Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદ જ
જાઉં
मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या ।
* શ્રી જૈનધર્મપ્રકાશ
5
છે.
કત જળ
Med L
hકો
जामो
વાવાઝોક
" ft.
છે કે, હું કહું છું
(રન પરત श्री जैनधर्म प्रसारक सभा.
EDENJE
I
પુસ્તક ૬૮ મું]
[ અંક ૮ મે
,
ઇ. સ. ૧૯૫૨
૨૫ મી મે
વીર સં. ૨૪૭૮
વિ. સં. ૨૦૦૮
પ્રગટકર્તાશ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
બહારગામ માટે બાર અંક ને પેસ્ટેજ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૩-૪-૦ પુસ્તક ૬૮ મું
વીર સં. ૨૪૭૮ અંક ૮ મે
વિ. સં. ૨૦૦૮ अनुक्रमणिका ૧ શ્રી સુપ ધજિન સ્તવન ... ... ( મુનિશ્રી સ્યકવિજયજી મહારાજ ) ૧૫૫ ૨ ઉદયાસ્ત-બોધ ... ....(શ્રી બાલચંદ હીરાચંદ “ સાહિત્યચંદ્ર”) ૧૫૬ ૩ સહજ સમાધી . ( શ્રી મગનલાલ મોતીચંદ સાહિત્યપ્રેમી” ) ૧૫૭ ૪ વૃદ્ધત્વમીમાંસા .. ... (શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી) ૧૫૮ ૫ મનોભૂમિકાનાં આંદોલને ... ( શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર”) ૧૬૩ ૬ શું એ હારે ટોડલે ગળી ગયો? સતી દમયંતીના સત્યની
અગ્નિ-પરીક્ષા હતો : : ૮ ...(શ્રી મગનલાલ મોતીયદ “સાહિત્ય પ્રેમી”) ૧૬૬ ૭ વ્યવહાર-કૌશલ્ય : ૨ (૩૦૪-૩૦૫) ... ( સ્વ. મેક્તિક) ૧૭૧ ૮ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા (શ્રી ભગવાનદાસ મનસુખભાઈ મહેતા ) ૧૭૩ ૯ શેઠશ્રી કસ્તુરભાઈના મનનીય વિચારો (શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી) ૧૭૮
પૂજા ભણાવવામાં આવી પરમ પૂજ્ય પ્રાત:સમરણીય મુનિરાજ શ્રી વૃદ્ધિ ચંદ્રજી મહારાજની સ્વર્ગવાસઃ તિથિ નિમિત્તે વૈશાખ શુદિ આઠમ ને શુક્રવારના રોજ આપણી સમાં તરફથી સવારના નવ કલાકે શ્રી સામાયિકાળ માં તેઓશ્રીની મૂર્તિ સમક્ષ નવપદજીની પૂજા ભણાવવામાં આવી હતી, જે સમયે સભાસદ બંધુઓએ સારા પ્રમાણમાં હાજરી આપી લાભ લીધું હતું,
E પ્રગટ થયું છે.
અપ્રાપ્ય ગ્રંથ E શ્રીવિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર–ભાષાંતર આવૃત્તિ છઠ્ઠી [પર્વ. ૧-૨] મૂલ્ય રૂપિયા છે
છેલ્લાં પાંચેક વર્ષથી આ ગ્રંથ મળતો ન હતો તેની છઠ્ઠી આવૃત્તિ અમોએ આ આ છપાવીને હાલમાં બહાર પાડી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માટે વિશેષ શું લખવાનું હોય ? કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની આ કૃતિ સર્વોત્તમ છે. આપણા જૈન-સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન છે. તમારી નકલ આજે જ મંગાવી લેશે પાક હૈાલકäાથ બાઇડીંગ, કાઉન આઠ પેજી ૪૦૦ પૃષ્ઠ, ઊંચા હાલંડના કાગળો
* મૂલ્ય રૂપિયા છે. લખેશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
(
.
fજેન ધર્મ પ્રકાશ થિથી
પુસ્તક ૬૮ મુ.
?
અંક ૮ મે
:
જેઠ :
વીર સં. ૨૪૭૮ વિ. સં૨૦૦૮
---
--
(II)
શ્રી સુપાર્શ્વ જિન સ્તવન,
| (ચોવીસ દંડક વારવા, હું વારીલાલ.). શ્રી સુપાર્શ્વજિન સેવીએ, હું વારીલાલ, સેવીએ ત્રિભુવન નાથ રે, હું વારીલાલ યેગ-ક્ષેમંકર જે હવે, હું વારીલાલ, નાથતા તેહમાં સિદ્ધ રે. હું વારીલાલ. ૧ જે જનતાને ઉપદિશે, હું વારીલાલ, મારગ મુક્તિનો શુદ્ધ રે, હું વારીલાલ; જોઈ જનતા ચિત્તને, હું વારીલાલ, ઉપદેશક તે વિશુદ્ધ ૨. હું વારીલાલ. ૨ કૃત, ચિન્તાને ભાવના, હું વારીલાલ, જ્ઞાનના ત્રણ પ્રકાર છેવારીલાલ; m) શ્રવણ-મનન-પરિશીલતા, હું વારીલાલ, તેમાં ભાવના સાર રે. હું વારીલાલ ૩ પરિણતિ તેહથી નિપજે, હું વારીલાલ, બોઘ તે શુદ્ધ પ્રકાર રે; હું વારીલાલ ન ભાવના જ્ઞાને જે હુવે, હું વારીલાલ, છૂટે અનર્થ પ્રસાર રે. હું વારીલાલ. ૪ ભાવના જ્ઞાને જ્ઞાન છે, હું વારીલાલ, કરીએ તેહમાં યત્ન રે. હું વારીલાલ; જિનવર વચન વિલેકીએ, હું વારીલાલ, નય-નિક્ષેપ નિગૂઢ રે. હું વારીલાલ, ૫
નય સુનય કરી ચાલીએ, હું વારીલાલ, ત્યજીએ કુનયની બુદ્ધિ રે, હું વારીલાલ; ) - રુચકવિજય તો પામીએ, હું વારીલાલ, પરમ પદારથ શુદ્ધિ રે. વારીલાલ. ૬
મુનિરાજશ્રી રુચકવિજયજી.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયાસ્ત બેધ. સાહિત્યચંદ્ર” શ્રીયુત બાલચંદ હીરાચંદ.
- ( ભુજંગપ્રયાત) શશી સૌમ્ય આનંદકારી પ્રદોષે, ધરી સૈન્ય નક્ષત્રમાલા વિરાજે; જુઓ નીકળ્યો જીતવા વિશ્વરાજ્ય, ધરી ગર્વને ચિતમાં ધીર પ્રાજ્ય. ૧ ભૂલ્યો એહ દીસે સ્વદેહે કલંક, સહુને ગણે છે જુઓ તુછ રંક; ધરામ બિછાવી ભલી ચંદ્રિકાને, જીઓ પાશ એ મોહને જીતવાને. ૨ જિતે કામને મોહિની-મંત્ર નાખી, ભૂલે માનવો ચંદ્રિકા-સોમ ચાખી; થઈ વિવલાત્મા બને કામ-ધામ, બને અંધ સેવે બધા પાપકામ. અહે ચોર ને જારને એ ઉઠાડે, અતિ દૂર પાપ ધરામાં જગાડે; કરે અંધ જેવા જુ દેખતાને, ફસાવે મહાપાપને સેવાને.. ધરી સૌમ્ય ને શ્વેત તે રૂ૫ દાખી, ઘણી લાલચે સર્વ મૂકે અનોખી; નરો તેમ નારી ફસાએ ત્વરાથી પછી કર્મમાં હાથ ધારી જ રોતી. ૫ હવે મધ્ય પ્રકાશમાં ચંદ્ર આવે, હસે સર્વ નારી નરેને સ્વભાવે, થયા મોહના દાસ જાણે સહર્ષે, ગણે તુચ્છ તે સર્વને શાપ વષે. અહે મૂર્ખ કેવા સ્વતને ન જાણે, રવશક્તિ અજાણે સ્વયં દાસ માને, અહો ચંદ્રમાં વાગરા કામની છે, હસાવે ફસાવે રડાવે ખરી તે. હવે ચંદ્રને માગ નીચે જવાને, અધે માર્ગમાંહે પડી ભૂલવાને; અહે. પશ્ચિમે અસ્તને શોધવાન, જુવે પાપના એ ફળ ચાખવાનો. ૮ 'ઉ પૂર્વ ભાગે કરે છે પ્રકાશ, ભરે સર્વ આકાશ થાએ ઉજાસ; અહા ચંદ્રનું સૈન્ય તારા બધાએ, ગુમાવે સ્વયં તેજ નિસ્તેજ થાઓ. જુએ ચંદ્ર એ ખાખરા તુલ્ય થાય, ગયું તેજ નિસ્તેજ થઈ સવ જાય; જુઓ ગર્વ ખોટો હરે સર્વ માન, દિસે એહ. પ્રત્યક્ષ એનું પ્રમાણ. ૧૦ 'કુમાર્ગે ચઢાવ્યા બગાડ્યાં ઘણાને, મહાપા૫ આરંભ કીધા સહૂને; ફળ ર પ્રત્યક્ષ ચાખ્યા જુવોને, અહે ચેતજે સે ભલા સાંભળીને. ૧૧ ઊગ્યો તેજ અંબાર તે પૂર્વ મહિ, થયે એકને અસ્ત બીજે પ્રભાવે; જગચક્ર એવું ફરે છે સદાનું, નહીં તેહથી હર્ષ દુઃખી થવાનું. ૧૨ ચઢે તેહ વેગે પડે છે ધરામાં, નહીં સાર આનંદ વ દૂભવામ; ધરી વૈર્ય સામ્યત્વને રાખવાનું, સદા હર્ષ વા શોકને ટાળવાનું. ૧૩ ખરી સામ્યવૃત્તિ થશે જે કદાપિ, ખરે માર્ગ નિષ્કર્મને ચિત થાપી; રાશી આયો વા ઊગે સૂર્ય દેખી, હર ચિત્તથી ભેદ વૈષમ્ય નાખી. ૧૪ અભાવ છેડે સમાવૃત્તિ ધારે, વિકારો તછ ઘો સહુ દુઃખ હારો; ખરે ધર્મ પાળી તો સંસ્કૃતીને, વિનંતી ધરી ચિત્ત બાલેન્દુની તે. ૧૫ ૧ સાંજે. ૨ ચાંદતીરૂપી દારૂ. ૩ કામ-વિકારનું સ્થાન. ૪ જાળ. ૫ પલાશનું પાંદડું
. છે?
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહજ સમાધિ. (અનુવાદક:-મગનલાલ માતીચંદ શાહ, વઢવાણ કેમ્પ.)
અનુષ્ટ્રપ. ન જ્ઞાન સ્વસ્વરૂપનું, તે ન જાણે પરાત્મને; જાણવા પરમાત્માને, કરો નિશ્ચય આત્મમાં. ૧ ન જાણે આત્મ તત્વને ત્યાં નથી આત્મ સ્થિરતા; મૂંઝાય જૂદો માનતા, દેહ વ્યાપી સ્વ આત્મને. નથી આ ભેદ જ્ઞાન પાં, આત્મ લાભ અલભ્ય ત્યાં; જેથી રવજ્ઞાનની કૃતિ, સ્વપ્નમાં પણ દુર્લભ. મોક્ષાથ નિશ્ચય કરે, સમ્યમ્ આત્મરવરૂપના; પરપર્યાયની સ", કહ૫ના જાળ છેદીને. ત્રિપ્રકારે રહ્યો આત્મા, સર્વ ભૂતે વ્યવસ્થિત; ત્રિ વિકપ કહેવા, આતબંધ અને પર. આત્મબુદ્ધિ તનાદિમાં, આત્મવિશ્વમથી થતી; ઘેરાયો મોહ નિદ્રામાં, તે બહિરાત્મ જાણુ. બાજ ભાવે જેને, નિશ્ચય સ્વાત્મમાં થયે;
ત્યાં માને અંતરાત્મતા, બ્રાંતિ-નાશક ઝાનિ. નિર્લેપ શુદ્ધ ચૈતન્ય, અસંગી અતિ મુક્ત જે; નિર્વિકલ્પ સદા સિદ્ધ, સ્વરૂપે પરમાત્મા છે. ૮ નિર્વિકલ્પ અતીન્દ્રિય, જૂદ રહ્યો સ્વભાવથી; હાદિ વિષમાંથી, ગિલે આમ ચિન્ત. ૯ બહિરાત્મપણું ત્યાગી, અંતરમાં બની સ્થિર અગ્યય થ૮ અત્યન્ત, જાણે એ પરમાત્માને. ૧૦ માને છે મતિમૂઢ જે, દેહ સ્વરૂપ આત્મને; જ્ઞાની માને તને વ્યાપ્ત, દેહાતીત નિરામય. ૧૧ ઘેર ઈન્દ્રિયોથી જે, જેનારો તત્ત્વવિકૃતિ; સ્વરૂપે બહિરાત્માઓ, આત્માને દેહ માનતા. ૧૨ દેવતા દેવ પર્યાયે, નુપર્યારે મનુષ્ય હું; પશુ પક્ષી રૂપે તે, માને ન જ નારકી. ૧૩ મૂઢ અજ્ઞાનથી આમ, માની ભવાબ્ધિ ભાટકે;
આત્મા અમૂર્ત ત૫, સંવેદ્ય મનાય છે. ૧૪ - સ્વ૫ર દેહવ્યાપી આ, આત્મા જ અવિકારી છે; - જ્ઞાની જેથી જ આમમાં, આત્મબુદ્ધિ કરી રહ્યા. ૧૫
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વૃદ્ધત્વમીમાંસા
uc
પિBSFSFERBFSFSFEREST RETURNSHU
શ્રીયુત જીવરાજભાઈ ઓધવજી દેશી પાંચેક વર્ષ ઉપર શ્રી જૈન ધર્મ પ્રકાશમાં મે વૃદ્ધત્વમીમાંસા ઉપર ત્રણેક લેખો લખ્યા હતા. હવે તે જ વિષય ઉપર કાંઈ વિશેષ અજવાળું પાડવા માટે : આ લેખ લખવામાં આવે છે. પાંચેક વર્ષ ઉપર મેં લેખ લખ્યા ત્યારે મારી ઉંમર આશરે સીત્તેર વર્ષની હતી. હવે પંચોતેર વર્ષ પૂરાં કર્યા છે. પહેલાના. - લેખે સત્તર વર્ષ પછી અને હવેનો લેખ પંચોતેર વર્ષ પછી વૃદ્ધ માણસોએ છેકેમ રહેવું ? જીવનદષ્ટિ કેવી રાખવી? જીવનને એક ભારરૂપ કરવા કરતાં કેવી આ રીતે ઉગી સુખી-સંતેષી જીવન બનાવવું, તે હકીકત કેટલાક સ્વાનુભવ ' ઉપરથી અને કેટલાક વાંચન પછી દર્શાવવાનો આ મારો પ્રયાસ છે.
માણસ ઉમર લાયક થાય છે. વૃદ્ધ થાય છે. જીવનના પંચોતેર જેટલા વર્ષો ૧ પસાર કરે છે, ત્યારે શરીર ક્ષીણ થાય છે, ઈદ્રિયે કામ કરતી નથી, આંખે . * ઓછું ભળાય છે, કાને ઓછું સંભળાય છે, ચાલતાં પગ લથડાય છે, હાથ પૂરા કે કામ આપતા નથી, આવી રીતે શરીર ક્ષીણ થયા પછી, ઘણુ વૃદ્ધ માણસ, - ઈચ્છે છે કે-આ શરીર છૂટી જાય તો દુઃખને પાર આવે. આવી ઈચ્છા વ્યાજબી નથી, રાખવા જેવી નથી. આપણે તે કર્મના અચલ નિયમમાં માનનાર છીએ, . આપણને જે સુખ દુઃખ મળે તે આપણા પૂર્વ કર્મોનું ફળ છે, જે કર્મ ભોગવ્યા વિના છૂટકે નથી. વળી આપણે તો આયુષ્ય કર્મને પણ માનનાર છીએ.
માણસનું આયુષ્ય નક્કી થયેલ છે, તેમાં જરા પણ વધારો થતો નથી અને તે - સામાન્ય રીતે ઘટાડો પણ થઈ શકતું નથી. બીજુ આ દેહ છોડ્યા પછી આથી ' સારો દેહ મળશે એની આપણને ખાત્રી નથી. બીજા દેહ વખતે બંગલા, મોટર
વિગેરે બધી અનુકૂળ સામગ્રીએ મળવાની કોઈને ખાત્રી નથી. ટૂંકામાં દેહ | ક્ષીણ થાય અને પૂરુ કામ ન આપી શકે તે વખતે દેહને છોડવાની અને અન્ય
દેહ મેળવી સુખી થવાની અભિલાષા રાખવી અસ્થાને છે. : આવી વિષમતા શરીર અને મન વચ્ચે થવાનું કારણ એ છે કે શરીરને . જેવો પરિપાક ઉમરને લીધે થાય છે તે પરિપાક મનને થતું નથી. જીવન દરમ્યાન આપણે ઇંદ્રિયોના વિષયને વશ રહ્યા હોઈએ છીએ. ઇંદ્રિયોને વશ કરવાને બદલે આ પણ ઇંદ્રિયેના દાન બન્યા હોઈએ છીએ. એટલે શરીર જ્યારે આરામ માગે છે ત્યારે મન તે પરિપકવ ન થયેલ હોવાથી, વિશેષ સુખના નવા નવા તરંગો અને મનોરથ કરતું હોય છે, આવી રીતે શરીર અને મનના પરિપાકમાં વિષમતા હોવાથી જીવનના બંને ચકો સરખા ચાલતા નથી,
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધત્વમીમાંસા.
૧૫૯
અને જીવન સરખું વહેતું ન હોવાથી પ્રતિકૂળતાવાળું દુઃખમય જણાય છે. સમજુ માણસે ઉમર થતાં મનને વશ કરતા શીખવું જોઈએ. જેને આપણું શાસ્ત્રકારો સંયમ કહે છે, તે સંયમ પ્રાપ્ત કરવા જોઈએ. અને આ સંયમસમભાવ મેળવવાને ઉચિત ધર્મક્રિયાઓ-સામાયિક, દેવપૂજા, ધર્મશ્રવણ, વાંચન રાખવું જોઈએ ઘણીવાર એવો અનુભવ થાય છે કે શરીર અસ્વસ્થ હોય, બેસવા ઉઠવાની પણ શક્તિ ન હોય ત્યારે મનને આવા વાંચન, લેખન આદિ વ્યાપારમાં રેક્વામાં આવે ત્યારે શરીરના બધા દર્દો ભૂલી જવાય છે અને એક જાતને આનંદ અને સંતોષ અનુભવાય છે.
માણસે જીવનની પ્રવૃત્તિના જૂદા મૂલ્યાંકન કરવા જાણવું જોઈએ. પાછલા જીવન ઉપર દષ્ટિપાત કરવો જોઈએ. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પુખ્ત અવસ્થા ઉપર નજર નાંખતા તેને જણાશે કે બાહયાવસ્થાના ઘણા વર્ષો તે સમજ વિનાની મૂર્ખાઇભરેલી લાગે તેવી પ્રવૃતિમાં ગયા છે. યુવાવસ્થા પસ મેળવવા આદિના ધમપછાડવાળા કામમાં ગયેલ છે. ત્યારપછીની પુખ્ત અવસ્થા, કુટું બજાલ આદિ આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પસાર થયેલ છે. બાલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા પસાર કર્યા પછી વૃદ્ધાવસ્થા આવે છે, તે અવસ્થામાં ઉપાધિ નથી, શતિ છે, રળવા ખપવાની જંજાલ ચાલી ગઈ છે. આ અવસ્થામાં કુરસદ છે, સ્વતંત્રતા છે, ઘડીયાલને ટકોરે જાગવાનું, ઉઠવાનું કે કામ કરવાનું નથી. આવી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે માણસે શા માટે ભાવના ન કરવી કે હાશ હવે હું સંસારરૂપી સમુદ્રના તોફાનમાંથી બહાર આવ્યો છું. સમુદ્રના તેફોનમાંથી કિનારા પર આવતાં જેવો માણસને આનંદ થાય તેવો આનંદ વૃદ્ધ માણસને થવો જોઈએ, અને વૃદ્ધાવસ્થા સંતાપ અને દુઃખના કારણને બદલે આનંદ અને સંતેષનું કારણ બનવું જોઈએ.
વૃદ્ધ માણસે પોતે જીવનદષ્ટિ બદલવી જોઈએ. પિતાના શરીર અને પિતાના કટુંબને સર્વસ્વ માનવાને બદલે, સમાજ અને દેશને પિતાના માનતા શીખવું જોઈએ. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થવાની ભાવના રાખવી જોઈએ. આપણુ શાસ્ત્રકારો મૈત્રી ભાવના, પ્રમાદ ભાવના, કરુણુ ભાવના અને માધ્યસ્થ ભાવના ભાવવાને જે ઉપદેશ આપે છે તે જીવનમાં ઉતારતા શિખવું જોઈએ. આવી રીતે બીજા પ્રાણીઓ અને મનુષ્યો તરફ દૃષ્ટિ રાખતાં તેનો પ્રત્યાઘાત આપણું ઉપર પડે છે અને તેઓના અંત:કરણની શુભ ભાવનાઓ આ પણને સુખ અને સંતોષ આપનાર બને છે, માટે વૃદ્ધ માણસેએ જીવનદષ્ટિ ઉદાર કરવી, અને સર્વ પ્રાણીઓનું હિત ઈચ્છવા સતત પ્રયત્ન કરવો જોઈએ.
બીજી એક હકીકત- આખું જીવન માણસ રળે છે, પૈસે એકઠા કરે છે, બેંકમાં ખાતા રખાવે છે. હવે વૃદ્ધાવસ્થામાં તે ક્રમ બદલાવો જોઈએ. રળવાને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
બદલે ખર્ચવાને, નાણાંના ખાતા પડાવવાને બદલે ખાતાંઓ બંધ કરાવવાને, પૈસાના સરવાળા અને ગુણાકાર કરવાને બદલે બાદબાકી અને ભાગાકાર કરવાને પ્રયાસ કરવો જોઈએ. આવી રીતે જીવનવ્યવહાર બદલવાથી તેનો ભાર ઓછા થઈ જશે અને એક ભારરહિત જીવન સુખ અને સંતોષમાં ગાળી શકાશે. * વૃદ્ધાવસ્થામાં માણસે કેવી દિનચર્ય પાળવી? શું ખાવુંપીવું ? કેવા ઉપચારો કરવા? કેવું વાંચન-શિક્ષણ રાખવું વિગેરે હકીકતો સ્વાનુભવથી સંક્ષિપ્તમાં હું ટાંકે છે. પોતાના સંજોગે પ્રમાણે આ સૂચનાઓનો અમલ કરવાથી હું માનું છું કે વૃદ્ધ માણસ આનંદથી જીવન ગુજારી શકશે.
માણસે બની શકે તેટલે દરજજે શહેરના ઘોંઘાટવાળા ભાગથી શહેર બહારના Úટ જેવા શાંત હવાવાળા ભાગમાં રહેવાને પ્રબંધ કરવો, તેથી મગજને શાંતિ મળે અને સહેલાઈથી બહાર હરવા ફરવાનો અવકાશ મળે.
ન હમેશાં વેલાસર સૂવાનો નિયમ રાખ. ઊંઘ ન આવે તો પણ આરામ માટે સવું. સવારના વેલાસર ઉઠવાને અભ્યાસ પાડવા. ઉડીને પ્રભુનું સ્મરણ કરવું. સારા સ્તવને તેત્રે વિગેરે શાંતિથી બલવા, તેના અર્થનું મનન કરવું. જ્ઞાનસાર, વૈરાગ્યશતક જેવા અધ્યાત્મના પુસ્તકોમાંથી અમુક કે પસંદ કરી તેનું મનન અને નિદિધ્યાસન કરવું. એક મુનિમહારાજે મારા મંદવાડમાં મને સૂચના આપી હતી કે તમે ઘણું વાંચ્યું, લખ્યું છે, માટે હવે શરીર અસ્વસ્થ હોય તે બધું છોઈ ઘો અને વાંચેલા વિષયનું ચિંત્વન કરો
સવારે રોજ બહાર ફરવાને નિયમ રાખ. જેટલું બની શકે અને શરીરને થાક ન લાગે તેટલું ખુલ્લી હવામાં ચાલવું. ટટ્ટાર રહીને ચાલવું. ઘરડાની જેમ વાંકા વળીને ન ચાલવું. ટટ્ટાર રહીને ચાલવાથી ફેફસાને કામ મળે છે. ફેફસાને જે ભાગ બીજા સમય દરમ્યાન ઉપચાગ વિનાને રહ્યો હોય છે, તે સારી રીતે કામ કરતાં થાય છે. ખુલ્લી હવામાં ફરવા જતાં દરમ્યાન કોઈ સાથે બોલવાનું બની શકે તેટલું બંધ રાખવું. બોલવાથી ફેફસાંને થાક લાગે છે, જેની અસર હદય ઉપર પણ થાય છે.
બપોરે જમ્યા પછી, સૂવાનો નિયમ રાખે જેથી ખાધેલો ખોરાક સહેલાઈથી પચી જાય. સાંજના ઈછા થાય તો થોડું ઘણું ફરવું. સમાન વય અને સ્વભાવવાળા મિત્રો સાથે બેસવું ઉઠવું. કલબમાં આનંદ આવે તો તેમાં થોડોક સમય પસાર કરે.
સાંજના જમવાનું ઓછું રાખવું. જમ્યા પછી ઘરના નાના મોટા માણસો સાથે બેસી વાર્તાલાપ કર, અનુભવની વાતો કરવી, બની શકે તો સારા રાગમાં નાના ભાઈઓ અને બહેને પાસે પદ, માંગલિક સ્તોત્રો વિગેરે ગાવા ગવરાવવા. સૂતા પહેલાં આવું શ્રવણ એક દૈનિક (પુષ્ટિકારક દવા ) તરીકે કામ કરે છે, અને રાત્રિ શાંતિ અને આનંદમાં પસાર થાય છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધત્વમીમાંસા.
૧૬૧
આપણે ગૃહજીવન( Home life )ની કિંમત ઓછી રાખીએ છીએ. આપણુ પત્ની, દીકરીઓ, વહુઆરી અને બાળકે સાથે બેસી અનુભવની સ્વાર્થ અને પરમાર્થની વાત કરતાં જે આનંદ મળે અને જીવનમાં જે સંસ્કાર આવે તેની કિંમત કરતાં આપણે શીખવું જોઈએ.
વૃદ્ધ માણસે જેમ બને તેમ ઓછી જઠરની મહેનતે પચે તેવો પિષ્ટિક આહાર લે. ચા લેવી હોય તો ઉકાળ્યા વિનાની અઅિધ દૂધવાળી લેવી. દૂધ ગાયનું વાપરવું. ફળાનો ઉપયોગ વધારે કરવો. લીલોતરી પણ સારા પ્રમાણમાં ખાવી જેથી ક્ષારો અને પ્રાણપૂરક તત્વો (vitamins) પૂરતાં મળી શકે. હાલમાં ચોખાં દૂધ ઘી મળતા નથી, તે બની શકે તો એકાદ સારી ગાય ઘર આંગણે રાખવી. તેમ ન બની શકે તે સારું ચોકખું દૂધ વેચાતું લઈ, તેમાંથી ઘરે માખણ અને છાશ આપણે જરૂર હોય તેટલા બનાવવા. તાજુ માખણ એક ઘણું ઉપગી વસ્તુ છે, સહેલાઈથી પચે છે, ઘરની છાશ પણ ઘણું ગુણકારી અને સ્વાદિષ્ટ બને છે. ખર્ચમાં વાંધો હોય તો બીજા બહારની મીઠાઈ વિગેરે લાવવાના ખર્ચ ઓછા કરવા, પણ દૂધ દહીં માખણ છાશ જેવી ઉપયોગી ચીજોમાં બચાવ ન કરવા. ધર્મ પાળવા માટે પણ તંદુરસ્ત શરીરની જરૂર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે રામાયં છુ ધર્મસાધનં ધર્મ કરવા માટે શરીર મુખ્ય સાધન છે. એટલે શરીરના સ્વાધ્ય તરફ દુર્લય આપવું ન જોઈએ.
દાંત, ગળું, જીભને સ્વચ્છ કરવાને અને નિરોગી રાખવાને ત્રિફળા ચૂર્ણને ઉપગ ઘણે આવશ્યક છે. ઘણું વર્ષોથી ત્રિફળાને ઉપગ હું કરું છું, તેથી ઘણો લાભ થયો છે.
હાલના કાળમાં દવાઓ, ઇંજેકશન લેવાનો એક મેનીયા(ઘેલછા ) થયેલ જોવામાં આવે છે. દરદીના આખા શરીરના બંધારણનો અભ્યાસ કર્યા વિના, તેની ભૂતકાળની રહેણીકરણ જાણ્યા વિના રોગ મટાડવા અનેક પ્રકારની દવાઓ અને ઈંજેકશન આપવામાં આવે છે. અલબત તેવા એકદમ ઊભા થયેલા રોગોજેવા કે ટાઈફેડમાં આવી દવાઓની જરૂર છે. પણ તે વિચારીને આપવી જોઈએ. એક રોગ જબરાઈથી મટાડતા શરીરને કાયમ માટે નબળું ન બનાવે તેવી આકરી દવાઓ લેતાં વિચાર કરવો જોઈએ. વૃદ્ધ માણસે તે વૃદ્ધ અનુભવી દાકટરની દવા લેવાનો વિચાર રાખવો જોઈએ. માણસના શરીર ઉપર નવા નવા પ્રોગ, નવી નવી પેટેટ દવાઓ વાપરવા પહેલાં વિચાર કરે તેવા અનુભવી દાકટરની સલાહ લેવી જોઈએ. મારો અનુભવ તે એ છે કે-જેમ બને તેમ ઓછી દવાઓ લેવી, આકરી દવાઓ ન લેવી. આ દવા એક રોગ મટાડે છે, બીજા રોગને સ્થાન આપે છે. આપણી દેશી દવાઓ અભ્રક ભસ્મ જેવી ઘણી ઉપયોગી ' 'મને જણાય છે. આવી દવાનું સેવન લાંબે વખત કરવાથી શરીરને તાઝગી આવે છે,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
શ્રી સત ધર્મ પ્રકાશ
વૃદ્ધ માણસે સમાજ કે વ્યવહારમાંથી અલગ ન પડવું જોઈએ. શરીર એવું કામ આપે તો બુદ્ધિ અને મનવાં કામ કરવું. શરીર કરતાં બુદ્ધિ અને મન ઓછાં કિંમતી નથી. કોઈ સમાજનું કામ કરી શકતા હોઈએ તે કર્યો કરવું. તેની ઉપાધિ ઓછી કરી નાંખવી અને આવા લોકેપગી કામ માટે બીજાઓને ટેઇન્ડ કરી-શિક્ષણ આપી તૈયાર કરવા જોઈએ. જેથી આપણી ગેરહાજરીમાં આવાં કામ અટકી ન પડે.
અવારનવાર બની શકે તો સારાં સ્થળામાં-હવા ખાવાના કે તીર્થના સ્થળામાં સ્થળાંતર કરવાને નિયમ રાખ. આમ કરવાથી શરીરને આરામ મળે છે, મનને વિષયાંતર થવાથી નવી કૃતિ મળે છે. જૂદા જૂદા માણસેના પરિચયમાં અવાય છે, નવા નવા વિચારોની આપલે થાય છે. સંસાર છોડી જેણે સંન્યાસ લીધે નથી, શ્રમણમાગ ભાવથી સ્વીકાર્યું નથી, તેને જગતુના અને સમાજના પ્રવાહથી અલગ-અપરિચિત રહેવાથી લાભ નથી, નુકશાન છે. સમાજનું કાંઈ ઉપયોગી કામ તેનાથી થઈ શકતું નથી અને તેને પિતાને અર્થહીન જીવન લાગે છે.
ઉપર કેટલાક સ્વાનુભવથી બાંધેલા વિચારો અને બહારના વાંચનથી મેળવેલ વૃદ્ધપણને ઉપયેગી માહિતી અહીં આપવામાં આવેલ છે. સુજ્ઞ વાંચકેએ પિતાના સંજોગે, પોતાના અનુભવ પ્રમાણે જીવનદષ્ટિ કેળવવાની રહે છે.
બે પ્રકારનાં રંજન એક લેકરંજન અને બીજું લોકોત્તર રંજન. આ બેમાં શું કરવા યોગ્ય છે ? ભરત ચક્રવતીના મન માં પણ આ જ સવાલ ઉદ્ભવ્યો હતો. ચક્રરનની પ્રથમ પૂજા કરવી કે પિતાશ્રી આદિનાથને કેવળજ્ઞાન મહોત્સવ પ્રથમ કરવો ? આવા પરસ્પર ગુંચવણવાળા સવાલે (Questions of Relative * Duties ) આપણને ઘણી વાર મૂંઝવે છે. શ્રીમાન ઉપાધ્યાયજી શ્રી યશેવિજયજી મહારાજ શ્રી મલ્લિનાથજીના સ્તવનમાં કહે છે કે
“ફઝિવ એક સાંઇ, લોક તે વાત કરી.” લોકો ગમે તે વાત કરે પણ આપણે તે સાઈને-પ્રભુને જ રીઝવવો. હું
%
૧૦
સ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેમભૂમિકાનાં દેલો.
(લેખક-સાહિત્યચંદ્ર શ્રીયુત બાલચંદ હીરાચંદ-માલેગામ.)
આપણી ઈદ્રિયો કે જે આપણા શરીરને મુખ્ય ભાગ છે, તેના ઉપર થતા આંદોલને કે પ્રત્યાઘાત આપણે સમજીએ છીએ. સુંદર સંગીત આપણા કાન ઉપર અથડાય છે તે આપણે સુસંવેદના અનુભવીએ છીએ, તેમ ભયંકર અવાજ થતા આપણે ધ્રુજી ઉઠીએ છીએ. મધુર સુગંધ આપણી નાસિકામાં પ્રવેશે છે ને આપણે સંતોષ માનીએ છીએ તેમ નકગાર જેવી દુર્ગધ નાસિકામાં પ્રવેશતા આપણે ગભરાઈએ છીએ. સુંદર કલામય ઉત્તેજક દશ્ય જોઈ આપણે મન:શાંતિ અનુભવીએ છીએ તેમ ધૃણાસ્પદ અભદ્ર દેખાવ જોતાં આપણી આંખ તરતજ મિંચાઈ જાય છે. અનુકુલ શીતલ અને સુંવાળે સ્પર્શ થતા હૃદય આનંદ અનુભવે છે, તેમ કઠેર, ઉષ્ણ અને કાંટાળા પશે આપણું સ્વાસ્થ ભંગ કરી મૂકે છે. મતલબ કે શરીર ઉપર જે આંદોલન થાય છે તેને સારા કે ખોટો અનુભવ આપણને મળે છે. પણ એ અનુભવ મુખ્યત્વે કરી મનની સ્વસ્થતા ઉપર આધાર રાખે છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની ઘણી અગત્ય છે. શરીર રોગથી ગ્રસ્ત યુએલ હેય, કઈ સાંસારિક મહાન આપતિમાં આવી પડેલું હોય ત્યારે ઉપરોક્ત બધા અનુભવ લૂલા પડી જાય છે. ચિત્ત ચિંતામગ્ન હોય છે ત્યારે મધુર ગાયન પણું પ્રતિકૂલ લાગે છે રોગીની આગળ સ્વાદિષ્ટ અને રસપૂણ મિઠાઈ લાવી મુકવા છતાં તેને તે કડવી ઝેર જેવી લાગે છે. વ્યમ ચિત્તવાળો જમી જાય તો પણ તેને રસાસ્વાદનું સ્મરણ સરખું પણ રહેતું નથી. 'આપણે કઈ રસકથામાં વ્યગ્ર હોઈએ તેવે વખતે કોઈ ત્યાં આવી અમુક વસ્તુ ઉપાડી
જાય છતાં આપણને તેનું સ્મરણ પણ રહેતું નથી. મતલબ કે મન ઠેકાણે હશે, તે પિતાનું કાર્ય ઠીક રીતે કરવું હશે ત્યારે જ ઈદ્રિયોના વિકાર-આંદોલનનું તેના ઉપર પરિણામ થાય છે. અન્યથા શરીર ઉપરના આંદોલને મનોભૂમિકા ઉપર પહોંચી શકતા નથી અર્થાત કાર્ય કરી શકતા નથી.
એ વિવેચન ઉપરથી એ ફલિત થાય છે. શરીર એ સ્વતંત્ર વસ્તુ છે. વિકારો એ કોઈ બીજી જ વસ્તુ છે અને મન એક સ્વતંત્ર કાર્યક્ષમ ક્ષેત્ર છે. અને ત્રણે એકત્ર મળી કઈ કાર્ય કરે તે જ તે પરિણામકારક નિવડી શકે છે. શરીર અમુક કાર્ય કરતું હાય, વાસના બીજે માગે દોડતી હોય અને મન અન્યથા વિચાર કરતું હોય ત્યારે પરિણુામ શું આવે? અર્થાત કાંઈ જ નહીં. ગાયક અમુક સ્વર આલાપ હોય, સ્વર મંજૂષા બીજો સૂર આપતી હોય અને મૃદંગ ત્રીજે જ તાલ આપતા હોય એવા ગાયનમાં કે રસ જામવાનો?
मनस्यन्यत्वचस्यन्यत्कार्यमन्यत् ।
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
જ
ન ધર્મ પ્રકાશ.
મનમાં એક જાતના વિચાર ચાલતા હોય, મોઢે બીજી ભાષા બોલાતી હોય અને કાર્ય ત્રીજું જ ચાલતું હોય તેની ફલનિષત્તિ શું થવાની ? અર્થાત્ કાંઈ નહીં. આપણી * દરેક ધર્મક્રિયામાં એવો જ અનુભવ આપણને મળે છે, એ વસ્તુ આપણે ભૂલવી જોઈએ નહિ.
કેવળ કીતિના લોભે બાહ્ય આડંબર અને ભપકે કરી ધર્મધુરંધરને ઇકાબ ધારણ કરી અન્યચિત્તે લોકવિરુદ્ધ અનેક ઘણાસ્પદ કાર્યો કરનારાઓ શું ફળ મેળવી શકતા હશે ? એ વિચારણીય વરતુ છે. ધર્મક્રિયાઓ અને ધર્મના અનુષ્ઠાને લોકેમાં વાહવાહ બોલાવવા પૂરતા જ હોય એવી અનુચિત કહપના પણ કાઈ કરી ન શકે. ધર્મ ક્રિયાઓનો મુખ્ય ઉદ્દેશ મનના આંદેલને સુધારવાને જ હોઈ શકે. મનની સુધારણ કરવાનું કાર્ય ક્રિયાથી સધાતું હોય તે જ ધર્મક્રિયાને હેતુ સફળ થયો ગણાય, અન્યથા ધર્મક્રિયા કેવળ દેહદંડરૂપ જ નિવડવાની. ધર્મક્રિયા એ વસ્તુ ખુદ ધર્મરૂપ નથી પણ ધર્મના સાધનરૂપ એ વસ્તુ છે ! મનના આંદલને આ જતિને સુસંવાદી થઈ એકેક પગલું આગળ વધવા માટે ઉપયોગી નિવડે તે જ આપણે યત્કિંચિત ધર્મ સાધના થઈ એમ ગણાય. એમ ન થતું હેય અને અનુષ્ઠાન પહેલાં આપણે જે ભૂમિકા ઉપર હતા ત્યાં જ અટકી જતા હોઈએ તે આપણું એ અનુષ્ઠાન કેવળ કષ્ટક્રિયા જ થવાની ! ઉલટાની દેવના સહભાગી આપણે થઈ ગયાં હોઈએ એવો સંભવ ઉત્પન્ન થવાને.
આપણે શ્રાવક સૂત્રને મોઢે ઉચ્ચાર કરતા હોઈએ ત્યારે તેમાં દર્શાવેલ દરેક દેશ પર આપણે પિતાને કયાં સુધી સંબંધ આવે છે, આપણે પોતે એ દેશમાં કેટલા સંવાએલા છીએ એને વિચાર ઉપન્ન થ જોઈએ અને મનમાં ધ્રુજારી છૂટવી જોઈએ. આપણુ પશ્ચાત્તાપનો વેગ વધવો જોઈએ. જે પ્રાણીના સંબંધમાં આપણી ભૂલ થએલી હેય તેના પ્રત્યે અશ્રુભર્યા નયને નત મસ્તક થઇ ક્ષમાની યાચના મનમાં વધી જવી જોઈએ અને ફરી એવી ભૂલ ન થાય એ માટે સાવચેતી જાગવી જોઈએ. મતલબ કે મનના પ્રદેશ ઉપર ભારે આંદોલન થવા જોઈએ. દ્રયમનથી લગાડી ભાવમન સુધીને પ્રદેશ કરુણુ ભાવથી રંગાઈ ગયે હે જોઈએ, મનના ભાવો જ બદલાઈ ગએલા હોય એટલે એનું પરિણામ દવેછા, વાસના કે સામાન્ય વિચારો ઉપર પડે અને સ્થૂલ શરીરમાં તેના પડઘા પડ્યા વગર રહે જ નહીં. માનવને સુધારવાને એટલું જ નહીં પણ માનવને માનવપણું આપવાને ધર્મશાસ્ત્રકારોએ એ સીધે જ માર્ગ શોધી કાઢેલો છે. એને આપણે ધર્મ જેવા પવિત્ર નામે ઓળખીએ. ધર્મ-સાધનાને એ માર્ગ આપણે અનુસરતા શીખીએ.
સારાંશ ધર્મક્રિયા સફળ થવાનો મુખ્ય અર્થ આપણી મનભૂમિકા ઉપર કેવું આદેલન થાય છે તે ઉપરથી જાણવાને હોય છે. મને ભૂમિકા ઉપર કોઈ પણ જાતનું આંદોલન થયું જ ન હોય તે બધું છાર ઉપર લીંપણું જ સમજી લેવાનું !
એવી રીતે મને ભૂમિકા ઉપર શુભ પરિણામ લાવવા માટે પહેલી શરત એ છે કેતે માટેના સૂત્ર, અર્થ, સંહિતા શબ્દના આરોહ અવરોહ અને તેનું અંતરંગ અને હેતુ એ બધું સાધકે સમજી લેવાની જરૂર છે. એ સમજી લેવાથી દરેક શબદના ઉચ્ચાર સાથે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મો ]
મનભૂમિકાનાં દેલને.
૧૬૫
મને ભૂમિકા સુધી તેના આદેશને પહોંચી મન સુધરી જાય અને મન સુધરવું એ જ મુખ્ય ઉદ્દેશ હોવાને લીધે મુખ્ય કાર્ય સધાઈ જાય. આપણે જ્યારે કોઇ આપણને ઈષ્ટ એવી વસ્તુ બીજાના મન ઉપર ઠસાવવા માંગતા હોઈએ ત્યારે જેમ આપણે વનિ, આપણી શબ્દરચના અને આપણે આવેશ એગ્ય રીતિએ વાપરી સામા માણસને આપણા વિચારો માનતો કરી લઈએ છીએ તેવી જ ચિવટાઈ સૂત્રોચ્ચાર સાથે રાખવામાં આવે તે જ આપણે ધમ અને તેનું ફળ પામીએ. અન્યથા વ્યર્થ શારિરિક શ્રમ જ થવાને, એ વસ્તુ આપણા મરણમાં રાખવાની જરૂર છે.
જેમ શ્રાવકસૂત્ર અર્થાત વંદિતાસૂત્ર બોલતી વખતની મનોભૂમિકાનું સ્વરૂપ આપણે જોઈ ગયા તેમજ જયારે જ્યારે પ્રભુના સ્તવન ગાવાને પ્રસંગ હોય ત્યારે પણ આપણે તદાકાર ચીવટ રાખવાની જરૂર છે. અનેક સંત, યોગી મહામાં પુરુષોએ પિતાની પ્રતિભા સ્તવનોના રૂપમાં પ્રગટ કરી છે. પ્રભુ સાથે સમાનતા દાખવી અનેક ઠપકાએ પ્રભુ ઉપર મૂકી પ્રભુ સાથે નેહભાવે શબ્દોચ્ચાર કરતા કવિઓએ પિતાની મનોભૂમિકા ખૂબ સુંદર રીતે રંગેલી છે. તેમજ પ્રભુનું સર્વોપરીપણું વર્ણવી પિતાની પામરતાનું સુંદર હૃદયસ્પર્શી વર્ણન કરેલું છે ત્યારે તે સાધકનું મન વિનયની ભાવનામાં તરબોળ થઈ જાય છે. પ્રભુભક્તિનું દુર્લભપણું બતાવી પિતાને મળેલ પ્રભુભક્તિનો યોગ મળવાથી પોતાની ધન્યતા વર્ણવી છે ત્યારે આત્માના અનંત ગુણેને સમુરચય વર્ણવી જાણે પિતે પ્રભુમય થઈ જવાને ભાવ વર્ણવ્યું છે તેવા સ્તવન ગાતા જેની મનોભૂમિકા ઉપર સાનુકૂલ આંદેલને જાગતા નહીં હોય તેને એ અમૂલ્ય અમૃતનો રસાસ્વાદ હજુ ચાખે જ નથી એમ કહેવામાં જરાએ હરકત નથી. એવા સારગર્ભિત ભાવવાહી ઉચકેટીના આત્મસાક્ષાત્કાર પામેલા સંતપુરુષોના સ્તવનમાં ગાએલા ભાવો બેલતા જેના હૃદયમાં ગગવરે હર્ષ ફરતો નહીં હોય, જેને આત્માનુભવનું યતકિંચિત્ પણ ભાન નહીં થતું હોય, પ્રભુની મહત્તાની છાપ જેની મનો
ભૂમિકા ઉપર પડતી નહીં હોય તેનું તે દુર્ભાગ્યે જ આપણે સમજવાનું છે. જે યોગી પુએ એવા સ્તવને રચી પોતે આત્માનંદમાં તલ્લીન થયા એવા સંતને આપણા કટિશઃ પ્રણામ હે! એમના જેવો ઉચ્ચ કોટીને આનંદ તે આપણા ભાગ્યમાં કયાંથી હોય ? પણ એવા સંતપુરુષોના ઉચ્છિષ્ટ્રમાંથી પણ આપણી હદયમંથી, ભેદાઈ આપણી મને ભૂમિકા ઉપર કાંઇક આત્માભિમુખ અદલને પ્રગટે એટલી અભ્યર્થન રાખવાને આપણને યોગ મળે એટલું ઇચ્છી વિરમીએ છીએ.
આત્મિક શાન્તિ તથા જીવનનું સાચું સાલ્યા
પ્રાપ્ત કરવા માટે અવશ્ય વાંચે. જ્ઞાનસાર સ્વમૂલ્ય રૂા.બે.
લખે -શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું એ હાર ટોડલા ગળી ગયા ?
સતી દમયંતીના સત્યની અગ્નિ પરીક્ષા
લેખકઃ—શ્રી મગનલાલ મેાતીચંદ્ર શાહુ, સાહિત્યપ્રેમી-સુરેન્દ્રનગર.
(હપ્તા ૮ :: પૃ. ૭૦થી શરૂ }
રાજમાતાની આજ્ઞા મુજબના આજને દિવસ મહેાત્સવમાં પસાર થયા પછી દમયંતીએ માસીબાને કહ્યું કે-હવે મારા પિતાને ત્યાં જલદી મોકલી આપે।. ઇંદુમતી, સુનંદા વગેરે સાએ બહેનને હવે જલદી વિદાય આપવાની વિનતિ કરી. રાજા સુબાહુએ તમામ પ્રકારની તૈયારી તેને માટે કરી રાખી છે, ગાડી ઘેાડા રથ મેના પાલખી વસ્ત્ર ખારાક અને બીજી તમામ પ્રકારની સગવડ કરવામાં આવી છે, મુસાફરી લાંબી હાવાથી દમયંતીને ક્રાઇ જાતની તકલીફ ન પડે એ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, દમયંતી પેાતાના પિતાને ત્યાં જવાને ભારે ઉત્સુક છે, અને વિપ્ર સુદેવ પણ ઘણી જ ઉતાવળ કરે છે એટલે આવતી ક્રાલે પ્રભાતમાં દમયંતીને મેાકલવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી સામે પ્રભાતમાં તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. નગરીમાં પણુ સાને ખબર પડી જવાથી, આજે આખુ ગામ મહાસતીનાં દર્શનાર્થે આવી રહ્યું છે. રાજમાતા, ઈંદુમતી અને સુન'દાદમયંતીથી પળવાર પણ જૂદાં પડતાં નથી. આવતી કાલે જૂદા પડવાનાં એ વિચારે તેમને સાથે ઘેરી લીધા છે.
રાજમાતાનું હૃદય મૂળથી જ અત્યંત સસ્કારી છે, તેમને અનુભવ બહેાળા છે, સુખ દુઃખના પડછાયા તેમણે જોયા છે, એટલે દમયંતીના સત્સંગ તેમને અતિપ્રિય લાગતા. તે સત્સંગ આવતી કાલથી બંધ થશે, એ વિચારમાં રાજમાતાનું મન કાંઇક ઉદ્વેગ અનુભવે છે, ઈંદુમતી અને સુનંદા પણ અતિ ચિ ંતાતુર જણાય છે. રાજમાતાને જાણે કાઈ પૂ ભવને સબંધ યાદ આવતા હાય એવા ભાવે પ્રગટી નીકળ્યા છે. દમયંતીની ચંચળતા, વાણીની મીઠાશ, સત્યથી પી રહેલું શરીર, અસાધારણ ધૈય તથા બુદ્ધિ આ બધું રાજમાતાને વારંવાર યાદ આવે છે. વિશેષ હૃદયસ્પર્શી બનાવા તા એ છે કે-કાઇ અસાધારણ યોગે તેનુ' અહીં આવી પહેાંચવું, દાસી તરીકે રહેવુ, ચેરીનુ' આળ ચડાવવુ અને તેનું સતીત્વ પ્રગટ થવું-આ બધુ કાઇ ઇશ્વરી મહાન ઘટનાનું કારણ છે, માવજીવન કાઈથી ભૂલાય તેમ નથી. આમ વિચારમાં તે વિચારમાં રાજમાતાએ આખી રાત્રિ પસાર કરી. પ્રભાત થતાં સવ સામગ્રી તૈયાર થઇને આવી ગઇ. વિત્ર સુદેવ પણું તૈયાર થન્ન ગયા હતા. રાજા સુબાહુ પણ પોતાની ભગતીને વળાવવા માટે સજ્જ થઇ ગયેલ છે, વાજીંત્ર વાગી રહ્યા છે, પુરજન પણ સૌ છેલ્લા દર્શાનાર્થે આવી રહ્યા છે. રાજમાતા, ઈંદુમતી, સુનદા અને રાજદરબારની રાણીઓ તથા દમય'તી સૌ પોતપેાતાની બેઠક લેવાતી તૈયારી કરે છે, એવામાં મત્રીશ્વર આવીને રાજમાતાને તથા રાજા સુબાહુને ખબર આપે છે.
( ૧૬ )
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મે ]
શું એ હાર ટોડલે ગળી ગયે ?
૧૬૭
કે આપણા માલતી નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી સપરિવાર પધાર્યા છે. આ સમાચાર સાંભળતાં જ સૈ ઘણા ખુશી થયા અને પ્રભુના દર્શનાર્થે જઈ તેમની અપૂર્વ વાણીને લાભ લેવા સાએ નિશ્ચય કર્યો. મંત્રીશ્વરને રાજાએ આ વધામણીમાં સારી પહેરામણી કરી.
રાજમાતા–બેટા, દમયંતી ! તારી શી ઇચ્છા છે?
દમયંતી–માસીબા ! પ્રભુનાં દર્શન કરી તેમની વાણી સાંભળીને પછી હું વિદાય થવાની ઇચ્છા રાખું છું. મહ૬ પુણ્ય મળેલો આ લાભ જતો કરી શકાય નહિ. અનાયાસે પ્રાપ્ત થયેલું સંતપુરુષેની વણીનું આલંબને કેમ જતું કરી શકાય ?
રાજમાતા બેટા! તેં બહુ જ સારો વિચાર કર્યો. ઘણુ કાળે પ્રભુ આ તરફ પધાર્યા છે. આજે આપણો દેશ અને રાજ્ય પવિત્ર થયાં છે, આપણાં સદભાગ્ય છે કે પ્રભુના દર્શનને આ યોગ આપણને અનાયાસે મળે છે.
ઇંદુમતી–માતાજી! પ્રભુનાં દર્શન કરવાની અમને ઘણી હોંશ છે.
સુનંદા–માતાજી. માતાજી ! જેનું આપણે હમેશાં ધ્યાન ધરીએ છીએ, તે પ્રભુ કેવા હશે? મારી જિંદગીમાં તે પરમાત્માને જોવાનો આ પ્રથમ પ્રસંગ છે.
રાજમાતા-બેટા! ભગવાન આ વખતે ઘણુ લાંબા કાળે આ તરફ પધારે છે. તારા જન્મ પછી તેઓ આ તરફ પધાર્યા નથી, જેથી તેમનું પવિત્ર ર્શન તને ક્યાંથી થયું હોય?
સુનંદા–માજી ! પ્રભુ આપણા દેશ તરફ આમ લાંબે કાળે કેમ આવતા હશે?
રાજમાતા-બેટા ! આપણા દેશની આજુબાજુ કેટલાક અનાર્ય પ્રદેશ છે. એટલે જિનેશ્વરદેવ જ્યારે આપણી પાસેના આર્ય પ્રદેશ તરફ વિચરતા હોય ત્યારે આ તરફ આવી ચઢે છે, પરંતુ બીજી તરફ વિચરતા હોય ત્યારે અનાર્ય પ્રદેશમાં થઈને આ તરફ પધારવું બહુ મુશ્કેલ છે, એટલે આપણે દેશને તેમને લાભ છેડે મળે છે.
સુનંદા—માતાજી ! અનાય પ્રદેશમાંથી આપણુ પ્રદેશમાં કેમ ન આવી શકાય ?
રાજમાતા–બેટા! આવી શકાય ખરૂં પરંતુ અનાર્ય પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષોને ઘણું સંકટ વેઠવું પડે છે. અનાર્ય પ્રજા માંસાહારી હોવાથી આહાર-પાણીની મુશ્કેલી, નિર્દય મનુષ્યને ભય, ક્રર પ્રાણીઓનો ભય, નાસ્તિક નૃપતિઓ અને પ્રજાને ભય. આવા બીજા ઘણુ ઘણુ ભયો આ પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષને વેઠવા પડે.
સુનંદામાજી ! પ્રભુને ભય કે ન હોય ? ભય રાખે તે પ્રભુ કેમ કહેવાય ?
રાજમાતા–એટા પ્રભુને કોઇને ભય હોતો નથી, તેઓ સદા અમય જ હોય છે, તેમનું શરીર-સઠાણ એવું હોય છે કે તેમને કેઈ ઉપદ્રવ કરી શકતું નથી. ચરમશરીરી અને તે જ ભવે મોક્ષમામી હોવાથી સર્વ પ્રકારના કલેશે-ઉપદ્રને તેઓ તરી ગયા હોય છે, એટલે સર્વ સ્થાને સર્વકાળે જિનેશ્વરદેવ સદાય નિર્ભય જ હોય, પરંતુ તેમની સાથેના
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શ્રી જન ધર્મ પ્રકાર
બધા સાધુ સાધ્વીઓ સંપૂર્ણ જ્ઞાન દર્શનને પામેલા નહીં હોવાથી એટલે કે છઘસ્થ અવસ્થાવાળા હોવાથી તેમનું ધાર્વિક સ્વાથ્ય જળવાય એ હેતુથી તેમજ તેમને અનાર્ય દેશની સ્પર્શનાનો ઉદય નહિ હોવાથી પ્રભુ અનાર્ય દેશમાં વિહાર કરતા નથી. તીર્થંકર દેવ જે જે ક્ષેત્રની સ્પર્શનાને ઉદય હોય તે ક્ષેત્રમાં પધારે છે, ભગવંત રૂષભદેવજીને આ અનાર્ય બને ક્ષેત્રની સ્પર્શના ઉદય હતા તેથી તેઓ બંને પ્રદેશમાં વિચાર્યા હતા. પરંતુ કોઈ તીર્થંકરદેવને અનાર્ય ક્ષેત્રની સ્પર્શના ઉદય ન હોય તે તેમને ત્યાં જવાનું કારણ નથી. ભગવંત મુનિસુવ્રતસ્વામી અનાર્ય ક્ષેત્રમાં વિચરતા નથી જેથી જણૂાય છે કે-ભગવંતને અનાર્ય ક્ષેત્રની સ્પર્શના ઉદય નહીં હોય. જે તીર્થંકરદેવને અનાર્યનાં ભયરૂપી કમ ભોગવવાનાં હોય તેમને અવશ્ય અનાર્ય ક્ષેત્રમાં જઈ તે કમ ભોગવી મુક્ત થવું પડે. પરંતુ જેણે એ કર્મ ખપાવી નાખ્યા છે તેમને ત્યાં જવાની જરૂર રહેતી નથી,
દમયંતી- માસીબા ! આપનું કહેવું યથાર્થ છે. પ્રભુને અનાર્ય દેશમાં ભોગવવાનું કે કર્મ બાકી નથી એટલે તે તરફ વિચરવાની સ્વભાવથી જ જરૂર રહેતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા હોવાથી તે દેશ તરફનો રાગ દ્વેષ તેમને ન જ હોય.
ઈંદુમતી-માતાજી ! ધન્ય ભાગ્ય હોય તેને જ પ્રભુનાં દર્શન થાય.
સુનંદા-માજી! આજે અમારું જીવન ધન્ય છે કે પ્રભુના દર્શનને યોગ અમારી જિંદગીમાં આ પહેલી જ વખત થાય છે. કેટલો મહાન લાભ?
રાજમાતા–બેટા ! પ્રભુનાં દર્શનનો લાભ વર્ણવી શકાય નહિ. એ દર્શનથી ઘણા છે સમકિતને પ્રાપ્ત કરી, પરિસંસારી બની, કર્મને ક્ષય કરી મોક્ષ મેળવે છે. આ અપૂર્વ મહિમા પ્રભુના દર્શનનો તથા વાણીને છે. તેથી જ કહ્યું છે કે – दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनं । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनं ।। . દમયંતી–માસીબા ! મને જવાને જરા વિલંબ તે થશે, પરંતુ પ્રભુના દર્શન અને વાણીને લાભ લઈને જ જાઉં તે જ ઈષ્ટ છે.
રાજમાતા-બેટા ! હવે કાંઇ વાર નથી. ચાલીએ તેટલી જ વાર છે. પ્રભુનાં દર્શન કરીને તમે સા સુખેથી સિધા.
વિપ્ર સુદેવજી તરફ જોઇને મહારાજ ! તમે અમારા પ્રભુના દર્શન કરવા આવો છે?
સુદેવ-માતાજી! ઘણી ખુશીથી હું પણ તમારી સાથે જ આવીશ, એ તમારા પ્રભુ છે એમ નથી, પણ જગત આખાના પ્રભુ છે. એ જ સાચો બ્રાહ્મણ એટલે અમને જાણવાવાળા અને સાચા આચાર્યું છે, એ જ સાચો અગ્નિહોત્રી અને યજ્ઞને પાલક છે, આવા પુરુષને મેં સમાગમ કર્યો છે, તેમની વાણી સાંભળી છે, તેમ જ તેમના જ્ઞાન અને કમયોગનો પણ મેં અભ્યાસ કર્યો છે. અમારા પૂર્વજો આવા પુરુષને સમાગમ કરતા આવ્યા છે અને એ સમાગમને પરિણામે તેમના અનુયાયી પણ ઘણુ બન્યા છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૮ મે ]
શું એ દ્વાર ટાડલા ગળી ગયા ?
૧૬૯
મારા પિતાશ્રી આવા સંતપુરુષાને બહુ ચાહતા હતા. જેમનું જીવન અત્યંત વિશુદ્ધ અને સમદષ્ટિથી ભરેલું હોય છે ત્યાં પક્ષપાત નથી, વેરઝેર નથી. આ દનની કિંમત હૈાય જ નહિં રાજમાતા—વિપ્ર સુદેવજી! તમે સદ્ભાવશાળી છેા, સંસ્કારી સજ્જતેાની વૃત્તિ ગુણુગ્રાહી જ હાય છે.
હમેશાં પૂજાય છે. વિપ્ર સુદેવજી
દમયંતી—માસીબા ! ગુણુના પક્ષપાતી આત્મા ઉપર મારા માતાપિતા ઘણા સદ્ભાવ રાખે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદેવ—રાજમાતા ! અમે બ્રાહ્મણ છીએ પણ બ્રાહ્મણુ ધર્મને સમજીએ છીએ, બ્રાહ્મણુ ધ એ આત્માનું અદ્ભુતકર્તા નથી પણ હિતકર્તા છે. જે બ્રાહ્મણ ધર્માંતે હિતકર્તા તરીકે જાણે છે તે બ્રાહ્મણ કમ કાંડના નિર્દોષ-સાચા સ્વરૂપને જ અનુસરે છે. ધર્મ તા તે જ કહેવાય કે જે જન્મમરણથી છેડ વે અને સ્વર્ગાદિનાં સુખને અપાવે. શુદ્ધ ધર્મનાં મૂળ તત્ત્વમાં ભેદ નથી.
"L
દમયંતી—મહારાજ ! ખરી વાત. “ અદ્રોદ્દઃ સર્વમૂતેષુ, ધર્મળા મનલા ચિત્ત ” આ સનાતન સત્ય બધા ધર્મને લાગુ પડે છે, કાઇ પણ પથ કે સંપ્રદાય ધ હાવાને દાવા કરતા હાય તા તેણે ઉપલા સનાતન સત્યને અનુસરવુ જ જોઈએ.
રાજમાતા—મહારાજ ! વેદધમ માં, બ્રાહ્મણુ ધર્મ'માં કે બીજા કોઇપણ ધર્મમાં જેટલા અહિંસક ભાવ સચવાય તેટલા જ તે નિર્દોષ ગણાય. જિનેશ્વરા સર્વ કાળે અને સર્વ પ્રદેશે અહિંસક ભાવના જ પ્રતિાધક હાય છે, પતે સર્વાંગે સપૂર્ણ પણે આ ભાવને સ્પર્માં પછી જ તેઓ તે ભાવને પ્રકાશે છે. આત્માના કાપણુ પ્રદેશમાં રજમાત્ર પણ મિથ્યાભાવ, જડભાવ કે અજ્ઞાનભાવ હૈાય ત્યાં સુધી એક શબ્દ પણ મેાધ તરીકે વાપરતા નથી.
સુદેવ—માતાજી ! આપનુ કહેવુ યથાય છે. સવજ્ઞના એ જ મહિમા છે. અપનુ જીવ મન વચત કાયાના ત્રણ્ યાગને ત્રણે કાળ સરખા રાખી શકતા નથી. જેથી તેમની વાણીમાં કાઇ દેવ આવવાના સંભવ રહે છે, પરંતુ સજ્ઞની વાણી તે। ન્યાય, પ્રમાણુ, તક અને અનુમાનથી સČથા સિદ્ધ થયેલી ાવાથી સવ`દા નિર્દેષ ઔાય છે. સાચા બ્રાહ્મણા આવી નિર્દોષ વાણીને સ્વીકારે છે, જેથી તે વાણીને બ્રાહ્મણી, સરસ્વતી, સપૂર્ણા, માહેશ્વરી, ભારતી, ભગવતી, નિર્મળા, પ્રોધિની, ગરવી, ગોરી, ગંગા, બ્રાહ્મી, વૈષ્ણુવી, અખા વગેરે નામા આપવામાં આવ્ય છે.
રાજમાતા—બ્રહ્મનિષ્ઠ સુદેવજી ! તમે શાસ્ત્રીય સારું જ્ઞાન તમારા વિચાર। પણ પવિત્ર છે. વળી તમે અનુભવ પણ સારો તમારા સત્સંગથી પ્રત્યક્ષ થાય છે. તમને જવાની ઘણી ઉતાવળ છે છતાં તમે સતવચન સાંભળવાની પૃચ્છા કરી જેથી અમને ધણા જ હુ થાય છે.
For Private And Personal Use Only
ધરાવેા છે. તેની સાથે મેળળ્યા છે. જે આજે
સુદેવ—માતાજી ! મહાપુરુષોના વચનની ક્રિ`મત કાંઇ અનેાખી જ હૅાય છે. એ શ્રવણુ તે કાષ્ઠ પુણ્યયેાગે જ પ્રાપ્ત થાય છે. એ લાભ કેમ જવા દેવાય ? જ્ઞાનીએ પોકારી પોકારીને કહે છે કેન્દ્ર
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ બી એન ધમ પ્રકાશ
[ જેઠ अक्षरद्वयमप्येतत्, श्रूयमाणं विधानतः।
गीतं पापक्षयायोचैः, योगसिद्धर्महात्मभिः ॥ १॥ , ઉકષ્ટ પ્રકારના થોગસિદ્ધ મહાત્માઓના ફક્ત બે જ અક્ષરો સહભાવથી વિધિપૂર્વક સાંભળવામાં આવે અને સાંભળ્યા પછી ધારણ કરવામાં આવે તે પાપને ક્ષય કરે છે.
રાજમાતા–મહારાજ! ખરી વાત, એ વચનની કિંમત આંકી શકાય જ નહિ, કહેવાય છે કે –
એક વચન એ સદૂગુસકેરે, જો બેસે દિલમાંય રે પ્રાણી, નરકગતિમાં તે નહીં જાએ, એમ કહે જિનરાય રે પ્રાણી.
સદ્ગુરુ વંદન નિત્ય નિત્ય કરીએ. સુદેવ–માતાજી! મને તે જતા જતામાં આ લાભ મળી જાય છે એટલે મારે મન તે પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ” જેવું થાય છે.
રાજમાતા–વિવેકી વિક! તમે સદ્ગુણી ને પુણ્યશાળી છે.
સુદેવ– માતાજી ! સાચે બ્રાહ્મણ સ્તશાસ્ત્રનું શ્રવણ કરવામાં આનાકાની કે વિલંબ કરતા નથી. તેમજ તે રસામૃતનું પાન કરતાં જરાપણ કરતા નથી, માટે જ કહ્યું છે કે “માનવું વિજ્ઞાન વિમતિ યુતન'' સુજ્ઞ જેવો બ્રહ્માનંદ પ્રાપ્ત કરવામાં કઈ રીતે ડરતા નથી. કેમકે આ-વાણીરૂપ આનંદમાં નિગૂઢ તાત્પર્ય સમાયેલું છે.
દમયંતી-માસીબા! વિપ્ર સુદેવજી એક સંસ્કારી આત્મા છે, આજે તેમણે સાચો ધર્મ જા છે.
સુદેવ-માતાજી. અમે બ્રાહ્મણ ધર્મના શબ્દ અનુષ્ઠાનો સેવીએ છીએ. સર્વ જીવને નિર્દોષ ન્યાયની અદાલતને આશ્રય લેવાનો હોય છે. સાચે લાહ્મણ પવિત્ર જીવન ગાળી એ નિર્દોષ અદાલતમાંથી જ ન્યાય મેળવી શકે સર્વને સુખ પ્રિય છે, જેથી સુખ આપનારે જ સુખ મેળવી શકે, સર્વને જીવન પ્રિય છે, જેથી જીવનદાન આપનાર જ જીવનદાન મેળવી શકે. આવી નિર્મળભાવથી ભરેલી એ અદાલતમાં કોઈનો પક્ષપાત નથી, એ નિર્પક્ષી છે.
| (ચાલુ)
આપે ન વાંચ્યું હોય તે અવશ્ય વાંચશે શ્રી સીમંધર શોભાતરંગ પ્રાચીન રાસને સુંદર નમૂને, ભાવવાહી કાવ્યશૈલી અને કામગજેન્દ્રકુમારનું ચમત્કારિક ચરિત્ર પાકું બાઈડીંગ, ૩૨૦ પૃષ્ઠ, મૂલ્ય રૂા. બે
લખેશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં વ્યવહાર કૈશલ્ય છે.
શિર૯ (૩૮૩) IS પિતાના હરીફની હારને પોતાની જીત ગણ્યા વગર તેની યોગ્ય કિંમત આંકે ત્યારે હૃદયની સર્વથી વધારે કરોટી થાય છે.
માણસની પરીક્ષા કરવાના જુદા જુદા સમય છે. જ્યારે તમારા હરીફની શીકસ્ત થઈ હોય તેને તમારી જીત ગણી લો ત્યારે એ પરીક્ષામાં તમે નિષ્ફળ નીવડ્યાં છે એમ ગણાય. તમારે અનેક પ્રકારના હરીફ હોય છે, કેઈ ધનની બાબતમાં તે કઈ વખતની બાબતમાં, ઘેડાની રેસમાં કઈ હરીફ હોય. ઘેડ બેસનાર તમારે હરીફ હોય અથવા જયાં ત્યાં ખરીદી કરેલે તમારી માયુસ તમારા હરીફ થઈ બેઠેલો હોય, એ કદાચ હારી જાય. તેની હાર વખતે તમને તમારી જીત ન લાગવી જોઇએ, એટલે તમારે હરીફ પડ્યો તેમાં તમે જીતી ગયા છે, એમ ન સમજે, અને એને અનુસાર વર્તન કરે, તમારા હરીફ માટે વાત કરી તે તે વખતે તમારા હૃદયની ખરેખરી પરીક્ષા થાય છે. તમારે તમારા હરીફ પ્રત્યે તે સારી હરીફાઈ બતાવવી ઘટે. તેને બદલે તેની વાતમાં તમે રસ લે. એટલે એ કઈ બાબતમાં બીજા સાથે હારી ગયું હોય તે વાતને તમે મોટું રૂપક આપી, તેની વાત વધાર્યા કરે, તે તમે જાતે જ નીચ છો એમ લાગે. તમે તમારા હરીફની હાર કે જીત બીજા સાથે થઈ કે નહિ તે વાતની બેદરકારી રાખે તો તમે મોટા દીલના આદમી છે એમ લાગે અને તમે તે વાતને કાંઈ પણ રૂપક ન આપો તે તમે ઉદાર સ્વભાવના આદમી દો એમ જસ્થાય. તમારી મહત્તા એ વાતને મેટી કરવામાં કે તમારી છત તેના પર થઈ ગઈ છે એમ જણાવવામાં નથી. તમારે તે એ વાતને દાબી દેવી જોઈએ, કારણ કે બીજા માણસ સાથે હાર થઈ એમાં તમારી છત નથી, પણ તમારે તે રમતીયાળ માણસને આશય રાખ ધટે અને ખેલદીલી બતાવવી જોઈએ, એને બદલે તમે જાણે મેટે વિજય મેળવ્યો હોય એવી વાત કરે, તે તમારી એ ખેલદીલી સૂઈ જાય છે અને તમે સામાન્ય જનતાના માણસ છે, અને તમારા હરીફને તોડી પાડવાની દરેક તકને લાભ લે છે એમ લાગે. આ વાતમાં તમારા હૃદયની પરીક્ષા અને તમે ખેલદીલ કેવો છે તે જણાઈ આવે છે. એ રમતમાં તમે ભાગ લીધો નથી, એટલે તમને એની સાથે કાંઈ લાગતું વળગતું નથી, છતાં તમે તેનું ક્રેડીટ(માન ) થી અથવા લેવા દીલ બતાવો એ તમારી હલકાઈ બતાવે છે. જો તમે ખરેખરા ખેલદીલીવાળા હા, તે તમે એ વાતને જરા પણ રૂપક ન આપે, અને એ વાત બની જ નથી એટલી ઉદારતા કે નિરપેક્ષતા રાખે, એને માટે તમારા હરીફને કોઈ બીજા માણસ સાથે લડત અને પડતો જુએ તેમાં રસ લે અને એ વાતને રૂપક આપો ત્યારે તમારી ખેલદિલી ક્યાં રહી? માટે સમજુ માણસે પિતાની પરીક્ષા થવા દેવી ન હોય તો હરીફની હારમાં રસ ન લે અને ખાસ કરીને તે બીજ સાથે લડતા હોય તે તેમાં રસ ન લે, તેની હારની વાત વધારવી નહિ અને ખેલદીલી દાખવવી તેમાં સરવાળે લાભ છે અને પરીક્ષામાં પસાર થવાપણું છે.
The hardest trial of the heart is whether it can beer rival's failure without triumph.
Ailein.. ( ૧૭૧ )
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૨
શ્રી જૈનધમ પ્રકાશ.
[જે
( ૩૪ )
દરેક વાતમાં માણસ પાતાની મહત્તા ખબતાવી પાતાના નસીમના કરવૈયા થાય છે. એમ આપણે કહેવુ' ન જોઇએ પણ દરેક માણસ પાતાના ચારિત્રના ઘડનાર છે એમ કહેવાય.
આપણામાં એક કહેવત છે કે-દરેક માસ્ પેાતાના નસીબનેા ઘડનાર છે. એ કહેવતના આપણે એકથી વધારે વાર ઉપયાગ કરીએ છીએ અને તેને સત્ય માનીએ છીએ. લખપતિ થવું કે કરાધિપતિ થવું એ આપણા કળાની વાત છે, પણ આપણે તે વાતને ઉચ્ચારવી ન જોઇએ, અથવા લખપત પોતાની કળાથી લખપતિ થયે છે એમ કહેવાય નહિ. ભરદરિયે વહાણુ ચાલતુ હાય અને પવન અનુકૂળ આવે તે વહ્રાણુ તરી જપ્ત કાંઠે આવે, તેનું માન વહાણુના કપતાનને ન ઘટે, પવનને ઘટે, તે પ્રમાણે ક્રાઇ માણુસ લખપતિ થાય કે કરેાડાધિપતિ થાય તેમાં ઉપરની ઉપમા બરાબર લાગે છે. તેમાં તે પેાતાની મહત્તા માને એ ભૂલભરેલું છે. એમાં અદૃશ્યકમે, વે, ભવિતવ્યતાએ, કાળે કામ કર્યું છે અને બીજા સહકારી કારણેા મળવાથી છપ્પનની ઉપર ભુંગળ વાગે તેવા થાય, આ સ વાત બનવાજોગ છે પણ તેણે યાદ રાખવું ઘટે કે તેને પાતાને ફાળા તે પુરુષ પૂરતા જ છે, અવાંતર કારણે ખીજા યુાં છે અને તે સર્વ વિદ્યમાન છે. અશ્વના મદ તે રાજ્ય મળે તે પણ ન કરવા અને પોતાથી કાંઇ થયું છે એમ તે હરગીજ માનવું નહિ, અને મળેલ ધનની સારા વ્યય કરવા, સમાજહિતનાં કે જ્ઞાતિહિતના કામમાં પૈસાને ઉપયાગ કરવા અને પેાતાના હૃદયમાં સમાજહિત વસ્યું છે તે બતાવી આપવું.
આપણે તે! બધા આધાર વન-ચારિત્ર પર રાખવાને છે. આપણા કબજાની એ વાત છે, ઉદાર થવુ` કે અક્રોધી, અમાની, અમાયી, અલાબી થવું એ આપણા કબજાની વાત છે, એટલે આપણા નસીબના કે એના ઘડવૈયા આપણે છીએ એમ કહેવુ એના કરતાં ાપણી ચાલ-ચલગતના ઘડનાર આપણે પોતે જ છીએ એમ કહેવુ અથવા પુનરાવર્તન કરવું એ વાસ્તવિક વાત છે. એમ કહેવામાં કાઇ પણ પ્રકારના બાધ નથી આવતા અને આપણે કેવા થવું' તેને સ` આધાર આપણા ઉપર છે એ વાતના સ્વીકાર એમાં થઇ જાય છે એ અતિ મહત્ત્વની બાબત છે. આવી મહત્ત્વની બાબતમાં એકાંત નિણૅય પર ન આવતાં વાસ્તવિક રીતે તો શાાવગાહન કરવું અને જીવને સચ્ચિદાન દ સાથે જોડવા અને આપણા ચરિત્ર માટે આપણે જોખમદાર છીએ, અથવા આપણે થવા ધારીએ તેવા થઇ શકીએ છીએ એમ સમજવું. આ બાબતમાં જરાપણ વાંધા જેવુ' જણાય. તેા જણાવવુ, એમાં ભમાન કે ઐશ્વર્યંને સ્થાન ન આપતાં ચારિત્રને સ્થાન આપવું. કુશળ માસ પેાતાના નસીબને કરવૈયે નથી તેથી ગભરાય નહિ, કારણ કે તે જાણે છે કે પેાતાના ચારિત્રને બનાર પોતે જાતે છે, એમાં જરાપણુ ગોટાળા ચાલે કે ચલાવી લેવા યેાગ્ય ટ્રાય તેમ ગણાય . સમથૅ માણસા ચારિત્રને ધડે છે અને સદા આન૬માં રહે છે.
સ્વ॰ મૌક્તિક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Let me not say, every man is architect of his own future but let us say, every man is archiheet of his orn character. J. B. Board ?...
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હું પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા મૈં (ગતાંક પૃષ્ઠ ૯૯ થી શરૂ)
( લેખક-ăા. ભગવાનદાસ મન:સુખભાઇ મહેતા M. B. B. B. )
આમ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પણ આવી વિકટ છે અને તેને પ્રાપ્ત કરવાની કારણુપર'પરા પણ આવી મહાન્ અને દુષ્ટ છે, તે પછી આ પ્રભુસેવાની ઉત્તર।ત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકા તે કેવી વિકટ અને દુ†મ હેવી જોઇએ? એ અપત્તિન્યાયથી પ્રાપ્ત થતુ સામાન્ય નિયમન કરતાં મહામુનીશ્વર શ્રી આનદધનજી ઉપસહાર કરે છે—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુગંધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અન્ય; ઢો કદાચિત સેવક યાચનારું, આનદૂધન રસરૂપ; સ’ભવ દેવ તે રે સેવા સવે રે. અઃ—જે મુગ્ધજના છે તે આ ભગવાનનુ' સેવન સુગમ જાણીને આરે છે, પણ તે સેવન તે। અગમ અને અનુપમ છે. હું આનંદધન રસરૂપ ભગવાન્। આ સેવક આપતી તથારૂપ આનધન–રસરૂપ સેવાની યાચના કરે છે, તે કદાચિત્ આપ દેજો ! વિવેચન
- શિવગતિ જિનવર દેવ, સેવ પપરિણતિ પરિત્યાગ, કરે તસુ
આ ઢાહુલી હૈ। લાલ; સાહલી હૈ। લાલ. ' —તત્ત્વર્ગી મહામુનિ ધ્રુવચંદ્રજી
ઉપરમાં વિવરીને બતાવ્યું તેમ અભય-અદ્રેશ—ખેદ એ પ્રભુસેવાની પ્રાથમિક ભૂમિકા છે. આ પ્રાથમિક ભૂમિકારૂપ ગુણ યાગની પ્રથમ દૃષ્ટિ-નિવા પશ્ચાદ્ભૂમિકાનું દષ્ટિ ખૂલ્યે જીવના અંગમાં આવે છે. અને સવ* જગત્ પ્રત્યે જ્યાં હિંગૂઢ ન. નિસર દ્વેષભાવયુક્ત મંત્રીભાવ વર્તે છે, એવી આ યથાર્થનામા * મિત્રા ' નામક ચાંગદષ્ટિની પ્રાપ્તિ પશુ ચરમાવમાં ચર્મ કરણને થાગે હાય છે, જેની પ્રાપ્તિ વળી અતર્યંત ભાવમલતી અપતાથી તથાભવ્યત્વને પરિપાક થયે જીવની આધ્યાત્મિક મેગ્યતાને આધીન છે. જીવની આ આધ્યાત્મિક યાગ્યતા પ્રગટાવવા અને વિકસાવવા માટે સાચા સાધુનુસ`પન્ન ( માત્ર વેષધારી નહિ. એવા મેક્ષમા સાધક મહામુમુક્ષુ સાધુપુરુષને સત્સંગ, તેમજ અધ્યાત્મ પ્રચના શ્રવણુંમનનાદિ સત્–નિમિત્ત કારણના અવખતે આમાના સત્પુરુષાર્થની સ્ફુરણુાવડ ઉપાદાનકારણની જાગૃતિ, એ અદિ કારણ પર’પરાનું સેવન અનિવાર્ય આવશ્યક છે આ સમસ્તનું ઉપરમાં સવિસ્તર વિવેચિત થઇ ચૂક્યું છે, એટલે તેનુ પિષ્ટપેષણ નહિ કરતાં માત્ર સંક્ષેપમાં વિવેક વાંચકની સ્મૃતિને સતેજ કરી, આ સપ્રતિપાદનને ફલિતાથ અત્ર વિચારશું. અને તેમાં પ્રથમ આનંધનજીના આ ઉદ્ગારની પશ્ચાદ્ભૂમિકાનું ( Baokground ) ક્રિચિત્ દિગ્દર્શન કરશું
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
શ્રી જન ધમ પ્રકાશ.
જિનદેવ એ લેકર દેવ છે અને આ જિનદેવને ભજવાને ભક્તિમાર્ગ પણ લોકેત્તર
માર્ગ છે. એટલે આ જિનદેવનું અને એના ભક્તિમાર્ગનું યથાર્થ દર્શન લાકેત્તર દેવ પણ લોકોત્તર દ્રષ્ટિથી જ થઈ શકે; કારણ કે દૃષ્ટિ વિના જેમ બહિરંગ લકત્તર માગ માર્ગનું દર્શન થઈ શકે નહિં, તેમ આધ્યામિક દૃષ્ટિ વિના અંતરંગ
ભાવમાર્ગનું દર્શન થાય નહિં. અને જિનમાર્ગ તે મુખ્યપણે અયાત્મપ્રધાન ભાવમાર્ગ છે, એટલે તેનું નિરૂપણ કરવાને અલૌકિક એવી આધ્યાત્મિક ગ• દષ્ટિ જ જોઈએ, બાળ લોકિક દૃષ્ટિ-એuદષ્ટિ તેમાં કામ આવે નહિં. અર્થાત આ દિવ્ય જિનમાર્ગનું દર્શન યોગદષ્ટિરૂપ દિગ્ય નયનથી જ થઈ શકે, ગાડરીઆ પ્રવાહ જેવી બહિરંગ એવદષ્ટિથી ન જ થઈ શકે. અને આ એવદષ્ટિ અને ગદષ્ટિનો સ્પષ્ટ તફાવત સમજી લેવાની ખાસ જરૂર છે.
એધદષ્ટિ એટલે સામાન્ય, પ્રાકૃત, ગતાનુગતિક ભવાભિનંદી જનની દષ્ટિ. આધદષ્ટિ અને યોગદષ્ટિ એટલે તત્વમાર્ગને અનુસરનારા સમ્યગદષ્ટિ મુમુક્ષુ યોગી યોગદષ્ટિ પુરુષની દષ્ટિ. ઓઘદ્રષ્ટિ લોકિક, લેક વ્યાવહારિક, પ્રવાહપતિત, ગાડરીઆ
પ્રવાહ જેવી છે. યોગદષ્ટિ અલોકિક, પારમાર્થિક, ગમાર્ગનુસારિણી, તત્વમાટિણી છે. આધદષ્ટિમાં અંધશ્રદ્ધા છે, એગદષ્ટિમાં સત્ય શ્રદ્ધા છે. “સરદાસંતો વો gિrafમપીતા” ઓધદષ્ટિવાળા અંધશ્રદ્ધાળુઓ દર્શનભેદ બાબત ૫૨૨૫૨ વાદ વદે છે, ધર્મને નામે મિશ્યાઓ ઝગડા કરે છે, કદાગ્રહ-ગ૭-વાડા-સંપ્રદાય આદિમાં રાચે છે; યોગદષ્ટિવાળા જનો પરર૫ર દર્શનભેદ બાબત વિવાદ કરતા નથી, પરંતુ સવ દર્શનને એક શુદ્ધ આત્મદર્શનના અથવા જિનદર્શનના અંગભૂત માની તેને આત્મબંધુત્વપણે માને છે. આમ યોગદષ્ટિ અને ઓઘદૃષ્ટિના સ્પષ્ટ તફાવત છે. " એટલા માટે લેકોની આ ગતાનગતિક ગાડરીઆ પ્રવાહ જેવી અંધકારરૂ૫ કિક
' એધદષ્ટિ દૂર કરવી, તેમને દિવ્ય જિનમાર્ગને યથાર્થ દર્શનાર્થે સતદિવ્ય દૃષ્ટા શ્રદ્ધારૂપે આધ્યાત્મિક ગદષ્ટિ અર્પવા માટે જ શ્રી હરિભદ્રજી, શ્રી આનંદગીશ્વર ધનજી, યશવિજયજી આદિ જાગતી ત જેવા દિવ્ય દષ્ટા જોગીરાજેએ
નિષ્કારણું કરુણાથી અંધશ્રદ્ધાની આંધી ટાળનારી એગદષ્ટિને દિવ્ય પ્રકાશ રેલા છે; અને મતદર્શનના આગ્રહરૂપ કૂપમંડૂક દશા છોડાવવા સર્વે દર્શનસમન્વયકારિણી સાગરવરગંભીરા વિશાલ અનેકાન્ત તદૃષ્ટિ સમર્પવાનો ભગીરથ પ્રયત્ન કરી જનસમાજ પર અનન્ય ઉપકાર કર્યો છે. કારણ કે તેવી દૃષ્ટિના અભાવે અલકિક આધ્યાત્મિક જિનમાર્ગને પણ ગતાનુગતિક લકે લકિક દૃષ્ટિએ-ઘદષ્ટિએ અવલેકે છે ! મહાત્મા આનંદધનજી પોકારી ગયા છે કે. ચરમ નયણ કરી મારગ જોવતે રે, ભૂલ્યા સયલ સંસાર;
જિણે નયણે કરી મારગ જોઇએ રે, નયન તે દિવ્ય વિચાર.”, શ્રી યશોવિજયજી જેવા પણ કરી ગયા છે કે-“ ધામધૂમધમાધમ ચલી, મોક્ષ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મે ]
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
૧૭૫
માર્ગ રહ્યો દૂર છે. ” પણ જિનને રત્નત્રયીરૂપ મૂળ માર્ગ તે અધ્યાત્મપ્રધાન છે ને તે આધ્યાત્મિક એવી યોગદૃષ્ટિથી જ દેખી શકાય, તે માર્ગ દેખવા માટે ગદષ્ટિરૂ૫ દિવ્ય નયન જ જોઈએ. “જિણે નયણે કરી મારમ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર ” આ માર્ગના સમ્યગદર્શનને અર્થે સમદષ્ટિની બહુ બહુ જરૂર છે, કારણ કે દૃષ્ટિ
કે તેવી સૃષ્ટિ ને દર્શન તેવું સર્જન. દષ્ટિ સમ્યગુ હોય તો દર્શન સમ્યગુ દષ્ટિ તેવી સૃષ્ટિ હોય ને સર્જન - સમ્યગુ હેય, દષ્ટિ મિયા હોય, તે દર્શન મિયા દશન તેવું સર્જન હેય ને સર્જન પણ મિથ્યા હેય. ભગવાન મહાવીરદેવે શ્રીતમવા
મીને સમ્યગ નેત્ર આપ્યા તે વેદના અર્થ પણ સમ્યપણે સમજાયા. દસિમ્યફ હોય તે મિથ્યાદષ્ટિના શાસ્ત્ર પણ સમ્યફપણે પરિણમે ને દૃષ્ટિ મિથ્યા હોય તે સમષ્ટિના શાસ્ત્ર પણ મિથ્યા પણે પરિણમે; માટે સમ્યગૃષ્ટિની-ચોગદષ્ટિની ઉપયોગિતા જીવનમાં ઘણી ઘણી છે. કારણ કે આ આત્મદશામાપક થર્મોમીટર જેવી ગદષ્ટિને સ્વાધ્યાય જે કરશે, તે
વિચારશે કે હું પોતે કઈ દષ્ટિમાં વત્ત છું ? મારામાં તે તે દષ્ટિનાં આત્મનિરીક્ષણ કહ્યાં છે તે યક્ત ગુણલક્ષણ છે કે કેમ ? ન હોય તે તે પ્રાપ્ત કરવા Introspection મારે કેમ પ્રવર્તવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખનિરીક્ષણ (Introspe
ction ) કરતાં સુઇ વિચક્ષણને તક્ષણ પિતાની આત્મદશા કેવી છે ને પિતે ક્યાં ઊભો છે તેનું ભાન થશે; તેમજ વિશેષજ અવલોકન કરતાં જણાશે કે અભય, અષ, અખેદ એ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકારૂપ ગુણ ગની પ્રથમ દષ્ટિ-મિત્રા દષ્ટિના અંગભૂત છે; અને શાસ્ત્રમાં જે “મિયાદષ્ટિ' નામનું પ્રથમ ગુણસ્થાન ' કહ્યું છે, તે અહીં મિત્રા દષ્ટિમાં મુખ્યપણે ધટે છે; અર્થાત આ મિત્રા દષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ
ગુણસ્થાન ”-ગુણના સ્થાનરૂ૫ ગુણસ્થાન તે શબ્દના ખરેખરા અર્થમાં નિરુપચરિતપણે ઘટે છે. આવા તથારૂપ ગુની પ્રાપ્તિનું મંડાણ-પ્રારંભ પ્રથમ દષ્ટિમાં થાય છે, યોગમાર્ગમાં પ્રવેશનું શુભ મુહૂર્ત આ પ્રથમ દષ્ટિ છે, સ-માર્ગ પ્રાપ્તિની એકતાનું આ મંગલાચરણું છે, મોક્ષની નીસરણીનું આ પહેલું પગથિયું છે, મહાન યોગ-પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે. અત્રે મિત્રાદષ્ટિમાં છે કે હજુ મિથ્યાત્વ ટળ્યું નથી ને સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્દભુત ઉત્તમ ગુણે અત્રે પ્રગટે છે, આ ગુણે ઉપર પુખ્ત વિચાર કરી, પોતાના આત્મામાં તેવા તેવા ગુણો પ્રગટ્યા છે કે નહિં, તેનું જે આત્મનિરીક્ષણ કરવામાં આવે તે પોતાનામાં તેવા ગુણ નહિં પ્રગટ્યા છતાં, પિતાનું સમકિતી પણું કે છઠ્ઠા ગુણઠાણાપણું માની બેસન રા લોકોના કેટલાક ભૂલભરેલા મિયા ભ્રાંત ખ્યા દૂર થવાને સંભવ છે. સમ્યગૃષ્ટિની મંજલ તે હજી ઘણી લાંબી છે, પણ પ્રવાસની શરૂઆત પણ હજુ થઈ છે કે નહિં, “ પાશેરામાં પણ પહેલી પૂણી ” કંતાઈ છે કે નહિં, પહેલા
* આ અંગે વિશેષ જિજ્ઞાસુએ આ લેખકે સવિસ્તર વિવેચન કરેલ શ્રી ગષ્ટસમુરચય સવિવેચન ગ્રંથનું અવલેકન કરવું.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
આ જેન ધમ પ્રકાશ
ગુઠાણાનું પણ ઠેકાણું છે કે નહિં, તે આ મિત્રા દૃષ્ટિ અને તેના અંગભૂત આ અભયઅપ-અખેદ આદિ ગુણ પરથી ગૃહસ્થ કે સાધુ કોઈ પણ આમાર્થીએ આત્મસાક્ષીએ નિરભિમાનપણે વિચારવાનું છે. જેમકે- કોઈની પણ સુકૃતિ દેખી જેને ગુરુપ્રમોદ ઉપજવાને બદલે ગુણઠેષ-મસર ઉપજતે હોય છે, તે ભલે ગૃહસ્થ હોય કે સાધુવેષધારી હોય, તે પણ તે આ પરથી “આત્મનિરીક્ષણ કરતાં શીધ્ર સમજી શકે છે કે હું તે મિત્રા દષ્ટિનું અદ્દેષ લક્ષણ પણ પામે નથી, એટલે કેગની આ પ્રથમ ભૂમિકામાં પણ મારે પ્રવેશ નથી, માટે મારું મિથ્યાભિમાન ખોટું છે. આમ જે સરલ અડમાર્થી વિચારે છે તે સ્વદેષ દૂર કરી ગુણને પામે છે. આથી ઉલટું –ગ ગ્રંથના ભાવનું જેને ભાન નથી ને જાણે તે જે પ્રકાશતા નથી, અને તથા૫ ગુણપ્રાપ્તિ વિના જે પિતાની કકટ મોટાઈને કાં મનમાં રાખે છે, તેવાએ અંગે શ્રી યશોવિજયજીના વેધક વચનો છે કે
“નિજ ગણ સંચે મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વચે; લંચ કેશ ન મુંચે માયા, તે ન રહે વ્રત પંચે.
ગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકારો; ફેકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાશે. પપરિણતિ પોતાની જાણે, વરતે આરતધ્યાને; બંધ મેક્ષ કારણ ન પીછાને, તે પહેલે ગુણઠાણે,”
-સાડા ત્રણ ગાથાનું સ્તવન. તેમજ અવે એ ૫ણુ સમજવા યોગ્ય છે કે આ અભય-અષ-અખેદરૂપ પ્રભુસેવાની
પ્રથમ ભૂમિકા જેને પ્રાપ્ત થાય છે, તે ચરમાવર્તામાં વત્તત છવ અવશ્ય અપૂનબંધકથી અપુનબંધક જ હોય. અને આ અપુનબંધકને જલલિતવિસ્તરા, યોગબિન્દ, માંડી માર્ગને પંચાશકાદિ શાસ્ત્રમાં સર્વત્ર શ્રી હરિભદ્રસૂરિએ ડિડિમનાદથી ઉઘેલીને અધિકારી. જિનમાર્ગને પ્રાથમિક અધિકારી કહ્યો છે, તે વસ્તુ પણ આ ઉપરોક્ત
| સર્વ વિધાનને પુષ્ટ કરે છે. શ્રી લલિતવિસ્તરામાં શ્રી હરિભદ્રસૂરિજીની હરિગર્જના છે કે
“व्यवस्थितश्चार्य महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां अपुनर्बन्धकादीनामिति । अन्येषां पुनरिहानधिकार एव, शुद्धदेशनाsनईत्वात् । शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथसंत्रासनसिंहनादः।"
( અર્થાત ) અને આ-એમા મહાપુરુષ, ક્ષીપ્રાય કર્મવાળા, વિશુદ્ધ આયી, ભવઅબહુમાની એવા અપુનબંધકાદિને વ્યવસ્થિત છે; અને પુનઃ અહીં અનધિકાર જ છે. શુદ્ધ દેશનાના અનપણને ( અથાગ્ય પણાને) લીધે. શુદ્ધ દેશના ખરેખર ! ક્ષુદ્ર સવવાળા મૃગચૂથને સંત્રાસન સિંહનાદ છે. તે જ મહર્ષિ પંચાશકમાં પ્રકાશે છે કે"पते अहिगारिणो इह ण उ सेसा दबओ वि जं एसा ।
વલg કોrg હેરાન ૩ સtiદાઇ ત્તિ .
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મો ]
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
(૭૭
ण य अपुणबंधगाओ परेण इह जोग्गया विजुत्त ति।
ण य ण परेण वि एसा जमभब्वाणं वि णिदिवा ॥" ( અર્થાત ) આ-અપુનબંધકાદિ અહીં આધકારીઓ છે, પણ શેષે તે દ્રવ્યથી પણ અધિકારી નથી; કારણકે આ દ્રવ્ય વંદના છતરની-ભાવ વંદનાની ગ્યતા સતે હેય છે, અને તે દ્રવ્ય વંદના શેષને અર્થાત અપુનબંધક સિવાયનાને અપ્રધાન હોય છે. અને અપુનબંધકથી પરને અર્થાત સમૃદબંધકાદિને અહીં યોગ્યતા પણ યુક્ત નથી, અને એથી પરતેસમૃદબંધકાદિને પણ આ અપ્રધાન દ્રયવંદના નથી એમ નથી અર્થાત હોય છે જ, કારણ કે તે અભને પણ કહી છે. તાત્પર્ય કે-સાચા મુમુક્ષુ આત્માર્થી એવા અપુનબંધકથી માંડીને જ જિનમાર્ગનું અધિકારીપણું કહ્યું છે–
અપનબધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાએ જિન આણા, મારગ ભાષે જાણ.”
-શ્રી યશોવિજયજી કૃત સાડા ત્ર. ગા. સ્ત. આટલી પ્રાસંગિક પશ્ચાદભૂમિકા પરથી “ મુગધ સુગમ કરી આદરે ' ઇત્યાદિ આ
ગાથાના વક્તવ્યનું યથાર્થ પણું સમજવું સુગમ થઈ પડશે. જે દિવ્ય મગધ સુગમ યોગદષ્ટિથી જિનમાર્ગનું સમ્યગદર્શન કર્યું છે, એવા આર્ષ દ્રષ્ટા મહર્ષિ કરી સેવન આનંદધનજીએ લોકોમાં દિવ્ય નયનરૂપ થોગદષ્ટિનો પ્રાયઃ અભાવ દેખી, આદરે “પંથ નિહાળું રે બીજા જિનતણે રે' એ બીજા સ્તવનમાં તીવ્ર
આત્મસંવેદનમય ખેદને ચીટકાર વ્યક્ત કર્યો હતો કે “ ચરમ નયણુ કરી મારગ જેવો ૨, ભૂ સયલ સંસાર, ” “ પુરુષપરંપરા અનુભવ જેવતાં રે, અંધે અંધ પલાય.' ઇત્યાદિ.
લોકોની અંધશ્રદ્ધાપ્રધાન દશા નિહાળી સાચી શાસનદાઝથી ખિન્ન થયેલા તેઓનો અત્રે પણ ચીત્કાર નીકળી પડે છે કે “મુગધ સુગમ કરી સેવન આદરે.' અર્થાત અલોકિક જિનમાર્ગનું જેને ભાન નથી ને તે દિગ્ય માર્ગને યથાર્થ પણે દેખવાની અકિક સમ્યગુ યોગદષ્ટિ જેને લાવી નથી, તે મુગ્ધ જનો, મૂઢ અજ્ઞાની બાલ ભોળા જીવે ભગવાનનું સેવન જાણે સુગમ હોય એમ જાણી આદરે છે. પણ ઉપરમાં વિવરી બતાવ્યું છે તેમ અભય-અષ-અખેદરૂપ આધ્યાત્મિક ગુણ ગ્યતાની પ્રાપ્તિ એ જ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા છે; અને તે પણ જો આવી વિકટ ને દુર્ગમ છે, તે પછી આગળ આગળની ભૂમિકાએ તે અતિ અતિ દુર્ગમ હોય એમાં પૂછવું જ શું ?
(અપૂણું )
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઈના આપણું તીર્થો
અને મંદિરના લગતા મનનીય વિચારે.
રા. ર. શેઠશ્રી કરતુરભાઈ લાલભાઈ દુકાળ રાહતના કામ માટે તા. ૩ અને ૪ મે ના રોજ કંડલે આવ્યા હતા. કંડલાના મહાજને તેઓશ્રીનું ભાવભીનું સન્માન કર્યું હતું. તા. ૬ ના સવારે વેલાસર તેઓશ્રી કુંડલાના જૈન સંધના આમંત્રણને માન આપી સંધને મકાને પધાર્યા હતા. સાથે રાહત કમીટીના સભ્યો તથા માનનીય પ્રધાન શ્રી જાદવજીભાઈ મોદી હતા. શ્રી સંધ તરફથી શેઠશ્રીએ જૈન સંઘની જે ઉત્તમ સેવા કરી છે, સંઘના ઘણા કામમાં માર્ગદર્શન કરાયું છે, અને તીર્થોના અનેક જજૂના ઝઘડાઓ કુશળતાથી પતાવ્યા છે તે માટે અભિનંદન આપવામાં આવ્યું હતું. હું પણ હાલમાં હવાફેરે કંડલે રહેતા હોવાથી તે મેળાવડામાં હાજર હતા. શેઠશ્રીએ આ પણ સંધાને ઉદ્દેશી કેટલાક હિતવચને કહ્યા હતા, તે જૈન સમાજે હૈયે રાખવા જેવા હોવાથી તેને સંક્ષિપ્ત સારાંશ અહીં આપવામાં આવે છે.
શેઠશ્રીએ કહ્યું હતું કે-હિંદુસ્તાનના અનેક ધર્માનુયાયીઓના મંદિરો મેં જોયા છે, પણ જે સ્વચ્છતા, વિશ્રાલતા અને સ્થાપત્ય-કલારસિકતા જૈન મંદિરમાં જોવામાં આવે છે તે બીજા મંદિરોમાં ભાગ્યે જ જોવામાં આવે છે. આપણા વડીલેએ મુસલમાન રાજય જેવા વિષમકાળમાં પણ વ્યવહારકુશળતાથી આપણા તીર્થો અને મંદિરને સાચવ્યા છે, અને આપણને અપૂર્વ વારસે આપે છે, જે સાચવી રાખવાનું અને તેમાં વૃદ્ધિ કરવાનું આપણું કર્તવ્ય છે.
શેઠશ્રીએ આગળ ચાલતાં કહ્યું હતું ક-મને કહેતા દુઃખ થાય છે કે હાલમાં આપણું ભાઈઓમાં એક એવી ઘેલછા થયેલ જોવામાં આવે છે કે મંદિરોના સમારકામ વિગેરેમાં થોડા ઘણા પૈસા ખર્ચે ત્યારે પણ પિતાના નામ અમર કરાવવા તખતીઓ ચડાવવાની ઉગ્ર ભાવના રહે છે, જેને આપણું સંઘના અગ્રેસરે પણ ઉતેજન આપે છે. જે યશાલી છએ હજારો લાખ રૂપિયા ખર્ચા મંદિર બંધાવ્યા છે, ઉદ્ધાર કરાવ્યા છે તેઓએ પિતાના નામ અમર કરવા આવી તખ્તીઓ ચેડાવ્યાનું જોવામાં આવતું નથી. આવી તખ્તીઓ એડવાની, ચેડાવવાની અજ્ઞાન પ્રથા બંધ કરવી જોઈએ. પૂણ્ય કરવાના આશયથી કરેલ કામ સ્વ૮૫ કિંમતે વેચી નાંખવાનું ન જોઈએ.
બીછે હકીક્ત શેઠશ્રીએ એ કરી હતી કે-આપણે ત્યાં પટે ચીતરાવી કાર્તિકી પુનમ જેવા દિવસે દીવાલે દર્શન માટે મૂકવાનો જૂનો રિવાજ છે. શ્રી શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, પાવાપૂરી આદિ ભવ્ય તીર્થોના પટો ચીતરવામાં આવે છે. હાલ એક એવી પ્રથા કેટલેક સ્થળે જોવામાં આવે છે કે મંદિરની દીવાલ ઉપર પો ચીતરાવવામાં આવે છે, આ પટમાં કાંઈ કળા કે તીર્થોની કાંઇ સામ્યતા હોતી નથી. અણુઘડ માણસોએ પટે ચીતર્યા જોવામાં આવે છે. જે જોતાં આપણુ ભવ્ય તીર્થોને માટે માન થવાને બદલે ઘણા થાય છે. મંદિરની દીવાલ ઉ૫ર આવા પટે ચીતરાવવાની પ્રથા એકદમ
કોમ ૧૭૮ )
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધ કરવી જોઈએ, અને નવાં મંદિરની દીવાલો ઉપર આવા પટો ચીતરાયા હોય તે કાઢી નાખવા જોઈએ.
શેઠશ્રીએ ત્રીજી હકીકત એ કહી હતી કે-આપણા નવા મંદિર સ્થાપત્ય કળાના ભવ્ય નમૂનાઓ છે. તેમાં શિપકામ અને ચિત્રામણું કામ પણ ખરેખર કળાકાર કારીગરોના હાથે થયેલું છે. હાલમાં આવા નવા મંદિરોમાં સમારકામ કરાવતા જૂના સ્થાપત્ય કળા અને શિલ્પ અને ચિત્રામણને લક્ષમાં લેવાતું નથી. ઘણેખરે ઠેકાણે તે તેવા કામને નાશ કરી હાલના રંગ અને તખતી એથી શોભાવવા પ્રયત્ન થાય છે. આવા સમારકામમાં આપણું તથા કળા પ્રત્યેનું અજ્ઞાન પ્રદર્શિત થાય છે, માટે સમારકામ કરતા આપણા મંદિરોની જૂની કળાને પણ હંસ ન થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. તેઓશ્રીએ કહ્યું હતું કે-જૂતા મંદિરોમાં સમારકામ કેવું થવું જોઈએ તે સંબંધમાં આબૂછ ઉપરના અને રાણકપુરના મંદિરમાં જે સમારકામ થયેલ છે તેના દર્શન કરવા જોઈએ.
તેઓશ્રીએ એક બીજી હકીકત એ જણાવી હતી કે-આપણુ મંદિરોમાં હાલમાં સીમેંટની લાદીઓ રંગબેરંગી ચડવાનો સવાલ આવ્યો છે. મંદિરોમાં ભોંયતળીયે ૫ણું રંગબેરંગી આરસ નાંખવામાં આવે છે. પરિણામ એ આવે છે કે-મંદિરમાં પ્રવેશ કરતાં પ્રભુભક્તિની અપૂર્વ ભાવના થવી જોઈએ, ચિતની એકાગ્રતા થવી જોઇએ, પ્રભુના ગુણે સાંભરવા જોઇએ, તેને સ્થાને મંદિરમાં દાખલ થતા મનમાં એકાગ્રતા થવાને બદલે ક્ષોભ થાય છે, અને જે ઉદ્દેશથી મંદિરમાં દર્શન કરવા જવાનું હોય છે તે ઉદ્દેશ પાર પતે નથી.
છેવટે શેઠશ્રીએ કંડલાના સંઘે તેમને બોલાવી જે સત્કાર કર્યો તે માટે ખુશી વ્યક્ત કરી હતી. અ૯પાહાર લઈ મેળાવડો વિખરાયો હતે.
જીવરાજ ઓધવજી.
તાજેતરમાં જ બહાર પડ્યું છે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
છ
કત. ડૉ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B, B. s. મુમુક્ષ એને માટે આ પુસ્તક સારું માર્ગદર્શક છે. એક સો શિક્ષાપાઠો આપી તેમાં વિવિધ વિષયો તેમ જ ગુણોનું સુંદર આલેખન કર્યું છે. છેલ્લે હિતાર્થી પ્રશ્નોત્તર આપી સામાન્ય વાચક પણ સમજી શકે તેવી શિલીએ નિરૂપણ કરવામાં આવ્યું છે.
વાંચવા યોગ્ય છે. ક્રાઉન સેળ પેજી ૪૦૦ પૂછ, પાકું હલ કર્લોથ બાઈડીંગ, મૂલ્ય માં રૂપિયા અઢી, પિસ્ટેજ જુદું.
લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. -
છછું
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 156 અવશ્ય વાંચવા લાયક સમજીને જીવનમાં ઉતારવા લાયક સાદી ને સરલ ભાષામાં લખાયેલા પાંચ ટેકો 1 ધર્મામૃત (સુધર્મ) 0-100 3 જ્ઞાનપાસના (જ્ઞાન) 0-100 2 શ્રદ્ધા અને શક્તિ (દર્શન)૦-૧૦૦ 4 ચારિત્રવિચાર (ચારિત્ર) 0-100 5 દેતાં શિખ (દાન ) 01000 લખ– શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, શ્રી આનંદઘનજી-ચોવીશી [ અર્થ, ભાવાર્થ અને વિવેચન સહિત ] જેની ધણા જ સમયથી માંગ હતી તે શ્રી આનંદધન ચોવીશી અર્થ તથા વિસ્તાસાથે સાથે હાલમાં જ છપાવીને બહાર પાડવામાં આવી છે. શ્રી આનંદઘનજીને રહસ્યમય ભાવાર્થને સમજવા માટે તેમજ આધ્યાત્મિક વિકાસ સાધવા માટે આ ચોવીશી મુમુક્ષુજનોને અત્યંત ઉપયોગી છે. પાકુ કપડાનું બાઈડીંગ છતાં પ્રચારાર્થે મૂલ્ય માત્ર રૂ. 1-12-0 રિટેજ અલગ. સ્વાધ્યાય કરવા જેવું પુસ્તક છે. સ્વાધ્યાય રત્નાવલિ શ્રી ભરફેસરની સઝાયમાં આવતાં મહાન પુરુષોના જીવનને સંક્ષિપ્ત રીતે છતાં રોચક ભાષામાં વણી લેતી અને સાથોસાથ તે દરેક મહાપુરુષના જીવનને વર્ણવતી સઝાય યુક્ત આ ગ્રંથ અનોખી જ ભાત પાડે છે. અભ્યાસ તેમજ સામાયિકમાં વાંચન બંને માટે આ ગ્રંથ ઉપયોગી છે. છતાં મૂલ્ય માત્ર રૂા 1-4-0 પિસ્ટેજ અલગ. લખો શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. - દેવવંદનમાળા (વિધિ સહિત) આ પુસ્તકમાં દીવાળી, જ્ઞાનપંચમી, મન એકાદશી, ચૈત્રી પુનમ, માસી, અગિયાર ગણધરો વિગેરેના જુદાં જુદાં કર્તાના દેવવંદનો આપવામાં આવ્યા છે. સ્તુતિઓ, ચૈત્યવંદને, સ્તવન વિધિ સહિત આપવામાં આવેલ હોવાથી આ પુસ્તક અત્યંત ઉપયોગી થઈ પડેવ છે. પાકું બાઈડીંગ અને અઢીસો લગભગ પૃષ્ઠ હોવા છતાં મૂલ્ય . 2-4-0 લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર મુદ્રક: શાહ ગુલાબચંદ લલુભાઇ-શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ- ભાવનગર. For Private And Personal Use Only