतनिधेर्हेतुश्चबुद्धिप्रभे । ©88888999666666668686 पर्यायाः प्रथिता इमे बहुविधा ज्ञानस्य चैकार्थिनः सम्यग्दर्शन सत्कमाप्त कथितं वन्दामि तद्भावतः ॥ १ ॥ अन्यज्ज्ञानचतुष्टयं स्वविषयं नैवाऽभिधातुं क्षमं श्रीमत्व लिनोsपि वर्णनिकरज्ञानेन तत्त्वं जगुः स्पष्टं स्वात्मपर प्रबोधनविधौ, सम्यकूच्छ्रतं सूर्यवत् भेदाः पूर्व (१४) मिताः श्रुतस्य गणिभिर्वन्द्याः स्तुत्रे तान्मुदा ॥२॥ अल्पं तत्पन कावगाहनसमं चासङ्ख्यलोकाभ्रगं ज्ञानं स्यादवधेश्च रूपिविषयं सम्यग्दृशां तच्छुभम् ॥३॥ साधूनामप्रमादतो गुणवतां तुर्य मनःपर्यवं ज्ञानं तद्विविधं त्वनिन्द्रियभवं तत्स्वात्मकं देहिनाम् चेतोद्रव्यविशेषवस्तुविषयं द्वीपे च साधद्विके सकृज्ज्ञानगुणाञ्चितान् व्रतधरान् वन्दे सुयोगर्मुदा ॥ ४ ॥ निर्भेदं विशदं करामलकवज्ज्ञेयं परिच्छेदकं लोकालोकविभासकं, चरमचिन्नान्त्यं व्रजेत्स्वात्मतः ॥ निद्रास्वप्न सुजागरातिगदशं तुर्या दशां संगतं वन्दे कार्तिकपञ्चमी श्रुतदिने सौभाग्यलक्ष्भ्यास्पदम् ॥५॥ For Private And Personal Use Only સને ૧૯૩૫ 8:9: 96862666666666666666 Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગમ્બરની ઉત્પત્તિ દિગંબરની ઉત્પત્તિની સાલને ફેટ લે. આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદ સૂરજી મહારાજ. ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહા- રીતિએ નથી કહેલી, પણ વાસ્તવિક વીર મહારાજના શાસનમાં મહાવીર રીતે ૬૦૯ વીર વર્ષની જે સંખ્યા હતી ભગવાનના નિર્વાણ પછી છસેં નવ વર્ષે તેજ જણાવેલી છે, અને તે ૬૦૯ ને દિગમ્બરે શાસનના બારે પ્રકારના સભા- દેખીનેજ દિગંબરોએ વીર મહારાજના ગથી દૂર થયેલા છે. જો કે દિગંબરોના વર્ષની સંખ્યા પણ ન લીધી અને દર્શનસારની અંદર તેના કર્તા દેવસેન શ્વેતાંબરોએ કહેલી ભિન્નતા કરતાં ત્રણ વર્ષ વિકમ સંવત ૧૩૬માં “વેતાંબરેને પહેલાં ભિન્નતા જાહેર કરી. બીજું એ પણ મત ઉત્પન્ન થયા અને તે વલ્લભીપુરમાં વિચારવાનું છે કે વીરશાસનમાં પડેલો ઉત્પન્ન થયા એમ જણાવે છે, તે તે ભેદ જણાવતાં વીરશાસનનોજ સંવત દર્શનસારની અપેક્ષાએ વિક્રમ સંવતની જણાવે જોઈએ, છતાં તે વીરશાસનને શરૂઆત વીર મહારાજાના નિર્વાણ પછી સંવત ન જણાવતાં વિક્રમ સવંતની સંખ્યા ૪૭૦ વર્ષ ગયા પછી થએલી હોવાથી જે જણાવવામાં આવી તેજ જણાવે છે ૪૭૦ + ૧૩૬ અર્થાત્ વિકમનું વીર કે તે દિગંબરોએ માત્ર વિકમની સંવત મહારાજ વચ્ચેનું અંતરું અને દેવસેને સંખ્યાને માનનારા લોકોના મગજને કહેલા વર્ષની સંખ્યા બંને એકઠા કર. ભરમાવવા માટે જ તે વિકમની સંખ્યા વાથી ૬૬ વર્ષ થાય છે, એટલે દિગં- મેલેલી છે. વળી જેનશાસનના ઈતિબર અને વેતાંબરના જુદા પડવાપણામાં હાસને જાણનારાઓથી એ વાત અજાણી વર્ષની સંખ્યા લગભગ મળતી જ આવે નથી કે વીર મહારાજની સાતમી સદીમાં છે, પણ બારીક દ્રષ્ટિથી અવલોકન કર- વીર મહારાજના શાસનનું કેન્દ્ર ઉજજેની નારે જોઈ શકશે કે જે શ્વેતાંબર અને પાટલિપુત્રની વચ્ચે જ હતું. દિગંબરની ઉત્પત્તિ કલ્પિત રીતે કહી દિગંબરોની ઉત્પતિનું સ્થાન હોત તો તેઓ દિગંબરના કપેલા ૬૦૬ અને તેથી વીરમહારાજના ૬૦૯ વર્ષ કરતાં ઘણીજ પહેલાંની કે ઘણુ જ વર્ષે દિગંબરોની જે ઉત્પત્તિ શ્વેતાંબપાછળની વર્ષ સંખ્યા બતાવત, પણ એ તે મધ્યહિંદુસ્તાનમાં જણાવેલી છે હવેતાંબરેએ દિગબરાની ઉત્પત્તિ કલ્પિત તેજ વ્યાજબી ઠરી શકે. ધ્યાન રાખવાની For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગમ્બરોની ઉત્પત્તિ - - * * * * wwv w, * ૧. ૧ "su * * * * *ws -૧* * * * જરૂર છે કે જૈનધર્મનું કેન્દ્ર કાઠિયાવા- સામાન્ય દેવતાઈ પ્રવાહ પણ જેનેને ડમાં નવમી અને દશમી સદીમાંજ માટે એટલે બધે પ્રતિકૂળ હશે કે જેથી મલ્લવાદીજી પછીજ થએલું છે. શાશ્વતગિરિ તરીકે મનાએલા શ્રીસિદ્ધા ચલજી કે જે વલ્લભીપુર એટલે વળાની વલભીપુરમાં શ્વેતાંબરની ઉત્પત્તિ ઘણું જ નજીકમાં છે, તેની ઉપર પ્રતિકહેવી તે અસત્ય કેમ માજી પધરાવવામાં પણ દેવતાઈ ઉપદ્ર વને પાર રહ્યો ન હતો. વળી ઈતિહાસ સાફ સાફ જણાવે છે કે વāભીપુરની જાહોજલાલીને ઈતિહાસજ મદ્વવાદીજીના બાલ્યકાળમાં વલ્લભીપુર કે વીર મહારાજની સાતમી સદી કરતાં જે કાઠિયાવાડનું મુખ્ય સ્થાન હતું તેમાં ઘણાજ પાછળથી શરૂ થાય છે, અને કેવળ બોદ્ધોનેજ પ્રચાર હતો. ટ્વવાદીજીની માતા કેવળ મહારાજાની બહેન આ વાત વલ્લભીપુરના સિક્કા વિગેરેથી હોવાને લીધેજ જૈનધર્મને પાળી શકતી શેધખાળ કરનારાઓએ સ્પષ્ટપણે જાહેર હતી અને તે માતાને એકલી જેન ધર્મની રીતે જણાવી દીધેલી છે. માટે ભગવાન કિયા કરતી દેખીને જ મદ્યવાદીજીને સમગ્ર મહાવીર મહારાજની સાતમી સદીમાં લેકેની ધર્મક્રિયાથી ભિન્ન ધર્મક્રિયા વલ્લભીપુરમાં શ્વેતાંબરોની ઉત્પત્તિ થઈ એ લાગતાંજ ધર્મકિયા સંબંધો પ્રશ્ન કર કથા વ્યાજબી ઠરી શકે તેમ નથી, પણ વાની જરૂર પડી, કે તું આ સર્વ લેકે શ્વેતાંબરોની જે ઉત્પત્તિ હિંદુસ્તાનના કરતાં ભિન્ન ધર્મક્રિયા કેમ પાળે છે ? મધ્ય ભાગમાં આવેલા રથવીરપુર નગઆ ઉપરથી મદ્વવાદીજીએ શ્રદ્ધોને રથી કહે છે તે દેશમાં તે વખતે કાઠિયાવાડમાંથી કાઢવાની પ્રતિજ્ઞા કરી જેન ધર્મનું કેન્દ્ર હોવાથી કરી શકે છે. અને તે મહાપુરૂષ તે પ્રતિજ્ઞા પાળવામાં રથવીરપુર, દિગંબરાનું ભિન્નત્વ ફતેહમંદ થયા, અને તેથી બદ્ધોને અને તેની સત્યતા કાઠિયાવાડ છોડી દેવું પડયું અને ત્યારપછી વળી શ્વેતાંબર સાતમી સદીમાં સાતમ આઠમા શતકથીજ કાઠિયાવાડમાં મધ્યહિંદુસ્તાનના રથવીરપુર શહેરથી જૈનધર્મની જાહોજલાલી ચાલવા માંડી. થએલી ઉત્પત્તિ જે જણાવે છે તે જેમ વળી એ પણ વાત ઇતિહાસ જણાવે છે ઇતિહાસની અપેક્ષાએ ક્ષેત્રસંગત છે. કે વાસ્વામીજી મહારાજ કે જેઓ વીર મત કહાડનારનું નામ કેમ નહિ ? મહારાજની છઠ્ઠી શતાબ્દિમાં કાલ પામી તેવીજ રીતે તાંબરે દિગંબરના ગયા તેઓ અને આર્યરક્ષિતસૂરિજી કે આદ્યપ્રવર્તક પુરૂષનું નામ શિવભૂતિ જેઓ અપૃથકત્વ અનુગના પ્રવર્તક છે, અને તેના શૌર્યની અપેક્ષાએ સહસ્ત્રમલ્લ અને ત્યાંજ ઘણું વિચરેલા છે, અને કે જેઓ કડિન્ય (કુન્દકુન્દ) ના ગુરૂ ભગવાન વજીસ્વામીની વખતે કાઠિયા- હતા, તેમનાથી જાહેર રીતે જણાવે છે. વાડમાં લેકેનું આલંબન તે શું પણ જ્યારે દેવસેને પિતાના કરેલા દર્શનસાર For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ શાસ્ત્રમાં વલ્લભીપુરમાં શ્વેતાંબરોની કલ્પનાથી શ્વેતાંબરને નવા કેમ ઉત્પત્તિ વિક્રમ ૧૩૬ (વીર સંવત ૬૦૬) કહેવા પડ્યા ? માં જણાવતાં કઈ પણ આચાર્યને કે આ ઉપરથી બારીક દૃષ્ટિએ જેનારને જે શ્વેતાંબરમતને ઉત્પન્ન કરનારા હોય સહેજે માલમ પડશે કે સાતમી સદી તેના નામનો ઉલ્લેખ કરતા નથી. પછી જ્યારે કાઠિયાવાડમાં જેનોનું કેન્દ્ર દિગંબરોને શ્વેતાંબરની કલ્પિત થયું અને દિગંબરને પ્રચાર દક્ષિણ ઉત્પત્તિ કેમ કહેવી પડી ! તરફ કે જ્યાં માત્ર સંપ્રતિ મહારાજની વખતે ધર્મને પ્રચાર હતો, ત્યાં એક હવે વિચાર કરવાની જરૂર છે કે ભાગમાં જવાનું થયા પછી જયારે વેજેને તાંબરોની ઉત્પત્તિનું સ્થાન તાંબરે તરફથી તેમના મતને જેનશાઅને સંવત માલમ પડે અને તેને સનથી બહાર હવાને પિકાર જાહેર ઉલ્લેખ કરવાનો વખત આવ્યો ત્યારે તે થે, ત્યારે જ તે દિગંબરોને તે સત્ય મતના ઉત્પાદકનું નામ ન જાણે અને પોકારના પ્રત્યાઘાત તરીકે વિક્રમની તેનો ઉલ્લેખ ન કરી શકે તેવા મનુષ્યને બીજી સદીમાં કાઠિયાવાડના વલ્લભીપુરમાં બીજાનું અનુકરણ કરીને કપિલ કપિત શ્વેતાંબરેની ઉત્પત્તિ કહેવી પડી, પણ થન કરનાર કહેવો પડે કે નહિ ? તેઓ ઘણે દૂર કાળે અને દૂર ક્ષેત્રે રહીને કલ્પિત રીતે શ્વેતાંબરની ઉત્પત્તિ દિગંબરની પરંપરા ચલાવનાર કહેવાવાળા હોવાથીજ તાંબરમતને ઉત્પન્ન કરનાર આચાર્યનું નામ કહી કે વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે લખી શક્યા નહિ. કે શ્વેતાંબરેએ એકલા દિગંબરમતના ઉપધિ-ઉપકરણનો નિષેધ કરનાર પ્રવર્તાવનારના નામનો જ ઉલ્લેખ કર્યો છે કુન્દ કુન્દ એમ નહિ, પણ તેની પરંપરાને ચલા- વળી એ વાત પણ ધ્યાનમાં રાખવનાર, તેના આદ્ય બે શિષ્યોના નામને વાની છે કે વર્તમાન કાળમાં વર્તતા પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે; દિગંબરસાહિત્યમાં સાધુને ઉપધિ નહિ એટલે કૌડિન્ય ( કુન્દકુન્દ ) અને રાખવાને મૂળથી ઉપદેશ શરૂ થતા હોય કેદ્રવીર દિગંબરોની પરંપરાને પ્રવર્તાવ- તો તે કુન્દકુન્દ્રાચાર્યના “દર્શનપ્રાતિ નારા છે એમ ચોકખું જણાવ્યું છે, વિગેરે ગ્રંથની પછીનો જ છે, અર્થાત જ્યારે દિગંબરેએ શ્વેતાંબરમતને ઉત્પન્ન કહેવું જોઈએ કે કુન્દકુન્દ્રાચાર્ય કે જે કરનાર આચાર્યનું નામ લખ્યું નથી, શિવભૂતિના મુખ્ય અને પ્રથમ શિષ્ય તેમજ તેની પરંપરા ક્યાંથી શરૂ થઈ, એ હતા, તેણેજ સંયમસાધન ઉપધિનું પરંપરા શરૂ કરનારનું નામનિશાન પણ ખંડન કરવાની શરૂઆત કરી, અને આવ્યું નથી. ત્યાંથી જ તે દિગંબરમતની જડ પેઠી. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દિગમ્બરાની ઉત્પત્તિ પ દિગંબરાએ જણાવેલ કારણની કલ્પિત છે એમ તેમણે જણાવેલા દુષ્કા કટિપતતા ળના કારણથી પણ સ્પષ્ટ થાય છે. દિગંખરની શાસન બાહ્યતા જણાવનાર શ્વેતાંબર શાસ્ત્રાના સમૂહ અને તેની એકવાકયતા શ્વેતાંબરીએ દિગ માની જે ઉત્પત્તિનું કારણ જણાવ્યું છે, તે શ્વેતાંબરાએ જણાવેલા કાળ અને ક્ષેત્રની સત્યતાની માફક ખરેખર સત્ય ઠરી શકે છે શ્વેતાંબરા પોતાના સર્વ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં દિગ ંબરનો ઉત્પત્તિ જણાવે છે ત્યાં ત્યાં એક સરખાજ ક્ષેત્ર, કાલ અને કારણના સદ્ભાવ જણાવે છે. દિગંબરાના દેવસેનના રચેલા ‘દનસાર' સિવાયના કાઇ પણ શાસ્ત્રમાં વિક્રમ સંવત ૧૩૬ માં દુષ્કાળ પડવાથી વલ્રભીપુરમાં શ્વેતાંબરમત ઉત્પન્ન થયે તેવા લેખ નથી, અને - દનસાર 'ના કર્તા દેવસેન સાતમી સદીમાં તેાથું પણ વીર મહારાજની ખારમી તેરમી સદીથી પણ પછી થએલા છે, એટલે કહેવુ જોઇએ કે શ્વેતાંબરના પાકારથી મળેલા દેવસેનને તે ખાટી ઉત્પત્તિ લખવાની ફરજ પડી. શ્વેતાંખશમાં આવશ્યક નિર્યું ક્તિ, ઉત્તરાધ્યયન નિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય અને તેની ચૂર્ણિઆ, વૃત્તિએવિગેરે કેાડી સ્થાનામાં દિગબશની ઉત્પત્તિ આપવામાં આવી છે, અને તે સર્વ સ્થાને ક્ષેત્ર, કાળ અને કારણેા એક સરખાંજ આપવામાં આવેલાં છે, અને તે ગ્રન્થા દેવસેન કરતાં પણ ઘણા ઘણા પહેલાના રચાયેલા તથા પુસ્તકારૂઢ થએલા છે, અને દેવસેનની 6. વળી દિગંબરા શ્વેતાંબરાની ઉત્પત્તિ માટે જે કારણ જણાવે છે તે કેવળ કલ્પિત અને બાળકાને પણ હસવા જેવું લાગે છે. દિગંબરા જણાવે છે કે વિક્ર મની ૧૩૬ એટલે વીર મહારાજની ૬૦૬ ની સાલમાં વલ્રભીપુર અર્થાત કાઠિયાવાડમાં દુષ્કાળ પડયા એટલે શ્વેતાંબરથી નમ્રપણે ન રહેવાયું અને તે કારણથી શ્વેતાંબરાએ વસ્ર ધારણ કર્યા” આ સ્થળે સામાન્ય મનુષ્ય પણ વિચાર કરી શકે તેમ છે કે દુષ્કાળનું ભયંકર પણું હાય ત્યાં વસ્રવાળાને વસ છેાડીને નાગા થવાના વખત આવે કે વસ્ત્ર ન ધારણ કરતા હાય તે વસ્ત્ર ધારણ કરતા થાય ? ખાળકે પણ સમજી શકે તેમ છે કે અનાજ પ્રાપ્તિની દુલ ભતાને વખતે ભૂખે મરતા મનુષ્યેા વસ્ત્ર ધારણ કરતા હાય તે! પણ વસ્ર વગરના થાય, પણ દુષ્કાળને લીધે વસ્રોનું ધારણ કરવાનું કહેવુ, એ તે ક! પણ અક્કલવાળાથી અની શકે નહિ. मूलं नास्ति कुतः शाखा ? વળી વિક્રમ સંવત ૧૩૬ માં એટલે કે વીર સંવત ૯૦૯ માં કાઠિયાવાડમાં એવા ભયંકર દુષ્કાળ પડયા હતા કે જેમાં નાગાઓને નાગા છતાં વસ્ત્ર ધારણ કરવાં પડયાં એવા કાઈ પણ ઇતિહાસ પુરાવા આપતા નથી. અર્થાત આ બધા ઉપરથી દિગંબરેાએ શ્વેતાંખરને માટે કહેલી ઉત્પત્તિ સર્વથા ઘડી કાઢેલીજ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ અપેક્ષાએ જે પોતે નવીજ ક૯૫ના વવામાં આવી છે તેજ જણાવે છે કે આ કરી હોય, પહેલાંના કેઈએ તે ક૯પના હકીકતનું લખાણ ઘણા કાળ પછી કે ન કરી હોય, તો તો એમ કહેવું ષબુદ્ધિથી થએલું નથી. વળી સર્વ જોઈએ કે બારમી તેરમી સદી પછી “વેતાંબરશાસ્ત્રોમાં તે સહસ્ત્રમā(શિવભૂતિ) અત્યંત અકળાઈને દેવસેને ગપ ચલાવી નું નિરંકુશ વર્તન ગૃહસ્થપણામાં જણાકે જે ગપ ઉપર જણાવેલા શ્વેતાંબરોના વવામાં આવ્યું છે, તે તેની પેઢાપણાની શાસ્ત્રોની રચના કરતાં ઘણું જ પાછળની પરિણતિ અને રાજમાનીતાપણને અંગે ગણાય. અણઘટતું છે એમ કે ઈ પણ મનુષ્યથી દિગંબર મતને ઉત્પન્ન થવાનું કહે કહી શકાય તેમ નથી. શિવભૂતિ ઉપર રથવીરપુરના નારા મધ્યસ્થ તે સત્ય કેમ? રાજાનો રાગ શ્વેતાંબર શાસ્ત્રોમાં દિગંબરની વળી તાંબરશાસ્ત્રી સર્વ એકી ઉત્પત્તિનું જે કારણ જણાવવામાં આવે અવાજે એમ કબુલ કરે છે કે તે રથછે તે તત્વજ્ઞ પુરૂષોને “દિગંબરોને વસ્ત્ર વીરપુરના રાજાને રાગ શિવભૂતિ ઉપર છોડવામાં યોગ્ય કારણ છે” એમ માલમ દીક્ષા લીધા પછી પણ ઘણો જ અને પડયા સિવાય રહેશે નહિ. પ્રથમ તો ઘણો જ રહેલો છે. જે છેષબુદ્ધિથી આ તાંબરના સર્વ શાસ્ત્રો દિગંબરમતના કથા લખવામાં આવી હોત કે કલ્પનાથી આદ્ય પ્રવર્તકને ઘણેજ શૂરવીર યોદ્ધો ખડી કરીને એ ઉત્પત્તિની કથા લખહોય તેમ જણાવે છે, એટલું જ નહિ વામાં આવી હોત તો રથવીરપુરના પણ તેને રથવીરપુરના રાજાને ઘણોજ રાજાને શિવભૂતિના ગુરુ મહારાજ ઉપર માનીતો સરદાર હતો એમ સ્પષ્ટ શબ્દમાં રાગવાળો ન ઠરાવ્યો કે જેઓ દિગંબરને જાહેર કરે છે. જે શ્વેતાંબરએ દિગંબ- શાસનથી બહાર કરવાવાળા હતા, પણ રની ઉત્પત્તિ કલ્પિત રીતે કહી હાત શિવભૂતિ કે જે ખુદ નો મત કાઢનારે તે પ્રથમ તેઓ આ ઇતિહાસ હતો તેના અંગત રાગી તરીકે રથવીરજણાવત જ નહિ, અને પરસ્પરની પુરના રાજાને જણાવ્યા તે જણાવત દ્વેષબુદ્ધિની લાગણી પ્રસર્યા પછી જે આ નહિ. વળી તાંબર સર્વ શાસ્ત્રો હકીકત કહેવામાં આવી હોત તો થવીરપુરના રાજાને શિવભૂતિને એટલે દિગંબરમતના આદ્ય પ્રવર્તકને શૂરવીર બધે રાગી જણાવે છે કે જેને અંગે દ્ધા અને રાજાના માનીતા સરદાર રથવીરપુરના રાજાએ રત્નકંબલ સરખી તરીકે જણાવત જ નહિ, પણ જૈન - મેંઘી ચીજ તે શિવભૂતિને વહેરાવી. તાંબરશાસ્ત્રોમાં શુરવીર યોદ્ધા તરીકે રથવીરપુરના રાજાનું જૈનધર્મ કે રાજાના માનીતા સરદાર તરીકે સર્વત્ર પ્રત્યે અજ્ઞાન, જે એક સરખી રીતે સ્થિતિ જણા આ સ્થળે એટલી વાત તે સ્પષ્ટજ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગમ્બરની ઉત્પત્તિ ૯૭ છે કે રથવીરપુરને રાજા જૈનધર્મને શિવભુતિની મમતાનું સ્થાન જાણનારો કે માનનારે હતો નહિ. પણ રત્નકંબલ ને તેનો નાશ ફક્ત શિવભૂતિના પ્રેમને જ જાણનારે દીક્ષા લેનારે મનુષ્ય જે કે પોતાના હતું, અને તેથી સાધુઓને નહિ ક૫તું આત્માને ભયંકર સંસાર દાવાનળથી રત્નકંબલ દેવાને તૈયાર થયેલ અને તે બચાવવા માટે તૈયાર થએલો હોય છે, પણ શિવભૂતિને દેવા તૈયાર થયે, નહિ અને તેથી પ્રથમ તો દીક્ષિત થનાર કે તેમના ગુરુ મહારાજ કે જેઓ આ- તેિજ પિતાના પરિણામથી કર્મબંધના ચાર્ય હતા તેમને આવી રીતે જૈન કારણોથી દૂર રહે છે, અને તેથી માયા ધર્મને અજાણ્યો અને કેવળ શિવભૂતિ મમતાને કરતો નથી, પણ લાપશમિક ઉપર નેહરાગ ધરનાર રાજા નિગ્રંથને ભાવમાં રહેલે આત્મા તે પરિણતિ સતત નહિ ખપતું એવું રત્નકંબલ શિવભૂતિને અંશે કર્મના ઉદયને લીધે ટકાવી શકે આપે તેમાં કાંઈજ આશ્ચર્ય નથી. નહિ, અને જે વખતે તે પરિણતિ ફરે તેવી વખત અશુભ આલંબને કદાચિત રત્નકંબલ ઉપર શિવભુતિની મૂછ જે મળી જાય છે તે જીવોનું પતન થઈ જાય છે, પણ તેવી વખતે ગુરુમ. વળી સર્વશાસ્ત્રોમાં એ પણ એક હારાજ કે જેઓનું આલંબન તે ભવ્ય સરખી રીતે અને સત્યપણે લખાયું છે જીવો સંસાર સમુદ્રથી તરવાને લીધેલું કે તે રત્નકંબલ ઉપર શિવભૂતિને ઘણીજ હોય છે તે ગુરુમહારાજની ફરજ આવી મૂચ્છ થઈ સ્વાભાવિક રીતે એ સંભ પડે છે કે તે સંસાર સમુદ્રથી તરવાને વિત છે કે જેવી વરતુ બીજા સાધુઓ શરણે આવેલા ભવ્ય જીવને જે અશુભ વાપરતા ન હોય અને તે વસ્તુ પિતાને આલંબન મળેલું હોય તે દૂર કરાવે, મળે અને તેમાં પણ રાજા તરફથી, અને તે ભવ્યાત્માના પરિણામને ઔદયિક રાજાએ ભક્તિ તરીકે અપૂર્વ ચીજ ભાવથી હઠાવીને ક્ષાપથમિક ભાવમાં આપેલી હોય અને તે ગ્રહણ થઈ હાય લાવે. જો કે મુખ્યતાએતો ગુરુમહારાજનું તે તે ચીજ શિષ્યની વિનયવૃત્તિને એય તે શિષ્યના પરિણમજ સુધારવાનું છોડીને સ્વતંત્રપણે રાખવાનું મન થાય હોય છે, પણ કર્મવશવતી સર્વ આત્માઓ અને તેવી રીતે આવેલી તેવી અપૂર્વ આલંબનને આધીન હોવાથી ગુરુમહાચીજમાં અવિહડપણે રાગ રહે. આ રાજની ફરજ પ્રથમ તે અશુભ આલંબન સ્વભાવને જ્યારે વિચારીએ ત્યારે છે. દૂર કરવાની રહે છે, અને આ વાત તાંબરશાસ્ત્રોમાં સર્વત્ર શિવભૂતિએ તે વિચારતાં ઘણી જ યુક્તિયુક્ત માલમ રત્નકંબલને વીંટીઆમાં રાખ્યું એમ જ પડશે, કેમકે જિનેશ્વર ભગવાનોએ સાધુ કહેવામાં આવે છે તે ઘણું જ સાચું અને મહાત્માઓને બ્રહ્મચર્ય પરિણતિનો ગ્ય છે. ઉપદેશ આપતાં સ્ત્રી, પશુ, પંડકવાળી For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir vanAVAANANANANAAAAAAAAAAAAAA AAAAAA શ્રી જૈન સત્ય પ્રકાશ વસતિને ત્યાગ વિગેરે નવ બ્રહ્મચર્ય દાવાનળરૂપે પરિણમે, પણ તે રત્નકંબલ ગુપ્તિએ પાળવાને ઉપદેશ ઘણાજ જેવી સાધુને નહિ ખપતી વસ્તુ પોતે જોરથી આપેલ છે, તેવી રીતે અહીં સ્વતંત્ર લીધેલી, રાખેલી અને મૂછને પણ આચાર્ય મહારાજે શિવભૂતિને વિષય કરી દીધેલી હોવાથી તે વખતે સંસારસમુદ્રથી તરવાને માટે હસ્તાવલંબ તે બાબતમાં તે કોધદાવાનળની વા આપેલ હોવાથી તે શિવભૂતિને રત્ન- ળાને જથો જળહળતે એમને એમ કંબલની થએલી મૂચ્છ છોડાવવી અત્યંત રહ્ય. આ બધો ક્રોધદાવાનળ બીજા કોઈ વ્યાજબી હતી, અને રાજાએ આપેલા ઉપર નહિ પણ રત્નકંબલને ફાડનાર અને તેણે ગ્રહણ કરેલા સાધુને નહિ આચાર્ય મહારાજ ઉપરજ હતો. કલ્પતા એવા રત્નકંબલ કે જે તેની જિન કલ્પના વર્ણનને પ્રસંગ મૂચ્છનું આલંબન હતું, તેને નાશ મળે. કર્યા સિવાય બીજો રસ્તો જ નહોતો અને હવે ફોધમાં જેમ સ્વાભાવિક રીતે તેથી તે શિવભતિ ઓશીકામાં બધેલી દુનિયામાં બને છે તેમ તે શિવભૂતિ તે રત્નકંબલને વારંવાર જેતો હોવાથી કોઈની જવાલા પ્રગટાવવા માટે એજ મૂઠિત થએલો જાણી તે શિવભતિની વખત જઈ રહ્યા હતા, એવામાં આચાર્ય ગેરહાજરીમાં આચાર્ય મહારાજે તે મહારાજ કલ્યસ્થિતિનું નિરૂપણ કરતાં રત્નકંબલના કટકા કર્યા. ને તે કટકાઓ જિનકલ્પીનું નિરૂપણ કરવા લાગ્યા, અને સાધુસમુદાયને વહેંચી દીધા, અને તેના તે જિનકલ્પના નિરૂપણમાં સ્થવિરકપીને પાદપ્રીંછણે કરાવ્યાં. લાયકના ઉપકરણો અને મુખ્યત્વે શિવભુતિને પ્રગટેલો ક્રોધ દાવાનલ કંબલનો અભાવ સાંભળી તે શિવભૂતિને આ બધું બન્યા પછી શિવભૂતિનું કોદાવાનળની જવાળા પ્રગટાવવાને વખત મળે. સામાન્ય રીતે ક્રોધમાં બહારથી ઉપાશ્રયમાં આવવું થયું, અને તે જ્યારે જ્યારે બહારથી આવતા હતા ચઢેલે મનુષ્ય હિતાહિતને જોઈ શકતો ત્યારે પોતાને અત્યંત વહાલી લાગેલ નથી અને રીસમાં ચઢેલો બાળક ખાવાની એક કુપથ્ય વસ્તુ ન મળતાં રત્નકંબલને જેતે હતો, અને આ વખતે જેમ બીજી ઈષ્ટ વસ્તુઓ પણ લાત મારી તે શિવભૂતિએ ઓશીકુ છોડી રત્નકંબલ ઢાળી નાખે છે, તેવી રીતે શિવભૂતિ જેવા પ્રયત્ન કર્યો, તેમાં તે રત્નકંબલ પણ રત્નકંબલના નાશને લીધે સર્વ ન મળવાથી મૂછિના હદયને મૂછને ઉપકરણ ખસેડવા તૈયાર થયે, વસ્તુ વિષયનાશ થવાથી જે આઘાત થવો તાએ જિનકલ્પનું વર્ણન એ તો તેના સંભવિત છે તે આઘાત તેને થયે, પણ કેધને પ્રગટ થવાનું માત્ર આલંબન જ્યારે ત રત્નકંબલને ફાડીને આચાર્ય હતું. વાસ્તવિક રીતિએ તેને કાંઈ જિનમહારાજે કડકાઓ સાધુઓને પાદપ્રીંછણ કપની મર્યાદા લેવી નહોતી, પણ તરીકે આપ્યા છે એમ માલમ પડયું છવાસી તરીકે આચાર્યાદિકે આચરાતો ત્યારે તેને તે હૃદયને આઘાત ક્રોધ સ્થાવરક૯૫જ તાડ હતા. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેસંતબાલની વિચારણા EmatપStar ullથી!mall- માર્તિપૂજા વિધાન I લે. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજ આઈપણ સંસ્કૃત જ્ઞાનની દિવ્ય દ્રષ્ટિ – પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ વ મેળવે છે ત્યારે તે ભવભીરૂ તે ના વિરૂદ્ધ લખી માર્યું હતું. અને અકપંથમાં રહી શકતો જ નથી શ્રીમાનું ત્યારે પણ તેમની આદત જેવી અને (આત્મારામજી મહારાજ ) વિજયાનંદ તેવી કાયમ જ છે. અ૫સમય પહેલાં સૂરિજી મહાજ પ્રથમ તે મતના અઠંગ તેમના સોહનલાલ નામના પૂર્વે અમૃઉપાસક હતા પણ જ્યારે તેઓશ્રીએ તત્સરમાં કાળ કર્યો. તે નિમિતે તેમને સંસંસ્કૃત અને પ્રાકૃતના અભ્યાસથી જૈન- ક્ષિપ્ત જીવન કથા જેનપ્રકાશ નામના પત્રમાં સુત્રોને વાંચવાની લાયકાત મેળવી અને બહાર પાડી છે. તેમાં પણ તેઓ તા.૪-૮ સ્થળે સ્થળે મૂર્તિવિધાનના પાઠ -૩૫ ના અંકમાં લખે છે કે “આજે તેમના જોવામાં આવ્યા કે તરત જ તે સાથે જ આ મારામ-વિલમતનો ત્યાગ કરી સાચા મૂર્તિ સેવાના ચાન િશ્રદ્ધા વસ્ત્ર જળો વદ માગને સ્વીકાર્યો હતો. અને તે સમયે મૂર્તિપૂHવ સંઘરાય મિઢિત દો દ્રઢીયાઓએ તે મહાપુરુષની બાબતમાં આવે છે સરસ વહત હોસ્ટાઢ માનપણ અનેક પ્રકારની કલ્પનાઓથી ગંદુ કને મટ રિશ્રમ સાહિત્ય રચ્યું હતું. કારણકે જે તેઓ પંજ્ઞવિ સંધ દારો વાચક કહા” તેમ ન કરે તો તેમના મતના અનુયાયી પાઠક જન ! આ બધી વાતે ગપગપ સમજી જાય કે અહ?? આવા મ. ચુમ્માલસોના જેવી છે. અત્રે વિચારવાનું હાપુરૂષ જે પંથને છોડી દે છે જરૂર તે છે કે આત્મારામજી મહારાજની શ્રદ્ધા પંથ જુઠો જ હૈ જોઈએ. તેમ તેઓ શુદ્ધ થયે વર્ષો વ્યતીત થઈ ગયા પછી ન માની લે અને પિતાના ખોટા પંથને સહનલાલજીએ દીક્ષા લીધી છે. મહાન છોડી દે તે હેતુથી અનેક પ્રકારે, રાજશ્રીએ ૧૯૩૨ માં તો હજારો પંજાબેટી કલ્પનાઓને બળે કાલ્પનિક સાહિ- બીઓને શુદ્ધ શ્વેતામ્બર મૂર્તિપૂજક For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ન મ મ મ .. મ ન મે મ .* ૧૧૧૧૧૧૧૧૧/www. બનાવી તાંબર ધર્મની દીક્ષા સ્વીકારી માત્ર કપલ કપિત પુરાણના બળથી જ હતી. અને સોહનલાલજની દીક્ષા ત્યારે જીવે છે એટલું જણાવવાના હેતુથી જ પછી એક વર્ષે એટલે ૧૯૩૩માં થઈ આટલું લખવું પડયું છે. તેમ તેમના જીવનમાં ૨૮-૭–૩૫ ના જેન પ્રકાશના અંકમાં સાફ લખ્યું છે. કાનજીસ્વામીને પરિવર્તનથી પિતાના અને તેજ અંકમાં ૧૯૫૮ ની સાલમાં ૧ ની સાલમાં પંથની ચીડીયાઓ ફડફડી ન જાય તેટલા તેમની પૂજ્ય પદવી–આચાર્યપદ લખ્યું પુરતુંજ સન્તલાલે આ લંકાશાહને છે. પછી “જાવાવાળા વિજ્ઞાા- લાંબુ ચાડું કપિત પુરાણ પ્રારંભળ્યું હોય નવી ચા વઢ થી એમ ના પણ બનવા સંભવ છે. સત્તબાલ લખવું એ સત્યથી તદન દૂર હોઈ અને કોપનિક પદાર્થ ખડા કરવામાં એક્કા જ્ઞાનીઓનેજ ઉઠાં ભણાવવા જેવું છે એમ છે એમ તે મારે સ્વીકાર્યા સિવાય છૂટ. વાંચક વર્ગ સ્વયં સમજી શકશે. પૂ. આ કોજ નથી. કેમકે આજ સુધીના દંઢક સમાજના લેખકોમાં કલ્પના પુરાણ બનાત્મારામજી મહારાજની સાથે સહનલાલજી વનાર તરીકે સન્તબાલન. નંબર પ્રથમ બોલી શકે અગર તેમની સચોટ દલીલના રીતસર ઉત્તર આપી શકે એવી તેમનામાં આવે છે. પરંતુ જે અહીં પ્રથમ શક્તિજ કયાં હતી ! અરે ! આત્મારા નંબર આવે છે તેવી માયાજાલનું તત મજી મહારાજ તો દૂર રહે પરંતુ તેમના નભાવતાં અશુ કર્મોના બંધથી ભેગશિષ્ય તે વખતના શ્રી કમલવિજયજી વાતી વેદનામાં પણ પહેલેજ નંબર આવશે, અને તે સહી શકવું કઠીન છે. મહારાજ અને ત્યારપછી વિજય કમળ છે, આટલુંજ જ્ઞાન સંતબાલમાં કાયમ સૂરીશ્વરજી મહારાજના નામથી તેમનાજ હોત તે આવી કાલ્પનિક લીલાના બળે પટ્ટધર તરીકે પ્રસિદ્ધ થયેલા તેમને સત્ય વસ્તુના ઉપર ઢાંકપીછોડો કરઅને સેહનલાલજીને ટાંડા ગામમાં શા વાની દુર્ણ બુદ્ધિ જન્મી જ ન હોત, જુઓ, સ્ત્રાર્થ નિયત થયેલ હતું તેમાં પણ તેઓ તેમની કલ્પનાને એક વધુ નાદાર નમુને સભામાં પણ આવી શકવાની હિંમત તપાસવા જેવો છે. તા. ૧૮-૮-૩૫ ના બતાવી શક્યા નહોતા. તે પછી શાસ્ત્રાર્થ જેન પ્રકાશના અંકમાં તેઓ લખે છે કે ને તે પૂછવું જ શું? આ વાતને સવિ- “એકદા અહટવાડા, પાટણ, સુરત વિસ્તર હમણાંજ ટુંક સમયમાં બહાર ગેરેના ચાર સંધ અમદાવાદમાં આવી પડનાર શ્રી કમલરિબ છે નામના પુગ્યા હતા. અને ઘણોજ વષાદ થવાથી પુસ્તકથી જનતા જાણી શકશે. જો કે તેમને ધારવા કરતાં ત્યાં વધુ રોકાવું આ વિષયમાં ઉંડા ઉતરવું એ અસ્થાને પડયું. અમદાવાદમાં આવી પૂગતાં જ છે પરંતુ ભૂતકાળમાં તેમજ વર્તમાન સંઘવીને ઘણા વખતની શ્રીલોકાશાહકાળમાં સ્થાનકવાસીઓના અનુયાયીઓ ને જોવાની અને તેમની ચર્ચા સાંભળ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સન્તબાવની વિચારણા અને મૂર્તિપૂજા વિધાન ૧૦૧ વાની ઈચ્છા હતી. તે પુર્ણ કરવા માટે તેમના લેખની ઈમારત એવી કાચા પહેલી તકેજ તેઓએ જવાનું શરૂ કરી ચણતરવાળી છે કે સામાન્ય મનુષ્ય પણ દીધું હતું. લંકાશાહ સાથે પહેલી મુલા- બુદ્ધિબળ લગાવે તો તે ઈમારત જમીકાત તે તેમની કુતૂહલથી થઈ હતી. નદસ્ત બની જાય તેવી છે. પરંતુ સાધુવર્ગનું શૈથિલ્ય, ચૈત્યવાદ, અને અધિકારવાદના વિષયની લાંબી ચર્ચાઓ સન્તલાલે લખ્યું છે કે એકદા અહે. પછી જેમ જેમ તેમનું સમાધાન થતું ટવાડ પાટણ સુરત વિગેરેના ચાર સંઘ ગયું તેમ તેમ કાશાહ પ્રત્યે તેમનું અમદાવાદમાં પુગ્યા, મને આશ્ચર્ય થાય માન વધતું ગયું. ઉપરના ચારે સં છે કે સન્તબાલે અહંટવાડ, પાટણ અને ઘના સંઘવીય નાગજી દલીચંદ, મોતી, સુરત એમ ત્રણ નામ લખ્યા તે ચો: ચંદ શંભુજી, લંકાશાહના પ્રભાવથી પણ તૈતરવાડ નામ લખી દેવું હતું, વિગેરે શબ્દ લખી એક ચોથા ગામના આકર્ષાય છે. અને તેમને પૂજ્ય તરીકે નામને શા માટે અન્યાય આપે? માને છે અને તે સંઘવીની પાછળ બીજે જ્યારે એમના કાલ્પનિક ભેજામાંથી ઉપપણ મેટ સંઘ કાશાહ પાસે જાય જાવી કાઢવું જ હતું તે પછી શું છે. સંઘ સાથે યાત્રાથે નીકળેલા સૂરિ તૈતરવાડ નામપણ ઉપજાવી શકાત કેમકે સામ્રાટું સાધુઓને એવી જ્યારે ખબર તેમનું તરંગી ભેજું સંઘવીના ચાર મળી ત્યારે તેઓ અંદર અંદર ખૂબ નામ ઉપજાવી શકહ્યું છે તે ચોથા ધૂંધવાયા ખુલી રીતે ભેંકાશાહની વિ. ગામનું નામ ઉપજાવતાં કેમ અટકયું તે રૂદ્ધ બોલી શકે તેવું રહ્યું ન હતું. એટલે કળી શકાતું નથી. સંઘ લઈને આવનારા તેમણે હાનું શોધી કહ્યું કે સંઘવી! સંઘવીઓ પથારે નાંખીને અમદાવાદમાં સંઘના લોકોને ખરચી માટે હરકત પડી રહે તે સંભવ બહારની વાત છે. પડશે માટે હવે તો ક્યાં સુધી પડી કઈ પણ સંઘ નીકળે છે તે કઈપણ રહેશે! હવે તે સંઘને ચલાવે. સંઘ ગામમાં એક બે અગર ત્રણ દિવસથી વીએ જવાબ આપે કે મહારાજજી ! વધારે ઠેરી શકતો નથી એ સિ કોઈ વરસાદ ઘણા પડ હોવાથી જીવની જાણે છે. એટલે સન્તબાલ ઢુંઢીયાના ઉત્પત્તિ ખૂબ થઈ ગઈ છે તેમજ કીચડ સાધુ હોવાથી સંઘની વ્યવસ્થાથી અજાણ પણ ઘણે છે માટે હમણા કેમ ચાલી હોય તે બનવા જોગ છે, અને એટલે જ શકાય?” પ્રિયપાઠકે! આથી સંતબા- બનાવટી કહાણી કરતાં પકડાઈ જાય છે. લની લેખ લખવાની ચાલાકીની સારી રીતે જે સેંકાશાડુમાં બહારથી આવેલ સંઝાંખી તે થઈ ગઈ હશે. સન્તબાલ ને બે ત્રણ દિવસની સ્થિતિમાં પલએમ કહેવા માગે છે કે મોટા મોટા ટાવી દેવાની તાકાત હતી તો આખા સંઘવીયોને ભેંકાશાહે પલટાવ્યા. પરંતુ અમદાવાદને તેઓ સ્થાયી રહેવાથી પલ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ ૧૦૨ ટાવી શકત અને જો એમ બન્યું હત તા આજે અમદાવાદમાં સેા ઉપર પ્રભુમદિર અને સેકડો પ્રભુ મૂર્તિઓનાં ત્યાંની સ્થાનીક જૈનપ્રજા હજારેની સંખ્યામાં જે દર્શનામૃતનું પાન મેળવી રહી છે. અને એ અમૃતપાનના આગ તુક લાખે! યાત્રીકોને લાભ મળી રહ્યો છે તે ઠેકાણે લેાંકાશાહનુંવિષ ફરી વળ્યું હેાત તે! ઘણાએાના ભાવ પ્રાણાના વિનાશ થઈ ગયા હાત. પરંતુ તેમની પીપુડીને કાઇએ સાંભળીજ નથી. તેથી સિદ્ધ થાય છે કે એક ખૂણામાં રહી લાંકાશાહે થાડુ ઘણુ ખાદાણ કર્યું હશે અને તેવુ' ખાદાણ તે ઉંદરા પણ કરે છે. એટલે સમાજ ઉપર તેની કાંઇ અસર ન હતી. આથી પણ સઘ વિગેરેની વાત ઉપજાવી કાઢેલી સિદ્ધ થાય છે. લાંકાશાહના અને સંઘનીચેના પરિચયને સંગત કરવા માટે તેમયે વરસાદ ખૂબ પડવાથી સંઘ વધારે કાયા એવી કલ્પના ઉભી કરેલ છે તે પણ ખીલકુલ ટકી શક્તી નથી. કારણકે વરસાદ વધુ પડી રહ્યો હાય તેવા ટાઈમે સઘની વ્યવસ્થા કરવામાં સંઘવીએ ઉભા રહે કે હૃદયથી મૂર્તિને પ્રભુ તુલ્ય માનનારા પ્રભુની મૂર્તિના નિંદ્યક પાસે જાય ? આ પણ કાઇથી ન કળાય એવા કાયડે છે. ઢાંકાશાહની પહેલી મુલાકાત તે તે સંધવીયેાએ કુતુહલથી કરી એમ તો સન્તખાલ પણ કબૂલે છે, પણ તે કયાં ભૂલે છે એ આપણે જોવાનું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે સઘ સેવા જેવું મહત્વનું કાર્ય શિર પર હાય, વળી પ્રભુપૂજાની અનન્ય ધૂન લાગી હાય અને પ્રભુમા ગની જાહેાજલાલીના માટેજ સંધ કાઢયા હાય, દરેક શહેરના આગેવાન ગૃહસ્થા તેમના તે મહત્વના કાર્યનું અનુમેદન કરવા તેમના દર્શનાથે આવજાવ કરતા હાય તેવાં ટાઇમે મૂર્તિનિષેધકને મળ વાનુ કુતુહલ થવું તે સર્વથા અસભવત છે. આ વસ્તુ સામાન્ય બુદ્ધિવાલા મનુષ્યથી પણ કાઇરીતે માની શકાય તેવી નથી. વળો સ ંઘાનુ પ્રયાણ પ્રાયે કરી શિયાળાની ઋતુમાં થાય છે. અગર ટુકડી મુસાફરી હાય તેા ઉનાળામાં પણ વરસાદ પહેલા કામ પતી જાય તેવી રીતે સઘ નીકળતા આવ્યા છે અને નીકળે છે, એટલે ખૂમ વરસાદ પડવાની હાંકેલી ખાટી ગપ સમજી સમાજમાં ચાલી શકે એમ નથી. કદાચ શિયાળાનું માવઠુ થાય તેા તે સંઘની અગ્ર ગતિને રોકી શકે નહિ. કેમકે માવ સામાન્ય અને સ્વલ્પ સમયનું હોય છે. અમદાવાદ એ કાંઇ મદ્રાસ અગર વીલાયત ન હતું કે જ્યાં શિયાળામાં પણ ચામાસુ માલમ પડે, આમ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરતાં ઢાંકાશાહના મહિમાના ઉભા કરેલ તાજીત તુટી પડે છે. વળી સન્તબાલજીએ લખ્યું છે કે સંઘ સાથે યાત્રાર્થે નીકળેલા સૂરિ સમ્રાટ સાધુને ખબર મળી ત્યારે તે અંદરો અંદર ખૂબ ધૂંધવાયા. અહીં સૂરિ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તબાવની વિચારણા અને મૂર્તિપૂજા વિધાન ૧૦૩ સમ્રાટ શબ્દ લખવામાં આવ્યા છે તે નિરૂત્તર કર્યા હતા. જેમાં જૈન ધર્મના સન્તાબાલના વખતનો શબ્દ છે કે સૂરીશ્વર ન હતા. તેમના સામે પણ લંકાશાહના વખતને છે? જે લંકાશા- સ્થાનકવાસી સમાજ હારી ગયો તે હના વખતનો હોય તો તે વખતે કેટલા પછી સંઘમાં આવેલા સૂરિઓમાં બોલવાની સૂરિસામ્રાટ હતા. અને તેમના કયા શક્તિ ન હતી એમ લખવું તે શિયાક્યા નામે હતા તે પણ સાથે લખ-ળના સામે સિંહને ના હિંમત કહેવા વાની જરૂર હતી. સૂરિસામ્રાટ એ શબ્દ બરાબર છે. અત્યારે પણ કોઈ મોટા હાલના જમાનાનો સન્તમાલને મોઢે શહેરમાં રીતિસર વાદવિવાદ કરવા તૈયાર ચઢેલે હાઈ લેંકાશાહના જીવનમાં લખાઈ છે તો અનેક જૈનાચાર્યો તમારી વાદની જાય છે. એજ લોકાશાહના જીવનને કા- ચેલેન્જને સ્વીકારવા તૈયાર છે. છેવટે પનિક જીવન સિદ્ધ કરવા બસ છે. સત્તબાલે લખ્યું છે કે “ સંઘવીએ કહ્યું મહારાજજી વેળાસર ચેતી જાઓ, સન્તબોલ કલ્પનાની કલમને ઠીક વેશ પહેરવાથી શ્રમણનું પૂજ્યપણું હવે ચલાવી શકે છે પણ કોઈ કોઈ વખત ટકી શકે તેમ નથી. સંઘ ત્યાંથી વિખેભીંત ભૂલે છે. જેમ સંઘવીઓના નામો રા તીર્થયાત્રા તીર્થયાત્રાને ઠેકાણે રહી નાગજી શંભુજી, આદિ ક૯યા તેમ સૂરિ બધા શ્રાવકે સૂત્રના પ્રચારક થઈ ગયા” સામ્રાટેનો પણ રામાચાર્ય, શ્યામાચાર્ય ઈત્યાદિ સન્તબાલનું તમામ લખાણ ભામાચાર્ય આદિ સૂરિસામ્રાટે ખૂબ ગગનકુસુમ, ગર્દભશ્રગ અને વધ્યાપુત્ર ધુંધવાયા એમ લખ્યું હોત તો કઈ રોકી વત્ તદન અર્થ શુન્ય ભાસે છે. માત્ર શકત નહિ. પરન્તુ સતબાલની કલ જનસમુહને મોહ પમાડે તેવી લેખન મમાં ખલના પહોંચાડનાર કોઈ ગ્રહ ની જરૂર છે, પરંતુ તેવી શૈલીના પડ હોય એમ લાગે છે. જ્યારે સં આ જમાનામાં અસત્ય વાર્તા પિષક રસ ઘની કલ્પનાજ ખોટી છે તે પછી સૂરિ ભરપુર નવે પણ કયાં ઓછાં હોય એનું ધુંધવાવું પણ સિદ્ધ થઈ શકતું છે? પણ સત્યથી વેગળી કલ્પનાઓના નથી. જે સાચો સંઘ, સાચા સંઘવીયા કાંટાઓ સત્ય પ્રેમીનાહદય માં ભેંકાય અને સાચા સૂરિમહારાજે હોત તો છે અને તેથીજ પ્રતિકાર કરવા માટે લંકાશાહને ઉલ્લી પુછડીએ ભાગવું પડત. સમયનો વ્યય કરે પડે છે છતાં પણ જનસમુહ એવા વાંચનથી અવળે રસ્તે ઓગણીસમી સદીમાં થઈ ગયેલા ચઢતા બચી જાય તેટલા પુરતો તે પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજે સમય વ્યય સફળ જ છે તેમ માનીને જ અમદાવાદમાં સ્થાનકવાસીના ગેટ આગે લખાય છે અને લખાશે. (અપૂર્ણ) વાન રીબોને ભેગા કર્યા હતા અને અધિકારી વર્ગની સમક્ષ તે સર્વે ને For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહા ચમત્કારિ પ્રભુશ્રી માણિક્યદેવ (લેખક:–૬૦ પદ્ધવિજ્યજીગણ). પ્રાચીન કાલમાં શ્રેષ્ઠ અષ્ટાપદ મનમાં આશ્ચર્ય પામ્યા. ત્યારબાદ તેઓએ પર્વતની ઉપર મહારાજા શ્રી ભરતચક્ર તે પ્રતિમાને વિમાનમાં સ્થાપન કરીને વત્તિએ દરેક તીર્થંકરના વર્ણ તથા પ્રમાણે વૈતાઢય પર્વતની દક્ષિણ એણિ કે જયાં અને સરથાનને અનુસરીને પિતે બંધા- પિતાનું નિવાસસ્થાન છે, ત્યાં લઈ જઈ વેલા. સિંહનિષદ્યા નામના મહાપ્રસાદને મંદિરમાં પધરાવીને અપૂર્વ ઉલ્લાસથી વિષે વર્તમાન વીશીમાં થયેલા વીશે સાત્ત્વિક પૂજા-વિગેરે અનુષ્કાને કરી તીર્થકરેની રનમય પ્રતિમાઓ ભરાવીને માનવ જન્મને સફલ કર્યો. એક વખત પધારવી હતી. અવસપિણી કાલના ત્યાં ફરતા ફરતા નારદઋષિ આવ્યા. તે પ્રભાવે ભવિષ્યના છે આ પર્વત પ્રતિમાને જોઈને વિદ્યાધરોને પૂછે છે કે ઘણે ઊંચો હોવાથી આની ઉપર રહેલી તમે આ પ્રાતમાં ક્યાંથી લાવ્યા? જવાઆ પૂજ્ય પ્રતિમાઓના દર્શનાદિને બમાં કહ્યું કે અષ્ટાપદ પર્વત ઉપરથી લાભ લઈ શકશે નહિ. એમ વિચાર અમે લાવ્યા છીએ. જયારથી અમે આ કરી તેજ શ્રી ભરતચક્રીએ અલગજ પ્રતિમાની ભકિત શરૂ કરી તે દિવસથી એક રાષભદેવ પ્રભુની પ્રતિમા લેકે માંડીને પ્રતિદિન અમારે સંપત્તિ વધદર્શનાદિને લાભ મેળવી શકે, એવા તી જ જાય છે. તે બીના સાંભળીને ઈરાદાથી નિર્મલ મરકત મણની ભરાવી. નારદ માષિએ દેવલેમાં ઈંદ્રની પાસે તે પ્રતિમાના ખભાની ઉપર જટાના આ પ્રતિમાનું માહાભ્ય વર્ણવ્યું. તે આકારે વાળનો દેખાવ કરાવ્યો હતો. સાંભળી ઈંદ્ર મહારાજા દેવલેકમાં મંહોઠની નીચેના ભાગમાં સૂર્યન અને ગાવીને તે પ્રતીમાની ઘણાજ બહુમાનથી કપાલમાં ચંદ્રમાને આકાર કરાવ્ય પૂજાભક્તિ કરે છે. એમ આ પ્રતિમા હતે એથી એ પ્રતિમા “માણિક્યદેવ' વીસમા શ્રીમુનિસુવ્રતરવામિ અને એવા નામથી લેકમાં પ્રસિદ્ધિને પામી. શ્રી નેમીનાથ પ્રભુના આંતરાના ટાઇમ કેટલેક કાળ વિત્યાબાદ ત્યાં યાત્રા સુધી ઈન્દ્રની પાસે રહી. એ અવસરે કરવા માટે આવેલા વિદ્યાધરોએ આ પ્રતિ લંકા નગરીમાં ત્રણે લોકને કાંટાની જેમ માને જોઈ પ્રતિમાનું દિવ્યરૂપ જોતાં જ દુઃખી કરનાર રાવણ રાજા રાજય કરે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહા ચમત્કારિ પ્રભુશ્રી માણિકયદેવ છે.તેને નિમલ સમ્યગ્દષ્ટિ મ દાદરી નામની રાણી છે. તેણીએ નારદના મુખે તે રત્નમબિંબની પ્રભાવગભિત ભીના સુણીને તે પ્રતીમાની પૂજાનો લાભ લેવા અડગ અભિગ્રહ ધારણ કર્યાં. આ બીના જાણીને મહારાજા રાવણે ઈંદ્રને આરાધીને તે પ્રતીમા મેળવી. રાણી મ દાદરીને આપી. રાણી ત્રણે કાલ અપૂર્વ આહ્લાદથી તે પ્રતિમાને પૂજે છે. કેટલેક કાલ વીયા ખદ રાવણે સતી શિરામણ સીતાને શીલથી ચલાયમાન કરવાને ઘણાજ પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફલ નીવડચે. આ પ્રસંગે નિલ સમ્યગ્દર્શનને ધારણ કરનારી રાણી મદદરીએ સ્પષ્ટ જણાવ્યું કે રાજન્ ! પરસ્ત્રીની અભીલાષા પણ કરનાર નીચ આત્માને સાતવાર સાતમી નરકમાં દુઃખા ભાગવવા પડે છે ? “વનારા ાને વિપરિત વ્રુદ્ધિઃ '' આ ન્યાયને સમઅને જો નિર્દોષ આબાદીને ચાહતા હૈ। તે। સતી સીતાને અહીં રાખવામાં લગાર પણ લાભ નથી. તમારા જેવા સમજી રાજાએ વગર વિચાર્યું કામ નજ કરવું જોઇ એ. પરસ્ત્રીને મા બેન સમાન ગણવી જોઈએ. રાણીના આ હિતકારી વચના રાજા રાવણને ફચ્યાં નહી. વ્યાજબી જ છે કે ધણેા તાવ આવે ત્યારે ખાવાની રૂચી થાય જ નહી. આ અવસરે શ્રીમા-એટલાં રત્ના ખુશીથી ગ્રહણ કરજે. હું ણિકયદેવ પ્રતિમાના અધીષ્ઠાયક દેવે મદારીને કહ્યું અે ‘‘ ચાડાજ સમયમાં તારા ઉપર પ્રસન્ન થયા છું. ઉત્તરમાં રાજાએ નમ્રતાથી કહ્યું કે ‘ મારે રત્નાની For Private And Personal Use Only ૧૦૫ લક્ષ્મણના હાથે રાવણનું મરણુ અને લંકાના નાશ થશે. ’· એ દેવવચન સાંભળીને રાણીએ આ પ્રતીમાને લવણ સમુદ્રમાં પધરાવી. ત્યાં દેવા તે ભિખની પૂજા કરતા હતા, દેવવચન ખાટું નજ હોય. અનુક્રમે તે પ્રમાણે રાવણ મરીને નરકમાં ઉપજ્ગ્યા, લંકાના નાશ થયેા. આ અવસરે કર્ણાટક દેશના કલ્યાણ નામના નગરમાં જિનેશ્વર ભગવંતની ઉપર પરમ ભક્તિભાવ રાખનારા શંકર નામના રાજા રાજ્ય કરે છે. તે નગરમાં ક્રોધિષ્ઠ એવા "કાઇપણ મીથ્યાદષ્ટિ વ્યંતરદેવે મરકીના ઉપદ્રવ પ્રકટાવ્યા. તે જોઇને રાજા ગભરાયા, આ તેની દુઃખમય સ્થિતિ જોઇને પદ્માવતી દેવીએ રાજાને રાતે સ્વપ્નમાં જણાવ્યું કે. “ લવણુસમુદ્રમાં મહાપ્રભાવક. શ્રી માણુકય પ્રભુ ( ઋષભદેવ )ની પ્રતીમા અમુક સ્થલે રહી છે. તે પ્રતીમાને અહીં મ ગાવી જો તું પૂજાદિભકિત કરીશ, તા જરૂર આ ઉપદ્રવ શાંત થરો ’” દેવવાણી સાચીજ હેાય એમ નિણૅય કરી રાજા સમુદ્રને કાંઠે જઇ અધિષ્ઠાયક દેવને આરાધવા માટે ઉપવાસ કરે છે. જેથી સુસ્થિત નામના દેવ પ્રકટ થઇ રાજાને કહે છે કે આ સમુદ્રમાંથી તારે જોઈ ચે આ Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ જરૂરીયાત નથી. પણ મંદોદરીએ સમુ- રમાં આવી. ત્યારથી માંડીને અતીત દ્રમાં માણીય પ્રભુની પ્રતીમા પધરાવી કાલે. ૧૧૮૦૯૦૫ વર્ષો પહેલાં આ છે, એમ પદ્માવતી દેવીના કહેવાથી મને પ્રતીમાજી ઇંદ્રની પાસે હતા. એટલે ખબર પડી છે. જો તમે “મત્તિબાહ્યા જે અવસરે આ બીંબ, ઇંદ્રની પાસે સેવા ” આ વચન પ્રમાણે મારી ઉપર હતું. ત્યારથી માંડીને ૧૧૮૦૯૦૫ વર્ષો પ્રસન્ન થયા છે તો મારે તે પ્રતીમા જ વીત્યા બાદ કિલ્લપાક નગરમાં શાસન જોઈયે છે.તે મને આપો” રાજાના આ વચ- દેવીએ આ બિંબ પધરાવ્યું. જ્યાં બિંબ ન સાંભળીને દેવે સમુદ્રમાંથી તે પ્રતિમા સ્થિર કર્યું તેજ રથલે શંકર રાજાએ બહાર કાઢી રાજાને સોંપી અને કહ્યું કે “આ વિશાલ પ્રાસાદ બંધાવ્યો. કાયમ તેની પ્રતીમાના પ્રભાવથી તારી પ્રજા નીરોગી પ્રજા ચાલુજ રહે એવા ઇરાદાથી ૧૨ સખી થશે. લઈ જતાં રસ્તામાં પ્રતીમા ગામ ભેટ આપ્યાં. એટલે તેની ઉપજ આવે છે કે નહી ? એવા સંશયથી તારે પ્રભુબિંબના પૂજાદિ કાર્યમાં વપરાય. પાછળ જેવું નહીં. જો તેમ કરીશ તે પ્રાસાદ બંધાવ્યું તે વખતે ભગવાનનું જ્યાં પાછળ જઈશ, તેજ સ્થલે પ્રતીમાં બિંબ અદ્ધર રહ્યું હતું. વિ. સં. ૬૮૦ સ્થિર થશે. આગળ નહિ ચાલે” આવું સુધી અને વીર સં ૧૧૫૦ સુધી દેવનું વચન અંગીકાર કરી સૈન્ય સહિત તે રિથતિ બિંબની રહી. પાછળથી રાજા પોતાના નગર તરફ ચાલવાની અનાર્યજીવોએ કરેલી આશાતનાદિ શરૂઆત કરે છે. પાછળ દેવપ્રભાવથી જેને નાના બે બળદ જોડેલા છે એવા કારણથી તે બિંબ સિંહાસનની ઉપર ગાડામાં રહેલી પ્રતિમા અનુક્રમે આવે છે. સ્થિર થયું. આ મહા તેજસ્વિબિંબને ઘણેખરે વિકટ રકતો ઉલ્લધા બાદ જોતાં જ ભવ્ય જીવોના ને ઠરે છે. વલી રાજા મનમાં સંશય પડવાથી વિચારે દર્શન કરનાર ભવ્ય જીવોને એ પણ છે કે પાછળ ગાડામાં રહેલી પ્રતિમા વિચાર થાય છે કે “શું આ પ્રતિમાજી મારી સાથે આવે છે કે નહિં? આ આરસના કોતરીને બનાવ્યા હશે ? કે સંશય તીલંગ દેશમાં જેનું વિદ્વાન ખાણમાંથી અહીં લાવ્યા હશે? કે કારીબીજુ નામ દક્ષિણ વાણારસી કહે છે ગરે બનાવ્યા હશે ? કે વજની હશે કે એવા કેલપાક નામના નગરમાં થયો. નીલમણિની બનેલી આ પ્રતિમા હશે ?” તેથી શાસનદેવીએ તેજસ્થલે પ્રતિમાને આમાં શું સમજવું. સ્થિર કર્યા. સમજવાની બીના એ છે કે આ પ્રતિમાના હુવણના પાણીને જે અવસરે આ પ્રતિમા કેલપાક નગ- એ પ્રભાવ છે કે હવે સળગાવતાં ધી For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ મહા ચમત્કારિ પ્રભુશ્રી મણિયદેવ જેવું કામ કરે, તેનાથી પણ અધિક તેવું જીવો મહેરાવપૂર્વક યાત્રા-પૂજા પ્રભાજ કામ હવણનું પાણી કરે છે. એટલે વના કરે કરાવે ને અનુમોદે, તે ભવ્ય ધી તેલને બદલે હવણના પાણથી પણ જો આ ભવમાં અને પરભવમાં સુખ દીવો સળગાવી શકાય છે. ન્હાણની માટી સંપદાને પામે છે. એ પ્રમાણે આચાર્ય આંખે બાંધી રાખવાથી આંધળા પણ શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃદેખતા થાય છે. હાલ પણ આ પ્રભાવિક તમાં રચેલા માણિક કપ આદિ ગ્રંથોના તીર્થના ચિત્યમંડપમાંથી પાણીના બિં- આધારે ટુંકામાં શ્રીમાણિજ્ય પ્રભુનો ઇતિદુઓ કરે છે. તેથી યાત્રા કરીને મંડપની હાસ વર્ણ. પરમ પૂજ્ય શાસ્ત્રકાર બહાર આવેલા યાત્રાળુઓના વસ્ત્રો ભીના ભગવંતોએ કર્મના પશમાદિમાં જ દેખાય છે. એથી સાબીત થાય છે કે આ દ્રવ્યાદિ પાંચને કારણરૂપે કહ્યા છે. તેમાં બિંબ મહાચમત્કારિ છે. ક્ષેત્રને પણ ગણેલું છે. તેમાં પણ તીર્થ ક્ષેત્રનો મહિમા તો અલૌકિક જ હોય છે. નાત્ર જલાદિના પ્રભાવથી સપનું જેની સેવાથી કર્મનિર્જરાદિ અનેક લાભો પણ ઝેર નાશ પામે છે. વિશેષ તપાસ અલ્પ સમયમાં મેળવી શકાય છે. બીજો કરતાં આ બિંબના જ સંબંધમાં ઉપદેશ વિચાર એ પણ છે કે શારીરિક શુદ્ધિના તરંગિણીમાં પાનું ૧૪૧ માં “શ્રી માત અનેક સાધને હાલ દેખાય છે. તેમ चविणा स्वांग लीय पाचिमणिमयी थी માનસિક શુદ્ધિના પણ અનેક સાધનામાં आदिनाथप्रतिमा कारिता, साऽद्यापि देवगिरिदेशे कुल्यपाके माणिक्यस्वामोति તીર્થભૂમિ એ મુખ્ય સાધન કહ્યું છે. f આ પ્રમાણે બીના મળી બીના જાણ્યા પછી પૂર્ણ આનન્દથી આવે છે. તીર્થની ઉપાસના કરી સંપૂર્ણ લાભ મેળવી શકાય એવા ઇરાદાથી હવે પછી એ પ્રમાણે અનેક જાતના પ્રભા- પણ અનેક એતિહાસિક બીનાથી ભરેલ વથી દદીપમાન મહાતીર્થ સમાન આ મહાપ્રાચીન શ્રી સ્તંભ પાર્શ્વનાથને શ્રી માણિક્ય (આદીશ્વર) દેવની જે ભવ્ય ઇતિહાસ જણાવવામાં આવશે.(સંપૂર્ણ) For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org समीक्षाभ्रमाविष्करण लेखक - उपाध्याय श्रीमद् लावण्यविजयजी महाराज. [ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बर मतसमीक्षा "मां आलेखेल प्रश्ननो प्रत्युत्तर ] क्या साधु चर्मका उपयोग भी करे ? आ प्रश्न. कार लेखक Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્યપ્રકાશ કે લિયે સૂચના લેખકને પ્રત્યુત્તર एम जणाववा આ તેમના - स्त्रमां चम કાઇ પણ સારા કાને અંગે કરાતી સૂચના સારી છે. મળે છે. જે હું એમ સૌ કાઇમાને પરન્તુતે સૂચના શુભાશય નિઃસ્વાર્થ વૃત્તિ નાશ્વેતાંઘર અને પાપકારવાત્સલ્યથી કરાયેલી તેમજ વાસ્તવિક હાડી જેઇએ मुनिओ चर्म તા-૩-૧૧-૩૫ ના જેમાં, શ્રી જૈન સત્ય પ્રકાશ વાપરી રાજે કે લિયે સૂચના ' એડિગવા લેખ દ્રષ્ટિ ગોચર થયે છે. શાળÀ | લેખક સમ્પાદકને જણાવનારી નીચે પ્રમાણે વર્ણાવલી જોવામાં આવી વ્યાખ્ખાન દિવાકર, વિદ્યાભ્રષણ, પંડિત હિરાલાલ દુડ” આગલ લેખ વાંચ્યા, તેમાં કરેલ અનેક સૂચના પૈકી ખીજી સૂચનાને અગે એ ખેલ લખવા ચિત્ત પ્રેરાયું જેથી જણાવવાનું કે જે-શ્રી જૈન સત્ય પ્રકાશમાં પ્રકાશિત થયેલા અમારા લેખનાં ડુડિંગ તરીકે “સમીક્ષાભ્રષાવિષ્ણુ' એવું જે નામ આપવામાં આવેલ છે તે વાસ્તવિક અને વિચાર પૂર્વજ છે, એમ પ્રથમ પણ અમેા માનતા હતા અને 4જી वापरवानुं वि ધાન છે. જ્ઞાન વાતની નથી સીમાટે સેવયે प्रवचनसारो द्धार ग्रन्थना भाषान्तरनो अमुक भाग આર્પત છે. આ પણ માનીએ છીએ. માગની અન્ય पिण्डविशुद्धि नी बृहदू तिने आधारे संयमनुं संक्षे પથી વર્જન હ છે. प्रवचनसा For Private And Personal Use Only प्रश्ननो जवाब आपवामां सय | मनुं स्वरूप स्पष्ट करवानी जरुर छे माटे प्रथम तेनो विचार करो लइए के जेथो आगळ सुगमता पडे संयम बे પ્રજાનો છે एक जीव सं અમ અને યોન अजीव संयम । “ સમીક્ષાભ્રમાવિષ્કરણ ” નામનો સાકતા ૧ સમીક્ષા-વેતામ્બરમતસમીક્ષા નામની ચેપડી. ૨ ભ્રમ-તેમાં દિગમ્બર લેખકે ફેલાવેલી ભ્રમણાત્મક બીનાએ ૩ આવિષ્કરણ-તે ભ્રમણામાં ભદ્રિક જીવો ન ફસાઇ જાય તેટલા માટે યથાશક્તિ તે ભ્રમણાનું યુક્તિ પૂર્ણાંક પ્રદન અથવા. ૧ સમીક્ષા દિગમ્બરલેખક શ્વેતામ્બર મત ઉપર ચલાવેલીવિચારણા ૨ ભ્રમ--આ વિચારણામાં થયેલી તેની ભ્રમણા, न करे સિવિયેળ તે નોટબં ॥ | પૃયારો नां यावच्च पञ्चेन्द्रियाणां संयमो भवे ग्रन्थ उपर ૩ આવિષ્કરણ-ઉપરોક્ત ભ્રમણાનું યુમિ પુરસ્કર પ્રદર્શન અમારા લખાયેલા લેખમાં પણ આજ વિષય છે. કારણકે શ્વેતામ્બરમતસમીક્ષામાં લખેલ તે તે પ્રશ્નને અંગે થયેલ ભ્રમણાઓને યુક્તિપૂર્વક બતાવવામાં આવી છે. લેખકેાને કાઇ વિષયની પુષ્ટિને માટે પ્રાસગિક ચર્ચા ચલાવવી પડે છે, તેા તેદાર નામના પણ વિષય તા જે મુખ્ય હોય તેજ કહી શકાય છે. ફેર પણ અમે જણાવીએ છીએ કે અમારા લેખને સંસ્કૃત ટીકા વિષય અને લેખના હેડિંગનું નામ સંગત છે. એમ અમારી વિદ્યમાન છે. દૃષ્ટિમાં ભાસે છે. જ્યાંસુધી અસંગતપણું કાઇ ન બતાવે ત્યાં छतां પળ સુધી સંગત છે એમ અમેા માનીશું, કાઇ અસંગતપણું બતાવશે હેવને માવા અને તે વ્યાજબી હશે તા જરુર ફેરવવા ધ્યાન આપીશું न्तर केम पस- ઉપરોક્ત લેખકે અમારા હેડિંગ અને લેખમાં શું વિષયા ન પડતું દેશે ન્તરપણુ છે તે બતાવવાની જરુરત હતી તેથી કાંતા અમેાને તે વિચારળોચ નામ ફેરવવાની સમજ પડે અગર લેખકને સમજણ પડત કે છે. આચાહતા અમારી સૂચના અસ્થાતે છે. - લાવણ્ય વિજયજી સેવામ્ ! સંઘનાતિ ન તિ ત્રિવિ | धेन करण | | पुढवाइयाण जाव य पंचिंदिय संजमो भवे तेसिं संघट्टणादि ચોત્તેર્ ॥ા] भावार्थ પૃથ્વીદાયથી માંડીને યાવત Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમિક્ષાબ્રમાવિષ્કરણ ૧૦૯ पञ्चेन्द्रिय सुधीना जीवोने मन वचन फलक अने छेदपाटी एम पांच प्रकारर्नु अने कायाथी संघट्टो विगेरे न करवा पुस्तक वीतरागपरमात्माए बतावेलुं छे। न कराववा अने करनारनी अनुमादना बोजु दृष्यपश्चक बताववाभां आव्यु न करवी आनुं नाम जीवसंयम कहेवामां हतुं । दूष्पञ्चक एटले पांच जातनां वस्त्रो। आवे छे अर्थात् कोइपण जीवने कोइ आ दृष्यपञ्चकना बे मेदा छे. एक तो पण जातनी पीडा न थाय तेम वर्तवं. अप्रत्युपेक्ष्यदृष्यपञ्चक अने बोजु दुष्प्रत्यु वोजो जे अजोवसंयम बताव्यो ते पेक्ष्यदृष्यपञ्चक अप्रत्युपेक्ष्य एटले जेनुं आ प्रमाणे छ सर्वथा पडिलेहण न थइ शके ते वस्त्र अजीवहिं जेहि गहिएहि अप्रत्युपेक्ष्य कहेवोमां आवे छे। आना असंजमो इह भणिओ। पांच मेदो नीचे प्रमाणे छे । जह पोत्थयदूसपणए अप्पडिलेहिअदूसे तूली १ तणपणए चम्मवणए अ॥२॥ उवहाणगं२ च णायव्वं ! [ अजोवेषु येषु गृहीतेषु गंडुवहाणा ३ लिंगिणी ४ असंयमो भणित इह । मसूरए चेव पोत्तमए ॥ ४ ॥ यथा पुस्तकदृष्यपश्चके [ अप्रतिलेखितदूध्ये तूलो तृणपञ्चके चर्मपञ्चके च ॥२॥ ] उपधानकं च ज्ञातव्यम् । भावार्थ-अजीव [जीवरहित-अचित्त] गण्डोपधानमालिङ्गनी एवी जे वस्तु ग्रहण करवाथी असंयम मसूरकश्चैव पोतमयः ॥४॥ थतो होय अर्थात् चारित्रमा दोष लागतो भावार्थ-तळी, ओशीकुं, गालमसु. होय, ते वस्तुने न लेवा तेनुं नाम अजोव रोयं, आलिङ्गिनी अने मसूरक आ पांच संयम कहेवामां आवे छे, आवो अजीव प्रकारचें अप्रत्युपेक्ष्य वस्त्र होय छ । वस्तुओ नोचे प्रमाणे समजवी । पुस्तक दुष्प्रत्युपेक्ष एठले मुश्केलोथो जेनुं पञ्चक, दूप्पश्चक, तृवापञ्चक अने चर्म- पडिलेहण थइ शके ते दुष्प्रतिपेक्ष्य वस्त्र पञ्जक विगेरे । कहेवामां आवे छे । आ दुष्प्रत्युपेक्ष्य आमा प्रथम पुस्तकपश्चक बताववामां वस्त्रना पांव भेदो नीचे प्रमाणे जाणवा. आवेल छ । पुस्तकपञ्चक एटले पांच पल्हवि १ कोयवि २ पावार ३ प्रकारनुं समजबुं । आ पांच प्रकारचें नवयए ४ तह य दाढिगाली पय । पुस्तक नीचे प्रमाणे छे दुप्पडिलेहियदूसे एयं बीयं गंडो १ कच्छवि २ मुट्ठी ३ भवेपणगं ॥५॥ संवुडफलए ४ तहो छिवाडी ५ य । [पल्हविः कोयविःप्रावारको नवतकं एयं पोत्थयणगं तथा दृढगालिश्च । पण्णत्तं वीयराएहिं ॥ ३ ॥ ___ दुष्प्रतिलेखितदूष्ये एवं द्वितीयं भवेत् [गण्डी कच्छपी मुष्टिः पञ्चकम् ॥ ५ ॥ संपुटफलकं तथा छेदपाटी च। भावार्थ-पल्हवी, कोयवी, प्रावारक, एतत्पुस्तकपञ्चकं प्रज्ञप्तं वीतरागैः ॥३॥] नवतके अने दृढगाली आ प्रमाणे पांच भावार्थ-गंडी, कच्छपी, मुष्टि, संपुट- प्रकारना दुष्प्रतिलेख्य वस्रो बतावेलां छे। For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११० શ્રી જૈન સત્યપ્રકાશ श्रीजें तृणपश्चक बतावी गया । पांच जीवने कोलामणा विगेरे न थाय ते रीते प्रकारनुं जे घास ते तृणपश्चक कहेवामां जे वर्तवू तेनुं नाम जीवसंयम कहेवाय आवे छे । आ पांच प्रकारनु तृण नोचे छे । आवो अचित्त वस्तुमां चार पञ्चक प्रमाणे जाणवू । बताव्या छे । ते चार पञ्चक आ प्रमाणे तणपणगं पुण भणिय छे. पुस्तकपञ्चक, वस्त्रपञ्चक, तृणपञ्चक जिणेहि कम्मट्टगंढिदहणेहिं । अने चर्मपञ्चक । साली १ वीही २ कोइव ३ __ आ चालता प्रश्नमां चर्मपञ्चकनो रालग ४ रण्णे तणा इंच ॥ ६ ॥ सम्बन्ध छ । माटे तेनो विचार करीए । [ तृणपश्चक पुनर्भणितं जिनः प्रवचनसारोद्धारना पाठमां गुरु महाराजे कर्मष्टकग्रन्थिदहनैः । स्पष्ट जणावेल छ के चर्मपञ्चकने वर्जन शालिर्जीहिः कोद्रवो रालकोऽरण्ये करवाथी अजीवसंयम थाय छ । अर्थात् तुणानि च ॥६॥]| चवकता त्याग करा, अने त्याग भावाथ-आठ कम नाग्रन्थान बाळा कावाथो एक जातनो संयमगुण प्रात नास्त्रनार जिनेश्वर परमात्माए शाली, थशे।" ब्रीहि, कोद्रवा, रालक अने अरण्यतृण. आ उपरथी स्पष्ट समजी शकाय तेम एम पांच प्रकारचें तृण प्रतिपादन छे के जैनवेताम्बर शास्त्रकारो चर्म करेल छ । वापरवानो छडेचोक निषेध करे छे. अने चोथु चर्मपञ्चक बताव्युं हतुं । चर्म- जैन श्वेताम्बर मुनिओ चर्म वापरता पञ्चक एटवे पाँच प्रकारनुं चामडु सम. पण नथी ते पण प्रत्यक्ष जोइए छोए । जq । आ पांच भेदो बे रीते बताववामां श्वेताम्बरदर्शननो आज राजमार्ग ले ! आआव्या छे देखो नोचेनो गाथा- टलं जो लेखके विचार्यु होत तो आ अय १ हल २ गावि ३ माहसो ४ प्रश्नमा उतरवानी जरूरत पडत नहि. मिगाणमजिणं ५ च पंचमं होइ। परंतु " वा दीन कब"। प्रवचनसारो. तलिगा १ खल्लग २ वद्ध ३ द्ध रमा आगळ जतां जणान्युं छे के, कोसग ४ कित्ती ५ य वीयंतु ॥७॥ कारणे अर्थात् अपवाददागें चर्मपञ्चकने [अजडयोमहिषीमृगाणाजिनं च ग्रहण करे तो पण संयम छ। बल पञ्चमं भवति । आटलं वाक्य लेखकने मळयुं एटले तलिका खल्लुकं वर्त्र कोशकः कृतिश्च आनन्दमां पुछवू शुं, लखवामां शा माटे द्वितीयं तु.॥७॥] कबाश राखे। भावार्थ-बकरानुं, वेटान, गायर्नु, अमो प्रथम कहीगया छोए अने फेर भेंसनुं अने मृगलानुं जे चर्म ते चर्म- प: कहीए छीए के, अपवाद विनानो पञ्चक कहेवाय छे । अथवा तळोया, उत्सर्ग होतो नथी । आ वात दिगम्बखलको, वाघरी, कोशक अने कृति एम रोने पण प्रेमपूर्वक मानवी पडी छे, जेना पण चर्भपञ्चक कहेवाय छ । पाठो पण अमो पूर्वे बतावी आव्या छोए। उपरोक्त विषयमा सारांश ए छे के उत्सर्गमार्ग ते राजमार्ग छे, अपवादमार्ग संयम ये प्रकारना छ । एक जीवसंयम ते कारणिक छ । अपवादमार्गने आश्रयोने भने वीजा भजीवसंयम छ । कोइपण मूलमार्गपर कटाक्ष होह शकतो नयो। For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - સમિક્ષાશ્વમાવિષ્કરણ ૧૧૧ जे जड वस्तु वापरवाथी संयममां हानि लेखके जेने आधाररूपे मुकेल छे ते पहोंचती होय तेवो अचित्त वस्तुनो प्रवचनसारोद्धारग्रन्थमां कोइ पण ठेकाणे त्याग करवो तेनुं नाम अजोव संयम । चामडाना पांच जातना पुस्तक सम्बंधा कहेवाय छे. उल्लेख नथी छतां पण गमे ते रीते श्वे. अवस्थाविशेषमा उत्सर्गमार्ग करतां ताम्बरोनुं वाटी नाखवू । आवी धूनमां अपवादमार्ग बलवान् अने कल्याणकारी आवा असम्बद्ध लखाणो लखवामां पण छ । अपवादमार्गने लायक दशामां पण लेखकनी कलम विराम पामी नथी । अपवादनो त्याग करीने उत्सर्गमार्गनेज वात एवी छे के पांच जातनुं पुस्तक वळगी रहेवामां आवे तो लाभ करता अलग छे. लेखकने आवी देखीतो वातनुकशान वधारे थई पड़े छे । आटलाज नो पण ख्याल नहि रहेवाथी पांच जामाटे दिगम्वर शास्त्रकारोए पण अनेक तनुं चामडानुं पुस्तक लखीने हास्यरस अपवादो मान्या छे । अने ते पण एवा लीधो छ । एका छे के मूलमागनी साथे मोटो विरोध प्रस्तुतमां चर्मपञ्चक उपयोगी हो. धरावता होय छे। आ बाबतनो थोडो बाथो तेनो कांइक विस्तारधी विचार नमूनो तो प्रथम अमो बनावी आव्या छीए, अने फग पण प्रसङ्गापात बतावाशे। करोध । प्रथम बे जातना चर्मपञ्चक यताको आव्या छोए. जेमा प्रथम चर्मलेखक उत्सर्ग ने अपवादनी मर्यादा समजी जाय अने अमोने या लखवाना पञ्चकनो अर्थ स्पष्ट छे माटेमा विशेष प्रसंगमा न उतारे वधारे इच्छवा लखवानुं नथो । बोजा चर्भपञ्चकमां प्र थम तलिया मुकेल छ जोडावाचक उपाजेधुं छे। नह विगेरे शब्द नहि मुकतां तळिया आ दिगम्वर लेखके नथो तो कोइ शब्द मुकेल छे ते विशेषताए जणावे छे पण एवी उत्तम गुरुगमता मेळवी। अ. के इस्थलोको सामान्य रीते जे जोडा श्या नथी तो श्वेताम्बरोना संस्कृत सा- वापरे छे ते लेवाना नथी एरन्तु चाम: हित्यनो तथा प्रकारनो अभ्यास कर्यो। डाना तळीया वाघरोवाळा पाना अंगुठा परंत भाषान्तरना पुस्तकोनो मोटे भागे विगेरेमा भरावोने धारण करी शकाय आधार लोधो छे; एटलुज नहि पण ते लेबाना छे । बीला भेदा खल्लको भाषान्तरमा पण उंडा उतरोने तथा शब्द मुकेल छे । आ पण पगने रक्षण प्रकारनो विचार करवानो अवकाश मेळ- करनार खोळा जेवा चविशेषने कहे छे. वेळ होय तेम देखातुं नथी। केवल परंतु नहि के सामान्य जोडाने । त्रीजा मखमस्तीति वक्तव्यं दशहस्ता हरि-भेदमा वाधरो बतानी जे तळिया विगेरे ती" आ वाक्यना भावने आगल करीने तुटेला होय तेने सांधवाना काममां आवे दीधे राखेल छे । लेखके उछालेला गप- छ। चौथा भेदमा कोशक बतावेल छे, गोळानो एक नमुनो कोशक एटले अंगुठा विगेरेना नख साध कोसो विशेष समय चमडेकी तुटया होय अथवा वाग्युं होय त्यारे भी पुस्तक अपने पास रख लेवे । कैला रुझ लाववानो खातर भराववाना काममां हास्यकारक विधान है। महाव्रतधारी आवती झोळी । पांचमो मेद् कृत्ती साधु चमडेको ओर कोईभी वस्तु नहीं बताववामां आवेल छे, कृत्ति एटले पृथ्वी. किन्तु पुस्तक जिसमे जिनवाणी अङ्कित कायादिकना बचावनी खातर उपयोगमा झेगी अपने पास रक्खे।" लेषातुं चर्म। For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરા ૯૫ કર્તા- શ્રીમદ્દ જિનપ્રભસૂરી અનુ મુનિ ન્યાયવિજયજી મથુરામાં વીરબિબની સ્થાપનાશત્રુંજયમાં કાષભદેવજીને, ગિરનારમાં નેમિનાથજીને, ભરૂચમાં મુનિ સુત્રત સુપાર્શ્વનાથજી સાતમા તીર્થંકર છે, તેમનું અવને જન્મ, દીક્ષા, અને કેવલ એ ચ્યારે કલ્યાણક ભદૈની (બનારસ)માં થયેલ છે. અને નિર્વાણ સમેતશિખરજીમાં થયું છે. તેમને થયે અસંખ્ય વર્ષો વ્યતીત થઈ ગયાં છે. શ્રી પાર્શ્વનાથજી તેવીસમા તીર્થંકર છે. તેમનું ચ્યવન, જન્મ, દીક્ષા, અને કેવલ જ્ઞાન કાશી (વારાણસી)માં થયેલ છે. તેમના પિતાનું નામ અશ્વસેન રાજા, માતાનું નામ વામાદેવી. ઈ. સ. પૂર્વ ૭૭૬માં તેઓ નિર્વાણ પામ્યા છે. ૬ શત્રુંજય તીર્થ કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટની નજીકમાં પાલીતાણા સ્ટેટ છે. ત્યાં જેનોનું આ મહાન તીર્થ આવેલું છે. જેમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવજી પૂર્વ નવાણુ વાર પધાર્યા હતા અને બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજી સિવાયના તેવોસ તીર્થકર આ પવિત્ર ભૂમિ ઉપર આવ્યા છે, અને અનેક શ્રમણો, મહષિઓ અહિં નિર્વાણ પામ્યા છે. આજે પણ જેનોનું આ મહાન તીર્થ ધામ છે. જેના ઉપર ચાર હજાર મંદિરો છે. આ બધાં મંદિરમાં ઋષભદેવજીનું મંદિર મુખ્ય મનાય છે. પાલીતાણું B S Rનું સ્ટેશન છે અને ત્યાંથી બે માઈલ દુર આ પહાડ આવેલ છે. જેની વ્યવસ્થા હિંદુસ્તાનના જૈનસંઘની મુખ્ય સંસ્થા આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. ૭ ગીરનાર તીર્થ. કાઠિયાવાડમાં જુનાગઢ સ્ટેટના મુખ્ય શહેર જુનાગઢથી ત્રણ માઈલ દુર આ પહાડતીર્થ આવેલું છે. જે પહાડ ઉપર બાવીશમા તિર્થંકર નેમિનાથજી કેવલજ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા. તેમજ બીજા પણ અનેક મુનિવરો અહી મોક્ષે ગયા છે. અહીં આજે પણ જૈનોનાં ગગનચુખી ભવ્ય દેવાલયો વસેલાં છે. તેમાં નેમિનાથજીનું મંદિર મુખ્ય છે. આ સિવાય સંપ્રતિ રાજાનું વિમલમંત્રીનું વસ્તુપાલ તેજપાલનું અને કુમારપાલનાં મંદિરો પણ છે. આ તીર્થની વ્યવસ્થા હિંદુસ્તાનના જૈન સંઘની મુખ્ય સંસ્થા આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા લખમીચંદ દેવચંદની પેઢી કરે છે, ૮ ભરૂચ-ભગુકચ્છ. ગુજરાતના લોટ દેશની મુખ્ય નગરી છે. અહીં વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરાકલ્પ ૧૧૩ સ્વામિને, મોઢેરામાં ૯ શ્રી વિરજીનને, છે તે બપ્પભટ્ટી - સૂરિવરે વિક્રમ સંવત મથુરામાં સુપાર્શ્વનાથજી અને પાર્શ્વના- ૮૨૬ માં શ્રી વીર ભગવાનનું બિંબથજીને બે ઘડીમાં નમસ્કાર કરીને પ્રતિમાની સ્થાપના-પ્રતિષ્ઠા કરી છે.-હતી સોરઠમાં વિચરીને ગોપાલગિરિમાં મથુરામાં બનેલા ભવ્ય પ્રસંગનું જઈ જે અહાર કરે છે અને આમ સ્મરણ રાજાએ જેમના ચરણકમલની સેવા કરી અહીં વિશ્વભૂતિ નામે ભગવાન મહાવીર સ્વામિના સમયથી અલ્પાબેધ તીર્થ સ્થપાયું છે. તેમાં મુનિસુવ્રત સ્વામિ મૂળનાયક છે. કલિકાળ સર્વજ્ઞ આચાર્ય શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યજી મહારાજાના ઉપદેશથી ગુર્જરેશ્વર કુમારપાલ દેવના મંત્રીશ્વર બાહડમંત્રીએ અહીં સુંદર મંદિર બંધાવી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે પણ મુનિસુવ્રત સ્વામિનું મંદિર ભરૂચમાં છે ભરૂચ B B C A I R નું સ્ટેશન છે. ત્યાં જેનેની વસ્તી પણ સારી છે. ૯ મહેર તીર્થ ગુજરાતમાં આવેલા પાટણ શહેરથી નજીકમાં-પાટણ અને ચાણસ્માની વચમાં આ તીર્થ છે. ત્યાં ભીડભંજન પાર્શ્વનાથ અત્યારે છે. આ પાર્શ્વનાથજીનું તીર્થ કહેવાય છે. ને તેની મોઢેરા પાર્શ્વનાથ' તરીકેની ખ્યાતિ છે. પરંતુ મૂલપ્રબંધમાં મેંઢેરામાં શ્રી વીરજીને લખ્યું છે તેનો અર્થ એ છે કે બાપભટ્ટસૂરિજીએ શ્રી મહાવીરસ્વામિની સુંદર પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. જે અહીં પધરાવવામાં આવી હતી. તેમજ બપભટ્ટસૂરિના ગુરૂ પણ અહીં જ સ્વર્ગે ગયા હતા, પ્રભાવચરિત્રમાં ઉલ્લેખ મળે છે કે મોઢેરા ગામમાં શ્રી મહાવીરને વંદન કરવા બપ્પભટ્ટસૂરિજીના ગુરૂજી ગયા છે. એટલે પ્રાચીન વીરઘાથે હશે. ૧૦ બપભટ્ટસુરિ અને આમરાજ બપ ભટ્ટીસુરિ તેમનું ગૃહસ્થાવસ્થાનું નામ સુરપાલ પિતાનું નામ બપ માતાનું નામ ભટ્ટી જન્મ સ્થાન પાંચાલદેશનુ ડુવાતિથી (ધાનેરા પાસેનું કુવા) ગામ હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૮૦૦માં થયો હતો. ૮૦૭માં મઢેરક ગચ્છના સિદ્ધસેનસૂરિ પાસે દીક્ષા લીધી, ૮૧૫માં ચત્ર વદી ૮મે આચાર્યપદ, તેમને સરસ્વતી સિદ્ધ હતાં આમરાજાને પ્રતિબધી જેનશાસનની ખુબ ખુબ પ્રભાવના કરી હતી. ગોપગિરિમાં ૧૦૧ હાથ ઉચું જીન મંદિર આચાર્યશ્રીના ઉપદેશથી રાજાએ બંધાવ્યું હતું. તેમણે આમરાજને, વદ્ધનકુંવરને ધર્મરાજને વારૂપતિરાજને પ્રતિબોધ્યા હતા. આમરાજા કને જના રાજા યશોવર્માના પુત્ર આમરાજા ગ્વાલીયર અને કનોજ આદિ દેશનો રાજા હતો, બપ્પભટ્ટી સૂરિન પરમ મિત્ર હતા, ને તે જૈનધર્મનો મહાપ્રભાવક થયો છે અને જૈન ધર્મ સ્વીકારી બપ્પભટ્ટી રિજીના ઉપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા છે તેમનું મૃત્યુ ૮૯ગ્ના ભાદરવા શુદિ ૫ શુક્રવારે ચિગાનજાતમાં થયું આ માટે વિશેષ જાણવા ઈચ્છનારે પ્રભાવકચરિત્ર ચતુર્વિશતિ પ્રબંધ વિગેરે ગ્રંથ જેવા. ૧૧ ભગવાન મહાવીર ભગવાન મહાવીર ઈ. સ. પૂર્વે પર૬ માં નીર્વાણ પામ્યા તેમનું જન્મસ્થાન ક્ષત્રિય કુડનગર. પિતાનું નામ સીદ્ધાર્થરાજ માતાનું નામ ક્ષત્રિશલાયાણ, અને તેમનું For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શ્રી જૈન સત્ય પ્રકાશ દેવના જીવે અપરિમિત બળવાળા થવાનું ગારને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું અને નિયાણું કર્યું હતું. ૧૨ જેનો ઉત્સવ કરવા ઈન્દ્ર મહારાજ અહીં યમુના૧૩ નદીના કિનારે પધાર્યા હતા. વંયમુન રાજાથી હણાયેલા દંડ અણુ- જીતશત્રુ નરેન્દ્રને પુત્ર કાલ નામ વિદ્ધ માનકુમાર ઈ. સ. પૂર્વે પ૯૮ માં તેમનો જન્મ ઈ. સ. પૂર્વે ૫૬૮માં દીક્ષા. ઈ. સ. પૂર્વે ૫૫૬ માં જ્ઞાન અને ૫૨૬માં અપાપાપુરીમાં નિર્વાણ થયું. ૧૨ વિશ્વભુતી ભગવાન મહાવીરના સત્યાવીશ ભવનો સોમો ભવ વિશ્વ ભુતિ નામે થયેલ છે. તેમનું એક ક્રોડ વર્ષનું આયુષ્ય હતું યુવરાજ અવસ્થામાં તેમણે સન્મુતિ મુનિ પાસે દિક્ષા ગ્રહણ કરી. એક હજાર વર્ષ સુધી ઘોર તપ કર્યું. છેવટે તપસ્યાના પ્રતાપે શરીર દુર્બલ અને શુષ્ક થયું. એકવાર એક મહિનાના ઉપવાસ હતા અને તેને પારણે મથુરામાં ગોચરી ગયા છે તે વખતે તેમને એક ગાયે નચે પાડી નાખ્યા છે. આ જોઈ ત્યાં પરણવા માટે આવેલા વિશ્વભુતિના પિતરાઈ ભાઈ વિરાખાનંદિએ તેમની મશ્કરી કરી, જેથી વિશ્વભૂતિને ક્રોધ ચઢયે તેથી ગાયને શીંગડા પકડી ઉછાળી અને તે વખતે નિયાણું છું કે આ ઉગ્ર તપના બળે ભવાન્તરમાં હું મહાન બલશાળી થાઉં અનુક્રમે ત્યાંથી કાગદમ પામી સત્તરમાં લવમાં મહાશુકમાં દેવ થયા, અને અઢરમા ભવે મહાન બળશાળા પાસદેવ થયા છે. એટલે વિશ્વભૂતિના ભવમાં નિયાણું મથુરામાં કર્યું હતું. ૧૩ યમુનાવર્કરાજા મથુરામાં યમુન રાજા હતા. ત્યાં યમુનાવક્ર નામનું ઉદ્યાન હતું; એકવાર રાજાએ વમનાને કિનારે સૈન્યને પડાવ-ઉતારો રાખ્યો હતો, તે વખતે ત્યાં ધ્યાનમગ્ન દંડ મુનિરાજને જોયા, મુનિરાજને જોતાં તેને ગુસ્સો આવ્યા અને મુનિરાજનો તરવાણી (બીજોરથી) ઘાત કર્યો. શુકલ ધ્યાન ધ્યાવત મુનિરાજને ત્યાં કેવલજ્ઞાન પ્રગટ થયું, ઈંદ્રમહારાજે આવી કેવલ મહેત્સવ કર્યો રાજાએ આ જોઈ ઇંદ્રના ડરથી બચવા દીક્ષા લીધી, આવશ્યક નિર્યુકિત પૃ ૬૬૭ ૧૪ કાલેશિમૂર્તિ મથુરામાં છતશત્રુ રાજાને કાલા નામની વેશ્યા પત્નીથી કશીકુમાર થયો. તેની બહેન મુગશેલ હતી અને જેને હતશત્રુરાજા સાથે પરણાવી હતી, કાલવેશી કુમારે યુવાવસ્થામાં દીક્ષા લીધી. વિહાર કરતાં કરતાં પોતાની બહેનની રાજધાનીમાં પહોંચી ગયા. તે વખતે કાલવિશીને હરસ-મસાનું ભયંકર દરદ થયેલું હતું. બહેને મુનિને ભિક્ષામાં દવા હરાવી મુનિએ દવાને અધિકરણ માની અનશને સ્વીકાર્યું. અહીં આ વખતે પૂર્વ ભવના વૈરી વ્યંતર દેવે શીયાળનું રૂપ કરીને મુનિને ઘણું ઉપસર્ગો કર્યા. મુનિરાજે મન વચન મન કાયાની એકાગ્રતાથી નિશ્ચલપણે તે ઉપસર્ગો શાન્તિથી સહન કર્યા. ( ઉત્તરાધ્યયન સૂત્ર અ૦ ૨ સૂ. ૩૩ નિકિતગાયા ૧૫૫ રૂ. ૧૨૦ ) For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दिगम्बर शास्त्र कैसे बनें ? २ संघभेद (गतांकसे चालु) लेखक:-मुनि दर्शनविजयजी आचार्यने समय पा कर उस वस्त्र का ग्रह त्याज्य है। शिवभूतिने क्रुद्ध होकर टुकडा बना कर सब साधुओं को बांट सुनाया कि-यदि ऐसा ही है, तो में दिया । सर्वथा वस्त्रांको हो छोड हुँ । बस ? अब पुछना ही क्या था ? आचार्यने फरमाया कि यह शिवभूतिजीके दिलमें साहसिकता उछल मार्ग अब उच्छिन्न है,२३ जो आई, उसे अपमान का ख्याल होने दृढसंघयनवाला है, सर्वसह है, लगा। शिवभूतिने आचार्यसे पूछा ? नौ पूर्वोसे अधिक ज्ञानी है, हाथ में मेरा रत्नकंबल क्यों फाडा ? आचार्यने डाले हुए पानी का एक-बून्द भी न फरमाया कि-वस्त्र संयमरक्षाके साधन गिरे यानी पानीकी शिखा उपर बढती मात्र हैं, उसमें मूर्छा होते ही परिग्रह रहे ऐसे लब्धिसंपन्न है वो मुनिजी नंगा -दोष माना जाता है, अपने को परि- रहना चाहे तो गुरुकी आज्ञा से नंगा २३ यहां दिगम्बर लेखकोंको यह दलील है कि-शिवभूतिने नया क्या किया? जो मार्ग विच्छेद हो गया था उसको फिर से प्रचलित किया, इसमें नाविन्यता क्या है ? । परन्तु इसका उत्तर तो बहुत सरल है-महावीरके पश्चात् तीर्थङ्कर पद विच्छेद हुआ, और जम्बूस्वामीसे केवलज्ञानादि दस वस्तु विच्छेद हुई, भद्रबाहु आदिसे पूर्वोका ज्ञान नष्ट हो गया। यह बात तो हमारे दिगम्बर मित्र भी स्वीकार करते है । अगर कोई नवीन मतप्रवर्तक यों कह दें कि केवलज्ञानादि विच्छेद हुए हैं उनको मैं पुनः प्रवर्तित करता हुं, तो उसका कथन कोई स्वीकार कर सकता है ! कहना हो होगा कि नहीं ॥ ६-श्वे० म० स० दि० पृष्ट ॥-२६३ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ શ્રી જૈન સત્ય પ્રકાશ रह सकता हैं । अलावा ऐसा करने से खुनसमें ही उपवास कर ले. वैसा ही जिन आज्ञाका द्रोह होता है, जिन- शिवभूतिने किया। शासन की निन्दा होती है । अतः श्री आचार्यने सब कुछ कहा, मगर जम्बूस्वामीजी के बाद साधु को नंगा उसने माना ही नहीं । फलस्वरूप शि: रहना निषिद्ध है | शरीर आहार पुस्तक वभूतिने वस्त्र छोड दिया ओर वो नंगा वस्त्र पीछी पात्र कमण्डलु वगेरह चारि- बन गया ।२४ त्रके उपकरण ( साधन ) हैं, उन में (आवश्यक नियुक्ति-वृत्ति, उत्तमी हो उठे तो वे सब अधिकरण राध्ययन सूत्र-वृत्ति, विशेषावश्यक ही हैं । एवं सर्वज्ञ तीर्थकर की आज्ञा भाष्य टीका) अपेक्षा प्रधान है। अब श्रमणी संघको नंगा रहनेका जैसे एक गुस्सेबाज आदमी उस- प्रश्न उठा । शिवभूतिने तुर्त ( फोरन ) की मनमानी मगर नुकसान करनेवाली इन्साफ दे दिया कि-जनाना कभी भी चीज खाने की मना करने के कारण नंगी रह सकती नहीं है,अत एव उनको न २४ विक्रम संवत् १०९में नंगे साधु निकल पडे। मगर ऐसा साहसिकतासे निकाला नवीन मत कहां तक चले ? शुरुमें ही " श्रमणीसंघ " खारिज हो गया। अब रहे तीन संघ । बादमें दिगम्बर आचार्य स्वामी वसन्तकीर्तिने मांडवगढमें विक्रम की तेरवी शताब्दीमें आम तोरसे वस्त्र धारण किया (षट् प्राभृत टीका)। माने, श्वेताम्बर पना स्वीकारा । अतः उन समय से ही दिगम्बर साधुपनका खात्मा हो गया। तत्पश्चात् तो दिगम्बर साधु संघकी " भवति विनिपातः शतमुखः ” दशा हो गई ( दिगम्बर जैन ग्रन्थमालासे प्रकाशित भट्टारक मीमांसा ) )। शेष रहे दो संघ-१ श्रावकसंघ और २ श्राविकासंघ, एवं बिना साधु ही गृहस्थोसे दिगम्बर शासन चला। एकान्तवादी मतकी ऐसी ही शोचनिय दशा होती है। आज कल कई साधुओंने पुनः दिगम्बर मुनिसंघ बनाया है । मगर उनको शहरप्रवेशकी मना होती है, राजाओं की आज्ञा लेनी पडती है, पोलिसकी टयूरमें केदी-सा चलना पडता है । लोगो दिल्लगी करते हैं, जिनशासनकी निन्दा होती है । अतः प्रत्यक्ष प्रमाण से भी सिद्ध है कि आचार्य कृष्णाचार्यने शिवभूति को जो उत्तर दिया था बो सचमूच ठीक है। For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગમ્બર શાસ્ત્ર કેસે બને ? ૧૧૭ चारित्र है-न मोक्ष है । इस प्रकार श्र- को “ संघ" शब्द से पहिले “मूल" मणी संघ-साध्वी वर्ग को उड़ा दिया शब्दकी उपाधि लगा दी। मगर क्या और श्रीसंघके साधु श्रावक व श्राविका नकली चीजकी कृत्रिमता छुप सकती एवं तीनों अंगोंको जोड कर "मूल है ? हरगीज नहीं । अस्तु । २६ संघ" की स्थापना की । २५ वस्त्र विना पात्रको कैसे समाल एक वात ठीक समजमें आती है ना? अतः शिवभूतिने पात्र रखना कि-जो नयी समाज बनती है वो ही उड़ा दिया, इतना ही नहीं केवलिअपने को प्राचीन बताने के लिए बडी भगवान् का आहार-पानी उडा दिया, गहरी चेष्टा करती है. अपना नाम भी एवं तीर्थंकरोंका आहार-पानीके त्याग ऐसा हो झमकीला बना लेती है। रूप अतिशय भी लिख मारा। देखिए-दयानन्द सरस्वतीके अनु- भगवान् महावीर स्वामीने दर्शनयायीओंने अपना नाम रक्खा " आर्य ज्ञान-चारित्ररूप भावलिंगमें मोक्ष फरसमाज" माने और सब अनार्य हैं, माया , शिवभूतिने नंगेपनरूप द्रव्यवैसे ही देवसमाज ब्रह्मसमाज व सना- लिंगमें मोक्ष बताया । भगवानने स्यातनी इत्यादि नाम रक्खे गये हैं। दि- द्वाद धर्म उपदेशा, इसिने एकान्तगम्बरोंने भी अपनी प्राचीनता जचाने आग्रह मत चलाया। २७ २५ दिगम्बर सम्प्रदायों के मूलसंघ काष्ठासंघ वगेरह नाम रक्खे गए हैं । उन में लगाये हुए " संघ" शब्द उनकी असली संघसे बहिष्कृतताके ओर हठात् संघ बनने की मनशाके सूचक हैं । २६ पं० नथुराम प्रेमीजीका मत है कि-" मूलसंघ " नांव सातवी आठवी शताब्दी पहिलेके कोइ लेखमें प्रतीत नहीं होता, माने वो नाम अर्वाचिन है । -ता० २१-१०-३० को लिखी हरिवंशपुराणको प्रस्तावना । २७ कतिपय दिगम्बराचार्योंने तो स्याद्वादको रक्षानिमित्त वस्त्र धारण के भी विधान किये हैं संघो कोवि न तारइ कट्ठो मूलो तहेव निप्पिच्छो । अप्पा तारइ अप्पा तम्हा अप्पाओ झायव्वो ॥ श्रावकाचारे अमृतचन्द्रः ।। या मूर्छानामेयं विज्ञातव्यः परिग्रहो ह्येषः मोहोदयादुदीर्णो मूर्छा तु ममत्वपरिणामः ॥ १॥ श्रा० अमृतचन्द्रः ॥ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ___ आजीवक मत त्रैराशिक मत व सम्मिलित हो कर एक बनें तब हो चीरअबद्धिकमतके अनुयायी आज तक काल पर्यन्त जींदी रह सकती हैं, उन भिन्न भिन्न थे, वे सब इसमें शरिक हो मतोनें भी इस इलमको अपने जीवन में गये. और शिवभूति मुनिने भी उन्होंको उतार दिया। अपनेमें मिला लिया। आजीवकमतदर्शक बौद्धप्रमाणो, बिखरी हुइ छोटी छोटी जातियां हलायुधकृत अभिधान रत्नमाला सम्यक्त्वज्ञानशीलानि तपश्चेतीह सिद्धये तेषामुपग्रहार्थाय स्मृतं चीवरधारणम् ॥ १॥ वा० उमास्वातिः । यदौत्सर्गिकमन्यद्वा लिङ्गमुक्तं जिनैः स्त्रियाः पुंवत्तदिष्यते मृत्यु-काले स्वल्प कृतोपधेः । श्रावकाचारे, आशाधरः ॥ दुविहो जिणेहिं कहिओ जिणकप्पो तहय थविरकप्पो य सो जिणकप्पो कहिओ उत्तम संहणणधारिस्स ॥ १॥ भावसंग्रह ॥ मोक्षाय धर्मसिद्धयर्थं शरारं धार्यते यथा । शरीरधारणार्थ च भैक्षग्रहणमिष्यते ॥१॥ तथैवोपग्रहार्थाय पात्रचीवरमिष्यते । जिनैरु पग्रहः साधोरिष्यते न परिग्रहः ॥ २ ॥ वा० अश्वसेनः । भावे समणो य धीरो, जुवइजण वेदिओ दिसुद्धमई । णामेण सिवकुमारो, परित्तसंसारिओ जाओ ॥ १ ॥ भावेण होइ णग्गो, बहिरलिंगेण किं च नग्गेण । कम्मपयडीयनियरं, णासइ भावेण ण-दवेण ॥ २ ॥ ॥ प्राभुते कुंदकुंदः ॥ पिच्छे ण हु सम्मत्तं करगहिए चमर मोर डंबरओ ॥ समभावे जिदिएं, रागाइदोसचत्तेग ॥ १ ॥ ढाढसीगाथा २८ ॥ लिंगं देहाश्रितं दृष्टं, देह एवात्मनो भवः ।। न मुच्यन्ते भवात्तस्मात् , ते ये लिंगकृताग्रहाः ॥१॥ समाधितंत्रे, पूज्यपादः।। स्त्रीचारित्र-स्त्रीमुक्ति के भी प्रमाण मिली हैं जिनको हम आगे लिखो। इसके उपरांत नोम्न लिखित पाठो भी दिगम्बर शास्त्रों में उपलब्ध है For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દિગમ્બર શાસ્ત્ર ઍસે મને ? ( रचना सन् ९५० इस्वी ), विरंचि - पुरमें उत्कीर्ण १३वो शताब्दी का शिलालेख, तामिल साहित्य, तामिल शब्दकोषो, सूत्रकृतांग टीका, दृष्टिवाद अंगका दूसरा सुत्त विभाग के २२ सूत्रों का वर्णन, और दिगम्बर ग्रन्थ प्रशस्त अपने को हठात् मनाते हैं कि- आजीवक त्रिराशिक और दिगम्बर .२८ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ये सभी एक अर्थके सूचक हैं |२ (जैन साहित्य संशोधक वर्ष ३, पुण्याश्रव कथाकोष, नन्दीसूत्र समवायांग सूत्र ) उन्होंने एक हो कर " मूलसंघ " की वृद्धिमें जोशिले प्रयत्न किये थें । शिवभूतिको दो शिष्य थे, १कुंदकुंद, २ कोट्टवीर । उन दोनोंसे १ मूल चार परि० १० गाथा १८ में अचेल - कल्पका स्वतंत्र विधान है ? यदि साधुके पांचवे महाव्रतमें वस्त्रोंका निषेध होता तो अचेलकता को भिन्नभाचार में क्यों बताना पड़ा ? । यह विधान पाठ आवश्यकनियुक्ति गा० १२४६ का अनुकरण मात्र है || २ मूलाचार परिच्छेद १ गाथा १४ में ज्ञानोपधि संयमोपधि और तपउपधि रखने का फरमान हैं ॥ परिच्छेद २, गा० ७-११४, प०गा० १३८, ५० १०, गा० २५--४५ में भी साधुओं की उपधिका जिक्र पाया जाता है | ३ राजवार्तिक (तत्वार्थ टीका) में " विशेष युक्तोपकरणकांक्षी भिक्षु रूपकरण " पाठसे साधुके उपकरण होना बताया है ॥ - बकुशः ४ ज्ञानार्णवमें शय्या-आसन वगेरह मुनियों के उपकरण की प्रतिलेखना फरमाई है। ५ तत्वार्थ सूत्र की श्रुतसागरी - टीका में “ कम्बलादिकं गृहित्वा न प्रक्षालंते " इत्यादि वस्त्रों के पाठ हैं । इसके अलावा भगवती आराधना में भी वो ही कथन है । ६ परमात्मप्रकाश टीका में लिखा है कि - " अन्न-पान - संयम शौचज्ञानोपकरण - तृणमय प्रावरणादिकं किमपि गृहणंति, तथापि ममत्वं न करोति ॥ 1 ७ दि० आचार्य अमितगति फरमाते हैं || वस्त्र पात्राश्रयादिन्य- पराण्यपि यथोचितं । दातव्यानि विधानेन, रत्नत्रितयवृद्धये ॥ २८ कुन्दकुन्दान्वये ख्याते ख्यातो देशिगणः ग्रणीः | बभूव संघाधिपः श्रीमान् पद्मनन्दी त्रि - राशिकः ॥ ४ ॥ २९ प्रोफेसर हीरालालजी दिगम्बर जैन का मत है कि - दिगम्बर और श्वेता For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેરમા સૈકાની એક જિન મૂર્તિના પાસન ઉપરના લેખ. લેખકઃ—સાર ભઇ મણિલાલ નવાપર [ Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્કિયોલોજીકલ ડીપાર્ટ`મેન્ટ વડેાદરા રાજ્ય. ] કેટલાએ લેખાના નાશ થયા હશે અને થઇ રહ્યો છે. પ્રસ્તુત લેખને આ પ્રમાણે રખડતા જોઇને ડા. હીરાનન્દ શાસ્ત્રીએ પેાતાની આઝીસના માણસ મારફતે તે લેવરાવીને વડાદરા સરકારના શેાધખેાળ ખાતાની એીસમાં લાવીને મુકાળ્યે, અને તે હાલમાં ીસમાંજ છે જેના ઉપરથી આ લેખ મેં તૈયાર કર્યો છે. લેખની ભાષા સંસ્કૃત છે અને તે જૈન દેવનાગરી લિપિમાં કાતરેલા છે. ઈ. સ. ૧૯૩૫ના ફેબ્રુઆરી માસમાં વડાદરા રાજ્યના પ્રાચીન શેાધખેાળ ખાતાના મુખ્ય અધિકારી ડો. હીરાનંદ શાસ્ત્રી કે જેઓના હાથ થીચે થાડા સમયથી પ્રાચીન શિલાલેખાની લિપિએ વગેરે ઉકેલવાને હું અભ્યાસ કરી રહ્યો છું તેઓ પાટણ શહેરની મુલાકાતે ગયા હતા તે વખતે હાલના પાટણ શહેરની નજીકમાંજ આવેલા પ્રાચીન અણુહિલપુર પાટણના ડિએરા તરફ્ જતાં આ માસન રસ્તામાં રખડતું તેના જોવામાં આવ્યું હતું. આ આખુ એ પખાસન સફેદ આરસપહાણનું છે, તેની લખાઈ ૨૩ ઇંચ તથા પહેાળાઇ ૫ ઇંચની છે, પખાસન એ વિભાગમાં વહેંચાએલું છે. તેના ઉપરના વિભાગમાં સાત આકૃતિએ લેખની અંદર જણાવ્યા પ્રમાણે બારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્ય સ્વામીની મૂર્તિની નીચેનું આ પબાસન છે. તેના ઉપરની તીર્થંકરની મૂર્તિ નાશ પામેલી છે. જેના ચાવીસ તીર્થંકરાને માને છે, અને તે દરેક તીર્થંકરાની મૂર્તિ એની કારી કાઢેલી છે અને સાત આકૃતિઓનીએળખવા માટે તેની પલાંઠી નીચેની બેઠકમાં એકેક ચિન્હ કાતરેલું હેાય છે. દરેકના ચિન્હા જુદાંજુદાં છે. મારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્ય સ્વામીને આળ નીચેના વિભાગમાં આપમાસન તથા તેના ઉપરની નાશ પામેલી ખારમા તીર્થંકર શ્રીવાસુપુજ્યની પ્રતિમા ( જેના ઉલ્લેખ નીચેના વિભાગના લેખમાં કરેલેાખવાનું છે ) બનાવરાવનારા તથા તેની પ્રતિષ્ઠા કરાવનારના એક લેખ કાતરેલા છે. આ લેખ ત્રણ હારમાં કાતરાએલે છે. તેની પહેલી હારમાં ૩૩, શ્રીજી હારમાં ૩૪ અને ત્રીજી હારમાં ૨૭ અક્ષર છે. જિનમદિરાની વિશેષતા તથા જૈનાની વસ્તીને દિનપરદિન થતા હાસ અને તે પ્રત્યેની બેદરકારીના લીધે આવા તા ચિન્હ મહિષ-પાડા છે. જેવી રીતે દરેક તીર્થંકરને એળખવા માટે એકેકે ચિન્હ હાય છે તેવીજ રીતે દરેક તીર્થંકરના પમાસનની જમણી માજીએ એકેક યક્ષ અને ડામી બાજુએ એકેક યક્ષિણી હાય છે, તે પ્રત્યેકના જુદાં જુદાં નામા, સ્વરુપા વગેરે જૈન મૂર્તિવિધાનશાસ્ત્રના ગ્રંથેામાં વ વવામાં આવેલાં છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેરમા સૈકાની એક જિનમૂર્તિના પમાસન ઉપરના લેખ આકૃતિ ૨. સિંહઃ સિંહની આકૃતિના મુખનેા ભાગ તુટેલે છે, સિંહનું પુછડું તેની પીઠના ઉપરના ભાગમાં વળેલું છે, દરેક જિનમૂર્તિના પખાસનમાં આવા જ પ્રકારની સિ'ની આકૃતિ મળી આવે છે. આ સિંહની આકૃતિ મૂકવાના ઉદ્દેશ મને લાગે છે કે તીર્થંકરા પુરુષાને વિષે સિં સમાન છે અને કર્મ રૂપી હરણાને હઠાવવામાં અલવાન સિંહ જેવા હેાવાથી તે દર્શાવવાના ઉદ્દેશ શિલ્પીના હોય એમ લાગે છે અને ઇંદ્ર પશુ શસ્તવ વડે પ્રભુની સ્તુતિ કરતાં પુવલીહાળ શબ્દ વડે તેઓને સાધે છે. આકૃતિ ૩. હાથીઃ પ્રસ્તુત પમાસનના ઉપરના ભાગની સાત આકૃતિઓમાં પણ જમણી બાજુએ એક યક્ષ તથા ડાબી બાજુએ એક યક્ષિણી કરેલી છે. જૈન મૂર્તિવિધા નશાસ્ત્રના વર્ણન પ્રમાણે બારમા તીર્થંકરના ચક્ષનું નામ સુરકુમાર છે અને યક્ષિણીનું નામ ચંડા છે. પબાસનમાં ૧. આકૃતિ સુરકુમાર ચક્ષની છે. મીજી આકૃતિ સિંહની છે. ૩ આકૃતિ એક હાથીની છે. ૪ આકૃતિ એક દેવની છે. ૫ આકૃતિ હાથીની છે. ૬ આકૃતિ સિંહની છે. અને છ આકૃતિ ચંડા યક્ષિણીની છે, આકૃતિ ૧ : સુરકુમાર યક્ષઃ સુરકુમાર યક્ષની આકૃતિ ખરાખર સચવાએલી છે. તે ભદ્રાસનની એડકે બેઠેલા છે. અત્રે તેના વાહનની રજુઆત શિલ્પીએ કાઈપણ જાતની કરી નથી, તેના હાથ ચાર છે. તે પૈકી ઉપરના જમણા હાથમાં માણુ છે તથા ડાબા હાથમાં ધનુષ છે, વળી નીચેના જમણા હાથમાં માતુલિંગ-ખીજોરૂં છે તથા ડાબા હાથમાં કાંઇ સ્પષ્ટ જણાતું નથી. ‘ નિર્વાણુકલિકા’માં ના મત પ્રમાણે તે હાથમાં નકુલ હાવા જોઇએ. નિર્વાણુકલિકાના મત પ્રમાણે:તેના વર્ણ શ્વત, હુંસવા હૅનાચાર ભુજા, ઉપરના જમણા હાથમાં પ્રાણ તથા ડાબા હાથમાં ધનુષ અને નીચેના હાથમાં બીજોરૂં અને ડાબા હાથમાં નકલ હાવા હાવા જોઇએ ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ સિંહની માફક હાથીના આગળના એ પગ અને એક પાછળના કુલ મળીને ત્રણ પગ સિવાયના બાકીના બધા શરીરના ભાગ તુટેલા છે, સિહુની માફક હાથીની આકૃતિ પણ દરેક પબાસન જિનમૂર્તિની નીચે જોવામાં આવે છે. હાથીની આકૃતિ મૂકવાના ઉદ્દેશ મને લાગે છે કે તીર્થંકરા પુરુષાને વિષે ઉત્તમ ગંધ હસ્તી જેવા છે તે દર્શાવવાના શિલ્પીને આશય હાવાથી હાથીની આકૃતિ મુકવામાં આવતી હશે અને ઇંદ્ર પણ શક્રસ્તવમાં સ્તુતિ કરતાં પુરુષવરગંધ શ્રી” શબ્દ વડે તેઓશ્રીને સખાધે છે. For Private And Personal Use Only १ कुमारयक्षं श्वेतवर्ण हंसवाहनं चतुर्भुजं मातुलिङ्गबाणान्वित दक्षिण पाणि नकुलधनुर्युक्तवामपाणि चेति । Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ શ્રી જૈન સત્ય પ્રકાશ આકૃતિ ૪. દેવી નીચેને જમણે હાથ વરદમુદ્રાએ છે આ આકૃતિ કઈ દેવીની છે તે અને ડાબા હાથમાં મુખ્ય છે. આ યક્ષિબરાબર સમજાતી નથી. દેવીને ચાર ણીનું વર્ણન નિર્વાહ કલિકામાં નીચે હાથ છે તે પૈકીના ઉપરના જમણા પ્રમાણે મળી આવે છે. ચંડા યક્ષિણીને વર્ણ શ્યામ, હાથમાં વીણ જેવું કાંઈક છે ડાબો અશ્વવાહન, ચાર ભુજા, જમણું બે હાથ તુટી ગયેલ છે નીચે જમણે હાથમાં વરદ અને શક્તિ છે તથા ડાબા હાથ વરદ મુદ્રાઓ છે જ્યારે ઢાબા બે હાથમાં ગદા અને પુષ્પ છે. હાથમાં કમંડલુ જેવું કંઈક છે તેના પબાસનની નીચેના વિભાગમાં જે હાથના આયુધોની રજુઆત ઉપરથી લેખ કોતરેલો છે તેની વચ્ચેનો ધર્મ તો કદાચ આ દેવી સરસ્વતી હોય તેમ ચકને ભાગ નાશ પામે છે. માનવાને અવકાશ કરે છે. લેખની અક્ષરશ: નકલ નીચે આકૃતિ ૫. હાથી - પ્રમાણે છે – પ્રથમ પંક્તિ – આ આકૃતિને પણ આકૃતિ નં. ૩ *"જ વિ. સં. ૨૧૮ વર્ષે માધ રિ છે, ની માફક ત્રણ પગ શિવાયના શરીરને ૨૦ તો પિત્ત ૩, ગાણ માત્ર ૩ સઘળે ભાગ નાશ પામે છે. पथमी देवि श्रेयोઆકૃતિ ૬. સિંહ બીજી પંક્તિઆ આકૃતિન પણ આકૃતિ નં. ૨ ૨ ૨ પુત્ર ૩ વાર (T)ન ની માફક મુખનો અને વળી શરીરને પુત્ર ધારા (જ) થા જિતેન ભાગ કાંઈક વધારે પ્રમાણમાં તુટી શ્રીવા (કુ) પૂછ્યું તમારગએલો છે. ત્રીજી પંક્ત– આકૃતિ ૭. ચંડા યક્ષિણી – રૂ તારા પ્રતિષ્ટિતા નિમિડn યક્ષિણીની આકૃતિ બરાબર સચવાએલી દૃ ય ર | મં દાશ્રી || || 8 || નથી, તેથી ભદ્રાસનની બેઠકે બેઠેલી છે, અમે મg || ૪ || 8 || 2 || યક્ષની માફક આ આકૃતિમાં પણ કોઈ ભાવાર્થ-વિ સં. ૧૨૯૮ (ઈ. સ. પણ જાતના વાહનની રજુઆત શિલ્પ- ૧૨૪૧) ના માહ સુદિ ૧૦ સોમવારના એ કરી દેખાતી નથી, દેવીના મુખને દિવસે પિતા ઠકકુર આસપાલ તથા માતા ભાગ નાશ પામ્યો છે, પરંતુ સ્તનયુગલ ઠ. પથમિદેવીના કલ્યાણું પુણ્ય નિમિતે ની રજુઆત ઉપરથી આ આકૃતિ સ્ત્રીની (તેઓના) પુત્ર ઠ. વયરસીંહ (પોતાના) જ છે તેમ ખાત્રી થાય છે. તેણીને પુત્ર ધણસીંહ તથા પધડ વગેરે પરિચાર હાથ છે, ઉપરના જમણા હાથમાં વાર સહિત (બારમા તીર્થંકર) શ્રીવાસુ શક્તિ અને ડાબા હાથમાં ગદા છે તથા પૂજ્ય સ્વામીની પ્રતિમા કરાવી અને २ चाण्डदेवो श्यामवीं अश्वारूढां चतुर्भुजां वरदशक्तियुक्त दक्षिणकरां पुष्पगदायुक्त वामपर्णि चेति । For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેરમા સૈકાની એક જિનમૂર્તિના પબાસન ઉપરનો લેખ ૧૨૩ આચાર્ય પાસે તેની પ્રતિષ્ઠા કરાવી તે રીતે મળતા આવતા નથી કારણ કે કાર્ય મહા મંગલકારી અને શુભને લેખમાં ઉલ્લેખેલ પેથડના પિતાનું નામ માટે થાઓ. વયરસીંહ તથા માતાનું નામ પથમી - આ આખીયે પ્રશસ્તિમાં પેથડનું દે નિય દેવિ છે જ્યારે મહામાત્ય વસ્તુપાલના નામ જે આવે છે તે ક્યા પેથડ હાથો વંશજ પેથડના પિતાનું નામ પૂણસિંહ જોઈએ તે આપણે શોધી કાઢવું જોઇએ અને માતાનું નામ અહેણાદેવિ છે. પ્રરતુત લેખમાં પેથડ મુખ્ય વ્યક્તિ નથી , પથડ - સંડેરકપુરમાં પિતાના ધનવડે પરંતુ તે ગાણ વ્યક્તિ તરીકે છે છતાં પોતાની કુલદેવતા અને વીરસેશ આ પખાસન વિ. સં. ૧૨૯૮ નું છે . નામના ક્ષેત્રપાલથી સેવાએલ અથવા અને તે સમયમાં પેથડ નામની ભિન્ન ભિન્ન નામાંકિત વ્યક્તિઓ થઈ ગએલી રક્ષિત માટું ચય કરાવ્યું હતું, સડેરહાવાથી તે સંબંધી ઉહાપોહ કરવા કપુર (હાલનું સંડેર) પાટણની બહુજ નજીકમાં છે, પરંતુ આ પેથડના પિતાનું અને વાસ્તવિક છે. નામ ચંડસિંહ હતું જ્યારે પ્રસ્તુત આ અરસામાં પેથડ નામની ત્રણ લેખમાં ઉલેખેલ પેથડના પિતાનું નામ પ્રસિદ્ધ વ્યક્તિઓ થએલી જાણવામાં વયરસીંહ ઉ૯લેખેલ છે. વળી આ પથઆવી છે. હને છ નાનાભાઈ હતા. ૧. નરસિંહ ૧. પેથડ ૨ રત્નસિંહ ૩. ચામિલ ૪. મુંજાલ ૫. વિક્રમસિંહ અને ૬. ધમણ નામના મહામાત્ય વસ્તુપાલના મોટાભાઈ હતા.૩ જ્યારે લેખમાં ઉલ્લેખેલ પેથડના મન્નુદેવ કે જે યુવાન વયમાંજ મૃત્યુ પામ્યો હતો તેને બે પત્ની નામે પેથડનો પણ કાંઇ સંબધ લેખમાં ભાઈનું નામ ધણુ સીંહ હતું તેથી આ લીલાદેવી અને પ્રતાપદેવી નામની હતી. ઉલ્લેખેલ પેથડ સાથે હોય એવું લાગતું તે પૈકી લીલાદેવીથી પૂર્ણાસહ નામને નથી, પુત્ર થયો હતો. પૂર્ણ સિંહને અહણુ દે. ૩. પેથડ વીથી પેથડ નામના પુત્ર પછી થયે સ. ૧૩૨૦ ની આસપાસમાં હતો કે જે આબુ ઉપરના દેલવાડાના ઇતિહારા પ્રસિદ્ધ માંડવગઢના વતની જિનમંદિરની પ્રતિષ્ઠા સમયે વિદ્યમાન પેથડકુમારે ભિન્ન ભિન્ન ૮૦ જિનહતા. દેલવાડાના મંદિરની પ્રતિષ્ઠાના મંદિરે બંધાવ્યાં હતાં. પરંતુ આ સમય વિ. સ. ૧૨૮૭ થી વિ. સં. પેથડના પિતાનું નામ દેદ હતું તેથી ૧૨૯૩ ના છે, અને આ પખાસનના લેખમાં ઉલ્લેખેલ પેથડ આ ત્રણે પેથડ લેખને સંવત ૧૨૯૮ છે એટલે કે કરતાં જુદીજ વ્યક્તિ છે. સમકાલીન છે, પરંતુ આ પેથડને સં- ૩. ‘એક અતિહાસીક જૈન પ્રશસ્તિ.’ બંધ આપણા આ લેખ સાથે કોઈ પણ પુરાતત્વ વર્ષ ૧ પા. ૬૮. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવતા અંકના 2 - સ , થા ળ, -દિગમ્બરની ઉત્પત્તિ આ૦ સાગરાન દેસૂરીશ્વરજી આગમનું સદેહન અને અકાદ્ય ઐતિહાસિક સિદ્ધાંતે. -સંતબાલની વિચારણા e આ. વિજયલબ્ધિસૂરીશ્વરજી લોકાશાહના અસલી સ્વરૂપને આળેખતો બાલતા જવાબ. -સ્થંભન પાર્શ્વનાથ 0 ઉ૦ પઘવિજયજી ગણી ભગવાન્ પાર્શ્વનાથની પ્રતિમાના ક્રમિક ઈતિહાસ. -સમીક્ષાશ્રમાવિકરણ, : ઉ૦ લાવણ્યવિજયજી ગણિ દિક પંથ અજીતપ્રસાદ શાસ્ત્રીના તર’ગી વિચારોને સતર્ક - પ્રત્યુત્તર-દિગમ્બર શાસ્ત્ર કૈસે મુને? -જિન-મંદિર | મુનિ દશ નવિજય -મથુરા કલા મુનિ ન્યાયવિજય મથુરાના ઇતિહાસમાં દીપતા જયોતિર્ધા રાની ટુકા પરિચય. શ્રીમાનું સંતબાલજી સે કુછપ્રશ્ન - મુનિ શાનસંદરજી લાંકાગછ અને સ્થાનકમાણ મતના ભેદો તથા લેકાગચ્છ. સમ્મત મૂર્તિ પૂનાં પ્રમાણે. ગતાં કેમાં સૂચવેલ કેટલાક લેખ અડી' રસ્થાનાભાવે લઇ શકયા નથી. માગશરને અક મેળવવા માટે “વાંચકાને? વાળી સૂચના વા. For Private And Personal use only