________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેરમા સૈકાની એક જિન મૂર્તિના પાસન ઉપરના લેખ.
લેખકઃ—સાર ભઇ મણિલાલ નવાપર [
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્કિયોલોજીકલ ડીપાર્ટ`મેન્ટ વડેાદરા રાજ્ય. ] કેટલાએ લેખાના નાશ થયા હશે અને થઇ રહ્યો છે. પ્રસ્તુત લેખને આ પ્રમાણે રખડતા જોઇને ડા. હીરાનન્દ શાસ્ત્રીએ પેાતાની આઝીસના માણસ મારફતે તે લેવરાવીને વડાદરા સરકારના શેાધખેાળ ખાતાની એીસમાં લાવીને મુકાળ્યે, અને તે હાલમાં ીસમાંજ છે જેના ઉપરથી આ લેખ મેં તૈયાર કર્યો છે. લેખની ભાષા સંસ્કૃત છે અને તે જૈન દેવનાગરી લિપિમાં કાતરેલા છે.
ઈ. સ. ૧૯૩૫ના ફેબ્રુઆરી માસમાં વડાદરા રાજ્યના પ્રાચીન શેાધખેાળ ખાતાના મુખ્ય અધિકારી ડો. હીરાનંદ શાસ્ત્રી કે જેઓના હાથ થીચે થાડા સમયથી પ્રાચીન શિલાલેખાની લિપિએ વગેરે ઉકેલવાને હું અભ્યાસ કરી રહ્યો છું તેઓ પાટણ શહેરની મુલાકાતે ગયા હતા તે વખતે હાલના પાટણ શહેરની નજીકમાંજ આવેલા પ્રાચીન અણુહિલપુર પાટણના ડિએરા તરફ્ જતાં આ માસન રસ્તામાં રખડતું તેના જોવામાં આવ્યું હતું. આ આખુ એ પખાસન સફેદ આરસપહાણનું છે, તેની લખાઈ ૨૩ ઇંચ તથા પહેાળાઇ ૫ ઇંચની છે, પખાસન એ વિભાગમાં વહેંચાએલું છે. તેના ઉપરના વિભાગમાં સાત આકૃતિએ
લેખની અંદર જણાવ્યા પ્રમાણે બારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્ય સ્વામીની મૂર્તિની નીચેનું આ પબાસન છે. તેના ઉપરની તીર્થંકરની મૂર્તિ નાશ પામેલી છે. જેના ચાવીસ તીર્થંકરાને માને છે, અને તે દરેક તીર્થંકરાની મૂર્તિ એની
કારી કાઢેલી છે અને સાત આકૃતિઓનીએળખવા માટે તેની પલાંઠી નીચેની બેઠકમાં એકેક ચિન્હ કાતરેલું હેાય છે. દરેકના ચિન્હા જુદાંજુદાં છે. મારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્ય સ્વામીને આળ
નીચેના વિભાગમાં આપમાસન તથા તેના ઉપરની નાશ પામેલી ખારમા તીર્થંકર શ્રીવાસુપુજ્યની પ્રતિમા ( જેના ઉલ્લેખ નીચેના વિભાગના લેખમાં કરેલેાખવાનું છે ) બનાવરાવનારા તથા તેની પ્રતિષ્ઠા કરાવનારના એક લેખ કાતરેલા છે. આ લેખ ત્રણ હારમાં કાતરાએલે છે. તેની પહેલી હારમાં ૩૩, શ્રીજી હારમાં ૩૪ અને ત્રીજી હારમાં ૨૭ અક્ષર છે. જિનમદિરાની વિશેષતા તથા જૈનાની વસ્તીને દિનપરદિન થતા હાસ અને તે પ્રત્યેની બેદરકારીના લીધે આવા તા
ચિન્હ મહિષ-પાડા છે. જેવી રીતે દરેક તીર્થંકરને એળખવા માટે એકેકે ચિન્હ હાય છે તેવીજ રીતે દરેક તીર્થંકરના પમાસનની જમણી માજીએ એકેક યક્ષ અને ડામી બાજુએ એકેક યક્ષિણી હાય છે, તે પ્રત્યેકના જુદાં જુદાં નામા, સ્વરુપા વગેરે જૈન મૂર્તિવિધાનશાસ્ત્રના ગ્રંથેામાં વ વવામાં આવેલાં છે.
For Private And Personal Use Only