SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ શ્રી જન ધમ પ્રકાશ. જિનદેવ એ લેકર દેવ છે અને આ જિનદેવને ભજવાને ભક્તિમાર્ગ પણ લોકેત્તર માર્ગ છે. એટલે આ જિનદેવનું અને એના ભક્તિમાર્ગનું યથાર્થ દર્શન લાકેત્તર દેવ પણ લોકોત્તર દ્રષ્ટિથી જ થઈ શકે; કારણ કે દૃષ્ટિ વિના જેમ બહિરંગ લકત્તર માગ માર્ગનું દર્શન થઈ શકે નહિં, તેમ આધ્યામિક દૃષ્ટિ વિના અંતરંગ ભાવમાર્ગનું દર્શન થાય નહિં. અને જિનમાર્ગ તે મુખ્યપણે અયાત્મપ્રધાન ભાવમાર્ગ છે, એટલે તેનું નિરૂપણ કરવાને અલૌકિક એવી આધ્યાત્મિક ગ• દષ્ટિ જ જોઈએ, બાળ લોકિક દૃષ્ટિ-એuદષ્ટિ તેમાં કામ આવે નહિં. અર્થાત આ દિવ્ય જિનમાર્ગનું દર્શન યોગદષ્ટિરૂપ દિગ્ય નયનથી જ થઈ શકે, ગાડરીઆ પ્રવાહ જેવી બહિરંગ એવદષ્ટિથી ન જ થઈ શકે. અને આ એવદષ્ટિ અને ગદષ્ટિનો સ્પષ્ટ તફાવત સમજી લેવાની ખાસ જરૂર છે. એધદષ્ટિ એટલે સામાન્ય, પ્રાકૃત, ગતાનુગતિક ભવાભિનંદી જનની દષ્ટિ. આધદષ્ટિ અને યોગદષ્ટિ એટલે તત્વમાર્ગને અનુસરનારા સમ્યગદષ્ટિ મુમુક્ષુ યોગી યોગદષ્ટિ પુરુષની દષ્ટિ. ઓઘદ્રષ્ટિ લોકિક, લેક વ્યાવહારિક, પ્રવાહપતિત, ગાડરીઆ પ્રવાહ જેવી છે. યોગદષ્ટિ અલોકિક, પારમાર્થિક, ગમાર્ગનુસારિણી, તત્વમાટિણી છે. આધદષ્ટિમાં અંધશ્રદ્ધા છે, એગદષ્ટિમાં સત્ય શ્રદ્ધા છે. “સરદાસંતો વો gિrafમપીતા” ઓધદષ્ટિવાળા અંધશ્રદ્ધાળુઓ દર્શનભેદ બાબત ૫૨૨૫૨ વાદ વદે છે, ધર્મને નામે મિશ્યાઓ ઝગડા કરે છે, કદાગ્રહ-ગ૭-વાડા-સંપ્રદાય આદિમાં રાચે છે; યોગદષ્ટિવાળા જનો પરર૫ર દર્શનભેદ બાબત વિવાદ કરતા નથી, પરંતુ સવ દર્શનને એક શુદ્ધ આત્મદર્શનના અથવા જિનદર્શનના અંગભૂત માની તેને આત્મબંધુત્વપણે માને છે. આમ યોગદષ્ટિ અને ઓઘદૃષ્ટિના સ્પષ્ટ તફાવત છે. " એટલા માટે લેકોની આ ગતાનગતિક ગાડરીઆ પ્રવાહ જેવી અંધકારરૂ૫ કિક ' એધદષ્ટિ દૂર કરવી, તેમને દિવ્ય જિનમાર્ગને યથાર્થ દર્શનાર્થે સતદિવ્ય દૃષ્ટા શ્રદ્ધારૂપે આધ્યાત્મિક ગદષ્ટિ અર્પવા માટે જ શ્રી હરિભદ્રજી, શ્રી આનંદગીશ્વર ધનજી, યશવિજયજી આદિ જાગતી ત જેવા દિવ્ય દષ્ટા જોગીરાજેએ નિષ્કારણું કરુણાથી અંધશ્રદ્ધાની આંધી ટાળનારી એગદષ્ટિને દિવ્ય પ્રકાશ રેલા છે; અને મતદર્શનના આગ્રહરૂપ કૂપમંડૂક દશા છોડાવવા સર્વે દર્શનસમન્વયકારિણી સાગરવરગંભીરા વિશાલ અનેકાન્ત તદૃષ્ટિ સમર્પવાનો ભગીરથ પ્રયત્ન કરી જનસમાજ પર અનન્ય ઉપકાર કર્યો છે. કારણ કે તેવી દૃષ્ટિના અભાવે અલકિક આધ્યાત્મિક જિનમાર્ગને પણ ગતાનુગતિક લકે લકિક દૃષ્ટિએ-ઘદષ્ટિએ અવલેકે છે ! મહાત્મા આનંદધનજી પોકારી ગયા છે કે. ચરમ નયણ કરી મારગ જોવતે રે, ભૂલ્યા સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જોઇએ રે, નયન તે દિવ્ય વિચાર.”, શ્રી યશોવિજયજી જેવા પણ કરી ગયા છે કે-“ ધામધૂમધમાધમ ચલી, મોક્ષ For Private And Personal Use Only
SR No.533814
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy